Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे संख्येयगुणा भवन्ति, 'ते चेव पएसट्टयाए संखेज्जगुणा' ते चैव-संख्येयप्रदेशावगाढाः पुद्गलाः प्रदेशार्थतया संख्येयगुणा भवन्ति, 'असंखेज्जपएसोगाढा पोग्गला दबट्टयाए असंखेज्जगुणा' असंख्येयप्रदेशावगाढाः पुद्गलाः द्रव्यार्थतया असंख्येयगुणा भवन्ति, 'ते चेव पएसट्टयाए असंखेज्जगुणा' ते चैव-असंख्येयप्रदेशावगाढाः पुद्गलाः प्रदेशार्थतया असंख्येयगुणा भवन्ति, गौतमः पृच्छति-'एएसि णं भंते ! एगसमयठिइया णं भंते ! हे भदन्त ! एतेषां खलु एकसमयस्थितिकानाम्-'एकस्मिन्नेव समये स्थितियेषां ते एकसमयसे असंख्यातगुणा हैं, क्योंकि असंख्यात के असंख्यात भेद होते हैं।
प्रदेशों की विवक्षा से सब से कम पुद्गल एकप्रदेशावगाढ हैं। उनकी अपेक्षा संख्यात प्रदेशों में अवगाढ पुद्गल प्रदेशों की विवक्षा से संख्यातगुणा अधिक हैं । उनकी अपेक्षा भी असंख्यात आकाशप्रदेशों में अवगाढ पुद्गल प्रदेशों की अपेक्षा असंख्यातगुणा हैं।
द्रव्य और प्रदेश दोनों की विवक्षा से एक प्रदेश में अवगाढ पुद्गल सब से कम हैं । द्रव्य और प्रदेश दोनों की विवक्षा से संख्यात प्रदेशों में अवगाढ पुद्गल द्रव्य से संख्यातगुणा हैं और वही संख्यात प्रदेशों में अवगाढ पुद्गल प्रदेशों से भी संख्यातगुणा हैं । असंख्यात प्रदेशों में अवगाढ़ पुद्गल द्रव्य से असंख्यातगुणा हैं, वे ही प्रदेश से असंख्यातगुणा अधिक हैं,
श्री गौतम स्वामी प्रश्न करते हैं-हे भगवन् ! एक समय की स्थिति वाले, संख्यात समयों की स्थिति वाले, असंख्यात समय की વિવેક્ષાથી અસંખ્યાતગણું છે. કેમકે–અસંખ્યાતના અસંખ્યાત ભેદે હોય છે.
પ્રદેશની વિવક્ષાથી સૌથી ઓછા પુદ્ગલ એક પ્રદેશાવગાઢ છે. તેના કરતાં સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પુગલ પ્રદેશની વિવક્ષાથી સંખ્યાતગણુ વધારે છે. તેના કરતાં પણ અસંખ્યાત આકાશ પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ પ્રદેશની વિવક્ષાથી અસંખ્યાતગણું છે.
દ્રવ્ય અને પ્રદેશ બન્નેની વિવક્ષાથી એક પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ સૌથી ઓછા છે. દ્રવ્ય અને પ્રદેશ બંનેની વિરક્ષાથી સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ દ્રવ્યથી સંખ્યાતગણુ છે. અને એજ સંખ્યાત પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ પ્રદેશથી પણ સંખ્યાતગણું છે. અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ પુદ્ગલ દ્રવ્યથી અસંખ્યાતગણુ એજ પ્રદેશથી અસંખ્યાતગણું વધારે છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે કે હે ભગવન એક સમયની સ્થિતિવાળા સંખ્યાત સમયની સ્થિતિવાળા અસંખ્યાત સમયની સ્થિતિવાળા અને અનંત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