Book Title: Students English Paiya Dictionary
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia
Catalog link: https://jainqq.org/explore/016089/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બેરિસ્ટ૨ ડાહ્યાભાઈ દેરાસરી રચંત કથાકાંઇ આપણા અમ૨ પૅરાણેક પાત્રોની વિસ્તૃત કથાઓ સમેત આશરે ૧0,000 કરતાં વધુ પાર્ગો વિષે આવશ્યકપઢિચયથી સમથગ્રંથ Page #2 -------------------------------------------------------------------------- ________________ બૅરિસ્ટર ડાહ્યાભાઈ દેરાસરી પિરાણિક કથા કોશ [ ખંડ બી જો] ગ્રંથ લોક ત્રીજે માળે, જૂની મેડેલ ટોકીઝ પાસે, ગાંધી રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ Pauranik Katha-kosh 2 by Barrister Dahyabhai Pitambardaş Derasari મૂલ્ય દ્વિતીય ખંડ: એક પચ્ચીસ રૂપિયા [[બને ખંડ મળીને રૂપિયા બચાળીસ] પ્રકાશક: ગ્રંથલેક, ત્રીજે માળે, જૂની મોડેલ ટોકીઝ પાસે, ગાંધી રોડ, અમદાવાદ ૩૮૦૦૦૧ | મુદ્રકઃ ઉમિયા પ્રિન્ટરી, નારણપુરા ગામ, અમદાવાદ ૩૮૦૦૧૩] દ્વિતીય આવૃત્તિઃ જૂન ૧૯૮૮ Page #4 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક કથાકાશ અને, તેના કર્તા બેરિસ્ટર ડાહ્યાભાઈ પીતામ્બરદાસ દેરાસરી પૌરાણિક થાકાશના સર્જક શ્રી ડાહ્યાભાઈ દેરાસરીએ ગુજરાતી ભાષામાં લગભગ ડઝનેક કૃતિઓ રચી છે. તેમણે કાવ્યો રચ્યાં છે તેા અનુવાદો પણ કર્યાં છે. તેમણે પાઠયપુસ્તકા તૈયાર કર્યાં છે તા ‘કાન્હડદે પ્રબ'ધ' જેવી કૃતિનું સંપાદન પણ કર્યું છે. પણ તેમણે રચેલી એ કૃતિઓ બદલ ગુજરાતી સાહિત્યના ઇતિહાસઢારા હમેશ માંધ લેતા રહેશે. એવી એક કૃતિ છે: સાઠીના સાહિત્યનું દિગ્દર્શીન, એ ગ્રંથમાં એમણે પેાતાના કાળ દરમિયાન સાઠ વરસના ગાળામાં નીવડેલી સાહિત્યિક તેમજ અન્ય રચનાની મૂલવણી કરી છે, તે તેમની ખીજી યાદગાર કૃતિ છે – જે વાચકના હાથમાં છે તે – પૌરાણિક કથાકાશ, કદાચ તેમણે ખીજુ કાઈ પુસ્તક ન લખ્યુ. હાત; માત્ર પૌરાણિક થાાશની જ રચના કરી ઢાત તા પણ તેમની સેવાનું મહત્ત્વ કમી ગણાત નહિ, બલ્કે પૌરાણિક કથાકેશના સર્જનથી તેમને પેાતાને જીવનનું એક સમ” કામ કર્યાના પરમ સંતેષ થયેા હશે. પેાતાની યુવાવસ્થા દરમિયાન, શ્રી ડાહ્યાભાઈને કવિ નર્મદને 'નમ” થાકાશ' જોવા મળ્યા હતા, તે ગ્રંથ જોઈ, તેમણે પેાતાના પ્રતિભાવ રૂપે માંધ્યું છે એનું વાંચન રસિક અને આહ્લાદક લાગ્યું હતું, પણ એ ગ્રંથ બહુ જ નાના અને એમાં હકીક્ત બહુ જ કમતર છે.' એ કારણે તેમણે બૃહદ ફલક પર, એ જ પ્રકારના કાશ રચવાનું સ્વપ્ન સેવેલુ. તે પેાતાની તેરીને કારણે રાજાટમાં રહેતા હતા, તે વેળા ત્યાંની ક્ષેત્ર લાઈબ્રેરી સાથે નિફ્ટપણે સંકળાયેલા. ત્યાં, આ જ વિષય અંગે એક મરાઠી કૃતિ જોવામાં આવી. એથી તેમને પેતે આાકાંક્ષેલી પ્રવૃત્તિમાં ઊંડા ઊતરી જવાની પ્રેરણા મળી. 'નમ થાકેાશ' તથા ગાડમાલે કૃત પૂર્વોક્ત ક્રેશ – એ બંનેની મદદ લઈ તેમણે પેાતાના કામનો આરંભ કર્યો. પણ માત્ર આ એ જ કૃતિ પર આધાર રાખવાને બદલે, પાતે સ્વત્ર ંત્રપણે ઘણા ઉમેરા કર્યો અને નજર હેઠળના બંને કાશ કરતાં લગભગ બેવડા કદના ગ્રંથ રચ્યો. આમ આ કાશની રચનામાં તેમનું પ્રદાન નોંધપાત્ર ગણાય. શ્રી ડાહ્યાભાઈ દેરાસરી ભારતના ઇતિહાસમાં લેખાયેલી અતિ મહત્ત્વની સાલમાં જન્મ્યા હતા : સને ૧૮૫૭. તેમનું અવસાન થયું. સને ૧૯૩૮માં, તેમને જન્મ સુરતમાં Page #5 -------------------------------------------------------------------------- ________________ ૪ થયા હતા. તેમના દાદાના પિતાએ કપડવંજ છેોડી અમદાવાદમાં વસવાટ કરેલા; તે કારણે તેમનુ પ્રારČભિક જીવન અમદાવાદમાં વીત્યું હતું. ત્યાં મેટ્રિક થયા બાદ, કાલેજકેળવણીના હેતુસર પૂના ગયા. ગ્રેજ્યુએટ થયા બાદ, રાજકોટની ટ્રેનિગ લેજમાં શિક્ષકની નાકરી સ્વીકારી પેાતાના વ્યાવસાયિક જીવનના આર‘ભ કર્યો અને એ જ સંસ્થામાં પાછળથી ઉપાચાર્ય તે હદ્દે બઢતી મેળવેલી, શ્રી ડાહ્યાભાઈની અભ્યાસનિષ્ઠા ઘણી – એને પુરાવા તા પૌરાણિક કથાકાશના વાચકને અન્યત્ર શોધવા જવા પડે એમ નથી, તેમને ભૂસ્તરશાસ્ત્રના વિષયમાં ઊંડેઊરસ હતા. તેમની જ્ઞાનપિપાસાને કારણે તેમના કેટલાક અંગ્રેજ મિત્રોએ આ વિષયને વધુ અભ્યાસ કરવા તેમને ઈંગ્લેન્ડ જવાનુ પ્રાત્સાહન આપ્યું; પૂરતી સગવડ કરી આપી. તેમણે ઈંગ્લેન્ડ જઈ એક કાંકરે બે પક્ષી માર્યા, ભૂસ્તરશાસ્ત્રને અભ્યાસ તા કર્યાં, પણ સાથે સાથે કાયદાનું શિક્ષણુ લઈ બૅરિસ્ટર પશુ થયા. આ કારણે ભારત પાછા ફર્યા બાદ શિક્ષણુના ક્ષેત્રને રામ રામ કરી અમદાવાદમાં વકીલાત શરૂ કરી હતી. તેમના રાજકેટ-નિવાસ દરમિયાન જાહેર પ્રવૃત્તિઓમાં સારી પેઠે રસ લેતા. ત્યાંના બાર્ટીન મ્યુઝિયમ સાથે ગાઢ રીતે સંકળાયેલા. એ મ્યુઝિયમની એક ખામી તેમને ખૂબ ખૂચી, તેમાં પ્રદર્શિત કરવા માટે પૂરતી સાધનસામગ્રી નહેાતી, એથી કાઠિયાવાડ સંગ્રહસ્થાન'ની એક યેાજના વિચારી કાઢી. પેાતાના ભારતીય તેમજ અંગ્રેજ મિત્રાના સહકાર મેળવી, એ પ્રવૃત્તિ પાછળ મ’ડી પડયા, એક વરસને અંતે પ્રશ્નપાત્ર ઘણી સામગ્રી મેળવી, અને તે થકી એ મ્યુઝિયમને એ નામથી આળખવા જેટલી પાત્રતા બક્ષો. પૌરાણિક કથાકાશની મૂળ આવૃત્તિ પાંચ પુસ્તક રૂપે પ્રગટ થયેલી. ચાર ભાગની રચના અને પ્રકાશન બાદ, તેમને અનેક નવા ઉમેરા સૂઝયા હતા. એટલે પાંચમા પુસ્તકમાં એ ઉમેરાઓને પુરવણી રૂપે સમાવેશ કર્યા હતા. આ નવી આવૃત્તિ પ્રગટ કરતી વેળા, પુરવણીમાં આપેલી હકીકતા યથાસ્થાને સમાવી લેવામાં આવી છે, તે કારણે વાંચકા માટે કેટલીક સરળતા અને ઉપયેાગિતા વધી છે. આમ જોવા જાએ તા આ ગ્રંથમાં પૌરાણિક પાત્રને માત્ર પરિચય જ આપવામાં આવ્યા છે એવું નથી. અનેક વિભૂતિ વિષે સવિસ્તર ક્યા કહેવાઈ છે. તેથી આ ગ્રંથની ઓળખ આપતાં એક પડિતે એને પૌરાણિક આખ્યાયિકાના ભંડાર' તરીકે એને વણુ વ્યા છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ૫. છે. હાલ આ પ્રકારની કઈ કૃતિ પ્રાપ્ય ન હેઈ, આ પ્રકાશન એક ઉપયોગી સંદર્ભ ગ્રંથ તરીકે, પ્રત્યેક સંસ્થા અને અભ્યાસીની જરૂરિયાત સાચવશે એવી એના પ્રકાશકની કહા અસ્થાને નથી. એની પ્રથમ આવૃત્તિ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ દ્વારા પ્રગટ થઈ હતી એટલી નેંધ આવશ્યક ગણાશે. પ્રકારા Page #7 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક કથાકેશમાં આપેલા સંક્ષેપ શબ્દોની સૂચિ અગ્નિ અગ્નિપુરાણ ભાર૦ કો૦ છે દ્રોણ પર્વ અધ્યાય અધ્યાય ભા૨૦ કo કણ” પવન ભાર૦ શ૦ શય પર્વ અધ્યો. રા. અધ્યાત્મ રામાયણ સૌપ્તિક પર્વ ભા૦ સી૦ ઇમ્પિરિયલ ગેઝેટ ઓફ ઇન્ડિયા ઇમ્પિ૦ ગે સ્ત્રી પર્વ ભા૦ સ્ત્રી ઈશાવાસ્યોપનિષત ઈશા ભાર૦ શાં શાન્તિ પર્વ ક ૦ કુમપુરાણ ભાર૦ અને૦ અનુશાસન પર્વ ગ૨૦ ગરુડપુરાણ ભા૨૦ આશ્વ આમેધિ પર્વ ગીગે૦ ગીતગોવિંદ (કે. હ. ધ્રુવ) જેમિનિ. જૈમિનિ અશ્વમેધ ભાર૦ આશ્રમ ભારત આશ્રમવાસિક પર્વ દેવી ભાગવત ભાર૦ મૌ૦ દેવી ભાગ ભારત મૌસલ પર્વ ભાર૦ મહાપ્ર.. દેવી માન. દેવી માનસપૂજા ભારત મહાપ્રસ્થાનિક પર્વ ભા૨૦ સ્વ. ભારત સ્વર્ગારોહણ પર્વ નમ કક - નર્મ કથાકેશ મસ્યo. મત્સ્ય પુરાણ પદ્મe પદ્મપુરાણ બ્રહ્મ બ્રહ્મપુરાણ મનુ સ્મૃ૦ મનુસ્મૃતિ બ્રહ્માંડ બ્રહ્માંડ પુરાણ માન. મ માનમંજરી (કવિ નંદદાસની) બ્રહ્નોત્તર બ્રહ્મોત્તર પુરાણ રામા ગી ગિરધર કવિનું રામાયણ ભગ૦ ગી ભગવદ્દગીતા રામા૦ તુલસીદાસનું રામચરિત માનસ ભવિષ્ય૦ ભવિષ્યપુરાણ લિંગ લિંગ પુરાણ વરાહ૦ વરાહ પુરાણ ભાગ ભાગવતપુરાણ વામન વામન પુરાણ , પ્રથમ સ્કંધ વા૦ ર૦ વાલમીકિ રામાયણ દિ દ્વિતીય સ્કંધ વા૦ ર૦ બા૦ , બાલ કાંડ તૃતીય સ્કંધ વા૦ રા૦ અ૦ અયોધ્યા કાંડ - ચતુ ચતુર્થ સ્કંધ પંચમ સ્કંધ પંચમ વા. રા. કિષ્કિ. ,, કિષ્કિન્ધા કાંડ ષષ્ટમ સકધ વા. ર૦ સં૦ , સુંદર કાંડ , સપ્ત સપ્ત સ્કંધ વા૦ રા૦ નં૦ , લંકા કાંડ , અષ્ટમ અષ્ટમ સ્કંધ વા૦ રા૦ યુહ૦ છે યુદ્ધ કાંડ છે નવમ૦ નવમ સ્કંધ વા. રાત્રે ઉત્તર૦ , ઉત્તર કાંડ વા° ૨૦ અદ્ભ૦ , અદ્ભુત્તર દશમ દશમ સ્કંધ પ્રક્ષિ૦ પ્રક્ષિપ્ત એકા એકાદશ સ્કંધ વાયુ વાયુપુરાણ , દ્વાદશ૦ દ્વાદશ સ્કંધ વિષ્ણુપુરાણ ભા૨૦ મહાભારત (કુમ્ભકેમ આવૃત્તિ) વિષણુ સ.નાવિષ્ણુ સહસ્ત્રનામ ભાર૦ આદિ. આદિ પર્વ શક્તિ શક્તિ પૂજા (ડા૦ પી. દે૦) ભાર૦ સ૦ સભા પર્વ શ્લો૦ શ્લેક ભાર વન શિવ૦ પુ ભાર૦ વિરાટ વિરાટ પર્વ ૪૦ સ્કંધ પુરાણ ભારઉદ્યો૦ ઉદ્યોગ પર્વ સૂર્ય - સિ. સૂર્યસિદ્ધાંત ભારે ભી ભીમ પર્વ હરિવંશ હરિવંશ , પ્રથમ , , ષષ્ટ વિષ્ણુ વન પર્વ શિવ પુરાણ Page #8 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક કથાકેશ ખંડ બીજો Page #9 --------------------------------------------------------------------------  Page #10 -------------------------------------------------------------------------- ________________ પૌરાણિક કથાકેશ – ૨ બક એ નામને એક ઋષિ. ચિરંજીવી હોય તેને શાં શાં સુખ હોય છે અને શાં શાં દુઃખ પડે છે એ વિષય પર એને અને ઇંદ્રને સંવાદ થયો હતો. ભાર વન- અ. ૧૯૩, ૯ પાંડવોએ અશ્વમેધ કર્યો તે વખતે એમને શ્યામકણ ફરતે ફરતો આ ઋષિના આશ્રમ પાસે ગયો હતે. અશ્વની પાછળ અર્જુનાદિ વીર રક્ષા કરવા જતા હતા એમણે માથે એક વડનું પાંદડું મૂકીને ઊભેલા આ ઋષિને દીઠા. અજુને એને વંદન કરી માથે વડનું પાંદડું કેમ મૂકયું છે એમ પૂછતાં એણે કહ્યું કે છાંયડા સારુ. અજુને પૂછયું કે આપ ઘર કેમ બાંધતા નથી ? ઋષિએ કહ્યું કે અલ્પ આયુષ્ય હેવાથી ઘરની શી જરૂર ? અજુને પૂછ્યું કે આપની ઉમ્મર કેટલી થઈ ? ઋષિએ કહ્યું કે બ્રહ્મદેવની વિસ અહેરાત્રિ મેં જોઈ છે ! | જૈમિ અશ્વમે અહ ૬૦૦ (અહેરાત્રિના માપ સારું ક૯૫ શબ્દ જુઓ.) આ ઉપરથી અજુનને બહુ આશ્ચર્ય લાગ્યું, અને એણે ઋષિની સાથે ઘણી વાતચીત કરી. પછી કૃષ્ણ ઋષિને પાલખીમાં બેસાડી હસ્તિનાપુરમાં અશ્વમેધ થતો હતો ત્યાં સદસ્ય તરીકે મોકલી દીધા. બકદાલભ્ય બક તે જ. બકનખ વિશ્વામિત્ર ઋષિના પુત્રોમાં એક ભા અનુ. –૫૮. બકાસુર કંસના પક્ષને એક અસુર. એક વખત યમુનાના તીરે આવેલા વૃંદાવનમાં કૃષ્ણ ગોવાળિયાએની સાથે રમતા હતા, ત્યાં આ બગલાને વેષ ધારણ કરીને ગયે. એણે કૃષ્ણને ગળ્યા પણ ગળામાં દાહ ઊઠવાથી મોંમાંથી પાછા કાઢી નાખ્યા અને એમને મારવાને ધા. કૃણે એનું આ દુષ્ટ કૃત્ય જોઈને એને પકડી એની ઉપલી અને નીચલી બને ચાંચ બે હાથે પકડી એને ચીરી નાખ્યો. | ભાગ ૧૦ ૪૦ અ૦ ૧૨. બકાસુર (૨) એકચક્રા નગરીની પાસે આવેલા વૈત્રકીય–નેતરના–વનમાં રહેનારો એક રાક્ષસ. એ જટાસુરને પુત્ર હતો. એ નગરીની વસ્તીને હેરાન કરતો હતે. સબબ બધા નગરજનો એ એની સાથે ઠરાવ કર્યો હતો કે વારા પ્રમાણે દરેક ગૃહસ્થે એને રોજ વીસ ખાંડી અન્ન અને એક પાડો આપવા અને એણે પોતે નગરીને ઉપદ્રવ કરવો નહિ અને બીજા શત્રને કરવા દેવો નહિ. એમ રક્ષણ કરવાનું કબલ રાખ્યું હતું. આ પ્રમાણે એ નગરીમાં આવે કર દાખલ થયો હતો. કેટલેક કાળે એક દરિદ્રી બ્રાહ્મણને વારો આવ્યો. એના ઘરમાં આપવાને અન્ન સળે નહિ એથી ઘરનાં બધાં આક્રંદ કરવા લાગ્યાં. એવું બન્યું કે કુંતી સહવર્તમાન પાંડવો લાક્ષાગૃહમાંથી ઊગરીને એકચક્રામાં આવી આ બ્રાહ્મણને ઘેર ઊતર્યા હતા. એમણે આ આક્રંદ સાંભળીને કુંતી મારફત એનું કારણ પુછાવતાં એમને આ વાતની ખબર પડી. કુંતીએ ભીમને કહ્યું કે તું જા અને રાક્ષસને મારીને આ બ્રાહ્મણને સુખી કર. ભીમ આ બ્રાહ્મણ પાસેથી થોડું અન્ન લઈ તેને ગાડામાં નાખી પોતે પણ ગાડામાં ચઢી બેસી વૈત્રકીય વનમાં ગયો. પછી રાક્ષસ પોતાને કર લેવા આવ્યો ત્યારે એનું અને ભીમનું જબરું યુદ્ધ થયું. ભીમે એને મરણ પમાડ્યો. ભાર. આ૦ ૦ ૧૬૩–૧૬૪. • એના ભાઈનું નામ અલાયુધ હતું. એને ઘટેલ્વે માર્યો હતો. બકી પૂતના રાક્ષસીનું બીજું નામ.. બદરિકાશ્રમ હિમાલય ઉપરનું સ્થળવિશેષ. આ જગાએ નરનારાયણ ઋષિએ રહીને તપ કર્યું હતું ત્યાં આગળ મોટાં અને સ્વાદિષ્ટ બોરવાળી બોરડીએનું વન હેવાથી આ નામ પડ્યું છે. એ અલકનંદાને તીરે આવેલું છે. બદરીપાચન એક તીર્થ. અહીં શ્રાવતી નામની ઋષિકન્યાએ ઈદ્ર પિતાને પતિ થાય એમ ઈરછી તપ કર્યું હતું. (શ્રુતાવતી શબ્દ જુઓ.) બંદી વરુણને પુત્ર, ચંદ્રવ્રુગ્નિ નામના જનકના Page #11 -------------------------------------------------------------------------- ________________ બધુ બભૂવાહન સમયમાં બંદીએ ઘણુ બ્રાહ્મણે જોડે વાદ કરી પછી એમણે અશ્વમેધ યજ્ઞનો આરંભ કર્યો; એ એમને છતી પાણીમાં ડુબાડી, વરુણને યજ્ઞ થતે સમયે શ્યામકર્ણ અશ્વ ફરતા ફરતે મણિપુર ગયે. હતું ત્યાં મેકલ્યા હતા. અષ્ટાવક્રના બાપને પણ બબ્રુવાહને એ અશ્વ પકડયો. પણ એના કપાળમાં એ જ પ્રમાણે હરાવીને ડુબાડયો હતો. અષ્ટાવક્રને બાંધેલી સુવર્ણ પત્રિકા વાંચવાથી એણે જાણ્યું કે આ વાતની ખબર થતાં એણે દ્રવ્રુગ્નિને ત્યાં એ અશ્વ તે એના પિતાને હતા. એ ઉપરથી જઈ બંદીને વાદમાં હરાવ્યો હતે. (અષ્ટાવક્ર નાના પ્રકારનાં રત્ન વગેરે લઈને એ અજુન પાસે શબ્દ જુઓ.) ગયો અને લઈ ગયેલી ભેટ એના પગ આગળ બધુ સૂર્યવંશી દિષ્ટકુળત્પન્ન કેવલ રાજાને પુત્ર. મૂકી, એને વંદન કરીને નમ્રતાપૂર્વક ઊભો રહ્યો. એને પુત્ર તે વેગવાન રાજા. અને એ જોઈને આનંદિત થવું જોઈતું હતું. બબહુવાઘ દેશવિશેષ / ભાર૦ ભ૦ ૯-૫૫. તે ન થતાં એ ઊલટો ક્રોધે ભરાયા અને બલ્યુબલ્યુ કશ્યપ કુળત્પન્ન સંપાતિના પુત્રોમાંને એક. વાહન પ્રતિ બે કે, હે મૂર્ખ, તું બીને બલ્ક (૨) વિશ્વામિત્રના પુત્રમાંને એક. એના નપુંસકની પેઠે મારે શરણે આવ્યો છે, તે પરથી વંશને એક એના વંશને બાભવ્ય ઘણે પ્રસિદ્ધ હતા. મને લાગે છે કે તું ક્ષત્રિયપુત્ર નથી. જે હેત તે બબુ () એક બ્રહ્મર્ષિ (૨. કશ્યપ શબ્દ જુઓ.) યુદ્ધ કર્યા વગર રહેતા નહિ. માટે ધિક્કાર છે તને. બલ્સ (૫) ઋષભ પર્વત ઉપર રહેનાર એક ગંધર્વ. મારે તે એક જ પુત્ર અભિમન્યુ થઈ ગયું. જરૂર બલ્સ (૫) સોમવંશી આયુકુળત્પન્ન થયાતિ રાજાને | તને ચિત્રાંગદાએ જાકમથી ઉત્પન્ન કર્યો હશે. ને પુત્ર. એને પુત્ર તે સેતુ નામને અજુનનાં આવાં મર્મભેદક વાક્યો સાંભળીને રાજ હતો. બબ્રુવાહનને ક્રોધ ઉત્પન્ન થયે. એ આવેશમાં બજ () સેમવંશી આયુકુળત્પન યયાતિપુત્ર જ એણે પિતાના સુબુદ્ધિ નામના મંત્રીને હુકમ યદુના કોષ્ટ્ર અન્વયમાં થયેલા જ્યામઘપુત્ર વિદર્ભ કર્યો કે તેમણે શ્યામકર્ણને નગરીમાં જઈ બાંધવો રાજાને પૌત્ર અને રોમપાદ રાજાને પુત્ર. એને અને ઉતાવળે સૈન્ય સજજ કરીને રણાંગણ પર પુત્ર તે કૃતિ નામને રાજા. આવવું. એમ કરીને અર્જુનની સાથે યુદ્ધ કરવાને બલ્સ (૭) સેમવંશી આયુકુળત્પન યયાતિ પુત્ર આરંભ કર્યો. પ્રથમ અર્જુન પોતે યુદ્ધ કરવા ન યદુના વંશના સાત્વત રાજાને પૌત્ર અને દેવાવૃધ આવતાં પ્રદ્યુમ્ન અને અનિરુ હને બબ્રુવાહનની સામે રાજાને પુત્ર. આ પિતાપુત્ર અને પિતાના કુળના થવા આજ્ઞા કરી. યુદ્ધ થતાં બબ્રુવાહને બન્નેને ઘણા પુરુષોને ઉદ્ધાર કરનારા થઈ ગયા છે. | જરજર કરી, બાંધીને નગરીમાં મોકલી દીધા. ત્યાર ભાગ ૯ અં૦ ૦ ૨૪. પછી એણે અનુશાલવ, હંસવજ, સુત્ર, એ વીરોને બલ્સ (૮) એક યાદવવિશેષ. અફર તે જ, શિશુપાલ મૂછ પમાડી વૃષકેતુની સાથે પાંચ દિવસ પર્વત એની સ્ત્રીનું હરણ કરી ગયો હતો. યુદ્ધ કરીને એનું માથું ઉડાડી દીધું. એ જોઈને બલ્યુમાલી એક ઋષિ. | સ. ૪-રર. અજુન વૃષકેતુ પાસે જઈને શેક કરતો હતો તે બબ્રુવાહન મણિપુર નગરીના રાજા ચિત્રવાહનની વખતે બબ્રુવાહને એકાએક ત્યાં જઈને પિતાના કન્યા ચિત્રાંગદાને પેટે પાંડુપુત્ર અર્જુનથી થયેલે ધનુષ્ય વડે એને મારીને કહ્યું કે અરે તું ક્ષત્રિ થઈને પુત્ર ચિત્રવાહનના મૃત્યુ પછી એ મણિપુરને રાજા આ શું કરે છે? તારાં પરાક્રમોને ધિક્કાર છે. તું થયા હતા. (ચિત્રવાહન શબ્દ જુઓ.) કૌરવ- યુદ્ધ ન કરતાં બૈરીની પેઠે રોવા બેઠે છે એ શું ? પાંડવોને યુદ્ધ થઈ રહ્યા પછી સઘળા કૌરવો મરણ જારિણીના પુત્રે તારા મોટા વીરને માર્યો એની પામ્યા અને પાંડવોને નિષ્ઠટક રાજપ્રાપ્તિ થયા તને લાજે આવતી નથી ? આ મહેણાથી અજુન K . Page #12 -------------------------------------------------------------------------- ________________ બબ્રુવહિન બહિર્ષદ ઊભો થયે; એનું અને બબ્રુવાહનનું ઘોર યુદ્ધ રહ્યો. બલુવાહન આવીને જુએ છે તે અર્જુનનું થયું. કાળની ગતિ વિપરીત છે. એ યુદ્ધમાં બણ- માથું મળે જ નહિ. આથી બધાં શોક કરતાં હતાં, વાહને અર્જુનનું માથું ઉડાડી દીધું અને એને એવામાં હસ્તિનાપુરમાં કુંતીને અર્જુન મરણ પામે ઠાર માર્યો. પિતે જયઘોષ કરતો ઘણા હર્ષથી એવું દુઃસ્વપ્ન આવ્યું. એ વાત એણે યુધિષ્ઠિરાનગરીમાં આવ્યા. દિકને કરી. તેથી કુણ, યુધિષ્ઠિર, ભીમ, દેવકી ચિત્રાંગદા અને ઉલુપી બન્નેને આ બનાવની અને કુંતી સહવર્તમાન તરત જ એકાએક મણિપુરખબર થઈ. બને જણીઓએ બબ્રુવાહનને ઘણે માં પ્રકટ થયાં. જુએ છે તે અર્જુન વગેરે વીરો તિરસ્કાર કર્યો અને પોતે પારાવાર શોક કર્યો. મરણ પામેલા હતા. કૃ પિતાના સુકૃત્યની પ્રતિજ્ઞા આ ઉપરથી બભૂવાહનને પણ ઘણે શેક થયો. કરીને “અર્જુનનું મસ્તક આવે” એમ કહેતાં જ એણે પિતાની માતાને વિનંતી કરી કહ્યું કે, મેં મસ્તક આવીને આગળ પડ્યું. પછી સંજીવન પહેલ કરીને આ અન્યાય કર્યો નથી. હું નમ્રતાથી મણિના પ્રભાવે કરીને ક સધળાને સજીવન કર્યા, એમની પાસે ગયો હતો. પણ પિતાએ મારે મણિ શેષનાગને પાછો મોકલાવ્યો. બલુવાહન અને અતિશય તિરસ્કાર કરી મને ધિક્કાર્યો. એમણે તને અજુન એ બાપ-દીકરાની ભેટ કરાવી. બધાં જારિણી કહી, તેથી મને ઘણે ઠોધ ચઢયો. ખેર, મણિપુરમાં પાંચ દિવસ રહ્યાં. કુંતી વગેરેને ભીમની મારા વડે તને વૈધવ્ય પ્રાપ્ત થયું તે હું જ મારે સાથે હસ્તિનાપુર મોકલ્યાં. પિતે બબ્રુવાહનને સાથે દેહ અરિનમાં બાળી નાખું છું, એમ કહી એણે લઈને અશ્વરક્ષણ સારુ આગળ ચાલ્યા. જેમિનિટ અગ્નિ તૈયાર કરાવ્યું. એ જોઈને નાગકન્યા ઉલુપી અશ્વ અ૦ ૨૧–૪૦; ભાર૦ અશ્વમે અ૦ ૭૮-૮૧. જે ચિત્રાંગદાની શક્ય હતી તે બલુવાહનને બબ૨ પૂર્વ-પશ્ચિમના ભેદને લઈને ગણાયેલો એક સાંત્વન કરીને કહ્યું કે પાતાળમાં શેષની પાસે દેશવિશેષ | ભા૦ સ૦ ૭૮-૯૯; ભા ભી ૯. સંજીવનમણિ છે તે લાવવા હું યત્ન કરું છું. બહણ સૂર્યવંશી ઇક્ષવાકુ કુળત્પન્ન સંહતા, તું બળી મરીશ નહિ. ઉલુપીએ પુંડરીક નાગને રાજાને પુત્ર. એનું રણશ્વ એવું બીજું નામ પણ છે. બેલા, અને પિતાના ગળામાંથી મંગળસૂત્ર બહેણાધ સુર્યવંશી ઇવાકુ કુળના નિકુબને એંધાણી તરીકે આપીને શેષની પાસેથી સંજીવન- પુત્ર. એને પુત્ર કુશાશ્વ | ભાગ ૯-૬-૨૫. મણિ લાવવા પાતાળમાં મોકલ્યો. પુંડરીક પાતાળમાં બહેણાશ્વ (૨) કેષમાં આપેલ એ બે શબ્દ રદ ગ, શેષને મળે, નિશાની રૂપે મંગળસૂત્ર કરે. બહણવુ તે જ. બતાવ્યું અને મણિની યાચના કરી. ઘણું નાગને બહિં પ્રાધાપુત્ર ગંધર્વોમાંને એક. એવો અભિપ્રાય થશે કે મૃત્યુલોકમાં મણિ ન બહિ (૨) સૂર્યવંશી ઇવાકુ કુળત્પન્ન અંતરીક્ષ આપો તેથી પુંડરીકને ઠાલામાલા પાછા આવવું અન્વયમાં થયેલા બૃહત્ અથવા બૃહદ્રા જ રાજાને પડયું. ઉલુપીએ ગુસ્સે થઈને બબ્રુવાહનને પિતાને પુત્ર. કૃતંજયને પિતા. મણિ લેવા જવાનું કહ્યું. એ પાતાળમાં ગયા અને બહિત મયૂરધ્વજ રાજાનું બીજું નામ. નાગેની સાથે યુદ્ધ કરીને મણિ લઈને મણિપુરમાં બહિંગ એક બ્રહ્મર્ષિ (૨. કશ્યપ શબ્દ જુઓ.). પાછો આવ્યો. બહિષદ સ્વયંભુવ મન્વન્તરમાં પિતરવિશેષ. બબ્રુવાહન મણિ લઈને આવતા હતા તેવામાં એ અત્રિ ઋષિને પુત્ર હતા. એ વિભ્રાજ નામના ધૃતરાષ્ટ્ર નામના નાગે પોતાના દુઃસ્વભાવ અને લેકમાં રહેતા હતા. ત્ય, દાનવ, ગંધર્વ વગેરેને દુબુદ્ધિ નામના બન્ને પુત્રોને મોકલી અર્જુનનું એ પૂજ્ય છે. સૌમ્ય, કાવ્ય અને આર્તવ એવા એ માથું છાનુંમાનું ચેરાવી લઈ પોતે ત્યાંથી જતો પિતરમાં ભેદ છે. | મત્સ્ય અ૦ ૧૪૦. Page #13 -------------------------------------------------------------------------- ________________ બહિષદ બલરામ બહિષદ (૨) બગડાની સંજ્ઞાવાળા પ્રાચીનહિં બલ (૧૦) કૃષ્ણને લક્ષમણુને પેટે થયેલ પુત્ર. રાજાનું મૂળ નામ. બલદ અગ્નિવિશેષ / ભાર૦ ૧૦ ૨૨૩-૧૦. બહિષદ (૩) એક બ્રહ્મર્ષિ | ભાર૦ શાંતિ અ૦ બલદેવ બલરામ તે જ ૩૪૮. બલભદ્ર બલરામ તે જ. બહિષ્મતી સ્વાયંભૂ મનુના મોટા પુત્ર પ્રિયવ્રત બલભદ્ર (૨) શાકીપમાંને એક પર્વત રાજની ચી; સ્વાયંભુવ મન્વન્તરમાંના જ વિશ્વ- બલરામ સામવંશી યદુકળાત્પન વસુદેવને શેષના કર્મા નામના પ્રજાપતિની કન્યા. અંશાવતાર તરીકે પ્રથમ દેવકીના ગર્ભમાં પ્રવેશ કરીને બહિંમતી (૨) ભારતવર્ષીય બ્રહ્માવર્ત દેશની પછીથી ભગવન્માયામાં આકર્ષાઈ રહિણીના ઉદરમાં રાજધાની. સ્વયંભૂ મનુ અહીં રહેતા હતા. યજ્ઞ- જઈને ત્યાંથી પૂર્ણ કાળે પ્રવેલે પુત્ર. એ બધા વરાહે પિતાનું શરીર કંપવાથી જે જે વાળ જનને પ્રિય લાગતો માટે એને રામ, બળવાન ઊખડી જઈને ભેાંય પડયા તેનું કુશ (દર્ભ) નામે હત માટે બલ, દેવકીના ઉદરમાંથી ઉત્તમ પ્રકારે ઘાસ થયું. એ કુશ ત્યાં આગળ હમેશ લીલુંછમ આકર્ષાયો હતો માટે સંકર્ષણ, એવાં એનાં નામ જેવું રહે છે, તેથી એ નગરીનું આ નામ પડયું હતાં. એ કૃષ્ણથી મોટો હતો અને કૃષ્ણની સાથે છે. અહીં સ્વાયંભૂ મનુએ તેમ જ બીજા ઋષિઓએ જ ગોકુળમાં ઊર્યો હતે. કૃષ્ણની પેઠે જ એણે અનેક યજ્ઞ કર્યા છે. | ભાગ તૃતી. અ૦ ૨૨. ગેવાળો સાથે ગોકુળમાં અનેક કીડાઓ કરી હતી. બહિસાદિ એક બ્રહ્મર્ષિ (૩. અંગિરા શબ્દ જુઓ.) એણે પણ કેટલાક અસુરને માર્યા હતા. અપૂરની અલ વિઠગ ભગવાનના આ પાર્ષમાં એક સાથે કૃષ્ણની જોડે એ પણ મથુરા ગયા હતા. ત્યાં બલ (૨) અતલમાં રહેનાર મયાસુરને પુત્ર. પણ એમણે કેટલાક અસુરોને માર્યા હતા. બલ(૩) ઈમારેલા નાયુના પુત્રોમાંને એક અસુર તે કંસના મરણ પામ્યા પછી ઉગ્રસેન ગાદી પર , બલ (૪) રામની સેનાને એક પ્રતાપી વાનર. એને બેઠા, ત્યાર પછી તેમણે વસુદેવને કારાગૃહમાંથી કાઢી કુંભકર્ણ ખાઈ ગયો હતે. | ભાર૦ વન અo દેવકી સહિત તત્કાળ મુક્ત કર્યા. ત્યાર પછી ૨૮૭. રોહિણીને ગોકુળમાંથી મથુરામાં તેડાવી બલરામ બલ (૫) વરુણને ચેષ્ઠાની કુખે થયેલે પુત્ર. અને કૃષ્ણ બનેને મહાસમારંભથી જનોઈ દીધું. બલ (૬) એકડાની સંજ્ઞાવાળા પરીક્ષિત રાજાને પછી બલરામ અને કૃષ્ણ સાંદીપનિ નામના ઋષિને સુશોભનાની કુખે થયેલા પુત્ર માને એક ઘેર વેદાધ્યયન સારુ જઈ રહ્યા, ત્યાં ઋષિની અનેક બલ (૭) ઉત્તાનપાદ વંશના હવિર્ધાન રાજાને હવિ પ્રકારે સેવા કરી. વેદાધ્યયન પૂર્ણ થતાં બ્રહ્મવિદ્યા ધની અથવા ધિષણ નામની સ્ત્રીને પેટે થયેલા પણ શીખ્યા. તે વખતે કુલ (સુદામ) નામને પત્રોમાં એક વંશાવળીમાં જે છ નામ છે તે બ્રાહ્મણ એમને સહાધ્યાયી હતા. કુલ વયે મોટો પૈકી કયા પુત્રનું આ નામ છે તેનો નિર્ણય લેવાથી અને એમનાથી પહેલાં અભ્યાસ આરંભેલા કરાતું નથી. એટલે અભ્યાસમાં એમનાથી આગળ હેવાથી બલ (૮) સૂર્યવંશી ઇક્વાકુ કુળત્પન્ન કુશ અન્વયમાં બને ભાઈઓ એને વડીલ ગુરુભાઈ માનતા. થયેલા પરિપાત્ર રાજને પુત્ર, સ્થલ નામને અધ્યયન પૂરું થતાં બલરામ અને કૃષ્ણ શાસ્ત્ર રાજ એને પુત્ર થાય. પદ્ધતિ પ્રમાણે સાંદીપનિને ગુરુદક્ષિણું આપી. બલ (૯) સામવંશી વસુદેવને રોહિણીને પેટ થયેલા ગૃહસ્થાશ્રમધર્મ સંપાદન કરવા બને ભાઈઓ પત્રમાં મેટો પુત્ર. એને બલદેવ, બલભદ્ર, બલરામ મથુરામાં આવ્યા. બલરામને વિવાહ સૂર્યવંશી ઈ. નામ પણ હતાં. શર્યાતિ રાજાના પૌત્ર અને રેવત રાજાની કન્યા Page #14 -------------------------------------------------------------------------- ________________ બલરામ બલરામ રેવતી જોડે થયો. આથી આનર્ત દેશ અને તેનું કૌરવ અને પાંડવો વચ્ચે યુદ્ધ થશે જ એવું અધિપતિપણું બલરામને પ્રાપ્ત થયું હતું. એમને ઠર્યું. પછી બલરામ એક વખત યુધિષ્ઠિર પાસે પુત્ર સંતતિ હેવાનું કાઈ પણ ગ્રંથમાં જણાતું આવ્યા. એમણે એમને સત્કાર કર્યો, અને શી નથી. જૈમિનિના ભારતમાંના વનપર્વ ઉપરથી આજ્ઞા છે એમ પૂછતાં એમણે કહ્યું કે આ યુદ્ધ ન એમને માત્ર એક વત્સલા નામે કન્યા હોવાનું થાય એ માટે અંતિમ હેત હતા. પરંતુ એ જણાય છે. બર આવ્યું નહિ. હવે, જ્યાં ધર્મ ત્યાં જય અને બલરામ ગદાયુદ્ધ કેની પાસે શીખ્યા હતા તે જ્યાં કૃષ્ણ ત્યાં હું. માટે જરૂર કૌરવો નાશ કોઈ પણ જગ્યાએ જણાતું નથી. પરંતુ એમના પામશે. ભીમ અને દુર્યોધન બને મારા શિષ્યો સમયમાં આખા ભારતખંડમાં ગદાયુદ્ધમાં એમના છે. તેમાં ભીમ છતે અને દુર્યોધન મરણ પામે એ જેવું નિપુણ કઈ પણ નહતું. જરાસંધ જે મારાથી જોવાશે નહિ. માટે હું અઢાર દિવસ ગદાયુદ્ધમાં એક્કો હતો એ એમનાથી સત્તર વાર પર્યત યાત્રાએ જવા નીકળી પડ્યો છું, તે તને હાર્યો હતો. એમણે ધીરે ધીરે સૂરસેન દેશ અને કહેવાને માત્ર અહીં આવ્યો છું. આમ કહીને એની રાજધાની મથુરામાંથી પિતાની રાજધાની બલરામ યાત્રાએ નીકળી પડ્યા. | ભાર ઉદ્યોગ ખસેડીને આનર્ત દેશમાં કુશસ્થળીમાં (દ્વારકામાં) 'અ૦ ૧૫૭. આણું. બીજું યાદવકુળને મથુરામાં વસાવી બલ- તીર્થયાત્રાએ નીકળેલા બલરામ પ્રભાસ, પૃથુરામ, વસુદેવ અને કૃષ્ણ પિતાના સઘળા પરિવારને દક, ત્રિત કુપ, સુદર્શન, વિશાળ, બ્રહ્મતીર્થ, ચક્રતીર્થ, લઈને દ્વારકામાં રહ્યા. તેમ જ ભાગીરથી અને યમુનાને લગતાં અનેક બલરામ એક વખત નંદ-યશોદાને મળવા તીર્થોમાં જઈ ત્યાં નાન, દાન વગેરે કરી નૈમિષામથુરાથી ગોકુળ ગયા હતા. તેમણે એમને બહુ રણ્યમાં આવ્યા. ત્યાં ઋષિઓને પુરાણચર્ચાસત્ર જ સત્કાર કર્યો અને ચૈત્ર અને વૈશાખ એમ બે ચાલતું હતું તે જોવા ગયા. ઋષિઓએ ઊભા મહિના પરોણું રાખ્યા. એમના આનંદને સારુ થઈને એમને આદરસત્કાર કર્યો, પણ ઉચ્ચ સ્થાને વરુણ કેતમાંથી વારુણી મદિરાની નદી વહે બેઠેલે રોમહર્ષણ ઊભય ન થયું. આ જોઈને એવી ગોઠવણ કરી હતી, જેથી એની સુવાસથી એમણે ક્રોધ કરીને એની તરફ એક દર્ભની સળી વન ધરાધરી સુવાસિત રહે. એ ઉપરથી જણાય ફેંકી, જેથી રોમહર્ષણ તત્કાળ મરણ પામે. છે કે એમને મદિરા ઘણી પ્રિય હતી. એ જ - બલરામનું આ કૃત્ય જોઈને ઋષિઓએ પૂછયું કે અરસામાં બલરામ એક વખત રાત્રે સ્ત્રી સાથે ક્રીડા તમે આમ કેમ કર્યું ? અમે એને સત્રની સમાપ્તિ સારુ યમુના તીરે ગયા હતા. એમના મનમાં વિચાર પર્યત બેસાડ્યો હતો અને એ પ્રતિલોમજ હોવાથી આવ્યું કે હું બેઠો છું ત્યાં આગળથી યમુના વહે. એને બ્રહ્માસને સ્થાપ્યો હતો (ઉત્તમ વર્ણની સ્ત્રીની એમણે યમુનાને બોલાવી પણ તે આવી નહીં, એ કુખે ઊતરતી વર્ણના પુરુષથી થયેલી સંતતિ પ્રતિજોઈને એમણે પિતાનું હળ ભેરવીને એને ખેંચી લેમજ કહેવાય છે.) તે ઉપરથી બલરામે ઋષિઓને અને પોતે બેઠા હતા ત્યાં અગિળથી વહેવડાવી. કહ્યું કે એનો પુત્ર ઉગ્રશ્રવા સોતિ (સૂત પુરાણીને અદ્યાપિ એ જગાએ યમુનાનું વહેણ વાંકું છે. | પુત્ર) દીર્ધાયુ હેવાથી તમને પુરાણ સંભળાવશે. પછી ભાગ દશમ અ૦ ૬૫.