Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ३ सू.३७ बन्धद्वारानुसारेणाल्पबहुत्वम् ३६३ बंधगा ?' सर्वस्तोकाः-सर्वेभ्योऽल्पाः जीवाः, आयुष्यस्य कर्मणो बन्धका भवन्ति आयुर्वन्धकालस्य प्रतिनियतत्वात् ? तेभ्यः 'अपज्जत्तया संखेज्जगुणा' अपर्यातकाः संख्येयगुणा भवन्ति, अपर्याप्तानाम् अनुभूयमानभवत्रिभागाद्यवशेषायुषां पारभविकायुर्वन्धकत्वात् द्वौ त्रिभागौ अबन्धकालः, एकश्च बन्धकाल इति बन्धकालादबन्धकालस्य संख्येयगुणत्वात् आयुर्वन्धकेभ्योऽपर्याप्तकानां संख्येयगुणत्वं भवति तेभ्योऽपर्याप्तेभ्योऽपि-'मुत्ता संखेज्जगुणा' सुप्ताः संख्येयगुणा भवन्ति पर्याप्तेषु अपर्याप्तेषु च सुप्तानामुपलम्भेन, अपर्याप्तेभ्यश्च पर्याप्तानां संख्येयगुणत्वात्। अपर्याप्तेभ्यः सुप्तानां संख्येयगुणत्वं बोध्यम् ३, तेभ्योऽपि मुप्तेभ्यः ‘समोहया संखज्जगुणा ४' समवहताः संख्पेयगुणा भवन्ति, पर्याप्तेषु है। आयुकर्म के बंधकों की अपेक्षा अपर्याप्त जीव संख्यातगुणा अधिक हैं । अपर्याप्त जीव अनुभूयमान भव के तीन भागों में से दो भाग वीत जाने पर और एक भाग शेष रहने पर आयु के बन्धक होते हैं। इस प्रकार तीन भागों में से दो भाग अबन्धकाल और एक भाग बन्धकाल है। अतः बन्धकाल से अबन्धकाल संख्यातगुणा होने के कारण आयु बन्धकों की अपेक्षा अपर्याप्त संख्यातगुणा अधिक कहे गए हैं।
अपर्याप्तकों की अपेक्षा सुप्त जीव संख्यातगुणा हैं, क्योंकि सुप्त जीव पर्याप्तकों और अपर्याप्तकों-दोनों में पाये जाते हैं और अपप्तिकों की अपेक्षा पर्याप्तक संख्यातगुणा अधिक हैं । सुप्त जीवों की अपेक्षा समवहत (समुद्घात वाले) जीव संख्यातगुणा अधिक हैं, क्योंकि बहुत-से पर्याप्त और अपर्याप्त जीव सदा मारणान्तिक समुછે. આયુકમના બંધની અપેક્ષાથી અપર્યાપ્ત જીવ સંખ્યાતગણું વધારે છે. અપર્યાપ્ત જીવ અનુભૂયમાન ભવના ત્રણ ભાગમાંથી બે ભાગો વીતી જાય ત્યારે અને એક ભાગ શેષ રહે ત્યારે આયુના બંધક હોય છે. આ પ્રમાણે ત્રણ ભાગેમાંથી બે ભાગ અબ કાળ અને એક ભાગ બન્ધકાળ છે. આથી બ. કાળથી અબન કાળ સંખ્યાલગણ હોવાના કારણે આયુબન્ધકની અપેક્ષા અપર્યાપ્ત સંખ્યાતગણું વધારે કહેવામાં આવે છે.
અપર્યાપ્તકની અપેક્ષાથી સુસ જીવ સંખ્યાત ગણું છે. કેમકે સપ્ત જીવ પર્યાય અને અપર્યાપ્ત બનેમાં પણ મેળવી શકાય છે, અપર્યાપ્તકની અપેક્ષા પર્યાપ્ત સંખ્યાત ગણા વધારે છે. સુપ્ત જીવોની અપેક્ષા સમવહત (સમુદઘાત વાળા) જીવ સંખ્યાતગણું વધારે છે. કેમ કે ઘણું ખરા પર્યાપ્ત અને અપર્યાપ્ત જીવ સદા મારણબ્લિક સમુદ્દઘાત કરતા હોય તેવા મળી આવે છે. સઘળા જીની અપેક્ષા સાતાના વેદક જીવ સંખ્યાત ગણું છે. કેમકે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