Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
...[૧૮૭]...
૬૦. ૧૮૦૯ ના સૂત્રમાં આવેલા નવરું મોસાળમતિ (‰૦ ૩૯૫, ૧૦૪) આ સૂત્રપાર્ટગત મતિ શબ્દના બદલે ને સિવાયની સમગ્ર સૂત્રપ્રતિઓમાં અને અદ્યાવધિ પ્રકાશિત સમગ્ર આવૃત્તિઓમાં મતિ શબ્દ છે. ટીકામાં આ સૂત્રપાનું પ્રતીક લીધું છે તેમાં હર્ (ટીકા, પત્ર ૫૦૬, પૃષ્ઠિ ૧) પાઠ હોવાથી અમે અહીં મૂળ વાચનામાં ને પ્રતિનો મતિ શબ્દ સ્વીકાર્યો.
૬૧. ૧૫૯૧ મા સૂત્રના અંતમાં આવેલા માળિચથ્યો । આ સૂત્રપદ પછી માત્ર છુ ૨ સંક પ્રતિમાં નાવ વેમાયિ ત્તિ આટલો પાઠ વધારે છે. ૧, મ અને તદનુસારે સુ આવૃત્તિમાં પ્રસ્તુત સ્થાનની વાચના અમારા પ્રમાણે છે; જ્યારે શેષ ત્રણ આવૃત્તિઓમાં અહીં જણાવેલો પુ ર પ્રતિનો વધારાનો પા છે.
૬૨. ૨૦૩૨ મા સૂત્રના પ્રારંભમાં આવેલો મળતાય આહારે (પૃ૦ ૪૧૯) આ સૂત્રપાર્ટ અમને કેવળ ૦ સંજ્ઞક પ્રતિએ જ આપ્યો છે; શેષ હસ્તલિખિત પ્રતિઓમાં તથા ત અને ચિ આવૃત્તિમાં પ્રસ્તુત પાર્ડના સ્થાનમાં અ ંતરાયાદારે પાડે છે. આ સિવાયની અન્ય પ્રકાશિત આવૃત્તિઓમાં આ સ્થાનમાં આવેલો અન્વંતરાયાન્હારે પાઠ અમને કોઈ પણ પ્રતિએ આપ્યો નથી. મુદ્રિત ટીકામાં અને અમે જોયેલી ટીકાની કેટલીક હસ્તલિખિત પ્રતિઓમાં પ્રસ્તુત સૂત્રપદનું અવતરણ અનંતરાયાારે છે. આની વ્યાખ્યા પણ ટીકાની મુદ્રિત આવૃત્તિમાં અનન્તરાવતાહારો છે. આ ઉપરથી કોઈ પણ સૂત્રપ્રતિમાં નહીં હોવા છતાં જે તે આવૃત્તિની મૂળ વાચનામાં મહંતરાળયાહાર પાડે લેવાયો હશે એમ લાગે છે. પણ ટીકાની પ્રાચીન તાડપત્રીય પ્રતિઓમાં આ પદનું અવતરણ મળતાારે છે અને આની વ્યાખ્યામાં પણ અનન્તાહારજો છે. તેમ જ પ્રસ્તુત સૂત્ર પછીના ૨૦૩૩ મા સૂત્રમાં આવેલા અનંતરાહાસ્ય સૂત્રપદની મુદ્રિત ટીકામાં અનન્તરાવતાહરણ: પાર્ટ છે, જ્યારે ટીકાની તાડપત્રીય પ્રતિઓમાં અનન્તાહારાઃ પાઠ છે. આથી મૂળ વાચનામાં અમે રાખેલા સૂત્રપદને મૌલિક ગણવું જોઈ એ.
૬૩. ૨૧૬૫ મા અને ૨૧૬૬ [૧] સૂત્રમાં આવેલા અસંવેગતિમાñ (૪૦ ૪૪૨, ૫૦ ૧ અને ૫૦ ૮) પાઠના બદલે ૪૦, ૬૦ અને ૬૦ પ્રતિઓમાં સંશ્લેપ્રતિમાાં પાઠ છે, (જે નીચે પહેલી અને ત્રીજી ટિપ્પણીરૂપે નોંધ્યો છે) તેને મૂળમાં લઈ ને મૂળમાં સ્વીકારેલા સંવેપ્રતિમાાં પાઠને ટિપ્પણીમાં લેવાનો સુધારો અમે પ્રસ્તુત ગ્રંથના પહેલા ભાગના શુદ્ધિપત્રકમાં જણાવ્યો છે. અદ્યાવધિ પ્રકાશિત થયેલી સમગ્ર આવૃત્તિઓમાં આ સ્થાનમાં અસંવેપ્રતિમા પાડે છે. અહીં અમે સંÀપ્રતિમાનું પાઠની મૌલિકતા આ કારણે માની છે— મુદ્રિત ટીકામાં આ સ્થાનની વ્યાખ્યા આ प्रमाणे छे : तैजससमुद्घातमारभमाणानां जघन्यतोऽपि क्षेत्रमायामतोऽङ्गुला सङ्खयेय भागप्रमाणं भवति न તુ સ થયમાગમાનમ્ ! (ટીકા, પત્ર પ૭, પૃષ્ઠિ ૨). ટીકાની આ વ્યાખ્યાથી તો મૂળ વાચનામાં અહીં અસંવેપ્રતિમામાં પાઠ બંધ બેસે છે. પણ અમે ખંભાત-જેસલમેરના ભંડારની તેમ જ અન્ય બીજી જે કોઈ કાગળ ઉપર લખાયેલી ટીકાની પ્રતિઓ જોઈ તેમાં ઉક્ત ટીકાના પાર્ડમાં ન તુ સુથયમનમાનમ્ આ પાડના બદલે ન વસુધેયમાનમાનમ્ આવો પાડે છે. અમને એટલો વિશ્વાસ છે કે ટીકાની હસ્તલિખિત સમગ્ર પ્રતિઓમાં પણ ન સ્વસ થચમાનમાનં પાઠ હશે. 7 તથા સ આવૃત્તિમાં પ્રકાશિત થયેલી ટીકામાં તેમની સામેની ટીકાની હરલિખિત પ્રતિમાં તો પ્રસ્તુત ન ચલ યમાનાન પાઠ જ હશે, પણ તે બન્નેએ ઉપયોગમાં લીધેલી સૂત્રપ્રતિઓના મૂળ પાઠમાં તેમને સંગ્વેતિમામાં પાઠ નહિ મળ્યો હોય, એટલે કે અસંવેપ્રતિમામાં પાઠ મળ્યો હશે, તેથી તેમણે ટીકાના ન વસંત્યેયમાગમાનં પાર્ટને સ્વયં સુધારીને ન તુ યુ ચેયમાગમાનં છાપ્યો લાગે છે. અલબત, ટીકાની બધી પ્રતિઓ અહીં જે ન વસંત્યેયમામાનું પાઠ આપે છે તે પાઠની સાર્થકતા તો અહીં જણાવેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org