૦ એ જ પ્રમાણે એમણે ઋષિઓને ઉપદ્રવ કરનારા બલવ નામના રાક્ષસને હસ્તિનાપુરને પણ હળ ભેરવીને ખેંચ્યું હતું, જેથી મારી, ઋષિઓની આજ્ઞા લઈ બલરામ ત્યાંથી હસ્તિનાપુર પણ ડુંગરાને ઊતરતા ઢાળ હેય નહિ વિદાય થયા. એવું થઈ રહ્યું હતું. (૨. લક્ષમણ શબ્દ જુઓ.) ભારતવર્ષીય અનેક તીર્થો કરીને બલરામ પ્રભાસ Page #15 -------------------------------------------------------------------------- ________________ બલિ બલવર્ધન ગયા. ત્યાં એમણે સાંભળ્યું કે કોરવોની આખી એ રોજ પશુ મારી મારીને એમનું પિષણ કરતો સેના અને કૌરવોને નાશ થયો. માત્ર દુર્યોધન હતું. એક સમયે એને અરણ્યમાં રાત પડી અને અને ભીમની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ કોઈ પશુ મળ્યું નહિ. એવામાં એક પશુ હાથ ઉપરથી દુર્યોધનને હજુયે બે શિખામણની વાત હું આવી ગયું. એને મારીને ઘેર આપ્યું. એ પશુ એમ ધારી બલરામ ત્યાં ગયા. હવે યુદ્ધ રહેવા દે એમ આંધળું હતું. આંધળું પશુ મારવું એ પાપ ભરેલું છે કહેવા લાગ્યા; પણ બેમાંથી એકેય સાંભળે જ નહિ. પણ એને મારતાં એને પાપ લાગ્યું નહિ કેમકે એ પછી કૃષ્ણ કાંઈ યુક્તિ કરીને ત્યાથી દ્વારકા મોકલી લેકેને બહુ પીડાકારી હતું. તેથી અધમ છતાં એને દીધા. જતાં જતાં નિમિષ્કારમાં કેટલીક ઋષિઓ ધર્મ જ થયો. કૃષ્ણાર્જુન સંવાદ. / ભાર૦ કર્ણ મળ્યા. એમણે બલરામને યાને મહિમા સંભળાવ્યો. અ૦ ૬૯. તેથી દ્વારકા જઈને એમણે યજ્ઞ કર્યો | ભાગ બલાક (૩) સોમવંશીય પુરુરવા પુત્ર વિજયના કુળના દશમ અ૦ ૭૮-૭૯. - જદુનુપુત્ર પુરૂને પુત્ર, એને પુત્ર અજક | ભાગ કેટલેક કાળે યદુકુળને બ્રાહ્મણને શાપ થઈ તેને ૯-૧૫-૩, નાશ થયો. તે વખતે પશ્ચિમ સમુદ્રની તીરે જઈને બલાકા પક્ષો વિશેષ, એની તરફ શિક કર દૃષ્ટિ બલરામે ગબળે કરીને કૃષ્ણની પહેલાં જ પિતાને કરવાથી એ બળી ગયું હતું. | ભાર૦૧૦ ૨૦૯-૫ દેહત્યાગ કર્યો. બલાકાશ્વ સેમવંશી વિજયકળા૫ન જાનુરાજને બલરામ સ્વભાવે સરળ અને ઉદાર હતા. પરંતુ પોત્ર. પુરુ અથવા અજ રાજાને પુત્ર. એનો પુત્ર એ જબરા ફોધી હતા. સઘળા યાદવો એમનાથી તે અજક રાજા.. થરથરતા. એમની બીકે યાદો અન્યાય કરી શક્તા બલાકી ધૃતરાષ્ટ્ર રાજાના પુત્રમાંને એક. નહિ. એમને પાસાની રમતની લત હતી, પણ તેમાં બલાનીક દ્રુપદ રાજાના પુત્રોમાંથી અશ્વત્થામાએ કદીયે અન્યાય કરે તે એમને ગમે જ નહિ. રમતમાં મારે પુત્ર / ભાર૦ દ્રોણ૦ અ૦ ૧૫૬ કરેલા અન્યાય સંબંધે એમણે કલિંગુ રાજાને બલાહક કપુત્ર નાગમાંને એક. થપ્પડ મારીને દાંત પાડી નાખ્યા હતા અને શક્તિ બલાહક (૨) પ્રલયમેઘમાંને એક. રાજાને તે ઠાર જ માર્યો હતે. (૨. શેચના શબ્દ બલાહક (૩) કૃષ્ણને રથને ચાર અવે પૈકી એક જુઓ.) એઓ સ્વરૂપે સુંદર અને ગૌર કાંતિવાળા અશ્વનું નામ. હતા. એમને કાળાં વસ્ત્ર પહેરવાં ગમતાં હતાં. બલાહક (૪) તગડાની સત્તાવાળા જયદ્રથ રાજાના વારુણી મદિરા એમને ઘણુ પ્રિય હતી તે તે કહી છ ભાઈઓ પિકી એક. ગયા છીએ. એ મુખ્ય કરીને વારુણી મદિર જ બલાહક (૫) ક્ષત્રિય જયદ્રથને ભાઈ પીતા. હળ અને મૂશળ એ એમનાં હથિયાર હતાં. બલિ એક બ્રહ્મર્ષિ. (૨. અત્રિ શબ્દ જુઓ.) હથિયારે ઉપરથી એમનાં હલી, હલાયુધ, સીરપાણિ, બલિ (૨) પ્રહલાદના પુત્ર વિરોચનને પુત્ર. એને મૂસલી ઈ. નામ પડ્યાં હતાં. વૈરોચન અગર વેરચનિ પણ કહ્યો છે. એ ઘણે બલવર્ધન સોમવંશી ધૃતરાષ્ટ્રને પુત્ર. બળાઢય હતો. એની મુખ્ય સ્ત્રીનું નામ વિંધ્યાવળી બલવાગ્નિ બૃહસ્પતિને પુત્ર. અગ્નિવિશેષ. એનું હતું. એને કટરા નામની સ્ત્રી હતી એમ જણાય બીજુ નામ ઊર્વભાક હતું. | ભાર૦ વિ૦ ૨૧-૨૮. છે. પણ આ નામ તે બીજી સ્ત્રીનું કે વિંધ્યાવળીબલાક ગર્ગ કળાત્પન્ન એક ઋષિ. બાલાકિ ઋષિનો નું જ બીજું નામ છે તેને નિર્ણય થતો નથી. પરંતુ તે બાણાસુરની મા હતી, તે ઉપરથી લાગે અલાક (૨) માબાપની સેવા કરનારો એક પારધી. છે કે એ વિંધ્યાવળીનું જ બીજુ નામ હશે. પિતા. Page #16 -------------------------------------------------------------------------- ________________ બલિ બહુધાન્યક ચાલુ મન્વન્તરની સાતમી ચોકડીમાં એણે ઈદ્ર બલી કૃતવર્મા રાજને પુત્ર. રુકિમણીની કન્યા થવા સારુ નર્મદાતીરે નવ્વાણું યજ્ઞ કર્યા અને ચારુમતીને પતિ. | ભાગ ૧૦–૧૨૪. સામા યજ્ઞનો આરંભ કર્યો. એ યજ્ઞ પૂરો થવા બલી (૨) સુશર્મા નામના કાશવરાજાને સેવકવિશેષ. આવ્યું. તેવામાં વિષ્ણુએ વામન સ્વરૂપ ધારણ એણે સુશર્માને મારીને આંધ્રુવંશની સ્થાપના કરી./ કરીને એની પાસે જઈને ત્રણ પગલાં ભૂમિની ભાગ૦ ૧૨–૧–૨૨. યાચના કરી. બલિએ એ આપવાને સંક૯પ કરી બલીનર એક અસુર જળ મૂકવું એટલે વિષ્ણુએ બટુકરૂપ તજીને મોટું બલીમુખ રામની સેનામાં એક વાનર / વા. રૂપ ધારણ કર્યું. એક પગલે પૃથ્વી અને બીજે ર૦ યુદ્ધ સ૦ ૪. પગલે આકાશ એમ માપી લઈને, હવે ત્રીજુ બલેક્ષ એક બ્રહ્મર્ષિ. (૩. વસિષ્ઠ શબ્દ જુઓ.) આપ એમ કહ્યું. બલિ દિલગીર થઈ ગયો અને ત્રીજુ બલોન્મત્ત રુદ્રગણામાંને એક. પગલું મારા પિતાના શરીર પર મૂકો એમ કહ્યું. બલવ અજ્ઞાતવાસ સમયે પાંડુપુત્ર ભીમ જે નામ વિષ્ણુએ તરત તેમ જ કર્યું અને દાબીને પાતાળમાં ધારણ કરીને વિરાટને ત્યાં રહ્યો હતો તે. ભાર૦ બેસાડી દીધું. પછી એને વર આપ્યો કે વૈવસ્વત વિરાટ અ૦ ૮° અહીં એણે કીચકને માર્યા હતા. મન્વતર પૂરો થાય ત્યાં સુધી તું અહીં રહે. હું (કચક શબ્દ જુઓ.) તને હાલ ઉપેન્દ્ર બનાવું છું અને આઠમા-સાવણિ બલવ (૨) સામાન્ય રીતે ગોવાળાનું આ નામ મ-વન્તરમાં તું સ્વર્ગમાં ઈદ્ર થઈશ. છે. તેઓ ગાયનું રક્ષણ કરતા અને જાતે વૈશ્ય બલિ દૈત્યને બાણ અગર બાણાસુર, ધૃતરાષ્ટ્ર, હોવાથી રાજગૃહમાં રસોઈ કરવાનું કામ કરતા. સૂર્ય, ચંદ્ર, ચંદ્રાંશુતાપન, નિકુભનાભ, ગુવેક્ષ, પૂવે પાંડવોના સમય સુધી આમ હતું. એમણે કુક્ષિભીમ, વિભીષણ ઈ. સો પુત્ર હતા. અત્રિય કરેલી રસોઈ બ્રાહ્મણો પણ ખાતા. હાલ બંધી છે. યુક્ત શ્રાદ્ધ કરે તેને, અશ્રદ્ધાપૂર્વક દાન કરે તેને, બલવદેશ ભારતવર્ષીય બલવોને દંશ / ભાર૦ અસમાગીઓના યજ્ઞમાં, અશચીપણાએ કરેલા ભીમ, અ૦ ૯, ગુરુના કામમાં જે કાંઈ પુણ્યાશ હોય જેને તેને બલવલ વિપ્રચિત્તિ દાનવને પૌત્ર અને ઈવલને ન મળતાં તને (બલિને) મળશે એવો વામનરૂપધારી પુત્ર એ નૈમિષારણ્યના ઋષિઓને ઘણે ત્રાસ વિષ્ણુએ વર આપ્યો હતો./ ભાગ &૦ નવમ આપતો. તે ઉપરથી ઋષિઓની આજ્ઞાથી ગયા અ૦ ૪૫. દ્વાપરયુગને અંતે બલરામે એને માર્યો હતો. (બલબલિ (૩) સોમવંશી આયુકુળત્પન્ન થયાતિપુત્ર. રામ શબ્દ જુઓ.) અનુના વંશના સુતપારાજાને પુત્ર. એને સુદૃષ્ણ બહિગિરિ અંતિિર શબ્દ જુઓ | ભાર૦ સ૦ નામે સ્ત્રી હતી. સુદેષ્ણાને પેટે એણે દીર્ઘતમા ૨૮-૩. ઋષિ પાસે અંગ, વંગ, સુઘ, પંડ, અંધ અને બહુગવ સોમવંશી આયુકુલોત્પન્ન યયાતિપુત્ર પુરુ કલિંગ એમ છ પુત્ર ઉત્પન્ન કરાવ્યા હતા. પુત્ર રાજાના વંશના સુઘરાજાને પુત્ર. એના પુત્રનું સારુ દીર્ઘતમાની પ્રાર્થના કરેલી તે જોતાં એ આ નામ સંયતિ. બલિ દૈત્ય જ એમ જણાય છે. બહુગુણ એક ગંધર્વ. બલિ (૪) એક ઋષિ. | ભાર૦ સ૦ ૪-૧૬. બહુદન્દ્ર રાવણુપક્ષીય રાક્ષસ / વા૦ રા૦ સુંદર૦ બલિવિથ રેવત મનુના પુત્રોમાં એક સ૦ ૬. બલિયાક એક ઋષિ. | ભાર૦ સ૦ ૪-૨૦. બહુધાન્યક મરભૂમિ દેશની પશ્ચિમે આવેલ દેશબલિભદ્ર શિવના ગણમાને એક વિશેષ | ભા૨૦ સભા અ૦ ૩ર. Page #17 -------------------------------------------------------------------------- ________________ મહુરથ મહુરથ સામવંશી પુરુકુળત્પન્ન હસ્તિપુત્ર દેવમીઢ અથવા દિમીઢના વંશના રિપુ જય રાખતા પુત્ર, અહુરૂપ એક રુદ્ર, ભારતમાં કહેલા રુદ્રોમાંથી કયાનુ આ નામ છે તે જણાતું નથી, બહુરૂપ (૨) પ્રિયવ્રતપુત્ર મેધાતિથિના સાત પુત્રમાંના છઠ્ઠો પુત્ર, એને દેશવ –એને નામે પ્રસિદ્ધ છે. બહુરૂપ (૩) શાીપમાંને છઠ્ઠો દેશ-વર્ષી, બહુળ ક્કુપુત્ર એક નાગ. અહુલધ્વજ તામ્રધ્વજ રાજાને પ્રધાન, બહુલા ભારતવષીય નદી/ ભાર૦ ભી૦ ૯ હુલા (૨) કૃત્તિકા નક્ષત્રનું બીજું નામ. મહુલાધ વિદેહવશી વ્રુતિ નામના જનકના પુત્ર એક વેળા કૃષ્ણ અને ત્યાં ગયા હતા. (શ્રુતદેવ શબ્દ જુઓ.) આ જનક પાંડવાના સમયમાં મિથિલામાં રાજ્ય કરતા હતા. એને પુત્ર તે કૃત્તિજનક હુવીતિ એક .િ (૩, અ’ગિરા શબ્દ જુએ.) બહુચ ઋશાખાધ્યાયી બ્રાહ્મણ્ણાની સંજ્ઞા ખચ (ર) એ નામનું ઋગ્વેદનુ એક ઉપનિષત, મલ્હાસી સેામવંશી ધૃતરાષ્ટ્રના સેા પુત્રમાં એક ખાણ પુત્ર, એક દાનવિશેષ. ખાણ (૨) બલિ દૈત્યનો એક પુત્ર (બાણાસુર શબ્દ જુઆ.) ' માણાસુર એક દાનવ. એની સ્ત્રીનુ નામ અનૌપચ્યા. એ ત્રિપુર બનાવીને અંતરીક્ષમાં જ રહ્યો હતા. મયાસુરે બનાવેલાં ત્રિપુરા અને આ જુદાં છે, એટલે ત્રિપુરાસુરવાળા ત્રિપુર અને આ ત્રિપુર એક સમજવા નહિ. / મત્સ્ય॰ અ૦ ૧૮૬, ખાણાસુર (૨) બલિદૈત્યના સેા પુત્રામાંના મેાટા પુત્ર, એનું બીજું નામ મહાકાલ પણુ હતું એમ જણાય છે. એણે તાંડવનૃત્ય કરીને શ ંકરને બહુ પ્રસન્ન કર્યા હતા. એણે શંકર પાસે વરદાન માગ્યું હતુ કે તમારા એ રુદ્રગણુ મારા નગરમાં રક્ષણુ કરવા રહે અને મારે હજાર હાથ થાય. મહાદેવે એને એ બધું આપ્યું હતું. એને કેટલાક ઇતિહાસ ઉષાચરિત્રમાં છે. (ઉષા શબ્દ જુએ.) માદરાયણ બદરીવનમાં તપ કર્યાના સબબથી કૃષ્ણદ્વૈપાયન વ્યાસનું પડેલું નામ. બાલધી બાદરાયણ શુક્રાચાર્યનું નામ. બાદર શ્યામપરાશર કુળમાં થયેલા એક ઋષિ, માભ્રવ્ય વિશ્વામિત્ર કુળના બભ્રુઋષિના પુત્ર અને તેમનુ કુળ. ખાભ્રવ્યાણિ વિશ્વામિત્ર ઋષિના પુત્રામાંના એક. ખાદીષવ સામવંશી પુરુકુળત્પન્ન અજમીઢપુત્ર બૃહષિના વંશજોનું નામ, બાથ સામવંશી પુરુકુળાપન્ન ઉપરિચર વસુના બૃહદ્રથ નામના પુત્રના વંશજોનુ નામ. માડ એક બ્રહ્મર્ષિ, (૩, અંગિરા શબ્દ જુએ.) ખાલધિ બાલધી શબ્દ જુએ. માધિ (૨) એક બ્રહ્મષ્ટિ (ભૃગુ શબ્દ જુએ,) ખાલધી એક બ્રહ્મર્ષિ, પ્રથમ એને એક પુત્ર થયા હતા, તે મરણ પામવાથી એને બહુ દુઃખ થયું. હવે પુત્ર થાય તે અમર થાય એવી ઇચ્છાથી એવું તપના આરંભ કર્યો. દેવે પ્રસન્ન થઈને તું વરદાન માગ, એમ કહેતાં એણે મારે અમર પુત્ર થાય એવું માગ્યું. એ તે। અપ્રાપ્ત છે એમ કહેતાં એણે ક્યું' કે, આ સામે જે પર્યંત દેખાય છે તે પર્વત રહે ત્યાં સુધી મારા પુત્ર જીવતા રહે એવું તા આપે।. ‘તથાસ્તુ' કહીને દેવ અંતર્ધાન પામ્યા. કાળે કરીને એને એક પુત્ર થયા. એનું મેધાવિ નામ પાડયું. પશુ પર્વતના જેટલા આયુને હેવાથી એ એને લાડમાં પતાયુ કહીને બોલાવતા. કાળે કરીને માટેા થતાં એને ખબર પડી કે મારું આયુષ્ય પર્વત જેટલું છે. આથી એ ઉન્મત્ત થઈ ગયે અને પ્રાણીમાત્રને પીડા કરવા લાગ્યા. એક વખત એન્ડ્રુ ધનુષાક્ષ નામના ઋષિને નિષ્કારણુ બહુ ત્રાસ આપ્યા, તેથી ઋષિએ એને ‘તું મરણ પામીશ’ એવા શાપ દીધે. છતાં એ તત્કાળ મૂએ નિહ. તે ઉપરથી ઋષિને બહુ આશ્ચય થયું. દિવ્ય દૃષ્ટિથી એનુ કારણ શું છે તે જોતાં ઋષિને જણાયું કે એના આવરદા પર્યંત જેટલા છે. એમણે પેાતાના તપેાબળથી પાડાઓ પાસે એ પર્યંતને ખેાદાવીને હતા જ નહિ એવા કરી દીધા તેથી કરીને મેધાવિ તત્ક્ષણુ મરણ પામ્યા. ભાર૦ વન॰ અ૦ ૩૧૫, Page #18 -------------------------------------------------------------------------- ________________ બાવપિ બાલાકિ બાવપિ ભગુકુળને બ્રહ્મર્ષિ વિશેષ. થઈ તું શ્રવણ કર. આવું કહી જ્યાં અંગભૂત બાલાકિ એક બ્રહ્મર્ષિ (૩. ભગુ શબ્દ જુઓ.) વિષયને ઉપદેશ કરવા પ્રવૃત્ત થાય છે કે તરત જ બાલાકિ (૨) ભરદ્વાજાંગિરસકુળના ગર્ગ ગેત્રમાં રાજાએ તેનું ખંડન કર્યું. બાલાકિ પુનઃ બેલવા ઉત્પન્ન થયેલા બલાક ઋષિને પુત્ર. એ વેદવેદાંગ- લાગ્યો તેનું પણ રાજાએ ખંડન કર્યું, તાત્પર્ય, પારંગત હતા. બ્રહ્મવિદ્યાનું જ્ઞાન ન હોવાથી વિદ્વાન કે એણે જે જે કહ્યું તે બધાંનું રાજાએ ખંડન કર્યું. તે હું જ અને બીજા સર્વ તુચ્છ એવું અભિમાન આમ થતાં થતાં બાલાકિની એવી સ્થિતિ થઈ આણી દિગ્વિજય કરવા નીકળ્યો. અનેક દેશના પડી કે આગળ હવે શું બોલવું તેની તેને સૂજ પંડિતેને વાદવિવાદમાં છતી અને જયપત્રો લઈને પડે જ નહિ ને તેથી તે સ્તબ્ધ બેસી રહ્યો. આ તે કાશી ગયે. ત્યાં કાશીમાં ઘણા વિદ્વાનને જોઈ રાજ બોલ્યો કે હે બ્રાહ્મણ, સ્તબ્ધ બેસી કેમ છત્યાથી અત્યંત ઉન્મત્ત થઈ ઘણું ઘમંડ સાથે રહ્યો ? અરે આગળ બોલ, તું મને ઉપદેશ આપીશ રાજા પાસે ગયો. તેને જોઈને રાજાએ તેને સત્કાર એવી પ્રથમ પ્રતિજ્ઞા કરી, હવે કેમ કંઈ બોલતો કર્યો અને આસન પર બેસાડી આવવાને ઉદ્દેશ નથી ? અસત્ય ભાષણ કરનારને શી શિક્ષા હોય પૂછો. એણે ઉત્તર આપ્યો કે હું તારી પાસે એ મારે તને કહેવું પડે એમ નથી. તું તે જાણે આવ્યો છું તે એવા હેતુથી આવ્યો છું કે હું જ છે. માટે તુતેમ કરીશ નહિ. આટલું છતાં જે કાંઈ તને પૂછું તેને તું મને ઉત્તર આપ. જે બાલાકિ કાંઈ જ બેલે નહિ. છેવટે રાજા બોલ્યા ઉત્તર ન આપી શકે તે માટે શિષ્ય થઈને રહે. કે હે બાલાકિ! હું રાજા હોઈ મારા દેશમાં બહુધા મને એમ જણાય છે કે તું મારે ઉત્તર અપરાધને લેશ માત્ર જતો કરતો નથી; લાગલે આપી શકીશ જ નહિ. તેથી તું મારો શિષ્ય જ ધર્મશાસ્ત્ર પ્રમાણે એને શિક્ષા કરું, પણ તું થવાને જ યોગ્ય છે. તેથી તારે જે કાંઈ પૂછવું બ્રાહ્મણ છે માટે શિક્ષાને પાત્ર નથી, એ હું જાણુ હોય તે પૂછ. હું તને તેને થોગ્ય ઉત્તર આપું. આ હેવાથી હું તને જવા દઉં છું. તું અહીંથી જા ભાષણ સાંભળીને કાશીરાજ જે પોતે બ્રહ્મવિદ્યા અને ફરીથી આવું મિથ્યા ભાષણ કરીશ નહિ, સંપન્ન હતો તે અતિશય શાંતવૃત્તિ રાખી બોલે આવું કહી સભામાંથી ઊઠી રાજા અંત-પુરમાં ગયે. કે, હે બ્રાહ્મણ, તારા ભાષણથી મને પરમ સંતેષ પછી પશ્ચાત્તાપ પામી બાલાકિ બ્રહ્મવિદ્યા નિમિત્ત થયે છે, કારણ કે આજ સુધી મારી પાસે મોટા રાજને શરણે આવ્યા. તે જોઈ રાજાએ કહ્યું, અરે મેટા વૃદ્ધ બ્રાહ્મણે આવી ગયા પરંતુ કેઈએ મને તમે બ્રાહ્મણ અને હું ક્ષત્રી. આવું ઊલટું કેમ તું મારા શિષ્ય છે, હું તને ઉપદેશ આપું છું સંભવે ? તમે મારો સ્વભાવ જાણતા નથી ? અરે એવું કહેલું નહિ અને તું આટલો તરુણ છતાં યાજન, અધ્યાપન અને પ્રતિગ્રહ, આ ત્રણ કર્મો હું તને ઉપદેશ આપું છું એમ બોલે છે. માટે બહુધા બ્રાહ્મણોનાં જ છે. છતાં મેં જે કાંઈ તને તને ધન્ય છે. તેથી હમણાં જ સશાસ્ત્ર સહસ્ત્ર ગાયની કહ્યું કે મારે અપરાધ ક્ષમા કરી, હું આજે યથાદક્ષિણ મેં તારે માટે નિર્માણ કરી છે. માટે તું મને શક્તિ તારી સંભાવના કરું તે ગ્રહણ કર ને તારે શું કહે છે? જે કહેવું હોય તે કહેવાને સત્વર આશ્રમે જા. આમ છતાં બાલાકિ જાણે કાંઈ આરંભ કર. રાજાનું આ બોલવું બાલાકિને સત્ય સાંભળતો જ નથી એમ બેસી રહી તે કહેવા લાગે લાગ્યું કારણ તેની યોગ્યતા શું છે તે ખરી રીતે તે કે હે રાજ મારી ઉપેક્ષા કરીશ નહિ, હું ખરેખર સમજે નહિ ને ગર્વથી કહેવા લાગ્યો કે હે રાજા જ તારે શરણે આવ્યો છું. આવું બાલાકિનું તને બ્રહ્મવિદ્યાને ઉપદેશ આપું છું, તે સાવધાન નિશ્ચયાત્મક ભાષણ સાંભળી, રાજાએ તેને સિંહાસન Page #19 -------------------------------------------------------------------------- ________________ માલયન બાહુક પર બેસાડયા ને પોતે સામે બેસી તેની