Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
...[૧૮૪]...
અને તદનુસારે ચિ આવૃત્તિમાં આ પાર્કના સ્થાને નાવ ભારતેવા વિચારવાનાÇવિ। આવો અસંગત પાડે છે. મેં અને ૩ આવૃત્તિમાં ૬ આવૃત્તિના પાર્કમાં રહેલો નાવ શબ્દ અસંગતિકારક જણાતાં નિરાધાર રીતે તેને દૂર કરીને, એટલે વાસ્તે યાદ્ વિચારવાના વિ| આવો પાડ રાખીને, સંગતિ જાળવવા પ્રયત્ન કર્યો છે.
सु
૪૩. ૧૭૯૪ [૩] સૂત્રના પ્રારંભમાં આવેલું ઓરાજિયસરીરી (પૃ૦ ૩૯૨) આ સૂત્રપદ મ॰ અને પુ ૨ સંજ્ઞક પ્રતિ સિવાયની પ્રાચીન-પ્રાચીનતમ સૂત્રપ્રતિઓ આપે છે. આ પાઠના સ્થાનમાં અદ્યાવધિ પ્રકાશિત થયેલી સમગ્ર આવૃત્તિઓમાં કોયિયા આવો પાડે છે. જોકે મુદ્રિત ટીકામાં આ સ્થાનની વ્યાખ્યામાં ઓયિસરી। આવું પ્રતીક છે (જુઓ ટીકા, પત્ર ૫૦૦ પૃષ્ટિ ૨), પણ ખંભાતના ભંડારની ટીકાની તાડપત્રીય પ્રતિમાં, પ્રાચીન પ્રતિઓના પાર્ટ મુજબ, મોરાયસીરી આવું પ્રતીક મળવાથી અમે પ્રસ્તુત પાઠ મૂળમાં સ્વીકાર્યો છે.
૪૪. ૧૨૧૭ મા સૂત્રના અંતમાં આવેલો ામ્મિ હોમા” (પૃ૦ ૨૯૧, ૫૦ ૨૦) આ પાડે સમગ્ર સૂત્રપ્રતિઓ આપે છે. ૬ તથા આ આવૃત્તિમાં આ પાર્કના સ્થાને Çિ હોય્ઝમાળે આવો પાડે છે; અર્થાત્ ફક્ત હોવાને ના સ્થાને હોન્નાને આવો ખોટો પાડે છે, જ્યારે સ તથા ચિ આવૃત્તિમાં પ્રસ્તુત પાઠના સ્થાને શમ્મિ નાળે ઢોના આવો અસંગત પાડે છે, અને મેં તથા ૩ આવૃત્તિમાં મ્નિ નાખે હોમાળે પાડે છે. અહીં જ્ઞ આવૃત્તિમાં આવેલો નાને શબ્દ અમને કોઈ પણ સૂત્રપ્રતિમાં મળ્યો નથી. આ વધારાનો નાળે શબ્દ સ આવૃત્તિ પછીની બધી આવૃત્તિઓમાં આવ્યો છે.
૪૫. ૧૬૭મા સૂત્રમાં આવેલો પૂય-હિર (પૃષ્ઠ ૫૦, ૫૦ ૨૦) આ સૂત્રપાઠ ઙે અને ૬૦ સંનક પ્રતિઓ સિવાયની સૂત્રપ્રતિઓનો છે. ૬ આવૃત્તિમાં અહીં આવો જ પાડે છે. શેષ આવૃત્તિઓમાં અહીં ટિપ્પણીમાં આપેલા ઝે॰ અને મ॰ પ્રતિના પાઠ જેવો પૂયવક-હિ પાડે છે. ટીકાકારે ટીકામાં અમે મૂળમાં સ્વીકારેલા પાનું જ પ્રતીક લીધું છે (જુઓ ટીકા પત્ર ૮૦, પૃષ્ટિ ૨). તેથી અને બહુસંખ્ય પ્રતિઓમાં હોવાને કારણે પણ અમે અહીં જૂથ-હિ પાઠને મૂળ વાચનારૂપે સ્વીકાર્યો છે.
૪૬. ૧૮૮ મા સૂત્રમાં આવેલા વિયસંત (પૃ૦ ૬૪, ૫૦ ૨૫) શબ્દ પ્રમાણે ટીકાની વ્યાખ્યા છે અને તે ને તથા પુ ૨ સિવાયની સૂત્રપ્રતિઓ આપે પણ છે. આથી તૅ અને વુ ર્ સંનક પ્રતિઓએ પ્રસ્તુત પાના બદલે આપેલા વિનંત શબ્દને અમે નીચે ટિપ્પણીમાં આપ્યો છે. સ આવૃત્તિમાં તથા તદનુસારે મેં, ચિ અને સુ આવૃત્તિમાં અહીં વિદ્ભુત શબ્દ છે. મેં અને અ આવૃત્તિમાં અહીં અનુક્રમે વિસિય અને વિશિત પાડે છે, અર્થાત્ અમારી વાચના સાથે સંવાદી પાડે છે.
૪૭. ૧૯૫[૧] સૂત્રમાં આવેલા પાળતમનુષ્ટિમાળ (પૃ૦ ૬૮, પં૦ ૧૬) આ સૂત્રપાઠમાં જે અશુદ્ધિમાન શબ્દ છે તેના બદલે ને૦૬૦ અને પુ૨ પ્રતિઓમાં અહિંથમાળ શબ્દ છે. અહીં ટીકામાં આ પ્રમાણે વ્યાખ્યા છે— અનુચિલત—મતિભ્રયત્. આથી અમે મૂળ વાચનામાં અનુદ્ઘિમાળ શબ્દ સ્વીકાર્યો છે. મ આવૃત્તિમાં અહીં અમારા જેવો જ મૂળ પા છે, જ્યારે શેષ આવૃત્તિઓમાં અદિ ંબનાળ પાઠ છે. ફરક એટલો જ કે તુ આવૃત્તિમાં અમિમાળ પાડે છે.
૪૮. ૧૯૬ અને ૨૧૦ મા સૂત્રમાં આવેલા નન્દ્-વ્રુત્ત (પૃ૦ ૬૯, ૫૦ ૨) અને હ-નવવત્ત (પૃ૦ ૭૭, ૫૦ ૮) આ એ સુત્રપાડમાં આવેલા હૈં શબ્દના બદલે ૧૯૬મા સૂત્રમાં માત્ર ધ॰ સંજ્ઞક પ્રતિ અને ૨૧૦મા સૂત્રમાં ૬૦ તથા છુ ૨ સંજ્ઞક પ્રતિઓ વાળ શબ્દ આપે છે. અહીં કોઈ બાધક કારણુ ન હોવાથી અમે બહુસંખ્ય પ્રતિઓના પાનું પ્રાધાન્ય ગણીને મૂળ વાચનામાં પ્રસ્તુત બન્ને સ્થળે એકસૂત્રતા જાળવી છે, મ આવૃત્તિમાં પ્રસ્તુત બન્ને સ્થાનોમાં ગાળ શબ્દ છે. અને તે સિવાયની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org