Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ३ सू.२६ धर्माधर्मास्तिकायादि जीवाल्पबहुत्वम् २५७ हिंतो' कतरे कतरेभ्यः 'अप्पा वा, बहुया वा, तुल्ला वा, विसेसाहिया वा ?' अप्पा वा, बहुका वा, तुल्या वा, विशेषाधिका वा भवन्ति ? भगवान् उत्तरयति -'गोयमा !' हे गौतम ! 'धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगासस्थिकाए' धर्मास्तिकायः, अधर्मास्तिकायः, आकाशास्तिकायश्च 'एए तिन्नि वि तुल्ला दव्वद्वयाए सव्वत्थोवा' एते त्रयोऽपि धर्मास्तिकायादयो द्रव्यार्थतया-द्रव्यार्थिकनयेन तुल्याः समानाः, सर्वस्तोकाश्च-सर्वेभ्योऽल्पाः सन्ति, तेषां प्रत्येकमेकसंख्याकखात्, तेभ्योऽपि-'धम्मस्थिकाए अधम्मस्थिकाए य' धर्मास्तकायः, अधर्मास्तिकायश्च 'एएसि णं दोन्नि वि तुल्ला पएसट्टयाए असंखेजगुणा' एतौ खलु द्वावपि प्रदेशार्थतया असंख्येयगुणौ भवतः, स्वस्थाने तु परस्परं तुल्यौ स्तः, ताभ्यामपि 'जीवत्थिकाए दवट्टयाए अणंतगुणे' जीवास्तिकायो द्रव्यार्थतया अनन्तगुणो अधर्मास्तिकाय, आकाशास्तिकाय, जीवास्तिकाय, पुद्गलास्तिकाय और अद्धासमय में से द्रव्य और प्रदेश की अपेक्षा कौन किससे अल्प, बहुत, तुल्य या विशेषाधिक हैं ? भगवान् उत्तर देते हैं. हे गौतम ! धर्मास्तिकाय, अधर्मास्तिकाय और आकाशास्तिकाय, ये तीनों परस्पर में तुल्य हैं, क्योंकि तीनों ही एक-एक द्रव्य हैं, अतएय सबसे अल्प हैं । धर्मास्तिकाय और अधर्मास्तिकाय ये दोनों प्रदेशों की अपेक्षा परस्पर तुल्य हैं मगर प्रदेशों की अपेक्षा असंख्यातगुणा हैं। तात्पर्य यह है कि द्रव्य से धर्मास्तिकाय एक है और अधर्मास्ति काय भी एक हैं, मगर दोनों के प्रदेश असंख्यात-असंख्यात हैं, इनके प्रदेशों में कोई न्यूनाधिकता नहीं है । इस कारण द्रव्य से प्रदेश असंख्यातगुणा हैं । द्रव्य की अपेक्षा जीवास्तिकाय, धर्मास्तिकाय और अधर्मास्तिकाय से अनन्तगुणा है. क्योकिं जीव द्रव्य अनन्त આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધા સમયમાંથી દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ કેણ કેનાથી અ૯પ, ઘણા, તુલ્ય અગર વિશેષાધિક છે ?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણે પરસ્પરમાં તુલ્ય છે. કેમકે ત્રણે એક એક દ્રવ્ય છે, તેથીજ બધાથી ઓછા છે, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ બન્ને પ્રદેશોની અપેક્ષાએ પરસ્પર તુલ્ય છે પરંતુ પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યાત ગણા છે. તાત્પર્ય આ છે કે દ્રવ્યથી ધર્માસ્તિકાય એક છે અને અધર્માસ્તિકાય પણ એક છે. પણ બન્નેના પ્રદેશ અસંખ્યાત-અસંખ્યાત છે, તેમના પ્રદેશોમાં કેઈ ન્યૂનાધિકતા નથી. એ કારણે દ્રવ્યથી પ્રદેશ અસંખ્યાત ગણા છે. દ્રવ્યની અપેક્ષાએ જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયથી અનન્તગણુ છે
प्र० ३३
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