Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
(૨) લોકના ચરમો અસંખ્યાતગુણુ, તેથી
(૩) અલોકના ચરમો અસંખ્યાતગુણુ, તેથી—
(૪) બન્નેના અચરમો (૧) + ખન્નેના ચરમો (૨-૩) વિશેષાધિક છે.
...[૮૨]...
(4) પ્રદેશાથિી
(૧) લોકના ચરમાન્ત પ્રદેશો સર્વતોક છે, તેથી— (૨) અલોકના ચરમાન્ત પ્રદેશો વિશેષાધિક, તેથી— (૩) લોકના અચર્માન્ત પ્રદેશ સંખ્યાતગુણ, તેથી—– (૪) અલોકના અચરમાન્ત પ્રદેશ અનંતગુણ, તેથી—
(૫) લોક અને અલોકના ચરમાન્ત પ્રદેશો (૧-૨) + અચરમાન્ત પ્રદેશો (૩-૪)
વિશેષાધિક છે.
(૪) ઉભય નયથી
(૧) લોક-અલોક બન્નેના એક-એક અચરમ સર્વસ્તોક, તેથી
(૨) લોકના ચરમો અસંખ્યાતગુણ, તેથી——
(૩) અલોકના ચરમો વિશેષાધિક, તેથી—
(૪) લોક-અલોક બન્નેના અચરમો અને ચરમો [=(૧)+(૨), (૩)] વિશેષાધિક, તેથી—
(૫) લોકના ચરમાન્ત પ્રદેશો અસંખ્યાતગુણુ, તેથી—
(૬) અલોકના ચરમાન્ત પ્રદેશો વિશેષાધિક, તેથી—
(૭) લોકના અચર્માન્ત પ્રદેશો અસંખ્યાતગુણુ, તેથી (૮) અલોકના અચર્માન્ત પ્રદેશો અનન્તગુણુ, તેથી
(૯) લોક અને અલોકના ચર્માન્ત (૫+૬)+અચરમાન્ત (૭+૮) પ્રદેશો વિશેષાધિક, તેથી
(૧૦) સર્વ દ્રવ્યો વિશેષાધિક, તેથી— (૧૧) સર્વ પ્રદેશો અનંતગુણ, તેથી—— (૧૨) સર્વ પર્યાયો અનંતગુણુ છે. (૭૮૦)
પરમાણુપુદ્ગલ અને પુદ્ગલસ્કંધ વિષે ચરમાદિ વિચાર
પરમાણુ અને સ્કંધના ચરમાદિ વિચાર પ્રસંગે પ્રશ્નમાં છવ્વીશ (૨૬) ભંગો કરવામાં આવ્યા છે. અને પછી પરમાણુ અને દ્વિદેશિક આદિ કંધોમાં ઉક્ત ૨૬ ભંગોમાંથી કયાનું વિધાન કરવું અને કયા શેષનો નિષેધ કરવો, તે સ્પષ્ટ કર્યું છે (૭૮૧-૭૮૯) અને અંતે તે ભંગોની બાબતમાં સંગ્રહણીગાથાઓ પણ આપવામાં આવી છે (૭૯૦).
ચરમ, અચરમ અને અવક્તવ્ય એ ત્રણ મૂળ ભંગો છે. તેના એકવચન અને બહુવચનને લઈ ને અને એ ત્રણેને પરસ્પર મેળવીને જે છવ્વીશ ભંગો થાય છે તે આ પ્રમાણે છે (૭૮૧) :~
=
(૧) ૧. ચરમ (૨) ૨. અચરમ
૩. અવક્તવ્ય
Jain Education International
૪. ચરમો ૫. અચો
૬. અવક્તવ્યો
For Private & Personal Use Only
www.jainelibrary.org