Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
...[૧૭૭]... પણ હોય, પવિધબંધક પણ હોય અને એકવિધબંધક પણ હોય (જુઓ જ્ઞાનાવરણીયદક જીવને લગતું સૂત્ર ૧૭૭૬ મું). અહીં ફક્ત બેઅક્ષર પરિમિત વંધે સૂત્રપદથી જાણી શકાય છે કે મોહનીય કર્મનો વેદક એકવિધબંધક હોતો નથી, જુઓ સૂ૦ ૧૭૫૫ (પૃ. ૩૮૫).
૧૬. ૧૨૫૨ મા સત્રમાં આવેલો ના f , ળો વહુ ના બરા , તરણ સત્તા હતિ (પૃ. ૩૦૦, ૫. ૨૦) આ સૂત્રપાઠ બધી ય હસ્તલિખિત સૂત્રપ્રતિઓ આપે છે. ઘ તથા મ આવૃત્તિમાં પણ આવો જ પાઠ છે. ટીકાકાર પણ આ પાઠને અનુસરતી જ વ્યાખ્યા આ પ્રમાણે
रे छ-परमार्थतः पुनः कृष्णलेश्यैव, नो खलु नीललेश्या सा स्वस्वरूपापरित्यागात् , न खल्वादर्शादयो जपाकुसुमादिसन्निधानतस्तत्प्रतिबिम्बमात्रमादधाना५ नादर्शादय इति परिभावनीयमेतत् , केवलं सा कृष्णलेश्या 'तत्र' स्वस्वरूपे 'गता' अवस्थिता सती उत्ष्वष्कते तदाकारभावमात्रधारणतस्तत्प्रतिबिम्बમાત્રધારતો વોત્કર્વતીર્થો (ટીકા, પત્ર ૩૭૨, પૃષ્ટિ ૧). આ પ્રમાણે મૂળ પાની સુસ્પષ્ટ વ્યાખ્યા હોવા છતાં ન આવૃત્તિમાં પ્રસ્તુત સૂત્રપાઠનું અંતિમ વાક્ય આ રીતે છપાયું છે–તથ જતા મોસા કસર વા. ર આવૃત્તિના આ પાઠમાં જે મોતરૂ શબ્દ વધારે છે તે તદ્દન ખોટી, કોઈ પણ હસ્તલિખિત પ્રતિના આધાર વિનાનો છે, કારણ કે કૃષ્ણલેશ્યાથી હીન બીજી કોઈ વેશ્યા નથી, જેથી તેનું અવqષ્કણ બતાવતા ઓર શબ્દની ઉપયોગિતા હોય. જેમ ૧૨૫૫ મા સૂત્રમાં શુકલ લેસ્યાનો સંબંધમાં તેનું અવqષ્કણુ જણાવ્યું છે, પણ ઉવષ્કણ જણાવ્યું નથી, કારણ કે શુક્લ લેસ્યાથી કોઈ ઉચ્ચ લેશ્યા નથી, તેમ કૃષ્ણલેશ્ય માટે અવqકણ હોઈ શકે જ નહીં. અમે નિઃશંકપણે માનીએ છીએ કે ઉપર જણાવેલા ૧૨૫૨ મા સૂત્રમાં જ આવૃત્તિમાં જે વધારાનો ગોલ શબ્દ છે તે ખોટો છે. ૩ આવૃત્તિના આ ખોટા પાઠનું જ અનુકરણ મ, શિ અને સુ આવૃત્તિમાં થયું છે. આથી ભલે ન આવૃત્તિની પછી પ્રકાશિત થયેલી મ આવૃત્તિના પ્રકાશનમાં હસ્તલિખિત પ્રતિનો ઉપયોગ થયો હોય તોપણ આવાં કેટલાંય સ્થળે મૌલિક પાઠોની ચકાસણી કોઈ એ કરી નથી. શિ આવૃત્તિમાં ઉપર જણાવેલા ૧૨૫૨ મા સૂત્રના વધારના ખોટા પાઠનું ક આવૃત્તિ પ્રમાણે અનુકરણ તો થયું જ છે; આ ઉપરાંત શુકલેશ્યા સંબંધિત ૧૨૫૫ મા સૂત્રમાં આવતા તથતા મોર આ સૂત્રપાઠની પછી પોલું મીઠું છાપીને શુકલેશ્યાના ઉકણસૂચક ૩૪ૠતિ શબ્દ સમજવા માટેનો નવો ભ્રમ ઊભો કર્યો છે.
૧૭. ૩૧ મા પૃષ્ઠમાં આવેલા ૭૨ મા સૂત્રના અંતમાં મારી સે નં દુપુરા આ સૂત્રપાઠ છે. અમે ઉપયોગમાં લીધેલી બધીય સૂત્રપ્રતિઓએ આ પાઠ આપ્યો છે તેમજ ૫ તથા મ આવૃત્તિમાં પણ આવો જ પાઠ છે; જ્યારે ૩ આવૃત્તિમાં આ સ્થાનમાં જોઇ,માદ્રિા ને વાવને તથ્થTIR) તે સં કુલુર આવો પાઠ છે. એટલે કે આ સ્થાનમાં ચાવો તવાર આટલો પાઠ ક આવૃત્તિમાં વધારે છે. અલબત્ત, પ્રસ્તુત સત્રની આજુબાજુનાં સૂત્રોમાં (સૂ૦ ૬૩. ૬૭. ૭૧. ૭૪) અને અન્યત્ર પણ તે તે પ્રતિપાદ્ય ભેદોને જણાવ્યા પછી ને વાવને તહાર આવો સૂત્રપાઠ નિરપવાદરૂપે મળે છે, પણ સાથે સાથે એ વસ્તુ પણ સ્પષ્ટ જ છે કે જયાં જ્યાં ને ચાવો તHIST સૂત્રપાઠ છે ત્યાં ત્યાં તેના પહેલાં મારિ કે મારૂ આવું વગેરે' અર્થને જણાવતું સૂત્રપદ નથી જ. પ્રસ્તુત સ્થાનમાં બધીય હસ્તલિખિત સૂત્રપ્રતિમાં જોઇg/માહી સૂત્રપદમાં જે આવી શબ્દ છે તે જ જે વાવને તળાના આ સૂત્રપાઠના સ્થાને છે. અર્થાત અહીં મારી શબ્દ છે તેથી તેના પછી તે ચાવો તમ્બા પાઠ હોય જ નહીં. ૪ આવૃત્તિમાં અહીં જણાવેલો વધારાનો સૂત્રપાઠ પૂર્વાપર
૫. ટીકાની મુદ્રિત આવૃત્તિમાં માત્રામક્રિયાના પાઠ છે. ઉપર ટીકાની પ્રાચીન પ્રતિઓને અનુસરીને શુદ્ધ પાઠ
મુક્યો છે. ૫. પ્ર. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org