પૂજા કરી કહ્યું પર અફઘાનિસ્તાનમાં આવેલું શહેર છે તે જ. આ કે હે બાલાકિ, તું મારો શિષ્ય અને હું તારે ગુરુ શહેર ઘણું પુરાતન હેવાથી એને શહેરની જનેતા એવું શ્રુતિવિરુદ્ધ કર્મ હું તને કહું છું કે દાન કહેવામાં આવે છે. આપવું એ મારું કર્યું છે. પ્રતિગ્રહ કરવો એ તારું બાક્કલ એક બ્રહ્મર્ષિ. કર્મ છે તેથી, મારે અને તારો દાત-યાચક સંબંધ બાષ્કલ (૨) શિવના રુદ્રગણુમાંને એક. થયો, એમ સમજી હું તને બ્રહ્મવિદ્યાનું દાન આપું બાષ્ઠલ (૩) હિરણ્યકશિપુ દૈત્યના પત્રમાં એક. છું. આવું બોલી રાજાએ તેને બ્રહ્મવિદ્યાનું દાન બાષ્કલ (૪) પ્રહૂલાદના પુત્રોમાં એક આપ્યું. બાલાકિ નિઃસંશય સમાધાનની પ્રાપ્તિ બાસ્કલ (૫) બગડાની સંજ્ઞાવાળા મહિષાસુર થતાં સુધી કાશી નિવાસ કરી, નિરભિમાન થઈ પ્રધાને માંને એક સ્વગૃહે ગયો. બાષ્કલ (૬) અનુહાના પુત્રોમાંને એક. આ ઈતિહાસ ઉપનિષદમાંથી લીધે છે. બાલ્કલ (૭) એક બ્રહ્મર્ષિ. (૩. અંગિરા શબ્દ જુઓ.) બાલાનિ ઋષિવિશેષ; એણે વાખિલ્ય સંહિતાનું બાહુ ઇદસાવર્ણિમન્વન્તરમાં થનારા સપ્તર્ષિઓમાં અધ્યયન કર્યું હતું | ભાગ ૧૨-૬-૫૮. એક. બાલિશાયિની એક બ્રહ્મર્ષિ. (૩અંગિરા શબ્દ બાહુ (૨) પાંડવ પક્ષને એક ક્ષત્રિય / ભાર ઉ૦ જુઓ.) ૪–૨૨. બલિહીક સોમવંશી પુરુકુલોત્પન્ન પ્રતીપ રાજાના બાહુ (૩) સુંદરવંશીય ક્ષત્રિ વિશેષ | ભાર ઉ૦ ત્રણ પુત્રમાંને કનિષ્ઠ, શંતનુને કનિષ્ઠ ભાઈ. તેના ૭૩–૧૫. પુત્રનું નામ સમદત્ત. બાહુ (૪) ક્ષત્રિય સૂર્યવંશી સગરના પિતા / ભાર બાહીક (૨) બાલ્હીક દેશના સામાન્ય ક્ષત્રિયે શાં પ૬-૮; ભાગ૮-૮; હરિ નં. ૧૪. એને . દુર્યોધનના પક્ષમાં હતા, તેમને બધા પાંડવોએ માર્યા બાહુક પણ કહ્યો છે. હતા. | ભાર૦ દ્રોણ. અ૧૫૮–૧૫. બાહુક સૂર્યવંશી ઈવાકુકુલત્પન્ન હરિશ્ચંદ્રવંશના બાહીક (૩) કલિયુગમાં કિલકિલા નગરીમાં રાજ વૃક નામના રાજાને પુત્ર. આ રાજા વૃદ્ધપણને કરનાર રાજાના તેર પુત્રોની સંજ્ઞા - ભાગ ૧૨- પ્રાપ્ત થયો ત્યાં સુધી તેને કશી સંતતિ થઈ નહિ. ૧–૩૪. તેનું રાજ્ય શત્રુઓએ હરી લીધું. આથી સ્ત્રીઓ બાહક (૪) દેશવિશેષ. કેય દેશની ઈશાનમાં - સહવર્તમાન અરણ્યમાં જઈ તપ કરવા લાગ્યો. આ સતલજ અને બિયાસ નદી વચ્ચે આવેલ દેઆબ- વાતને કેટલાક કાળ ગયા પછી તેનું મૃત્યુ થયું, દેશ તે જ | ભાર૦ ભી ૯-૪૭ તેની યેષ્ઠ સ્ત્રી તેની સાથે સહગમન કરવા જતી બાહીક (૫) પ્રતીપને પુત્ર ક્ષત્રિય. પુત્રિકાપુત્ર ધર્મ હતી. પરંતુ તે ગર્ભિણ છે એમ જાણી, ઔર્વ વડે આ માતામહને પુત્ર હતો. એના પુત્રનું નામ ઋષિએ તેને સહગમન કરવા દીધું નહિ. આ સમાસોમદત્ત / ભાર૦ ઉ૦ ૧૬૭-૨૮; દો. ૧૫૮-૧પ ચાર તેની શેકથી સહન ન થઈ શકવાથી તેમણે અને ભાગ- ૯-૨૨, તેને વિષ દીધું. પરંતુ તે મરણ ન પામી, ને અ૫બાહીક (૬) બાલ્હીક દેશ તે જ. કાળમાં તેને પ્રસુતિ થઈ અને વિષથી વ્યાપ્ત થયેલ બાહ્યીક દેશ આ દેશ ઉત્તર તરફ ચલ દરદ નામના પુત્ર પ્રસ. તે ગર એટલે વિષ વડે તથા યુક્ત જન્મે બે દેશોની વચ્ચે પાંડવોના સમયમાં હતા | ભાર૦ તેથી ઋષિએ તેનું નામ સગર એવું રાખ્યું. ઋષિએ સભા અ૦૨-રર. હાલે જેને બખ કહીએ છીએ તેને પિતાને કૃપાકટાક્ષથી વિષબાધારહિત કર્યો; અને જે અંદીખુદની પૂર્વે સો માઈલ પર એક્ષસ નદી અને તે મોટે થઈ ઊછરી આવ્યું. એ પત્ર આગળ Page #20 -------------------------------------------------------------------------- ________________ માહુક જતાં માટે પરાક્રમી રાજા થયે। /ભાગ૦ સ્ક્ર નવમા॰ અ૦ ૮. ઋતુપ રાજાને ઘેર રહેતાં નલરાજાએ બાહુક (૨) ધારણ કરેલું નામ. માહુક (૩) એક યાદવિશેષ, માહુક (૪) ઠીંગણા | ભાગ૦ ૪–૧૪–૪૩, બાહુકા બાહુદા નદી તે જ. બાહુદાને સારુ નીચે જુઓ. બાહુદા બગડાની સંજ્ઞાવાળા હિમાલયમાંથી નીકળનારી નદી. તેનું મૂળ નામ સતવાહિતી એવું છે. પણ લિખિત ઋષિને કપાઈ ગયેલે હાથ એમાં નહાવાથી ફરી ઊગ્યા હતા, તેથી આ નામ પડયું. છે / ભાર૦ ૧૦ ૮૨ અને ભી૦ ૯. માહુદા (૨) પરીક્ષિતની ભાર્યા. એનું બીજુ નામ સુવેષા અને એના છેાકરાનું નામ ભીમસેન હતું / ભાર॰ આ ૬૩–૪૫. માહુલેય છ કૃત્તિકા વડે જન્મ હાવાથી કવચિત્ કાઈ ઠેકાણે કાર્તિકને આ નામ કહ્યું હેય એવું મળી આવે છે. માહુશાલી ધૃતરાષ્ટ્રનેા પુત્ર/ ભા૦ આ૦ ૨૦૧-૩-૪૪ ખાર્થે એક બ્રહ્મષિ. (૩, અંગિરા શબ્દ જુએ.) માથક એક બ્રહ્મર્ષિ. (૩. વસિષ્ઠ શબ્દ જુએ.) માહ્ય એક નાગવિશેષ. માથકા સેામવંશી પુરુકુલત્પન્ન સાત્વતપુત્ર ભજમાન રાજાની બે સ્ત્રીએ માંની ખીજી. માથકુંડ સવિશેષ. માહ્ય સાદ્રિ પર્વતમાંથી નીકળેલી નદી. ખિડાલ મહિષાસુરના પ્રધાનેામાંના એક. ખિટ્ટુ એક બ્રહ્મર્ષિ', (૩, અંગિરા શબ્દ જુઓ.) ખિટ્ટુ (૨) અમૃતબિંદુ શબ્દ જુએ. ખિ‘૬ (૩) નુપુત્ર દાનવેામાંના એક ખિદુમતી ઋષભદેવ વંશના મરીચિ રાજાની સ્ત્રી. મિઝુમતી (૨) સૂર્યવંશેત્પન્ન યુવનાશ્વપુત્ર માંધાતા રાજાની સ્ત્રી. બિંદુમાધવ કાશીક્ષેત્ર માંઘો દૈવિશેષ. બિહુમાન પ્રિયવ્રત વશાત્પન્ન ઋષભકુળમાં જન્મેલા બિભીષણ મરીચિ રાજાને બિંદુમતીથી થયેલા પુત્ર; તેને સરધા નામની સ્ત્રીથી મધુ નામના પુત્ર થયા હતા. ખિ‘દુસર કઈમ પ્રજાપતિ સરસ્વતી તીરે તપ કરતા હતા. તેના ઉપર કૃપા વરસાવવા વિષ્ણુ ત્યાં આવ્યા, તે વેળા કઈમને જોઈને વિષ્ણુ અતિ સ ંતેષ પામ્યા તે તેમના નેત્રમાં આનંદાશ્રુ આવ્યાં. તે બિંદુ ભૂમિ પર પડયાં તેમાંથી ઉત્પન્ન થયેલું સરાવર / ભાગ૦ ૩, સ્કં૦ ૦ ૨૧. ” ગુજરાતમાં સિદ્ધપુરમાં એ ઋષિને આશ્રમ કહેવાય છે. ત્યાં પણુ બિંદુસર નામને! કુંડ છે. ખિ દુસર (૨) ભાગીરથના આધ શંકર ભગવાને પેાતાને મસ્તક ધારણુ કર્યો, તે એથમાંથી બિંદુ ભૂમિપર પડચાં તેમાંથી જે સરોવર ઉત્પન્ન થયું તે. એ હિમાલયના હિરણ્યંગ નામના શિખરની ખાણુની બાજુમાં છે / મત્સ્ય॰ અ૦ ૧૨૦. મિઠ્ઠાત્મપ્રાધ ઋગ્વેદનું ઉપનિષત્. ખિભીષણ બલિ દૈત્યના સેા પુત્રમાંના એક. ખિભીષણ (૨) એક ગંધ વિશેષ. ખિભીષણ (૩) વિશ્રવા ઋષિની ખીજી સ્ત્રી કૈકસીના ત્રણ પુત્રામાંના કનિષ્ટ/ ભાર૦ વન૦ અ૦ ૨૭૫ તેણે દશગ્રીવ અને કુંભક, એ બન્ને ભાઈઓની સાથે પાંચ હજાર વર્ષોં પંત ગાક ક્ષેત્રમાં તપ કર્યું. તે થઈ રહ્યા પછી તેટલાં જ વ એક પગે ઊભા રહી તપશ્ચર્યા કરી. કુલ દસ હજાર વર્ષોંની તપશ્ચર્યા થઈ રહ્યા પછી બ્રહ્મદેવ તેના ઉપર પ્રસન્ન થયા; અને વર માગ એમ કહ્યું. તે વેળા તેણે મારી સતિ સદા સહમાં જ રત રહે અને મને બ્રહ્માસ્ત્ર આપે, એવું માગ્યું. એ રાક્ષસ છે છતાં આવું માગે છે તે જોઈ, પ્રસન્ન મન વડે તેણે માગ્યું તે તેને આપ્યું. તે ઉપરાંત અમરત્વ પણ આપી બ્રહ્માએ સ્વધામ પ્રતિ ગમન કર્યું. વા૦ રા૦ ઉત્તર૦ સ૦૧૦ પછી આ બન્ને ભાઈ શ્લેષ્માતક વનમાં પિતા પાસે ગયા તે ત્યાં રહ્યા. તેમની જોડે આ પણુ ! ગયે.. પછી કેટલેક કાળ જ્યારે લંકાનગરી રાવણને મળી, ત્યારે ત્યાં જઈ રહ્યા. તે પછી દશગ્રીવ અને કુંભકનાં લગ્ન થયાં. તે કાળે શૈલૂષ ગધવે પેાતાની કન્યા સરમા આને વિવાહ વિધિથી આપી/ વા૦ ૧૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ બિવક ૧ર. હતી રાઉત્તર૦ સ. ૧૨. થડા વખત પછી રાવણે બુદ્દબુદા શાપને લીધે મકરી (મગરી) થયેલી અપ્સરા. સીતાનું હરણ કરી આણીને લંકામાં અશોકવનમાં (નારીતીર્થ શબ્દ જુઓ.) / ભાવ આ૦ ૨૩૬-૨૦; રાખી હતી, તેની ભાળ કાઢવા મારૂતિ આવ્યા ભા. સ. ૧૦-૧૩, અને રાવણના અશોકવનને નાશ કરો, સહસ્ત્રાવધિ બુધ ચાલુ મન્વન્તરમાં સેમને પુત્ર, આ સોમ થકી. રાક્ષસ માર્યા. તે ઉપરથી રાવણે ઇદ્રજિતને મારુતિને રોહિણમાં ઉત્પન્ન થયેલ હોવાથી તેને રૌહિણેય પકડી લાવી મારી નાખવાની આજ્ઞા કરી. પરંતુ અને સૌમ્ય પણ કહ્યો છે. આને જ પછી ઈલાની એને એમ ન કરવું એમ રાવણને કહી બિભીષણે કુખે પુરરુવા પુત્ર થયે હતા. મારુતિને છોડાવ્યાવા૦ ૨૫૦ સુંદર૦ સ૦ પર. બુધકૌશિક એક બ્રહ્મર્ષિ. આ વિશ્વામિત્ર કુળત્પન્ન વજદંષ્ટ્રરાક્ષસે રામ લક્ષમણદિને મારી નાખવાની કે કોઈ બીજા કુળને, તે કઈ જગ્યાએથી જણાતું યુક્તિ બતાવી હતી. તે આણે નિર્મૂળ કરી નાખી. નથી. રામરક્ષા સ્તોત્રને કર્તા તે આ જ. તેમ જ પ્રહસ્ત અને ઈદ્રજિતની પિતાની નિષ્કારણું બન્દારક કૌરવ પક્ષને ક્ષત્રિ. એને અભિમન્યુએ બડાઈ કર્યા બદલ આણે અતિશય નિર્ભ સંના કરી માર્યો હતો. | ભા. દ્રો૦ ૪૭–૧૨, હતી. તેવી જ રીતે રાવણને અનેક પ્રકારે બંધ કર્યો બન્દારક (૨) સમવંશીય ધૃતરાષ્ટ્રને પુત્ર. | ભા. હતું. પરંતુ તે તેને રૂ નહિ. આથી બિભીષણ આ૦ ૧૩૧-૮, તેને પુષ્કળ મમ ભેદક વાકય કહી, ઘર, સ્ત્રી આદિની બહક એક ગંધર્વ આસક્તિ તજ પિતાના ચાર પ્રધાનને સાથે “હરછુકલએક બ્રહ્મર્ષિ (૩. અંગિરા શબ્દ જુઓ.) લઈ, સમુદ્રને ઉત્તર તીરે રામને શરણ ગયો.. “હજજાબાલ અથર્વણ વેનું ઉપનિષત. વાવ રાવ યુદ્ધ સ૦ ૮-૧૦, ૧૨-૧૫, ૧૬.૦ બહંત ઉલૂક પર્વત ઉપરના આ જ નામના દેશને રાવણના મૃત્યુ પછી એ જ લંકાને રાજી થયો. રાજા/ ભાર૦ સભા અ૦ ૨૭. તે ભારતના યુદ્ધ- . બહુવક નાગવિશેષ | ભાર આ૦ ૩૫–૧૨, માં પાંડવ પક્ષમાં હતા અને શનિને હાથે મરાયો બિવજેતા નાગવિશેષ | ભા. આ પ૭-૮ હતા. | ભાર૦ દ્રોણ અ૦ ૨૫. આને ભાઈ તે બલવપત્ર નાગવિશેષ. | ભા૦ ઉ૦ ૧૦૩–૧૪. ક્ષેમધૂર્તિ. બિટિવ એક બ્રહ્મર્ષિ. (૩. ભગુ શબ્દ જુઓ.) બીજ દશ વિશ્વદેવોમાંને એક. બહતી દેવસાવર્ણિ મન્વન્તરમાંના વિષ્ણુના અવબીજવા૫ એક બ્રહ્મર્ષિ અને તેનું કુળ. તારની માતા. બીજવા૫ ખીજવાય તે જ. (૨. અત્રિ શબ્દજ.). “હ હદ્રાજ રાજા તે જ. બીભત્સ પાંડુપુત્ર અર્જુનનું બીજું નામ | ભાર૦ બહકર્મા સોમવંશીય અનુકુળત્પન્ન અંગવંશીય વિ૦ ૪૩–૨૧, પૃથુલાક્ષ રાજાના ચાર પુત્રમાં એક. બુદ્ધ કીટક દેશમાં થયેલે વિષ્ણુ અવતાર. વૈદિક બહ૭૯૫ બ્રહ્મદેવના ચાલુ માસને સાતમે દિવસ મંત્રો વડે યજ્ઞ કરનાર શૂદ્ર જાતના રાજની અથવા ક૫. (૪. ક૫ શબ્દ જુઓ.) બુદ્ધિમાં મેહ ઉત્પન્ન કરવા માટે અજન નામના નામના બહત્યાય સેમવંશીય પુરુકુળા૫ન અજમીઢ પુત્ર, કોઈ એક પુરુષથી ચાલુ કળિયુગના આરંભમાં બહષિને પૌત્ર અને બૃહદ્ધનને પુત્ર. એને પુત્ર ઉત્પન્ન થયો હતે. તે જયદ્રથ. બુદ્ધિ સ્વાયંભુવ મન્વન્તરમાં ધર્મઋષિની સ્ત્રી; તેને બહઠીતિ અંગિરસને પુત્ર, એક ઋષિ | ભા. પુત્ર અર્થ. વ૦ ૨૨૧-૨, બુદ્ધિ (૨) ઈ સાવર્ણિ મનુના થનાર પુત્ર માને “હજુ એક ક્ષત્રિય. / ભાવે આ૦ ૧–રકર, એ. “હવા એક ગંધર્વ Page #22 -------------------------------------------------------------------------- ________________ હસેન બહદુભાનું બહસેન ભારતના યુદ્ધમાં દુર્યોધન પક્ષને એક પાસા પિતાને અનુકૂળ પડે અને યુદ્ધમાં પરાજય રાજા. તે મદ્ર દેશને સામાન્ય રાજા હેઈ તેની થાય નહિ. | ભાર વન અ૦ ૭. કન્યા લક્ષમણુ કૃષ્ણની સ્ત્રી હતી; અર્થાત તે કૃષ્ણને બૃહદારણ્યક યજુર્વેદનું ઉપનિષત. સસરે હતા. બહદિષ સોમવંશીય પુરુકુળત્પન્ન અજમઢ રાજાના બહસેન (૨) કૃષ્ણના ભદ્રાથી થયેલા પુત્રોમાંને ચાર પુત્રોમાંને ત્રીજો. તેને પુત્ર બૃહદનું. બૃહદિષએક. ના વંશજો બાહેંદીષવ કહેવાતા. બહસેન (૩) સોમવંશીય પુરુકુળોત્પન્ન જરાસંધ બહદિષ (૨) સોમવંશી પુરુકુળત્પન્ન અજમઢ પુત્ર વંશમાંના સુનક્ષત્ર રાજાને પુત્ર. તેને પુત્ર તે નીલના વંશના ભર્યાશ્વ રાજાના, પંચાલ સંજ્ઞાકર્મજિત. ધારી, પાંચ પુત્રોમાંને ત્રીજે. હસેના દમયંતીની એક પરિચારિકા. બહદુકૂથ એક બ્રહ્મર્ષિ. (૩. અંગિરા શબ્દ જુઓ.) બહદુગર્ભ સોમવંશી અનુકુળાત્પન્ન ઉશીનર પુત્ર બહક્ષત્ર સમવંશીય પુરુકુળત્પન્ન રૌદ્રા પુત્ર ઋતયુના વંશના મન્યુ રાજાના પાંચ પુત્રમાંને માટે. શિબિના પાંચ પુત્રમાંને એક. એનું પથદર્ભ એવું તેને પુત્ર હસ્તી રાજા. બીજુ નામ પણ હતું. સત્ય જોવા આવેલા બ્રાહ્મણને એના માંસનું ભોજન કરાવવા માટે બહક્ષત્ર (૨) ધૃષ્ટદ્યુમ્ન મારે એક રાજા. એ એના પિતાએ એને વધ કર્યો હતે. (૬. શિબિ ભારત યુદ્ધમાં દુર્યોધન પક્ષમાં હતો. | ભાર૦ દ્રોણ૦ શબ્દ જુઓ.) અ૦ ૩૨, બૃહદ્ગુરુ એક ક્ષત્રિય. | ભાવ આ૦ ૧-૨૫૮. બ્રહક્ષત્ર (૩) કેક દેશનો પાંડવપક્ષને એક રાજા. બૃહદવની એક નદી. | ભા ભી ૯. આને દ્રોણાચાર્યો માર્યો હતો. | ભાર૦ કોણ આ બુદ્ધનુ સેમવંશી પુરુકુળત્પન્ન બૃહદિપુ રાજાને અ૦ ૧૨૫. પુત્ર. આને પુત્ર બૃહત્કાય રાજા. બહદ% સૂર્યવંશીય ઈવાકુકુળત્પન શાબાસ્ત બૃહદુબલ સૂર્યવંશી ઇક્ષવાકુકુળાત્પન્ન કુશાવય રાજાના બે પુત્રમાંને મોટો. તે મોટે શૂર, ધર્માત્મા વંશના તક્ષક રાજાને પુત્ર. ભારતના યુદ્ધમાં એ અને ઈશ્વરભક્તિપરાયણ હતો. દીર્ધકાળ પર્યત દુર્યોધનના પક્ષમાં હતો, અને તેને અભિમન્યુએ ઉત્તમ પ્રકારે નીતિથી રાજ્ય કરી, વૃદ્ધાવસ્થા પ્રાપ્ત માર્યો હતો. પાંડવોના વખતમાં અયોધ્યામાં થઈ એટલે કુવલા પુત્રને ગાદી પર બેસાડી પોતે આ જ રાજ્ય કરતા હતા. તેના પુત્રનું નામ અરણ્ય પ્રતિ ગમન કર્યું. અરણ્યમાં ગયે કે તરત બહદ્રણ હતું. જ તેની પાસે કોઈ કાર્ય નિમિત્તે ઉદંક ઋષિ બહદુબલ (૨) સોમવંશી યદુકુળાત્પન વસુદેવના આવ્યા હતા. પરંતુ તેણે તે કાર્ય કરવાનું પુત્રને ભાઈ દવભાગને કંસાથી થયેલા ત્રણ પુત્રોમાં જ કહ્યું. (કુવલાશ્વ શબ્દ જુઓ). બીજે – ઉદ્ધવને સહેદર. બહદ (૨) સુર્યવંશીય ઈક્ષવાકુકુળત્પન્ન અરણ્ય બહાબલ (૩) ગાંધાર રાજાના પુત્રમાંને એક, રાજાના બે પુત્રેમાને નાને. હર્યશ્વને ભાઈ. શકુનિને ભાઈ. બહદ% (૩) તવનમાં પાંડ પાસે આવેલું એક બાબ@ા અંગિરસને પુત્ર, એક ઋષિ. ઋષિ. એણે યુધિષ્ઠિરને અનેક ઈતિહાસ બહદુભાન ઈસાવર્ણિ મન્વન્તરમાં થનારા વિણસંભળાવ્યા હતા. અને અક્ષવિદ્યા તથા અશ્વદયવિદ્યા ને અવતાર. શીખવી હતી. આ બન્ને વિદ્યાને ઉપગ એ બૃહદુભાન (૨) સામવંશીય અનુકુળત્પન્ન અંગ હતું કે જે પુનઃ વ્રતને પ્રસંગ પ્રાપ્ત થાય તો વંશના પૃથુલાક્ષના ચાર પુત્રોમાંને ત્રીજે. Page #23 -------------------------------------------------------------------------- ________________ બહદુભાનું બૃહદ્રથ બૃહદ્રભાનુ (૩) કૃષ્ણથી સત્યભામાને થયેલ પુત્ર. તે ઉપરથી તેમની સમીપ જઈ વંદન કરી સામે બૃહદ્રભાસ અંગિરસને પુત્ર, એક ઋષિ. | ભા