Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३८०
प्रज्ञापनासूत्रे विद्युत्प्रममाल्यवत्कूटाश्रितानां धूमिकाऽवश्यायादि श्लक्ष्णपुद्गलद्रव्याणां बहूनां सद्भावात्, स्वस्थाने तु द्वयान्यपि द्रव्याणि तुल्यानि भवन्ति समानक्षेत्रसात् , तेभ्योऽपि-'पुरच्छिमेणं असंखेज्जगुणाई' पौरस्त्येन-पूर्वस्यां दिशि वर्तमानानि द्रव्याणि असंख्येयगुणानि भवन्ति, तत्क्षेत्रस्य असंख्येयगुणवात्, तेभ्योऽपि'पच्चत्थिमेणं विसेसाहियाई' पश्चिमेन पश्चिमायां दिशि वर्तमानानि द्रव्याणि विशेषाधिकानि भवन्ति, अधोलौकिकग्रामेषु शुषिरसद्भावेन तत्र बहूनां पुद्गल द्रव्याणामवस्थानसभावात्, तेभ्योऽपि 'दाहिणेणं विसेसाहियाइ" दक्षिणेनदक्षिणस्यां दिशि वर्तमानानि द्रव्याणि विशेषाधिकानि भवन्ति, तत्र प्रभूतभवन शुषिरसभावात, तेभ्योऽपि-'उत्तरेणं विसेसाहियाई' उत्तरेण-उत्तरस्यां दिशि वर्तमानानि द्रव्याणि विशेषाधिकानि भवन्ति, तत्र मानससरसि जीवद्रव्याणांतदाश्रित तैजसकार्मणपुद्गलस्कन्धद्रव्याणाञ्च प्रभूतानां सद्भावात् ॥सू० ३८॥ कोण में द्रव्य विशेषाधिक हैं, क्योंकि इन दिशाओं में विद्युत्प्रभ एवं माल्यवन्त पर्वतों के कूटों पर कोहरे एवं ओस आदि श्लक्ष्ण पुद्गल द्रव्य बहुत होते हैं, किन्तु आपस में इन दोनों दिशाओं में द्रव्य तुल्य हैं, क्योंकि दोनों का क्षेत्र तुल्य है । इन दिशाओं की अपेक्षा पूर्वदिशा में असंख्यातगुणा अधिक द्रव्य हैं, क्योंकि इसका क्षेत्र असंख्यातगुणा अधिक है। पूर्व की अपेक्षा पश्चिमदिशा में द्रव्य विशेषाधिक हैं, क्योंकि अधोलौकिक ग्रामों में पोल होने के कारण वहां बहुतपुद्गल द्रव्यों का सद्भाव है पश्चिम की अपेक्षा दक्षिण में द्रव्य विशेषाधिक हैं, क्योंकि वहां पहुसंख्यक भवनों के रंध्र मौजूद हैं दक्षिण की अपेक्षा उत्तरदिशा में द्रव्य विशेषाधिक हैं, क्योंकि मानस सरोवर में रहने वाले जीवों के आश्रित तैजस एवं कार्मण वर्गणा के पुद्गलस्कंध द्रव्य बहुत हैं ॥३८॥ વિશેષાધિક દ્રવ્ય છે, કેમકે આ દિશાઓમાં વિધુતપ્રભ અને માલ્યવન્ત પર્વતના શિખરે પર કેહરા અને ઝાકળનું શ્લણ પુગલ દ્રવ્ય ઘણું હોય છે. પરંતુ પરસ્પરમાં આ બન્ને દિશાઓમાં સરખું દ્રવ્ય છે. કેમકે બનેનું ક્ષેત્ર સરખું જ છે. આ દિશાઓના કરતાં પૂર્વ દિશામાં અસંખ્યાત ગણું વધારે દ્રવ્ય છે. કેમકે–તેનું ક્ષેત્ર અસંખ્યાત ગણું વધારે છે. પૂર્વ દિશાના કરતાં પશ્ચિમ દિશામાં વિશેષાધિક દ્રવ્ય છે. કેમકે–અધોલૌકિક ગ્રામોમાં પિલાણ હોવાના કારણથી ત્યાં ઘણા પુદ્ગલ દ્રવ્યોને સદ્ભાવ છે. પશ્ચિમ દિશાના કરતાં દક્ષિણ દિશામાં વિશેષાધિક દ્રવ્ય છે. કેમકે–ત્યાં અધિક સંખ્યાવાળા ભવનમાં પિલાણ રહેલ છે. દક્ષિણ દિશાના કરતાં ઉત્તર દિશામાં દ્રવ્ય વિશેષાધિક છે. કેમકે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