Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
...[૧૮૨]...
(૨) ૪૭૮ મા સૂત્રમાં આવેલો મતિઞળાળી વિ આ સૂત્રપાઠ સમગ્ર સૂત્રપ્રતિઓ આપે છે અને ૧ તથા ૐ આવૃત્તિમાં પણ આ સૂત્રપાઠ છે. સ અને તદનુસારે મ, ચિ તથા ૩ આવૃત્તિમાં વર્ણસામ્યના લીધે પ્રસ્તુત પાડ પડી ગયો છે.
(૩) ૪૮૧[૨] સૂત્રમાં આવેલો તિહિઁ અજ્ઞાળહિં (પૃ૦ ૧૪૬, ૫૦ ૨૧) આ સૂત્રપાઠ પણ સમગ્ર સૂત્રપ્રતિઓ આપે છે; અને ધ તથા ક્ષ્ણ આવૃત્તિમાં પણ એ છે; જયારે સ અને તદનુસારે મેં, ચિ તથા સુ આવૃત્તિમાં વર્ણસામ્યના લીધે પડી ગયો છે.
(૪) ૬૬૬ [૨] સૂત્રમાં આવેલો પંષિવિત્તુ સવવજ્ગતિ (પૃ૦ ૧૭૯, ૧૦ ૫) આ સૂત્રપાઠ સમગ્ર સૂત્રપ્રતિઓ આપે છે. પ્રસ્તુત સૂત્રપાઠ હૈં, સ તથા તદનુસારે મેં અને ૩ આવૃત્તિમાં વર્ણસામ્યના લીધે પડી ગયો છે. ઍ આવૃત્તિમાં પ્રસ્તુત સુત્રના પ્રશ્નવિભાગ પછીના સમગ્ર ઉત્તરવિભાગનો પાડે પડી ગયો છે. ફ્રિ આવૃત્તિમાં પ્રસ્તુત પાડે લેવાયો છે.
(૫) ૧૬૮૪[૨] સૂત્રમાં આવેલું અળિદત્તયા (પૃ૦ ૩૬૭, પૃ. ૬) આ સૂત્રપદ વર્ણસામ્યના લીધે સ આવૃત્તિમાં અને તદનુસારે મ, ચિ તથા સુ આવૃત્તિમાં પડી ગયું છે. ૬ તથા મ આવૃત્તિમાં પ્રસ્તુત પાઠ છે.
૩૪.૬૫૯ મા સૂત્રનો પાઠ અમને બધીય સૂત્રપ્રતિઓએ આ પ્રમાણે આપ્યો છે—ત્રં ચૈવ વેમાળિયા વિ સોહમીસાળના માળિયઘ્ધા | Ă તથા ૐ આવૃત્તિમાં પણ અહીં આવો જ પાડે છે. આથી સહજ રીતે સ્પષ્ટ જ છે કે કોઈ વિરલ પ્રતિ સિવાયની સમગ્ર સૂત્રપ્રતિઓમાં અહીં ઉપર જણાવ્યા પ્રમાણેનો જ પાડે છે. આ સંક્ષિપ્ત પાઠના સ્થાનમાં સ આવૃત્તિમાં તથા તદનુસારે મ, શિ અને સુ આવૃત્તિમાં આ પ્રમાણે વિસ્તૃત પાઠ છે— વેમાળિયા નં મંતે! મોહિંતો વવનંતિ ? किं नेरइएहिंतो किं तिरिक्खजोणिएहिंतो मणुस्से हिंतो देवेहिंतो उववज्जंति ? गोयमा ! णो णेर इए हिंतो उववज्जंति, पंचिंदियतिरिक्खजोगिए हिंतो रववज्जंति, मगुस्से हिंतो उववज्जंति, णो देवेहिंतो उववज्र्ज्जति । પ્રારંભમાં જણાવેલા સમગ્ર સૂત્રપ્રતિઓના સંક્ષિપ્ત પાથી પતિપાદ્ય વસ્તુનું વકતવ્ય સ્પષ્ટ થાય છે. આમ છતાં પ્રસ્તુત સંક્ષિપ્ત સૂત્રપાના (સૂ. ૬૫૯) પ્રારંભમાં આવેલા Ë શબ્દથી ૬૫૭મું સૂત્ર જોવાની અને ૬૫૭મા સૂત્રના વક્તવ્યને સમજવા માટે તેમાં (૫૭મા સૂત્રમાં) ૬૪૮ મા સૂત્રને (અર્થાત્ અસુરકુમારના વક્તવ્યને) જોવાની તકલીફમાંથી મુક્ત થવા માટે અહીં કોઈ વિદ્વાને સમગ્ર સૂત્રપાઠ નોંધ્યો હશે તેવી જવલ્લે જ મળતી સૂત્રપ્રતિના આધારે સમિતિની વાચનામાં પ્રસ્તુત વિસ્તૃત સૂત્ર આવ્યું હોય તેમ લાગે છે. અહીં વિસ્તૃત સૂત્રથી કોઈ અશાસ્ત્રીય વતુ ખની જાય છે તેમ નથી; ફક્ત સૂત્રપ્રતિઓની પ્રામાણિક વાચના આપવી હોય તો અમે જે પા સ્વીકાર્યો છે તે બરાબર લાગે છે.
૩પ. ૧૯૪ મા પૃષ્ઠની પાંચમી પંક્તિમાં આવેલું જ્વદયાદ્ (સૂ૦ ૭૭૯) આ સૂત્રપદ સમગ્ર સૂત્રપ્રતિઓ આપે છે. તથા શ્વ અને મ આવૃત્તિમાં પણ અહીં જણાવેલું સૂત્રપદ છે જ; જ્યારે સ આવૃત્તિમાં તથા તદનુસારે મેં, શિ અને સુ આવૃત્તિમાં પ્રસ્તુત સૂત્રપદ પડી ગયું છે.
૩૬. ૮૫૮ મા સૂત્રમાં આવેલું વિદ્યા (પૃ૦ ૨૧૩) સૂત્રપદ પુ ૨ સંજ્ઞક પ્રતિ સિવાયની બધીય સૂત્રપ્રતિઓ આપે છે; ધ તથા અ આવૃત્તિમાં પણ અહીં આવું જ સૂત્રપદ છે. ટીકામાં પણ પ્રસ્તુત સૂત્રપદની ‘ત્રિમવા’ માત્ પ્રમવઃ-૩ારો યસ્થા, સા વિદ્રમા (ટીકા, પત્ર ૨૫૬, પૃષ્ઠિ ૨) આવી સ્પષ્ટ વ્યાખ્યા છે. અહીં પુ ર્ સંનક પ્રતિનો પાઠ વિષવા (પૃ૦ ૨૧૭, ટિ. ૧) છે. આ પાર્ડભેદ કોઈ સાચો પાભેદ નથી પણ લેખકની ક્ષતિ છે. અનેક ગ્રંથોની હસ્તપ્રતિઓમાં જોડાજોડ આવેલા તે તે વર્ણના સ્વરોને જેમના તેમ રાખીને વ્યંજનો આગળપાછળ લખવા એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org