રહ્યો. ઋષિએ તેને ક્ષેમકુશળ પૂછયા. સંતતિ સિવાય વ૦ ૨૨૧–૨. આપની કૃપાથી બધું ક્ષેમ છે, તેમ તેણે કહ્યું. આ હભાસા સેમની પુત્રી – ભાનુ નામના અગ્નિની સાંભળી ઋષિ ક્ષણ માત્ર ધ્યાનસ્થ થયા. એટલામાં ભાર્યા. | ભા૦ ૧૦ ૨૨૩-૦. જ વૃક્ષ ઉપરથી પાકું ફળ તેમના મેળામાં પડયું. નેત્રો ઉંઘાડી પિતાને હાથેથી લઈ તે આને આપી બૃહન્મના સેમવંશી અનુકુળત્પન્ન અંગવંશની પથુલાક્ષના પુત્ર બૃહદ્રથને પુત્ર, એને જયદ્રથ. બોલ્યા કે આ તું તારી સ્ત્રીને ભક્ષ કરવા આપજે, બૃહન્મના (૨) અંગિરસ પુત્ર, એક ઋષિ. | ભાર એટલે તેને પુત્ર થશે. આથી રાજાને આનંદ થયે અને ઋષિને નમસ્કાર કરી પિતાને નગરે આવ્યો. વિ૦ ૨૨૧-ર. અહીં આવી પિતાને બે સ્ત્રીઓ હતી તેથી ફળને બહ”ત્ર અંગિરસને એક પુત્ર, ઋષિવિશેષ | ચીરી બે ભાગ કરી, અક્રકે ભાગ બનેને ખાવા ભાર૦ વ૦ ૨૨૧-૨, આપે. કારણ કે બને સ્ત્રીઓ ઉપર તેની પ્રીતિ બૃહદ્યુમ્ન રંભ્યઋષિને યજમાન. એણે રેગ્ય ઋષિ સમાન હતી. બન્નેને ગર્ભ રહ્યા અને પૂર્ણ કાળે ના બને પુત્રો અર્વાવસુ અને પરાવરુને યજ્ઞ પ્રસૂતિ થઈ, પરંતુ બન્નેને પૃથફ પૃથફ અડધો અડધે કરાવવા માટે વર્યા–પસંદ કર્યા હતા, | ભાર વન ભાગ અવતર્યો. આખો પુત્ર અવતર્યો નહિ. આ અ૦ ૧૩૮. જોઈ અને સ્ત્રીઓ તથા રાજા અતિશય દુઃખી થયાં; બૃહદ્રણ સૂર્યવંશી ઇક્ષવાકુકુળત્પન્ન કુશવશના અને તે ગર્ભના કકડાને નિજન સ્થળે ફેંકી દીધા. બહદુબલ રાજાને પુત્ર. તેને પુત્ર ઉરુચિ અથવા દૈવયોગે જરા નામની રાક્ષસી ત્યાં આવી. તેણે આ ઉરુક્ષવ. કકડા સાંધીને એક કર્યા અને રાજાને લાવીને : બૃહદ્રથ વિદેહવંશી દેવરાત જનકને પુત્ર હોઈ એને આપ્યા. તેથી રાજાએ અત્યંત હર્ષ પામી તે પુત્રનું દૈવરાતિ પણ કહેતા. તેણે શાકલ્યાદિ ઋષિ તેમ નામ જરાસંધ એવું રાખ્યું. આ રાજાને પછીથી જ યાજ્ઞવલ્કય ઇત્યાદિને બોલાવી દાનાથે કેટલી એક કુશાગ્ર નામને બીજો પુત્ર પણ થયો હતો. આ ગાય નિર્માણ કરી અને કહ્યું કે જે બ્રહ્મનિષ્ઠ હેય બ્રહદ્રથ રાજા જાતે મેટો પરાક્રમી હશે એમ જણાય તેને આ બધી ગાયનું દાન આપવાનું છે. તેના છે, કારણ કે તેણે ઋષભ નામના એક બલાઢય મનમાં હતું કે આ ઋષિઓના સમાજમાંથી જે રાક્ષસને મારી તેના અંગના ચામડાના બે મોટા પિતાના બ્રહ્મનિષ્ઠત્વ વિષે દઢનિશ્ચય હશે તે આથી ઢાલ બનાવડાવી, પિતાની રાજધાની ગિરિવ્રજના જણાઈ આવશે; ને તે જાણ્યા પછી હું તેને શરણ મહાદ્વાર પર મુકાવડાવ્યા હતા | ભાર૦ સભા અ૦ જઈશ. પછી આ ગાયો યાજ્ઞવલ્કયે લીધી. તે ઉપરથી ૧૬-૧૭. આના વંશજો બાહદ્રથ કહેવાતા. તે યાજ્ઞવલ્કયને શિષ્ય થયો હતે. (યાજ્ઞવલ્કય શબ્દ અહદ્રથ (૩) સોમવંશી અનુવશાત્પન્ન એ રાજજુઓ.) તેને પુત્ર મહાવીર્ય જનક.. પુત્ર. આને પિતા દિવિરથ હોઈ, એનું ધર્મરથ બ્રહદ્રથ (૨) સોમવંશી પુરૂકુલેત્પન્ન ઉપરિચર એવું નામ પાછળથી પડયું હતું. એની માતાએ, વસુરાજાના પુત્રોમાંને મોટે. એનું મહાર એવું પરશુરામ પૃથ્વીને નિક્ષત્રિય કરતા હતા તેથી આને બીજું નામ પણ છે. એ ઘણુ કાળ પર્યત અપુત્ર ગૃપ્રકૂટ પર્વત પર સંતાડ હતા | ભાર૦ શાંતિ હતા. એકદા એવું બન્યું કે અરણ્યમાં ફરતાં ફરતાં એક અ૦ ૪૮ • આને જ પુત્ર ચિત્રરથ જેને રામપાદ આમ્રવૃક્ષ નીચે ચંડકૌશિક ઋષિને બેઠેલા તેણે જોયા. અથવા લેમપીદ કહેતા હતા તે હતા. Page #24 -------------------------------------------------------------------------- ________________ બહુથ બૃહન્નટી બૃહદ્રથ (૪) સોમવંશી અનુકુત્પન્ન અંગવંશના પૃથુલાક્ષના ચાર પુત્રોમાંને પહેલે. આને પુત્ર બૃહમના. બૃહદ્રથ (૫) ભારતના યુદ્ધમાં દુર્યોધન પક્ષને રાજા ભાર૦ ઉદ્યોગ અ૦ ૧૫. બૃહદ્રથ (૬) સમવંશી પૂરૂકુલેત્પન પાંડવ વંશના તિમિ રાજાને પુત્ર. આને પુત્ર સુદાસ નામને રાજા. બ્રહદ્રથ (૭) કલિયુગમાંના મૌર્યવંશના શતધન્વાને પુત્ર. આ એ વંશને છેલો રાજ હતા | ભાગ ૧૨–૧–૧૫. બૃહદ્વાજ સૂર્યવંશી ઇક્ષવાકુ કુલોત્પન્ન અંતરિક્ષ પુત્ર સુમિત્ર રાજાને પુત્ર. એનું બૃહત એવું પણ નામ છે; અને એના પુત્રનું નામ બહિ એવું હતું. બ હતી ભારતવષય નદી. મૂહન અગ્નિવિશેષ | ભા૦ વા૦ ૨૨૨-૭ બ્રહન્ત એક ક્ષત્રિય, ઉદેશાધિપતિ. એ પાંડવના પક્ષને હતે | ભાવ અ૦ ૨૦૧–૭; ભા. સ. ૨૮૭; ભા. ઉ૦ ૪–૧૩ એને મહાયુદ્ધમાં દુઃશાસને માર્યો હતો | ભા૦ ક. ૩–૧૨. બૃહન્નટા અરણ્યવાસનાં બાર વર્ષ પૂરાં થયા પછી અજ્ઞાતવાસ માટે પાંડવો વિરાટને ત્યાં રહ્યા હતા. તે વેળા યુધિષ્ઠિર આદિએ જેમ પિતાનાં નામ તે વેષ ધારણ કર્યો હતો. તે પ્રમાણે અર્જુને પણ પોતાને વેષ બદલ્યો હતો. આ વેષ ઉર્વશીના શાપને લીધે બદલાઈને હાલના સમયમાં સ્ત્રી વેષધારી ખંઢે-કમળીઆ આપણે જોઈએ છીએ તેવો હતો અને તે નામ પિતે સ્વીકારી, વિરાટ રાજાની કન્યા ઉત્તરાને નૃત્ય અને ગાયન શીખવવાનું માથે લીધું હતું. | ભાર. વિરાટ અ૦ ૧૧.૧ અજ્ઞાતવાસનું વર્ષ માંડ માંડ પૂરું થવા આવ્યું એવામાં કીચક વધ ઉપરથી, પાંડવો પૂર્વમસ્ય દેશમાં હશે એવી અટકળ દુર્યોધને કરી. પરંતુ ચાર પુરુષ અને બે સ્ત્રીઓ છે, એવી ઊડતી વાતો સાંભળવાથી તે દ્રૌપદી સહિત ખરેખર પાંડ જ હશે, એવા નિશ્ચય પર દુર્યોધન આવી શક્યો નહિ. તેથી પિતે જાતે મત્સ્ય- દેશ જવું એવું મનમાં લાવી, ત્રિગર્તાધિપતિ સુશર્માને સિન્ય સહિત દક્ષિણ દિશાએ જવાની આજ્ઞા કરી; અને તેને ત્યાં મોકલ્યા પછી પોતે ભીમ, દ્રોણ, કૃપ, કર્ણ અને અશ્વત્થામા વગેરેને સાથે લઈ, ઉત્તર દિશા તરફ ગયે, અને વિરાટના ગોધનને આંતરી, પકડી, સિન્ય સહિત તે દેશમાં દાખલ થયા. / ભાર૦ વિરાટ૦ અ૦ ૩૫, દુર્યોધને ગેધનનું હરણ કર્યું તે જોઈને ગેપ લેકે પોતાને પણ પકડશે એ બીકના માર્યા નાસી ગયા અને નગરમાં જઈ આ સમાચાર રાજાને કહીએ એમ વિચાર કર્યો. પણ તેમને ખબર પડી કે રાજા તે નગરમાં નથી. તે ઉપરથી રાજપુત્ર ઉત્તર અંતઃપુરમાં હતો ત્યાં જઈ, આ સઘળો વૃત્તાંત તેને કહ્યો. તેમની વાત સાંભળી રાજકુમારે કહ્યું કે હું હમણાં જ જાઉં, કૌરવોને હરાવું અને ગેધન પાછું વાળી આણું; પણ એક યુદ્ધમાં મારે સારથી મરી ગયા છે અને અત્યારે મારે સારથી નથી. તે વેળા હું એકલો આવી શું કરું ? રાજકુમાર ઉત્તર જ્યારે આ વાત ગોપલેકે સાથે કરતા હતા ત્યારે તેની મા સુદેણું અને તેની બહેન ઉત્તરા તેની પાસે હતાં. તેથી બૂટી (અર્જુન) અને સંરંધી (દ્રૌપદી) બને પણ ત્યાં જ હતાં. તેમણે પણ આ વાત સાંભળી. આ ઉપરથી બહજટાને નેત્રસંકેત વડે સિરપ્રીને સૂચના કર્યાથી તે તેને આશય સમજી ગઈ; અને તેણે રાજકુમારી ઉત્તરાને કહ્યું કે, “હજટા સારથીનું કામ ઉત્તમ પ્રકારે જાણે છે. એટલે એ તમારા ભાઈ જોડે જશે કે કેમ એવું તમે એને પૂછો. આ ઉપરથી ઉત્તરાએ બૃહજટાને પૂછયું અને હા–ના, હા-ના કરતાં આખરે એ જવાને કબૂલ થઈ. પરંતુ ઉત્તર આ વાત કાને ધરે નહિ. તે કહેવા લાગ્યો કે આને લઈ જઈ હું શું કરું ? એનું વળી સાથ્ય કેવું ? આ તે યુદ્ધનાં કામ છે. અમથી લાંબી લાંબી વાતો કરવાની ન હોય. એટલામાં ગોપ કહેવા લાગ્યા કે તમે ઉતાવળા ચાલે તે સારું, નહિ તે ગોધન ગયું સમજજે. તેથી આખરે તેણે બૃહન્નાટાનું સાઠે માન્ય કર્યું અને તેની પાસે રથ સિદ્ધ કરાવી, પિતે કવચ પહેરી, બ્રહટાને પણ કવચ Page #25 -------------------------------------------------------------------------- ________________ બૃહન્ના આપી યુદ્ધ માટે ગમન કર્યું. / ભાર૦ વિ॰ અ૦ ૩૬-૩૭. ” ઉત્તર રથમાં બેઠે એમ જોઈ બૃહન્નટાએ અશ્વને એવી પ્રેરણા કરી કે તેમણે ઉત્તરને રથ હાં હાં કરતામાં તેા કૌરવ સેનાની લગાલગ આણી મૂકયા. તેથી કૌરવાનુ... સૈન્ય અને તે માંડેલા ભીષ્માદિક મેાટા મેાટા યેાલા આધેથી તેની દૃષ્ટિએ પડયા. તેમને જોઈને ઉત્તર અતિશય ભયભીત થઈ ગયે। અને બૃહન્નટાને કહેવા લાગ્યા કે મારે રથ સત્વર નગર તરફ પાછે ફેરવ. બૃહન્નટા કહેવા લાગી કે તું હવે આમ કેમ ખાલે છે? બાયડીએ પાસે ખેસી ધેર તું શું બડાશ મારતા હતા, તેનું સ્મરણ કરી ! અને તું ક્ષત્રિ થઈ, આવેશને માર્યો અહીં' સુધી આવ્યા, અને હવે ગાધન છેડાવ્યા વગર મારે રથ પાછા હાંક, એમ કહે છે તે તને શાભે છે? બૃહન્નટાનું કહ્યું કશુંયે ન સાંભળતાં રથ પરથી કૂદી પડી ઉત્તરે નગર તરફ નાસવા માંડયું. તેની પાછળ બૃહન્નટાએ કૌરવાને પીડે ન બતાવતાં જઈ, તેને પકડીને રથમાં આણી બેસાડયો. પછી તેને આશ્વાસન દઈ, બૃહન્નટા કહેવા લાગી કે તું ગભરાઈશ નહિ. ધીરજ ધર. આમની સાથે હું યુદ્ધ કરું છું. ( ભાર॰ વિરાટ॰ અ૦ ૩૮. આ પ્રમાણે મેલી, બૃહન્નટાએ અજ્ઞાતવાસ માટે નગરમાં પ્રવેશ કરતાં પહેલાં જે ઠેકાણે ઝાડ ઉપર શસ્ત્રાસ્ત્ર મૂકયાં હતાં ત્યાં રથ વાળ્યા અને ઉત્તર પાસે તેમાંથી માટું ધનુષ્ય ઇ. કઢાવી રથનું સ્મરણ કર્યું.. એટલે ત્યાં અકસ્માત એક રથ ઊતર્યા. પછી નગરમાંથી આણેલા રથને ત્યાં જ મૂકીને, અકસ્માત આવેલા રથમાં બૃહન્નટા ખેઠી અને ઉત્તરને સારથી કરી રથ રહ્યુભૂમિ ઉપર કૌરવેાની સામે હુંકારવાની આજ્ઞા કરી. આ કૃત્ય જોઈ ઉત્તરને ઘણું આશ્ચર્ય લાગ્યું, ને તે બૃહન્નટાને પૂછવા લાગ્યા કે આ અસ્ત્રો નાં ? અહીં શી રીતે આવ્યાં? અને તેની શી રીતે ખબર પડી ? બધું મને કહે. બૃહન્નટાએ પ્રથમ તેા ઉડાઉ જવાબ આપ્યા. પરંતુ ઉત્તરનું મન માનતું ન જોઈ, તેણે પાંડવના સાદ્યંત વૃત્તાંત કહીને કંક તે યુધિષ્ઠિર આ ૧૬ બૃહન્ના ઇત્યાદિ કહ્યા પછી, હું અર્જુન એવુ કહ્યું. તે ઉપરથી અર્જુનનાં નામ કેટલાં અને તેના અ, જે તેણે પહેલાં સાંભળ્યા તેા હતા છતાં તે, તેમ જ વેષ બદલવાના હેતુ તેણે બૃહન્નટાને પૂછ્યા. તેના ઉત્તર તેને મળતાં, બૃહન્નટા તે ખરેખર અર્જુન જ એવી ઉત્તરની ખાતરી થવાથી, તેની બધી ખીક જતી રહી અને ધૈર્ય આણી તેવું હુન્નટાને વંદન કર્યું અને તેની આજ્ઞા પ્રમાણે રથને કૌરવા સમક્ષ પૂર્વવત્ આણી ખડા કર્યાં. / ભા॰ વિરાટ॰ અ૦ ૩૯–૪૫. ત્યાં કૌરવ સેનામાં વીરા પરસ્પર કહેવા લાગ્યા કે, એક રથ, તેમાં એક સ્ત્રી અને એક બાળક મેસી આવડી મેાટી સેના ઉપર ધસી આવે, એવું પૂર્વે કદી જોયું નથી, આ આશ્ચર્ય જેવું નથી શું? તાપણું તે જે હા તે હે. ત્યારે ભીષ્મ પ્રતિ દુર્ગંધન કહેવા લાગ્યો કે આ જે સ્ત્રી દેખાય છે તે સ્ત્રી ન હેાય. તેના બાહુની આકૃતિ ઉપરથી મને તે। તે અર્જુન જ હાય એમ લાગે છે. અને જો તેમ હાય તેા અજ્ઞાતવાસનુ વર્ષોં પૂરું થયા પૂર્વે મે તેને ઓળખ્યા છે એથી તેને બાર વરસ ફરીથી વનવાસ કરાવવેા જોઈએ. (તેને ભીષ્મે આપેલા ઉત્તર સારુ ભીષ્મ શબ્દ જુએ.) તે પછી કણ ઇત્યાદિનું ખેાલવું થઈ રહ્યા પછી બૃહન્નટાએ ઉત્તરને સર્વાંનાં રથ, ધ્વજા, ચિહ્ને વગેરે સમજાવ્યાં; અને તે પ્રમાણે તે તે જગ્યાએ પેાતાના રથ લઈ જઈ, દરેકની સાથે યુદ્ધ કરી ગાધન ગામ ભણી વાળ્યું. / ભાર॰ વિરાટ॰ અ૦ ૪૭-૬૬.” પછી બૃહન્નટાએ શસ્ત્રાસ્ત્ર વગેરે પૂવે" જ્યાંથી લીધાં હતાં ત્યાં મૂકયાં અને નગરથી આણેલા રથમાં બેસીને નગર તરફ જતાં જતાં તેણે ઉત્તરને કહ્યું કે નગરમાં જઈ અમારી પ્રસિદ્ધિ કરીશ નહિ, મેં તને જે જે કહ્યું છે તે હમણાં તારા મનમાં જ રાખી મૂકજે અને વિરાટ પૂછે તે કૌરવાના પરાજય તેં જ કર્યો એમ કહેજે. મારું નામ ક્રેઈને જાણી જવા દઈશ નહિ. આવું કહી નગરમાં આવતાંની સાથે જ નિત્યક્રમ પ્રમાણે નૃત્યાગારમાં Page #26 -------------------------------------------------------------------------- ________________ બૃહન્નલા બ્રહ તે ગઈ અને ઉત્તર વિરાટ પાસે સભામાં ગયે. કેમ કહી શકાય કે અન્ય ધમી એ આપણું ખોટું એક દેવદૂતે આવી કૌરવોને પરાજય કર્યો એવું જણાવા ઉમેરેલા આવા પ્રસંગે ક્ષેપક નથી ? ઉત્તર કુમારે તેમને કહ્યું. | ભાર૦ વિરા૦ અ૦ બુહસ્પતિ (૩) જન્મેજયના સર્પસત્રમાંને ઋષિ. ૬૭-૭૧. ભાગ ૧૨-૬-૨૩. બૃહન્નલા બહન્ટાનું એક નામાન્તર. | ભાર૦ બહસ્પતિ (૪) ગુરુ તે જ. સૂર્યમંડળમાં સૌથી વિ. ૩-૪૪. મોટો ગ્રહ મંગળ કરતાં બે લાખ યોજન ઊંચે બૃહસ્પતિ સ્વાયંભુવ મન્વન્તરમાંના અંગિરા ઋષિના છે. આ ગ્રહ, લગભગ શુક્રના ગ્રહ જેટલો તેજસ્વી ત્રણ પુત્રમાં બીજે. દેવોને ગુરુ. એ સ્વાચિષ છે. પૃથ્વી જેવડા ૧૩૯૦ ગેળ એકઠા કરીએ અને મન્વન્તરમાં સપ્તઋષિઓમાંને એક હતા. થાય એવડા મોટા છે, એને દિવસનું માપ નવ બૃહસ્પતિ (૨) ચાલુ વૈવસ્વત મન્વન્તરમાંના બ્રહ્મપુત્ર કલાક અને સાડી પંચાવન મિનિટનું છે, અને તેનું અંગિરા ઋષિના આઠ પુત્રોમાને મોટો પુત્ર. તેને વર્ષ આપણું વર્ષ કરતાં બારગણું લાંબું છે. સૂર્યથી અગ્નિવંશના સંબંધને લઈને ત્રીજી પદવીના અગ્નિ- એ પૃથ્વી કરતાં પાંચ ગણે છેટે છે. એને આઠ માં ગણેલ છે, કારણ કે અંગિરા ઋષિએ વરુણયજ્ઞ ચન્દ્રો – ઉપગ્રહે છે, ગુરુ અને એના ઉપગ્રહે એ નિમિતે અગ્નિને પિતાને પુત્ર માન્યો છે. સ્વયં. નાની શી સૂર્ય માળા જ છે. ભુવ મન્વન્તરમાં જે બૃહસ્પતિ, તે જ આ બેધદેશ ભારતવર્ષીય દેશ. ફરીથી જન્મેલે હેઈ, દેવ સહવર્તમાન સ્વર્ગમાંના બોધપ બ્રહ્મર્ષિ (૩. વસિષ્ઠ શબ્દ જુઓ.) હાલના પુરંદર નામના છ દ્ર અને ગુરુ તરીકે માન્ય બેધ્ય યયાતિ રાજા સાથે સંવાદ કરનાર એક ઋષિ. કર્યો. તેને શુભા અને તારા એમ બે સ્ત્રીઓ હતી. ભાર૦ શાંતિ અ૦ ૧૭૮. તેમાંથી શુભાને પેટે ભાનુમતી, રાગા, સિનીવાલી, બૈદ ધૌમ્ય ઋષિને શિષ્ય, એક ઋષિ. / ભાર અર્ચિષ્મતી, હવિષ્મતી, મહિષ્મતી, મહામતી એવી આ૦ ૩-૭૮. સાત કન્યા અને તારાને પેટે સંયુ, નિશ્ચવન, વિશ્વ- બૌદ્ધ પાખંડ પ્રવર્તાવનાર વિષ્ણુને એક અવતાર. જિત, વિશ્વભુક, વડવાગ્નિ, વિષ્ટકૃત એમ છે એણે પાખંડને નાશ કરવો જોઈતું હતું, તેને પત્ર અને સ્વાહા નામની એક કન્યા એમ સાત બદલે વધારે કર્યો એ તેણે સદેષ કૃત્ય કર્યું. તેથી સંતાન અનક્રમે થયાં હતાં. તારાના છ પુત્રમાં કચ જ તેને વૈદિકધમી માનતા નથી. કયાનું નામાન્તર હતું તેને નિર્ણય મળી આવતા બન્નધ એક રાજર્ષિ. તેની પાસે એક વેળા દ્રવ્યની નથી. | ભા૨૦ વન અ૦ ૨૧૭–૨૨૨. એ ચાલુ યાચના કરવા અગત્ય ઋષિ આવ્યા હતા. તેથી મન્વન્તરમાં ચોથ વ્યાસ થઈ ગયેલ છે. (વ્યાસ તેણે પિતાની આવક–જાવકને હિસાબ ઋષિને શબ્દ જુઓ.). બતાવ્યું. તે જોઈ ઋષિને લાગ્યું કે આની પાસેથી બૃહસ્પતિની સ્ત્રી તારાનું ચ દે હરણ કર્યું ઇત્યાદિ દ્રવ્ય લેવાથી એની પ્રજાને બહુ પીડા થશે. તેથી વૃત્તાંત પુરાણમાં છે. પણ તે ખરું ન હોય, કારણ એને પિતાની જોડે લઈ ત્રસદશ્ય રાજ પ્રતિ ગમન દેવલોકમાં આવી અનીતિની વાત અસંભવિત છે. કર્યું. | ભાર વન અ૦ ૯૮. વળી મનુસ્મૃતિમાં મનુએ કહ્યું છે કે બૃહસ્પતિ બ્રહ્મ યજ્ઞક્રિયામાં મુખ્ય ઋત્વિક વ્યવસ્થા રાખવા દેવોના ગુરુ અને સોમ પણ – એની ગણના વસૂમાં જે કુશને દંડ રાખે છે તે દંડ. થાય છે માટે – દેવ, તે પિતાની ગુરુ પત્ની તે સોમને બ્રહ્મ (૨) આ ઉપર કહેલા દંડ વડે સઘળા પૂજવા લાયક. માટે દેવ એવું દુષ્કૃત્ય કરે નહિ. ઋત્વિજે પિતાપિતાનું નિયત યજ્ઞકર્મ સમજીને કરે Page #27 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મ છે, તેથી જાણે તેમાં જાદુઈ અસર છે, એવી ભાવના દાખલ થયા પછી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણરૂપ તત્ત્વને “બ્રહ્મ' સંજ્ઞા લાગુ પાડવામાં આવી. બ્રહ્મ (૩) દેશ, કાળ અને વસ્તુની મર્યાદાનું અતિ ક્રષ્ણુ કરી પેાતાના સ્વરૂપમાં અથવા મહિમામાં રમતું સત્, ચિત્ અને આનંદ નામના સ્વભાવધર્માંવાળું તત્ત્વ તે તે અત્યંત મેટુ' હાઈ સર્વ નાનાં અથવા અણુ ચૈતન્યાને પેાતાના સમાન મેટાં બનાવે છે. તેથી તેને બ્રહ્મ” કહે છે. બ્રહ્મ અને પરમાત્મા પર્યાય શબ્દો છે. જગત્ કારણનાં અમાં બ્રહ્મ શબ્દ અને તે સ્વયં આત્મા અથવા ચૈતન્ય છે તે અર્થમાં પરમાત્મા શબ્દ વપરાય છે. જ્યારે સચ્ચિદાનંદ સ્વભાવમાત્રને લક્ષ્યમાં લઈએ ત્યારે તે પરબ્રહ્મ કહેવાય; જ્યારે શુદ્ધ સાદિ ગુણધમેાંથી વિશિષ્ટ ભાવમાં સમજીએ ત્યારે તે અપરબ્રહ્મ. બ્રહ્મ (૪) મુખ્ય યજુર્વેદનું ઉપનિષત્ . બ્રહ્મકમંડલું તીર્થ વિશેષ, બ્રહ્મચ ચાર આશ્રમેા પૈકી પહેલે, એ બ્રહ્મદેવના હૃદયમાંથી ઉત્પન્ન થયા છે. / ભાગ, ૧૧, ૧૭, ૧૪. બ્રહ્મચારી પ્રથમ આશ્રમી, બ્રહ્મચારી (૨) સ્ક ંદ તે જ. / ભાર૦ ૧૦ ૨૩૩-૮, બ્રહ્મચારી પ્રાધાપુત્ર ગર્તમાંને એક બ્રહ્મજ્યાતિ અગ્નિવિશેષ. બ્રહ્મતી ભારતવર્ષીય તી. બ્રહ્મતુ ગ ભારતવર્ષીય એક સામાન્ય પત, બ્રહ્મદત્ત કાલગૌતમ ઋષિના શાપથી ગૃધ્રયોનિને પામેલ એક પ્રાચીન રાજા. આ બ્રહ્મ રાજાને ત્યાં એકદા કાલગૌતમ ઋષિએ આવી ભેજન માંગ્યું. રાજાએ અથૅ પાદ્યથી પૂજન કરી ભેાજનની તૈયારી કરાવડાવી, તેમાં ભૂલથી માંસ અપાઈ ગયું. આથી ઋષિને બહુ ક્રોધ ચડ્યો અને શાપુ દીધા કે જા, તું સડેલું માંસ ખાનાર ગૃધ્રયાનિ પામીશ. રાજાના કાલાવાલા પરથી અનુગ્રહ કર્યો હતા કે જા, તેં ભૂલમાં આ વાંક કર્યાથી ઇવાકુ ૧૮ બ્રહ્મત્ત કુળમાં મહાપ્રતાપી રામ જન્મશે, તેના તને સ્પર્શી થશે ત્યારે તારા ગીધનેા અવતાર છૂટી તું તારી અસલ ચેાનિને પ્રાપ્ત થઈશ. દાશથિ રામના સમયમાં ગીધના રૂપમાં આ રાજા અને એક ઉત્સુકને માળાની માલિકીના સંબંધમાં તકરાર થઈ હતી અને તેઓ રામની સભામાં આવ્યા. તે વેળા તેને રામ સ`ગાથે ખેાલવાના પ્રસ`ગ મળતાં રામે તેમની માળા સંબંધી તકરારના નિવેડા કર્યા અને ગીધને સજા ફરમાવતા હતા. તેવામાં આકાશવાણી થઈ અને આ રાજાના પૂ॰જન્મનો બધી વાત હકીકત જાણી રામે ગીધને સ્પર્શી કર્યો. રામના અડકતાં જ તેને તેની પૂર્વીયેાનિ પ્રાપ્ત થઈ. ગીધ પેાતાના રૂપ-બ્રહ્મદત્ત રાજા બની રામને વંદન કરી ઉપકાર માની સ્વગૅ ગયા. / વા॰ રા॰ ઉત્તર॰ ક્ષેપક સ૦ ૩. બ્રહ્મદત્ત (૨) સેામદા ગંધવી ને ચૂલી ઋષિએ આપેલા પુત્ર. એ કાંપિલી નગરીમાં રાજ્ય કરતા હતા. આને કુશનાભ રાજાએ પેાતાની સેા કન્યા વિવાહ કરી પરણાવી હતી. (કુશનાભ શબ્દ જુએ.) બ્રહ્મદત્ત (૩) સેમવંશી પુરુકુળાપન્ન એક પ્રાચીન રાજા. આ રાજાના અંતઃપુરમાં પૂજની નામે ચકલી રહેતી હતી. એની રાણીને પુત્ર પ્રસન્યા તે જ સમયે પૂજનીને પણુ બચ્ચું થયું. પક્ષિણી હાવા છતાં પૂજની સર્વ પ્રાણીની ભાષા જાણતી, વિષયના તત્ત્વને જાણતી અને સન હતી. આકશગામિનો આ ચકલી કૃતજ્ઞ હતી. એ રાજ સમુદ્રકાંઠેથી બે ફળ લાવતી. એક રાજકુમાર સારુ અને એક પેાતાના બચ્ચા સારુ. બન્ને એ ફળ ખાઈ પુષ્ટ થયા હતા. એકદા પૂજનીની ગેરહાજરીમાં રાજકુમાર પેાતાનો ધાવની ક્રેડે બેસી પૂજનીવાળા એરડામાં ગયા અને બચ્ચાને રમાડવા લઈ, રમાડી, એક ખૂણામાં લઈ ગયા અને ત્યાં અને મારી નાખ્યું. આ જાણીને પૂજનીને બહુ પરિતાપ થયા. એણે પેાતાની ચાંચ અને નહેારથી રાજકુમારની આંખા ફાડી નાખી. એણે આકાશમાં જઈ રાજાને કહ્યું કે, દરેકને પેાતાના પાપકૃત્યનું Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રયદત્ત બ્રહ્મ ફળ મળે છે. તારા પુત્રને એના પાપી કૃત્યને બદલે મળે છે. આ પ્રમાણે કહીને ઊડી જતી ચકલીને રાજાએ કહ્યું કે તારા પ્રતિ જે પાપ થયું તેને બદલે લીધે. હવે વેર વળી ગયું. હવે તું શું કરવા જતી રહે છે? અહી ભલે રહે. આ ઉપરથી વેર, વિશ્વાસ અને અવિશ્વાસ સંબંધે રાજા અને ચકલી પૂજની વરચે ઘરે સંવાદ થયો હતે. રાજાના આગ્રહને ન લેખવીને અને એણે જે જે કહ્યું તેના રદિયા આપીને, પૂજની ચકલી રાજગૃહમાં ન રહેતાં બીજે રહેવા ગઈ હતી. આ વિચારણ્ય સંવાદ મહાભારતમાં આવેલ છે. | ભાર૦ શાંતિ અ૦ ૧૩૯, બ્રહ્મદત્ત (૪) સમવંશી પુરકળત્પન નીપ અથવા અણુહ રાજાથી શુક્રાચાર્યની કન્યા કૃત્વી અથવા કીર્તિમતીની કુખે થયેલો પુત્ર. તે જન્માંતરથી પિતૃવતી બ્રાહ્મણ હતા. તેણે જેગિષવ્ય ઋષિની કૃપા વડે યોગમાર્ગ સંપાદન કરી ગતંત્ર નામને ગ્રંથ રચ્યો હતો. તેને ગૌ અથવા સન્નતિ કિંવા સરસ્વતી નામની સ્ત્રી હતી, ને તેની કુખે વિશ્વકસેન નામને પુત્ર થયો હતો. બ્રહ્મદત્ત (૫) અગમ્ય ઋષિએ રામચંદ્રને આપેલું બાણ. આ બાણ વડે મોટા મોટા અસુરને માર્યા હતા. | વા. રા. અરણ્ય સ. ૧૨, બ્રહ્મદત્ત (૬) સાલ્વ રાજાનું બીજુ નામ. (સાલ્વ એ.)ભાર૦ ૧૦ ૨૨-૩૭: ભાગ ૧૦-૭૭ બ્રહ્મદેવ (બ્રહ્મા) સૃષ્ટિની ઉત્પત્તિનું કારણભૂત જે રજોગુણ, તેના મૂર્તિમાન દેવતા. રજોગુણ એટલે સત્વગુણ અને તમોગુણની મધ્યમાવસ્થા; અથવા નિમિત્તિકારણ અને વિવોંપાદાન કારણુ. આ બંનેની મધ્યમાવસ્થા હેઈ, બ્રહ્મદેવ, સત્વગુણથી કિંચિત મલિન એવી ઉપાધિ વિશિષ્ટ થયા. માટે તેમનામાં કંઈ જીવત્વ દશા આવી. તે પણ તે વ્યષ્ટિ જ પ્રમાણે એકદેશી છવ નથી, પણ સમષ્ટિના જીવ છે. (સમષ્ટિના છવ એટલે બ્રહ્માંડ માંહ્યલા સઘળા છના આધારભૂત જીવ) એટલે કે સંપૂર્ણ જીવોના તે ઈશ્વર છે. એમણે જે મૂર્તિ ધારણ કરી તે કેવળ સ્વેચ્છાએ જ કરી છે, તે કારણથી તેમનાં નામ સ્વયંભૂ અને આત્મભૂ એવાં છે. ઉપવેદ સહિત ચારે વેદો પૂર્વાદિ દિશાને અનુકમે બ્રહ્માનાં ચારે દિશાએ આવેલાં મુખમાંથી નીકળ્યા છે. આમ બ્રહ્મદેવ જ વેદની ઉત્પત્તિનું સ્થાને હોવાને લઈને તેમનાં ચતુર્મુખ, ચતુરાનને ઇત્યાદિ નામો પડયાં છે. તેમની મતિ કેવળ તિરૂપે હેઈ, તે નિરંતર સત્યલોકમાં વસે છે. તેમણે સંકલ્પ માત્ર વડે સર્વ સૃષ્ટિ નિર્માણ કરી, તેથી તે યદ્યપિ કર્તા છે, તેપણ વ્યષ્ટિજીવ જેવું દેહનું તાદામ્ય ('હું' એવું ઓભિમાન) ધારણ કરે છે. સંપૂર્ણ બ્રહ્માંડમાં તેમનું તાદાઓ હોવાથી તેમના નિદ્રાકાળે સર્વ જીવ લય પામે છે અને ઉત્થાનકાળે પુનઃ ઉત્પન્ન થાય છે. એમ છતાં એમના મુક્તત્વથી સર્વ છે મુક્તિ પામતા નથી, કારણ મોક્ષ એ વિચારસાધ્ય હેવાથી એવું થવું શ્રુતિયુક્તિ વિરુદ્ધ છે. સંપૂર્ણ દેવ, ઋષિ, પ્રજાપતિ સર્વના આ જ કર્તા હોવાથી એમનાં ધાતા, વિશ્વસૃષ્ટા ઇત્યાદિ સાર્થક અનેક નામ છે. એમણે પિતાના પુત્રો વડે અનેક પ્રાણી ઉત્પન્ન કરાવ્યા, માટે તેને પિતામહ પણ કરે છે. ૪૩,૨૦,૦૦૦ વર્ષના એક પર્વત (ચોકડી), એવાં હજાર વર્ષના પર્વતને એમને એક દિવસ થાય છે. અને તેટલા જ કામના પ્રમાણની તેમની રાત્રિ થાય છે. આમ એક અહેરાત્રને કલ્પ એવું નામ આપ્યું છે. તેમના પ્રત્યેક ક૯૫માં પૃથ્વી પર ચૌદ મનુ અને સ્વર્ગમાં ચૌદ ઇંદ્ર થાય છે. એવા ૩૬૦ ક૯૫નું તેમનું એક વરસ થાય છે. આ ગણતરી પ્રમાણે બ્રહ્મદેવનું સો સંવત્સરનું આયુષ્ય હેઈ, તેમાં પચાસ વર્ષ ગયાં એટલે પ્રથમ પરાર્ધ પૂરું થયું, અને બીજુ પરાર્ધ ચાલે છે. તેના પહેલા વર્ષને ક માસ ચાલે છે તે કઈ ગ્રંથોમાંથી જણાતું નથી, પરંતુ તે માસમાં વેતવારાહ નામને છવ્વીસમે કપ ચાલતું હોઈ અત્યારે તેમના કૃષ્ણપક્ષની એકાદશી ચાલે છે. તેમ Page #29 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મદેવ બ્રહ્માવત છ મન થઈ ગયા અને સાતમાં વૈવસ્વત મનુના પ્રાયોનિ ભારતવર્ષીય તીર્થ. સત્યાવીશ પર્યય થઈ ગયા અને અઠયાવીસમા બ્રહ્મવાદિની અષ્ટવસૂમાંના પ્રભાસ નામના વસૂપર્યય સુધીમાં કલિયુગનાં પાંચ હજાર વર્ષ પૂરાં ની સ્ત્રી. થયાં છે. | ભાગ ૩ સ્કં૦ અ૦ ૧૧. બ્રહાવાન એક બ્રહ્મર્ષિ. (ભૃગુ શબ્દ જુઓ.) નૂતન કલ્પને આરંભ થયો એટલે તેમને પુનઃ બ્રહ્મવિદ્યા મુખ્ય યજુર્વેદનું ઉપનિષત. વી સુષ્ટિ સરખવી પડે છે એમ સમજવું નહિ. બ્રહ્મવેધી ભારતવર્ષની એક નદી. બ્રહ્મધ્યાનું પણ (યથાપૂર્વમાQચત) તે પ્રમાણે તે જાગ્રત થયા કે નામાન્તર. ક્રમ ચાલુ થાય છે. જ્યાં અવ્યવસ્થા થઈ હોય, બ્રહ્મવત અઢાર હજાર બ્લેકના પૂરનું, મહાક્રિયાન્યૂનતા જણાઈ હોય તેને પૂર્ણ કરવી પડે પરાણ પૈકી એક. / ભાગ ૧૨-૧૩-૬, છે. એટલા માટે જ તેઓ સંપૂર્ણ ચરાચરના બ્રહ્મશત્રુ રાવણુપક્ષીય એક રાક્ષસ. સ્વામી અને ગુરુ કહેવાય છે. બ્રહ્મશન રાવણ પક્ષને એક રાક્ષસ | વા૦ રાત્રે બ્રહ્મદેવને મરીચિ, અત્રિ, અંગિરા, પુલદ, ક્રતુ સુંદર૦ સ૦ ૫૪ અને પુલત્ય એમ માનસપુત્ર છે. | ભા૦ ૩-૧૨.૦ બ્રહ્મશિરેસ બ્રહ્માસ્ત્ર તે જ. એને ઉપગ અર્જુને બ્રહ્મદેવે તેમજ સઘળા દેવોએ રામને સીતાની શુદ્ધિની તેમ જ અશ્વત્થામાએ કર્યો હતે. | ભાર૦ સૌ૦ ખાતરી કરી આપી એને સ્વીકાર કરવાનું કહ્યું ૧૩-૧૮, ૧૪-૧૫. . | ભાર વ૦ ર૯ર. ત્રિપુરવધુ કાળે દેવેની બ્રહાર ગય રાજાએ યજ્ઞ કરેલા ગયેસીર પર્વત પ્રાર્થના ઉપરથી બ્રહ્મદેવે સુદ્રનું સારથિપણું કર્યું પાસેનું એક તીર્થ. હતું. ભાર૦ ક. ૨૭–૨૯.૦ રુદ્ર કરેલા યજ્ઞ વખતે બ્રહ્મસાણિ હવે પછી થનારો દસમો મનું. એ બ્રહ્મદેવના અગ્નિમાં હેમેલા ખલિત વીર્યથી ભગુ, ઉપલેક નામના પુરુષથી ઉત્પન્ન થશે અને તેનું , અંગિરા, કવિ વગેરે ઉત્પન્ન થયા હતા. / ભારે ભૌત્ય એવું બીજું નામ પણ ચાલશે. તેને અનુ. ૨૩૨–૧૯, ભૂરિષણ ઇત્યાદિ પુત્ર થશે અને હવિષ્માન, સુકૃત, બ્રહ્મદેવ (૨) ભારતના યુદ્ધમાં પાંડવ પક્ષને જય, મૂર્તિ ઇત્યાદિ તેના મન્વન્તરના સપ્તર્ષિ થઈ, એક રાજા. | ભાર ઉદ્યોગ અ૦ ૧૮૬, શ્લ૦ ૨૫. સ્વર્ગમાં સુવાસન, વિરુદ્ધ ઈત્યાદિ દેવ અને તેમને બ્રહ્મધાતા પ્રહેતી રાક્ષસને પુત્ર, એ કુબેરને અનુ- સ્વામી શંભુ નામને ઈદ્ર થશે. તેવી જ રીતે ચર હતા. વિશ્વસટ ઋષિને વિષચી નામની ભાર્યાની કૂખે બ્રહ્મપુરાણ દસ હજાર લેકના પૂરનું, મહાપુરાણ વિશ્વકસેન એટલે વિષ્ણુને અવતાર થશે જે ઈકને પિકી એક. | ભાગ ૧૨-૧૩-૪. સહાય કરશે. | ભાગ અષ્ટમ અ૦ ૧૩. બ્રહ્મરાત શુક્રાચાર્યનું નામાન્તર | ભાગ ૧-૯-૮, બ્રહ્મસ્થાન ભારતવર્ષનું એક તીર્થ. બ્રહ્મપુષક એક બ્રહ્મર્ષિ. (૩. વસિષ્ઠ શબ્દ જુઓ.) બ્રહ્મ ઉપરોક્ત બ્રહ્મદેવ તે જ. બ્રહ્મબલ એક બ્રહ્મર્ષિ (૩) વસિષ્ઠ શબ્દ જુઓ) બ્રહ્માણી બ્રહ્મદેવની શક્તિ સાવિત્રી તે. બ્રહ્મબલી એક બ્રહ્મર્ષિ (૩. વસિષ્ઠ શબ્દ જુઓ.) બ્રહ્મા પેત સૂર્યની સાથે રહેનારો આશ્વિન માસને બ્રહ્મમાલ ભારતવષય એક દેશ. / વા૦ રા રાક્ષસ (૩) ઇષ શબ્દ જુઓ.) કિષ્કિ સ૦ ૪૦. બ્રહ્માવત ઋષભદેવના સે પુત્રમાંથી નવખંડના બ્રહ્મલોક સત્યલેક તે જ. મૂર્તિપૂજકોને આ લેક જે નવ અધિપતિ, તેમાં ત્રીજે. તેને ખંડ તેના પ્રાપ્ત થાય છે. | ભાગ ૧૧-૨૭-૫, જ નામે પ્રસિદ્ધ છે. બ્રહ્મવેધ્યા એક નદી. | ભાર૦ થી ૯-૩૦. બ્રહ્માવત (૨) ભરતવર્ષના નવ ખંડમાંને ત્રીજો. Page #30 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્માવત ૨૧ ભગત આનું જ પ્રસ્તુત ભરતખંડ નામ ચાલ્યું આવ્યું છે. સમાજના સિદ્ધાંતમાં સ્તુતિઃ પ્રાર્થના સાવાર તિ બ્રહ્માવત (૩) બ્રહ્માવત અથવા ભરતખંડ માંહેલો મતિઃ એમ વ્યાખ્યા કરી છે. એક મહા દેશ. આ યમુનદેશ અને કુરુક્ષેત્ર દેશની ભક્તિમાર્ગ ભક્તિ એ જ વચ્ચે આવેલું છે. સ્વાયંભૂ મનુ અહીં રહેતા ભક્તિયોગ ભક્તિ એ જ. | ભાગ ૧–૨–૭. હતા અને તેમણે પોતાની રાજધાની બહિષ્મતી ભગ સ્વાયંભુવ મન્વન્તરમાં થયેલા દશ યજ્ઞમાને નગરી કરી હતી. ઋત્વિજ. તેણે શિવગણ સામું ક્રોધભરી દૃષ્ટિએ બ્રહ્માવત (૪) ભાગીરથીને તીરે સાંપ્રત સમયે જોયું માટે વીરભદ્રે તેની આંખે ફેડી નાખી હેનારું ક્ષેત્ર. હતી. / ભાગ ૪ &૦ અ૦ ૫. • આંખે ફેડી બ્રમિઠ સોમવંશી પુરુકુળાપન અજમીઢ પુત્ર નાખવાથી શિવે એને વર આપ્યો હતો કે ભગ નીલના વંશના મુદ્દગલ નામના પાંચાલને પુત્ર, મિત્રની આંખ વડે દેખે. ભગ દક્ષના યજ્ઞમાં એને પુત્ર ઈદ્રસેન. ઋત્વિજ હતા એને નન્દીએ બાંધ્યો હતો. બ્રાહ્મણમંડળ યજુર્વેદનું ઉપનિષત. શિવની નિન્દામાં એણે નેત્ર વડે સંમતિ આપી બ્રાહ્મણોદ્વયતારક યજુર્વેદનું ઉપનિષત. માટે વીરભદ્ર એની આંખે ઉડી હતી. બ્રાહ્મણી ભારતવર્ષીય એક નદી. | ભાર૦ ભી૦ ભાગ (૨) પ્રતિ પિષમાસમાં સૂર્યમંડળ પર આધિ| ૯-૩૩. પત્ય કરનાર દ્વાદશ આદિત્યોમાંને એક આદિત્ય. બ્રાહ્મી બ્રહ્માણીનું નામ. (સહસ્ય શબ્દ જુઓ) | ભાર૦ આ૦ ૬૬–૧૫.