Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ३ सू.२६ धर्माधर्मास्तिकायादि जीवाल्पबहुत्यम् २४७ भाविनः संयोगाः अनन्ता भवन्ति, तथैव कालतोऽपि अयं परमाणुरमुष्मिन् आकाशप्रदेशे एकसमयस्थितिको द्वयादिसमयस्थितिको वर्तते इत्येवमेकस्यापि परमाणोरेकस्मिन् आकाशप्रदेशे भाविनः संयोगाः असंख्याता भवन्ति, तथैव सर्वेष्वपि आकाशप्रदेशेषु प्रत्येकमसंख्येया भाविनः संयोगाः भवन्ति, ततः पौनः पुन्येन तेषु आकाशप्रदेशेषु कालस्य परावर्तनेऽनन्तत्वात् अनन्ताः कालतो भाविनः संयोगा भवन्ति, यथा चैकस्य परमाणोस्तथा सर्वेषां परमाणु द्विप्रदेशिकादिस्कन्धानां प्रत्येकं कालतो भाविनः अनन्ताः संयोगा अवसेयाः, एवं भावतोऽपिअयंपरमाणुरमुष्मिन् काले एकगुणकालको भवति इत्येव मेकस्यापि परमाणोः अनन्त प्रदेशी स्कंध तक में से प्रत्येक विभिन्न आकाश प्रदेशों में अवगाहन करेगा, अतएव भिन्न-भिन्न कालों में होने वाले भावी संयोग अनन्त हैं। इसी प्रकार काल की अपेक्षा भी यह परमाणु इस आकाश प्रदेश में एक समय की स्थिति वाला, दो आदि समयों की स्थिति वाला है इस प्रकार एक ही परमाणु के एक आकाशप्रदेश में भावी संयोग असंख्यात होते हैं, फिर पुनः पुनः उन आकाश. प्रदेशों में काल का परिवर्तन होने पर काल की अपेक्षा भी भावी संयोग अनन्त होते हैं । जैसे एक परमाणु के विषय में कहा गया है उसी प्रकार सभी परमाणु, दिप्रदेशी स्कंध आदि प्रत्येक के काल की अपेक्षा भावी संयोग अनन्त समझ लेने चाहिये । इसी प्रकार भाव से समझना चाहिए, यथा-यह परमाणु इस काल में एक गुण काला होगा, इस प्रकार एक ही परमाणु के भिन्न-भिन्न कालीन संयोग अनन्त हैं। और जैसे एक परमाणु के उसी प्रकार सभी परमाणुओं ગાહન કરશે તેથીજ ભિન્ન ભિન્ન કાળમાં થનારા ભાવી સંગ અનન્ત છે એજ રીતે કાળની અપેક્ષાએ પણ આ પરમાણુ આ આકાશપ્રદેશમાં એક સમયની સ્થિતિવાળા બે આદિ સમયની સ્થિતિવાળા છે. એ પ્રકારે એક જ પરમાણુના એક આકાશ પ્રદેશમાં ભાવી સંગ અસંખ્યાત થાય છે; ફરી વારંવાર એ આકાશ પ્રદેશમાં કાળનું પરિવર્તન થતાં કાળની અપેક્ષાએ પણ ભાવી સંગ અનન્ત થાય છે. જેમ એક પરમાણુના વિષયમાં કહેલું છે, તે જ રીતે બધા પરમાણુ, ક્રિપ્રદેશ સ્કંધ આદિ પ્રત્યેકના કાળની અપેક્ષાએ ભાવી સંગ અનન્ત સમજી લેવા જોઈએ. એ જ પ્રકારે ભાવથી સમજવું જોઈએ યથા આ પરમાણુ આ કાળમાં એક ગુણ કાળે થશે. એ પ્રકારે એકજ પરમાણુના ભિન્ન-ભિન્ન કાલીન સંગ અનન્ત છે. અને જેમ એક પરમાણુના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૨