Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
[૧૦૮].
૪. યોગ
પ્રજ્ઞાપના
પખંડાગમ ૧. જીવ ૨. ગતિ
૧. ગતિ ૩. ઈન્દ્રિય
૨. ઇન્દ્રિય ૪. કાય
૩. કાય ૫. યોગ ૬. વેદ
૫. વેદ છે. કષાય
૬. કપાય ૮. ગ્લેશ્યા
૧૦. લેશ્યા ૯. સમ્યકત્વ
૧૨. સમ્યકત્વ ૧૦. જ્ઞાન
૭. જ્ઞાન ૧૧. દર્શન
૯. દર્શન ૧૨. સયત
૮. સંયમ ૧૩. ઉપયોગ ૧૪. આહાર
૧૪. આહારક ૧૫. ભાપક ૧૬. પરિત્ત ૧૭. પર્યાપ્ત ૧૮. સૂક્ષ્મ ૧૯. સંસી
૧૩. સંસી ૨૦. ભવ (સિદ્ધિ)
૧૧. ભવ્ય ૨૧. અસ્તિ (કાય) ૨૨. ચરિમ
પ્રસ્તુતમાં એક બાબત સ્પષ્ટ કરવી જોઈએ કે નારક ભરીને નારક થતો નથી અને દેવ મરીને દેવ થતો નથી એટલે તે બન્નેની સ્થિતિ ભવસ્થિતિ–એક ભવની આયુમર્યાદા (જુઓ ચોથું સ્થિતિ' પદ)–અને કાયસ્થિતિમાં કાંઈ ભેદ પડતો નથી. તિર્યંચ અને મનુષ્યમાં ભવસ્થિતિ અને કાયસ્થિતિમાં ભેદ પડે છે. એટલે જિજ્ઞાસુએ ચોથા પદ અને પ્રસ્તુતની તુલના કરી લેવી જોઈએ.
૨૨ દ્વારોમાં પ્રથમ કાર છે “જીવ'. જીવનું અસ્તિત્વ સર્વ કાળમાં છે (૧૨૬૦) એમ જણાવ્યું છે, એટલે કે જીવ અનાદિકાળથી છે; તે જીવરૂપે કયારેય ઉત્પન્ન થયા નથી અને જીવરૂપે કદી નષ્ટ પણ થશે નહિ–એવો સિદ્ધાન્ત આથી ફલિત થાય છે. ટીકાકારે “પ્રાણધારણ” એવી વ્યાખ્યા જીવનની કરી છે અને પ્રાણની વ્યાખ્યામાં કહ્યું છે કે દ્રવ્ય-ઇન્ડિયાદિ અને ભાવ-જ્ઞાનાદિ એ બન્ને પ્રકારના પ્રાણ છે. ભાવપ્રાણમાં જ્ઞાનનો સમાવેશ થતો હોઈ સિદ્ધોનો પણ છવોમાં જ સમાવેશ છે.
૨. સંક્ષિપચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના પણ ઉત્કૃષ્ટ આઠ ભવ જ સતત થાય છે.—પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૭૬, ૩. પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૭૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org