બ્રાહ્મી (૨) માતૃગણમાંની એક દેવી. ભગ (૩) દક્ષ તે જ. ભગ (૪) અગિયાર રુદ્રોમાંને એક. / ભાર આ૦ ૬૭-૩. ભાગ (૫) વેદમાં વર્ણવેલ એક દેવવિશેષ. પરંતુ ભક્તિ મોક્ષમાર્ગ પૈકી એક. વ્યકતપાસને એ એની જાત અને શક્તિ વિષયે વર્ણન અસ્પષ્ટ જ ભક્તિ, ઉપનિષદોમાંથી ઉપાસનાને અંગે જ છે. લગ્ન સંબંધે એને અધિકાર હાઈ એ ધન ભક્તિમાર્ગ ઉભો છે. પરબ્રહ્મના સગુણ સ્વરૂપની આપનાર ગણાય છે. એની ગણના આદિત્ય અને વિશ્વદેવોમાં થાય છે. ઉપાસના કરી તે દ્વારા તેનું જ્ઞાન સંપાદન કરવું એ અંતિમ સાધ્ય છે એમ માન્યું છે. જ્ઞાનરૂપી ભાગ (૬) બાર આદિત્યમાંને છો. એની પત્ની તે સિદ્ધિ. તેને પેટે એને મહિમા,વિભુ અને પ્રભુ સાધ્યની ભક્તિ એ સાધન રૂપ છે. ભક્તિમાર્ગને પ્રમાણગ્રન્થ તે ભાગવત પુરાણું છે. સાત્ત્વિક, રાજસ એમ ત્રણ પુત્રો, અને આશી નામની કન્યા થઈ અને તામસ એ ભક્તિના ત્રણ પ્રકાર છે. આ લોકમાં હતી. આશી સ્વરૂપવાન અને તપોનિષ્ઠ હતી. | અર્થ સાધનાને લઈને કરેલી ભક્તિ તે તામસભક્તિ; ભાગ ૬-૬-૩, ૬-૧૮-૨. વિષયભોગનો અભિલાષ રાખીને યશ સંપાદન કરવા ભગનેત્રન શિવનું એક નામ, ભગનાં નેત્રોને કરેલી ભક્તિ તે રાજસભક્તિ; અને ઈશ્વરાપણ નાશ કરનાર. બુદ્ધિ વડે કરેલી ભક્તિ તે સાત્વિક ભક્તિ. ભગનેત્રહારી ભગનેત્રદિન – શિવ તે જ. ભક્તિના નવ પ્રકાર હોવાથી તે “નવધાભક્તિ” ભગદત્ત પ્રાયોતિષ દેશ અને નગરને રાજ એ અગર “નવવિધા ભક્તિ” કહેવાય છે. “નવવિધા- ભૌમાસુર જેને નરકાસુર પણ કહેતા હતા, તેને ભક્તિ” શબ્દ જુઓ, ભક્તિમાર્ગ સર્વને આચરણીય પુત્ર હતો. એને કિરાત અને ચીન ઈત્યાદિ દેશના છે. | ભાગ ૧-૨-૬. • આધુનિક પ્રાર્થના- રાજાઓને મોટો આશ્રય હતો. પાંડવોએ રાજસૂય Page #31 -------------------------------------------------------------------------- ________________ ભગદત્ત २२ યજ્ઞ કર્યા તે વેળા અર્જુન ઉત્તર દિશા જીતતા જીતતા જતા હતા ત્યારે આના અને સમાગમ થયા. તે બન્ને વચ્ચે આઠ દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. પરંતુ અર્જુનના માર વડે જર થયા એટલે યુક્તિથી કહેવા લાગ્યા કે હે અર્જુન, તારું શૌર્યાં જોઈ હું ધણા જ સંતુષ્ટ થયે; કેંદ્ર મારા મિત્ર છે અને તું એનેા પુત્ર હાઈ તારે તે મારે પણ મંત્રી જ હાવી જોઇએ. માટે તારું ષ્ટ હું શું કરું, તે મને કહે. અર્જુને કહ્યું કે યુધિષ્ઠિરે યજ્ઞ આરંભ્યા છે. અને દ્રવ્ય જોઇશે એવુ સમજી આમણે અર્જુનને અપાર દ્રવ્ય આપ્યુ તે વિદાય કર્યા. / ભાર॰ સભા૦ અ૦ ૨૬. ઘણી ભારતના યુદ્ધમાં તે દુર્યોધન પક્ષમાં હતા અને એવું પ્રથમ વિરાટ રાજા સાથે યુદ્ધ કર્યું. / ભાર૦ ભીષ્મ૦ ૦ ૪૩, ૨ ગજયુદ્ધ કરવામાં તે ધણા કુશળ હાઈ તેની પાસે હાથીએ પણ તેવા જ ઉત્તમ હતા. એણે પાંડવાના સૈન્ય પર ધસી જઈ વાર તેમની રેવડી દાણાદાણ કરી નાખી હતી. એક વેળા એ પાંડવસૈન્ય પર તૂટી પડી યુદ્ધ કરતા હતા; અર્જુન સંશપ્તક સાથે યુદ્ધમાં મચ્યા હતા ત્યાંથી તેના પરાભવ કરી પાછળ આવતાં જુએ છે તા આણે સૈન્યમાં મેટા ગભરાટ ફેલાવી દીધેા હતા. તેથી તે એના પર ધસ્યા અને એ બે વચ્ચે જબરુ યુદ્ધ થયું. તે વેળા તેણે અર્જુન ઉપર વૈષ્ણવાસ્ર મૂકયું', તેને અજુ ને નાશ કરી લાગલા જ તેને મારી નાખ્યા. / ભાર૦ દ્રોણુ૦ અ૦ ૨૯. • તેને આની પૂર્વે કૃતપ્રજ્ઞ અને વદત્ત નામે ખે પુત્ર હતા. ભગદ્મત્ત (ર) આ જ નામના દુર્ગંધન પક્ષના ખીજો એક રાજા. ભગપાદ એક બ્રહ્મર્ષિં. (૨. અત્રિ શબ્દ જુએ.) ભગવત્પઢી ગંગા નદી વામન ભગવાને પેાતાના જમણા પગ વડે બધું ભ્રમણ્ડલ પ્રાપ્ત કરી દઈ, ડાબા પગ વડે સ્વર્ગાદિ લેાક પ્રાપ્ત કરી દીધા. તે વેળા તેમના નખ વડે બ્રહ્માંડની કિનારી ઉપરનુ` વેજન ફૂટીને બ્રહ્માંડ બહારના આવરણમાંથી એ કાણાને ભગીરથ રસ્તે પાણી બ્રહ્માંડમાં પેઠું. આ પ્રમાણે વિષ્ણુના પગમાં આવેલું પાણી તેમના પાદસ્પર્શથી પવિત્ર થઈ જગતમાત્રને પવિત્ર કરે છે. હારા વ પછી ગંગા સ્વર્ગમાં વિષ્ણુપદમાં ઊતરી. આમ વિષ્ણુના પગમાં ભરાઈને પવિત્ર બનવાથી ગ`ગાભાગીરથીને વિષ્ણુપાદેાદક એવું નામ સંપાદન થયું છે. ભગવદ્દાત પરીક્ષિત રાજા, / ભાગ૦ ૧૨-૧૩–૧૯. ભ્રન્ગ નાવિશેષ. / ભાર૰ આ૦ ૫૭-૯, ભન્ત્રકાર અવિક્ષતને પુત્ર, એક ક્ષત્રિય. / ભાર૦ આ ૧૦૫-૪૧. ભન્ગકાર (ર) ક્ષત્રિય, એક યાદવ./ ભાર॰ . આ ૨૩૯–૧૧. ભગવાન શ્રીમન્નારાયણ તે જ. ભન્ગાવન આ રાન્ન મૃગયા ખેલવા ગયેા હતા. ત્યાં કાઈ સાવરમાં સ્નાન કરતાં જ સ્ત્રી થઈ ગયા, એવી એની કથા છે. / ભાર॰ અનુશા ૦ ૩૪. ભગીરથ સૂર્યવંશી ઇવાકુ કુલાત્પન્ન સગરવ’શના દિલીપ રાજાને પુત્ર. દિલીપ રાજાએ પૂર્વજોના ઉદ્દારને અથે ગંગા પ્રાપ્ત કરવા દીધ કાળ પંત તપ કર્યું. પર ંતુ તેને સિદ્ધિ પ્રાપ્ત ન થતાં તે મરણ પામ્યા. પછી ગાદી પર આવેલા ભગીરથે પણ રાજ્યની વ્યવસ્થા કરી પિતાની પેઠે જ તપના આરંભ કર્યાં. આ તપશ્ચર્યા તેણે હિમાલય ઉપરના ગેાક ક્ષેત્રમાં એક હજાર વર્ષ પ``ત કરી હતી. / ભાર॰ વન૦ અ૦ ૧૦૮. ૰ આ તપ વડે પ્રસન્ન થઈ ગંગા સાક્ષાત્ તેની સામે આવી ઊભી રહી. તેને જોઈ રાજાએ તેને વંદન કર્યું" ને પ્રાર્થના કરી કે તારા જળ વડે મારા પૂર્વજોને ઉદ્ધાર કર. તેણે કહ્યું કે હું તારે અર્થે આવું તેા ખરી, પણુ પાપી માણુસા મારા જળમાં સ્નાન કરી પોતપેાતાનાં પાપ મારામાં મૂકી જાય તેના ઉપાય શેા, તે મને કહે, ભગીરથે કહ્યું કે પુણ્યવાન પ્રાણી તારા જળમાં નહાશે તેથી તારાં પાપ ધેાવાશે અને આમ થવાથી પાતકે તને ખાધાર્તા થઈ પડશે નહિ. તેથી Page #32 -------------------------------------------------------------------------- ________________ ભગીરથ ૨૩. ભદ્રસેન કૃપા કરી મારા પર અનુગ્રહ કર. આનું આ કહેવું ભદ્ર (૪) સોમવંશી અનુત્પન શિબિના પાંચ ગંગાએ માન્ય કર્યું" અને અલકનંદાને પ્રવાહ પુત્રમાં ત્રીજે. જે આની પૂર્વે અસ્તિત્વમાં હતા તેની પાછળ ભદ્ર (૫) સોમવંશી યદુકુલોત્પન્ન વસુદેવને દેવકીની પાછળ હિમાલય ઉપર આવી. તે ભરતખંડમાં કુખે થયેલા પત્રોમાં એક આવી અને ભગીરથના પૂર્વજોને ઉદ્ધાર કર્યો તે ભદ્ર (૬) સોમવંશી યદુત્પન્ન વસુદેવને પૌરવીથી દિવસથી ગંગાનું “ભાગીરથી' એવું નામ પડ્યું, જે થયેલા પુત્રોમાં એક હજુ ચાલે છે. | ભાર૦ વન અ૦ ૧૦૯.૦ ભગીરથ ભદ્ર (૭) સોમવંશી યદુકુલત્પન્ન કૃષ્ણથી કાલિંદીને મેટે દાનેશ્રી હતો. તેણે પોતાની હંસી નામની થયેલા પુત્ર માને એક. કન્યા કૌત્સ ઋષિને આપી હતી. તે ભાર૦ અનુશા૦ ભદ્ર (૮) ભારતયુદ્ધમાં કણે મારેલો પાંડવ પક્ષને અ૦ ૧૩૭. નાભ અથવા નાભાગ અને શ્રુત નામના એક ચેદિદેશને રાજા. ભા૨૦ કર્ણ૦ અ૦ ૫૬. બે પુત્ર તેને હતા. એના વંશ સારુ જુઓ. / હરિ ભદ્ર (૯) ભારતવષય દેશ | ભાર વન ૧૦-૧૫૦. ભગીરથ (૨) દ્રૌપદીના સ્વયંવરમાં આવેલા રાજા અ૦ ૫૧–૪૮, એમાં એક. / ભાર૦ આદિઅ. ૧૮૬. ભદ્ર (૧૦) ભારતવષય તીર્થ. ભગીવસુ એક બ્રહ્મષિ (૩. વસિષ્ઠ શબ્દ જુઓ.) ભદ્રક કલિયુગમાં મૌર્ય કુળ પછી થયેલે રાજ વિશેષ | ભાગ ૧૨–૧–૧૭. તે જ ભરદ્વસુ હશે. ભજમાન સમવંશી યદુપુત્ર કેષ્ટાના જ્યામઘ કુલ ભકણેશ્વર ભારતવર્ષીય ક્ષેત્ર અને તીર્થ | ભાર માંના કથવંશીય સાત્વત રાજાના સાત પુત્રોમને વ૦ ૨૮–૨૯, મેટ. એને સંજયા અને બાહ્યકા નામની બે સ્ત્રીઓ ભદ્રકાલી પાર્વતીનું નામ હતી. તેમાંથી પહેલીને નિસ્તે ચિ. કિશિ અર ભદ્રકાલેશ્વર એક ક્ષેત્ર અને તીર્થ વૃષ્ણિ એવા ત્રણ પુત્ર, અને બીજીને શતાજિત, ભદ્રચાર કૃષ્ણને રુકિમણુથી થયેલા પુત્રોમાંનો એક. સહસ્ત્રાજિત, અને અયુતાજિત એવા ત્રણ પુત્ર હતા. ભવતુંગ ભારતવર્ષીય તીર્થ. ભજમાન (૨) સોમવંશી યદુકુલેત્પન સાત્વત ભદ્રમના કશ્યપને ક્રોધાથી થયેલા પુત્રોમાં એક પુત્ર, અંધકના ચાર પુત્રમાંને બીજે. અરાવત નામના નાગને પિતા. | ભાર૦ આ૦ ભજમાન (૩) સોમવંશી યદુકુલોત્પન્ન સાત્વતપુત્ર ૬૭-૬૮. વૃષ્ણિના વંશના અનમિત્ર પુત્ર વૃષ્ણિને કુલમાં ભવટ ભારતવષય તીર્થ કૈલાસ. પર્વત પરનો વડ ઉતપન્ન થયેલા શૂર નામના રાજાને પુત્ર. તેને | ભાર૦ વ૦ ૨૩૨–૧. શિનિ નામને પુત્ર હતો. ભદ્રવતી પરીક્ષિતની ભાર્યા. જન્મેજયની માતા. | ભજ સેમવંશી યદુકલે૫ન્ન સાત્વત રાજાના સાત ભાર૦ આ૦ ૬-૩-૮૬. પુત્રોમાંને બીજે. ભદ્રવાહ વસુદેવને પૌરવીથી થયેલા પુત્ર માંને એક ભસ્ય એક બ્રહ્મર્ષિ (૨. કશ્યપ શબ્દ જુઓ.) ભદ્રસાલ ભદ્રાશ્વવર્ષ માંનું વનવિશેષ. ભદ્ર દેવવિશેષ (તુષિત શબ્દ જુઓ.) ભદ્રસેન ઋષભદેવના નવ ખંડાધિપતિ પત્રોમાં ભદ્ર (૨) તગડાની સંખ્યાવાળા વસિષ્ઠ કુલેત્પન્ન એક. એના ખંડનું નામ પણ એ જ હતું. ઋષિ. તે ઈદ્રપ્રમાદિ ઋષિને પુત્ર. એને પુત્ર ભદ્રસેન (૨) ભારતવર્ષના નવ ખંડમને એક ખંડ. ઉપમન્યુ ઋષિ. ભદ્રસેન (૩) વસુદેવથી દેવકીને થયેલા પુમાને ભ4 (૩) રામની સભામાને વિદૂષક (હાસ્યકાર). એક Page #33 -------------------------------------------------------------------------- ________________ ભદ્રનસેક ભદ્રસેનક સેામવંશી યદુપુત્ર સહસ્રજિતના પૌત્ર હૈહયવ ́શી મહિષ્માન રાજાના પુત્ર. તે રુદ્રશ્રેણ એવા બીજા નામથી પ્રસિદ્ધ છે અને એને દુદ અને ધનક એવા બે પુત્રા હતા. ભદ્રા કુખેરની ભાર્યા. /ભાર॰ આ૦ ૨૧૬. ભદ્રા (૨) મેરુની કન્યા અને આર્ગાત્ર રાજાના પુત્ર ભદ્રાશ્વની શ્રી. ભદ્રા (૩) અત્રિપુત્ર સેક્રમની કન્યા અને ઉતથ્ય ઋષિની સ્ત્રી. એને વરુણુ લઈ ગયા હતા. / ભાર૦ અનુ॰ અ ૧૫૪; ભાર૰ અનુ૦ ૨૫૯–૧૦. ભદ્રા (૪) વ્યૂષિતાશ્ર્વ રાજની સ્ત્રી, ભદ્રા (૫) વસુદેવની સ્ત્રીઓમાંની એક, એને સંતતિ નહેાતી. .. ભદ્રા (૬) કેય દૈશાધિપતિ ધૃષ્ટકેતુને વસુદેવ ભગિની શ્રુતકીતિથી થયેલી કન્યા, તેને તેના ભાઈએ સંત ન વગેરેએ વિવાહ કરી કૃષ્ણને વરાવી હતી. / ભાગ૦ ૪ સ્ક૦ ૦ ૫૮, ભદ્રા (૭) ભગવત્પદીના ઉત્તર તરફના પ્રવાહ, કુરુ દેશમાં વહીને સમુદ્રમાં મળે છે. | ભાગ ૫ સ્કંધ ૦ ૦ ૧૭, આ ભદ્રાયુ એક રાજપુત્ર જેને ઋષભયેાગી ઋષિએ શિવ કવચ આપ્યુ હતું. ભદ્રાવતી યૌવનાશ્વ રાજાની સ્ત્રી. ભદ્રાવતી (૨) વૃષકેતુની પ્રભદ્રા નામની સ્ત્રી તે જ ભદ્રાધ પ્રિયવ્રત પુત્ર આગ્નીધ્રને પૂર્વચિત્તી અપ્સરાથી થયેલા નવ પુત્રામાંને આઠમેા. તેની સ્ત્રી મેરુકન્યા ભા. ભદ્રાધ (૨) સૂર્યવંશી ઇક્ષ્વાકુકુળાપન્ન કુવલાશ્વ રાજાના ત્રણ પુત્રામાંના ત્રીજો એનાં ચદ્રાશ્વ, ચડાવ્ અથવા દંડ એવાં ખીન્ન નામે હતાં. ભદ્રાધ (૩) સેામવંશી પુરુકુળાત્પન્ન અજમીઢ પુત્ર નીલના વંશના ભર્યાશ્ર્વ રાજાનું બીજું નામ. ભદ્રાધ (૪) એક ખવિશેષ, / ભાર૰ ભી ૬. ૧૩; ૭–૧૪. ભદ્રાધ્રુવ જ જીદ્દીપના નવ વર્ષીસંજ્ઞક ભાગેાળના એક. તે વર્ષોં (ખ ́ડ) ગંદમાદન પર્યંત ક્ષારસમુદ્રની ૨૪ ભરત વચ્ચે આવેલ છે. તેના અધિપતિ અગ્નીપુત્ર ભદ્રાશ્વ છે. / ભાર॰ ભી૰ અ૦ -૧૩, ૭–૧૪. ભય અધર્મીની નિતિની કૂખે થયેલા પુત્ર. ભય (૨) કલિ અને દુરુક્તિના પુત્ર. / ભાગ૦૪–૮–૪. ભય (૩) દ્રોણુ વસુ અને અભિમતીને પુત્ર. / ભાગ૦ ૬-૬-૧૧. ભયકર એક રાજા. (૩. જયદ્રથ શબ્દ જુએ.) ભયા હેતિ નામના રાક્ષસની સ્ત્રી,વિદ્યુતકેશની માતા./ વા॰ રા॰ ઉત્તર॰ સ૦ ૪. ભરણી પ્રાચેતસ દક્ષની કન્યા અને સેામની સ્ત્રી.. ભરણી (૨) એ નામનું નક્ષત્ર, ભરત પ્રિયવ્રત વંશના ઋષભદેવથી જયંતી નામની ભાની કૂખે થયેલા સાપુત્રામાં મેટે એને પંચજની નામની સ્ત્રી હતી. તેની કૂખે તેને સુમતિ, રાષ્ટ્રભૂત, સુદર્શન, આવરણુ અને ધૂમ્રકેતુ એવા પાંચ પુત્ર થયા હતા. તેના પિતા ઋષભદેવે અજનાભ વર્ષના નાના ભાગ–ખડ કરી નવે પુત્રને એકએક એમ વહેંચી આપ્યા અને એ સ ઉપર આને મુખ્ય ઠેરવ્યો. આ પશુ તેવા જ પરાક્રમી હાવાથી, જેનું નામ પહેલાં અજનાભ વ હતુ તેનું નામ ભરતવર્ષાં પડયું, જે હજુ પણ ચાલે છે અને ભરત પેાતાના ભાઈના બ્રહ્માવત ખંડમાં પ્રાયઃ રહેતા હેાવાથી તે નામ કાંઈ રહી ગયેલુ, તેનું ભરતખંડ એવું નામ પડયું તે ઉપરથી વૈદિકધમી ઓ કાંઈપણ કાર્યંને આરંભે, સ ંકલ્પ કરે છે ત્યારે ભરતવષે, ભરતખંડે, જંબુદ્રીપે એવું કહે છે. / ભાગ ૧ ક૦ ૦ ૧૭; ભાગ૦ ૫ સ્કં૦ ૦ ૫ આ ભરત રાજા, દસહજાર વર્ષના એક અયુત, એવા હજાર અયુત વÖ રાજ્ય કર્યું. પછી પેાતાની સપત્તિ પેાતાના પુત્રાને વહેંચી આપી, ચક્ર નદીને તીરે પુલહ ઋષિના આશ્રમે તપ કરવા ગયે. / ભાગ ૫ સ્કું અ૦ ગદ્ય ૮. ૭ ત્યાં તપ કરતાં આ જ જન્મમાં તેને બ્રહ્મકૈવલ્ય પ્રાપ્ત થાત, પરંતુ વિપરીત દેવગતિને યેાગે હરિબાળમાં મમતા રહી જવાથી, તેને હરિયોનિ પ્રાપ્ત થઈ. તેમાંથી મુક્ત Page #34 -------------------------------------------------------------------------- ________________ ભરત ૨૫ ભરત થયા પછી, બીજ જન્મમાં જડભરત નામને દેહ ના બંધુ કુશધ્વજે પોતાની માંડવી નામની કન્યા પ્રાપ્ત થયો ને તેમાં તેને કેવલ્યપદ પ્રાપ્ત થયું. સાથે ભરતનાં લગ્ન કર્યા. તેનો મામો યુધાજિત (જડભરત શબ્દ જુઓ.) તેને અને શત્રુદનને કેજ્ય દેશ લઈ ગયે, તેથી તે ભરત (૨) શંયુ નામના અગ્નિને પુત્ર. કાંઈ કાળ પર્યત ત્યાં રહ્યો હતો. ભરત (૩) નાટયશાસ્ત્ર પ્રણેતા એક ઋષિ. આ વાતને કાંઈક દિવસો વીત્યા પછી પિતાની ભરત (૪) સોમવંશી પુરુકુળત્પન્ન રૌદ્રાશ્વ પુત્ર વૃદ્ધાવસ્થાને લીધે રામને યુવરાજપદ પર સ્થાપવાને ઋતમુના પુત્ર અંતિભાર વંશમાં ઉત્પન્ન થયેલા વિચાર દશરથના મનમાં આવ્યો, અને તે દુષ્યત રાજાને શકુંતલાની કુખે થયેલ પુત્ર. (શકુંતલા વિષેની સર્વ તૈયારીઓ કરવા માંડી. પરંતુ કૈકેયીએ. શબ્દ જુઓ.) પિતાની પછી તે જ રાજ્યાધિકારી તે સમારંભમાં વિઘ નાખી, રામને વનવાસ કઢાવ્યું. થયો હતો. વિદર્ભ રાજાની ત્રણ કન્યા આની આ યોગને પરિણામે દશરથ અત્યંત દુઃખી થઈ સ્ત્રીઓ હતી અને તેમની કુખે ચાર પુત્ર પણ થયા મરણ પામ્યાથી વસિષ્ઠ ભરતને લઈ આવવા હતા, પરંતુ તે સંતાને કુરૂપ હોવાથી રાજાને સિદ્ધાર્થ નામના પ્રધાનને કેદેશ મોકલે, સિદ્ધાર્થે વખતે પિતાને પતિવ્રત ઉપર વહેમ આવશે એમ ત્યાં જઈ પહોંચતાં દુષ્ટ સ્વપ્ન આવ્યાથી ભરતને સમજી તે બાળકને જન્મતાં જ ગંગામાં ફેંકી ચિંતાગ્રસ્ત બેઠેલ જોયો. ભરત આને જોતાં જ દેવડાવ્યાં હતાં. ઘણા કાળ પર્યત સંતાન રહિત અયોધ્યાના વર્તમાન પૂછવા લાગ્યા. અધ્યામાં હેવાથી તે દુઃખી થતો હતો. તેને મરુદ્ગણે મમતા બધું ક્ષેમકુશળ છે, એવું ગોળ ગોળ કહી, તમે નામની બ્રાહ્મણીને પુત્ર જેનું નામ વિતથ હતું ત્યાં સત્વર ચાલે, એવું સિદ્ધાર્થે કહ્યું. તે ઉપરથી તે અણું આપે, અને કહ્યું કે આને જન્મદાતા મામાને અને દાદાને પૂછી નીકળવાની તૈયારી કરી. કેઈ એક છે, ને તું એનું ભરણપોષણ કરનાર એ વડીલોએ એને અયોધ્યા જવાની આજ્ઞા આપી બીજે છે, માટે એવા અર્થનું નામ ભરદ્વાજ કે તરત જ સિદ્ધાર્થ સહવર્તમાન નીકળી પિતાને રાખવું. આવું કહી ગયા અને રાજાને તેને પુત્ર- નગર આવી પહોંચે. તુલ્ય ગણી તેનું સંરક્ષણ કર્યું. | ભાગ- ૪૦ ૪૦ નગરીમાં થઈ રાજમંદિરે જતાં નગરી તેને ૨૦; ભા૨૦ આદિ અ૦ ૯૮૦ આણે અનેક યજ્ઞ ઉત્સાહરહિત જણાયાથી કાંઈ વિપરીત થયું છે, કરી કર છેવું ઋષિને અપાર દ્રવ્ય આપ્યું. | ભાર૦ એવું તેણે અનુમાન કર્યું, તથાપિ ધર્ય રાખી શાંતિ અ૦ ૨૯. આનાં પિતમાતૃસંબંધને લઈને રાજમંદિરમાં ગયો. ત્યાં જઈ જુએ છે તે પિતા દૌષ્યતિ અને શાકુંતલેય એવાં નામ હતાં. આની કોઈ જગ્યાએ જણાયા નહિ. તે મારી માતાને પછી ભારદ્વાજ જ રાજ્યાધિકારી થયે. દમન મંદિરે હશે એવી ઉત્કંઠાથી મંદિરમાં જઈ જુએ અથવા સર્વદમન એવું પણ તેનું નામ હતું. છે તે માતા એકલી જ દૃષ્ટિએ પડી ! તેને વંદન ભરત (૫) સૂર્યવંશી ઇક્ષવાકુ કુળત્પન અજપુત્ર કરી તે પૂછવા લાગ્યો કે મારા પિતા ક્યાં છે, તે દશરથને કૈકેયીથી થયેલો પુત્ર. આ રામને ઓરમાન મને સત્વર કહે. તેમને ન ખાવાથી મને ભય ભાઈ હોઈ તેની આકૃતિ રામના જેવી જ હતી. અને દુઃખ થાય છે. આ પ્રમાણે આનું બોલવું વિશ્વામિત્ર ઋષિ રામલક્ષમણને યજ્ઞના રક્ષણાર્થે સાંભળી તેને આલિંગન દઈ કૈકેયી કહેવા લાગી કે, લઈ ગયા હતા. તે કાર્ય નિવેદન સિદ્ધ થયા પછી હે ભરત, તું સ્વસ્થ થા, અને હું કહું છું તે તેમને મિથિલા નગરી લઈ ગયા હતા. તે વખતે સાંભળ. રામનું લગ્ન સીતા સાથે થયું. તે સમયે સીરવંજ- તારા મામાને ઘેર ગયા પછી તારા પિતાએ Page #35 -------------------------------------------------------------------------- ________________ ભરત ભરત રામને યૌવરાજય આપવાની ઈરછા કરી બધી તૈયારી કરી નથી. વાસ્તવિક રીતે રાજયના અધિકારી ઓ કરવા માંડી. તે વાતની મને ખબર પડતાં જ રામચંદ્ર જ હોઈ એ રાજ્ય કરે, અને હું તેની મને રાજાએ બે વરદાન આપી રાખ્યાં હતાં. તે આજ્ઞાનું પાલન કરે, એવું બને એ યોગ્ય છે; અને પ્રમાણે એક વરદાનથી રામ દંડકારણ્ય જાય અને આ પ્રસ્તુત પ્રસંગ જેથી ઉપસ્થિત થયેલ છે. તેનો બીજ વરદાનથી તને રાજ્ય પ્રાપ્ત થાય, એમ બે પ્રતિબંધ કરવા માટે હું રામ પાસે જઈશ, તેમને વર મેં માગી લીધા. તે ઉપરથી લમણુ અને અરણ્યમાંથી પાછા આણીશ અને તેમનું રાજ્ય સીતાને સાથે લઈ રામ અરણ્યમાં ગયા, તેથી તેમને આપીશ આવું કહી તેણે જવાની તૈયારી શકાતુર થઈ તારા પિતાએ દેહત્યાગ કર્યો. હવે કરી. એ જોઈ સવે અયોધ્યાવાસીઓએ તેને તું લગીરે શાક કરીશ નહિ. દુર્લભ રાજય પ્રાપ્ત સ્તુતિ કરી. થયા પછી મરી ગયેલાને ગમે તેટલે શોક કરીએ રામને પાછા આણવા માટે માતાદિક સહવર્તતે વ્યર્થ જ છે. માતાનાં આવાં વચન સાંભળી ભાન ભરત નીકળે. તે ગુહનામના કિરાતાધિપતિના ભરતને પુષ્કળ દુઃખ અને સંતાપ થયાં તેણે શુંગરપુર આગળ સૈન્ય સહિત આવી ઊતર્યો. પોતાની માતાની અતિશય નિર્ભના કરી અને (ગુહ શબ્દ જુએ.) ગુહે તેને ભાગીરથીની પાર લાગલ જ ત્યાંથી નીકળો કૌશલ્યાને મંદિરે જઈ ઉતાર્યો એટલે ત્યાંથી આગળ ચાલી પહોંચ્યો. તેને વંદન કરી, નીચું મુખ રાખી રડતે રડતો ભરદ્વાજ આશ્રમ સમીપ આવી પહોંચશે. ત્યાંથી તેની સામે ઊભે રહ્યો. એકલા પગે ચાલીને જઈ ઋષિએ પણ તેનું ઉત્તમ ભરતને જોઈ તેને કૌશલ્યાએ આલિંગન દીધું પ્રકારે આતિથ્ય કરી તેને વિદાય કર્યો. | વારા અને વિશેષ કાંઈ ન બેલતાં, આટલું કહી શકે અયોધ્યાસ. ૮૦-૯૧. પછી ચિત્રકૂટ પર્વત પર કરવા લાગી. તેને જોઈ ભરતને કેટલું અવર્ણનીય જઈ રામને મળે; અને બેઉ વચ્ચે ઘણે સંવાદ દુઃખ થયું હશે તેની કલ્પના પણ થઈ શકતી થયા પછી રામે તેને અયોધ્યા પાછો મોકલ્યો. નથી. તે કહેવા લાગ્યો કે માતાએ કરેલા કૃત્યની (૧ ચિત્રકૂટ શબ્દ જુઓ.) પછી શત્રુઘને રાજ્યની મને યત્કિંચિત પણ માહિતી નથી. એ વિષયે વ્યવસ્થા સંપી, રામ અરણ્યમાંથી સૈદ વર્ષ પાછી તેણે કૌશલ્યાને પગે હાથ લગાડી સોગંદ ખાધા. આવ્યા ત્યાં સુધી તે નંદીગ્રામમાં જ રહ્યો. પછી વસિષ્ઠ ત્યાં આવી ભરતનું અનેક પ્રકારે રાવણને મારી પાછા ફરતાં ભરદ્વાજઆશ્રમે સાંત્વન કર્યું અને તેની પાસે રાજાની સર્વ આવતાંની સાથે જ રામચંદ્ર પિતાને આવ્યાના ઉત્તરક્રિયા સાંગોપાંગ કરાવી. સમાચાર ભરતને જેમ બને તેમ વહેલા મળે એ પછી બધાં પિતાપિતાને ઠેકાણે ગયા પછી વસિષ્ઠ હેતુથી, મારુતિને નંદીગ્રામ મોકલ્યા. મારુતિને સભા ભરી ભરતને ત્યાં બોલાવ્યો. ભરતને સભામાં મોઢેથી આ સમાચાર સાંભળી તેના હર્ષને પાર આવ્યા પછી તેને કહ્યું કે તારે માટે તારી માતાએ રહ્યો નહિ. તેણે અયોધ્યાને ખૂબ શણગાર્યું અને સંપાદન કરેલું રાજ્ય તું ગ્રહણ કર. આ વસિષ્ઠ રામના આવવાની કાગને ડોળે વાટ જોતા બેઠા. ગુરુના શબ્દો સાંભળી ભરતને એવું થયું ? આ રામ આવ્યા એટલે તેણે રામને રાજ્ય સેપી દીધું શબ્દ સાંભળવાને પ્રસંગ આવ્યો તેના કરતાં મને અને તે તેમને આજ્ઞાધારી થઈ રહ્યો. રામે પણ મરણ આવ્યું હોત તે વધારે સારું થાત. તેના તેને યુવરાજપદે સ્થાપ્યો. મનમાં એમ થયું કે, એહ લક્ષમણ કે ભાગ્યશાળી ! રામચંદ્ર રાજ્ય કરતા હતા. દરમ્યાન તેમણે એક આવી રીતે પોતાની જાતને ધિક્કારતા ભરતે વખત સાંભળ્યું કે ગંધ ઉમત્ત થઈને પ્રજાને વસિષ્ઠને વિનંતી કરી કે મારે રાજ્યને સ્વીકાર અતિશય પીડે છે. તે ઉપરથી તેમણે ભારતને ત્યાં Page #36 -------------------------------------------------------------------------- ________________ ભરતખંડ ભરદ્વાજ જવાની આજ્ઞા કરી. તક્ષ અને પુષ્કર બે પુત્રોને સાથે ભાગ છે. એની ઉત્તરે હિમાલય પર્વત (આ હિમાલઈ સૈન્ય સહિત તે ગાંધાર દેશ ગયો અને ગંધ- લય પ્રાથમિક સમજ), અને પૂર્વ, પશ્ચિમ અને ને પરાભવ કરી ત્યાંથી હાંકી કાઢી, બે પુત્રોનાં દક્ષિણે ક્ષાર સમુદ્ર છે. આની ઉત્તર તરફની પૂર્વબે નગર વસાવી, ત્યાં તેમને રાખી પોતે અયોધ્યા પશ્ચિમ લંબાઈ હિમાલયના જેટલી જ એટલે એંશી પાછો આવ્યો. | વા૦ રા૦ ઉત્તર૦ સ૦ ૧૦૧.૦ હજાર યોજન, અને હિમાલયથી ક્ષારસમુદ્ર પર્વત એ જ રીતે કારુપથ દેશમાં, રામચંદ્ર આની પાસે દક્ષિણેત્તર પહેળાઈ પૂરા બારસો યોજન છે. આ ચંદ્રકાન્ત નગરી વસાવડાવી ત્યાં લક્ષમણના પુત્ર વર્ષના ઋષભદેવ નવ ભાગ કરી પોતાના પુત્રોને ચંદ્રકેતુને રાખે. | વા૦ રા૦ ઉત્તર૦ સર્ગ - ૧૦૨ આપ્યા, તે જ આ નવ ખંડ કુશાવર્તાદિકના નામથી ૪૬. પછી જ્યારે રામચંદ્ર નિજધામ ગયા ત્યારે પ્રસિદ્ધ છે. આમાં બીજે હિમાલય, મહેંદ્ર, મલય, ભરત પણ તેમની સાથે જ સ્વલેક ગ. સહ્યાદ્રિ, વિંધ્યાદ્રિ, શક્તિમાન, ઋષ્યવાન અને (૨. રામ શબ્દ જુઓ.) પારિયાલ્ટ એવા આઠ મુખ્ય ઉપપર્વત છે. સહસ્ત્રાભરતખંડ પ્રિયવ્રત વંશના ઋષભદેવના નવ ખંડા- વધિ મહાનદીઓ છે, અને સો જન લાંબા અને ધિપતિ પુત્રોમાંના ત્રીજા બ્રહ્માવર્ત નામના પુત્રના તેટલા પહોળા એવા છ હજાર અને ત્રણ મહાનામને જ ખંડ. તે નવે ખંડ ઉપર આધિપત્ય દેશ છે. આ ઉપરાંત ઉપર લખેલા ઉપપર્વતના કરનાર ભરત રહ્યો હતો માટે એ નામ પડયું. નામના નાના નાના કેટલાયે પર્વતો છે અને પુરાણમાં આને દ્વીપ કહ્યો છે. પરંતુ એ દીપ નહિ કેટલાયે બીજા નામના પર્વત પણ છે. આ પણ ખંડ છે. (ખંડ શબ્દ જુઓ.) તેના ઉત્તરના ભારતવર્ષ કર્મભૂમિ હોઈ, ઇતર વર્ષ અને હીપે ભાગમાં પૂર્વ-પશ્ચિમ લંબાઈ નવ હજાર એજનમાં ભોગ્યભૂમિ છે એટલે કે ત્યાંની ભૂમિને સ્વર્ગ કાંઈ ઓછી છે, અને પશ્ચિમ તરફ સમુદ્રને લગભગ એવી સંજ્ઞા છે. અડકીને આવી રહેલા, એકડાની સંજ્ઞાવાળા હિમા- ભરતી ભરત નામના અગ્નિની કન્યા. વયની ટોચથી કુમારી પર્વત, તિર્કસ પહોળાઈ ભરદ્વસુ એક બ્રહ્મષિ. ભગીવશું આને જ કહેતા હશે દસ સહસ્ત્ર યોજન છે. કુમારીથી ગંગાના ઉત્પત્તિ એમ જણાય છે. સ્થાન સુધી કેવળ લંબરૂપ દક્ષિણેત્તર પહોળાઈ ભરદ્વાજ પૂર્વ મન્વન્તરમાં બ્રહ્મર્ષિ. તેને શ્રુતાવતી એક સહસ્ત્ર જન છે. આમ હોવાથી એની આકૃતિ નામની કન્યા હતી. (શ્રુતાવતી શબ્દ જુઓ.) આવી જ મોડી લિપિના વ જેવી, ઉપરથી પહેળા ભરદ્વાજ (૨) શંયુ નામના અગ્નિને પુત્ર. એને અને શિબિંદુ નીચે આવે એવા ઊંધા ત્રિકે વીરાથી વીર નામને પુત્ર થયો હતો. બહુધા આ જ જેવી છે. ભરદ્વાજ ચાલુ મન્વન્તરના સપ્તર્ષિઓમાંને એક આ ખંડ ભારતવર્ષને નવમો ભાગ છે. તેથી હશે અને પ્રતિવર્ષે ફાગણ માસના સૂર્યની સાથે તેનું ક્ષેત્રફળ તેના નવમા ભાગ જેટલું એટલે તેર સંચાર કરનાર પણ આ જ હશે. (૧. તપસ્ય શબ્દ લાખ, બાર હજાર, ત્રણસો અગિયાર ને એક જુઓ.) નવમાંશ છે. એટલે કે પિસ્તાલીસ કરડ, એકાવન ભરદ્વાજ (૩) આંગિરસકુત્પન એક બ્રહ્મર્ષિ, લાખ, સત્યાશી હજાર, નવસો અગિયાર અને એક રેલ્પ ઋષિને મિત્ર. એને પુત્ર યવક્રીત. (યવકીત ચેરસ માઈલ છે. શબ્દ જુઓ.) ભરતવર્ષ પ્રિયવ્રત પુત્ર આગ્નીધરાજના નાભિ ભારદ્વાજ (૪) વામિક ઋષિને શિષ્ય | વારા નામના મોટા પુત્ર અજનાભના વર્ષનું જ આ બાલ૦ સ૦ ૨, તે પ્રયાગ મળે રહેલો હતો. દાલનામ પાછળથી પડયું. આ વર્ષ જંબુદ્વીપને નવમે રથિ રામ દંડકારણ્ય જતા હતા ત્યારે આનાં દર્શન Page #37 -------------------------------------------------------------------------- ________________ ભરદ્વાજ કરવા આવ્યા હતા અને મને રહેવાનું એકાદું સ્થળ બતાવ એવું રામે આને પૂછ્યું હતું. તે ઉપર તેણે અહીંથી દસ ગાઉ ઉપર ચિત્રકૂટ પર્યંત છે. ત્યાં જઈને રહે। એવું કહ્યું, અને પેાતાના શિષ્યાને મેાકલી ત્યાં જવાના માર્ગ દેખાડયો. તેથી રામ ત્યાં ગયા. / વા૦ રા॰ અયાખ્યા સ૦ ૫૪–૫૫, એ જ પ્રમાણે રામને પાછા તેડી લઈ જવા નીકળેલા ભરત પણ આને મળ્યા હતા. ભરતના નંદીગ્રામ રહ્યા પછી, રામ રાવણના વધ આદિ કૃત્ય આટાપી લઈ પાછા અયેાધ્યા જતા હતા ત્યારે પણ ભરદ્વાજને મળ્યા હતા. / વા૦ રા૰ યુદ્ધ સ૦ ૧૨. ભરદ્વાજ (૫) સેામવંશી પુરુકુળાપન્ન દુષ્યંત પુત્ર ભરતને મરુદ્ગણે આપેલા પુત્ર. ભરત પછી તે જ રાજ્યાધિકારી થયા હતા. એના વિતથ અને વથ એવાં બીન' નામેા પણ હતાં. તેને મન્યુ નામા પુત્ર હતા. ૨૮ ભરદ્વાજ (૬) ઉચ્ચસ્થ્યની ભાર્યા મમતાને બૃહસ્પતિથી થયેલા પુત્ર. / ભા૦ ૯–૨૦; વિષ્ણુ૦ ૪–૧૯૭; મત્સ્ય ૪૯. ભરદ્વાજ (૭) એણે ધૃતાચીને જોઈને કામાતુર થવાથી પડેલા પેાતાના વીર્યને દ્રોણુ–પડિયામાં રાખ્યું હતું. પડિયામાંથી ઉત્પન્ન થયેલી કન્યા શ્રુતાવતી, શ્રુતાવતીએ ઇન્દ્રને પરણવા ઉગ્ર તપ કર્યું હતું, પરિણામે એ શચી રૂપે હાલના ઈંદ્રની સ્ત્રી થઈ. ભરદ્વાજ (૮) એ જ નામના બીજો ઋષિ / ભા ભસ્માસુર પણ હતુ. તેના પુત્રનું નામ વૃદ્ધ હતું. ભશિવનું નામ. ભગ` (૨) રુદ્ર શબ્દ જુએ. ભર્યાં (૩) સેામવ'શી તુને પૌત્ર અને વહિન નામના રાજાના પુત્ર. તેને પુત્ર ભાનુમાન. ભગ ́ (૪) સેામવંશી આયુપુત્ર ક્ષેત્રનૃહવશના કાર્યકુલેપન વીતિહેાત્રને પુત્ર, તેના પુત્ર ભાગ`ભૂમિ. ભગ (૫) ભારતવષીય પૂર્વનિષાદ દેશ ભ સ્થાન ભારતવનું તી ભર્માંધ સેામવશી આયુકુલેત્પન્ન પુરુવંશના અજમીઢપુત્ર નીલના પુત્ર અર્ક રાજાના પુત્ર ભ તે જ. આ રાજ મેાટા પરાક્રમી હતા. તેને મુદ્ગલ, યવાનર, બહુષ્ટિ, કાંપિલ્થ અને સંજય એવા પેાતાના જેવા જ પરાક્રમી પાંચ પુત્રા હતા. આથી સંતુષ્ટ થઈએ એવું ખાયેા કે મારા રાજ્યના સંરક્ષણાર્થે આ પાંચ પુત્રા (અલમ્ ) પૂરતા છે. તે ઉપરથી આ પાંચનું પ ચાલ એવુ નામ પડયુ અને એ જ કારણથી તેમના દેશનું નામ પાંચાલ પડયું હતું. /ભાર૰ વન૦ ૨૧. ભલદક વૈશ્યજાતીય એક મંત્રદ્રષ્ટા ઋષિ/ મત્સ્ય ભુલંદન એક બ્રહ્મર્ષિ (૨. અત્રિ શબ્દ જુએ.) ભલંદન (ર) *વંશી દૃિષ્ટપુત્ર નાભાગના પુત્ર આને પુત્ર વત્સપ્રીતિ. ભલ્લાટ ભારતવષીય દેશવિશેષ. ભલ્લાદ સે।મવ'શી આયુકુલાત્પન્ન પુરુવંશના ઉકસ્વન રાજાના પુત્ર. ભવ શિવનું નામ, શ ૮. ભરા વિશાલપુરીના રાજાની કન્યા. તેના બાપે તેના વિવાહ કરૂષદેશાધિપતિના પુત્ર સાથે કર્યો. પેાતાન મામાની પુત્રી બહેન પાતે જ લેવી એ હેતુથી, તેને વિવાહ કર્યા હતા છતાં તેના પતિનું રૂપ ધારણ કરી શિશુપાલે હરણ કર્યું`` હતુ`. ભરાના બાપ શિશુ-ભવિષ્ય ચૌદ હજાર લેકના પૂરતું મહાપુરાણુ પાલના આરમાન માના ભાઈ – મામા હૈાવા જોઈએ કારણ કે તેના પ્રત્યક્ષ મામા તા વસુદેવ હતા. ભરુક સૂર્યવંશી ક્ષ્વાકુકુળાન્પન્ન હરિશ્ચંદ્ર વંશના વિજય રાજાના પુત્ર, એનું રુચક એવું બીજુ નામ ભવ (૨) એક રુદ્ર. ભવ (૩) વસુદેવને રથરાજીથી થયેલા પુત્ર. ભવનદિ એક બ્રહ્મર્ષિ' (૨. કશ્યપ શબ્દ જુએ,) ભવાની સતીનું એટલે પા'તીનુ નામ. પૈકી એક ભસ્મ અથવ ણુવેપનિષત્. ભસ્માસુર શિવની ભસ્મમાંથી ઉત્પન્ન થયેલા અસુર, જેને માથે એ હાથ મૂકે તે બળીને ભસ્મ Page #38 -------------------------------------------------------------------------- ________________ ભાગવત થઈ જાય એવું તેને વરદાન હતું પરંતુ તેને પછીથી દુ^દ્ધિ ઉત્પન્ન થઈ અને પ્રાણીમાત્રને પીડા કરવા લાગ્યા, તેથી વિષ્ણુએ યુક્તિ કરી તેના હાથ તેને પેાતાને માથે જ પેાતાની પાસે મુકાવી, તેને બાળી નખાવ્યા. ભાગવત ભક્તિમાર્ગ પ્રમાણુગ્રથ, નારદના ઉપદેશથી વ્યાસે રચ્યું છે, શેષની અને બ્રહ્મદેવની એમ એની એ . પરપરા – પરિપાટી છે. આ અઢાર મહાપુરાણુ પૈકીનું એક ગણાય છે. એનું શ્લેકપૂર અઢાર હજારનું છે. / ભાગ૦ ૧-૧-૩; ૧૨-૧૩–૫. ભાગવત (૨) શૃંગવંશને રાવિશેષ / ભાગ૦ ૧૨-૧-૧૮, ભાણ્ડીરક વૃદાવન સમીપ અરણ્યમાં આવેલું વડનું વૃક્ષવિશેષ | ભાગ૦ ૧૦–૧૮–૧૨. ભાગવિત્તાયન એક બ્રહ્મર્ષિ (૨. વસિષ્ઠ શબ્દ જુઓ.) ભાવિતિ એક બ્રહ્મર્ષિં (૩. ભૃગુ શબ્દ જુએ.) ભાંગવન ભગાવનનું નામાન્તર / ભાર૰ અનુ. ૩૪. ૭ એ રાજાને પુત્ર નહાતા તેથી એણે પુત્રની ઇચ્છાથી ‘અગ્નિદ્યુત' નામે યજ્ઞ કર્યો. યજ્ઞમાં ઈન્દ્રનુ પ્રાધાન્ય ન હેાતાં અગ્નિનું પ્રાધાન્ય હેાય છે. આથી ઇન્દ્રને ગુસ્સા ઉત્પન્ન થયા. ઈન્દ્ર ભંગાસ્વનનાં છિદ્રો ખાળતા હતા. તેવામાં એક દિવસ રાજા મૃગયા સારુ વનમાં ગયા. ત્યાં આ સમય ઠીક મળ્યા છે ધારી, ઇન્દ્રે એને મેાહિત કરી નાખ્યું, જેથી તે રાજિષ એકલે જ ઘેાડે ખેસી ચાબાજુ ભમવા લાગ્યા. તેને ક્રાઇ દિશાનું ભાન રહ્યું નહિ, ક્ષુધા તૃષાથી વિહ્વળ બની ગયેલા ભટકતા હતા તેવામાં એક નિળ અને ઉત્તમ જળથી ભરેલું સુંદર સરવર એના જોવામાં આવ્યુ. એણે ત્યાં જઈ પાતાના ઘેાડાને પાણી પાઈ ઝાડ સરસે બાંધ્યા અને પેાતે સરેાવરમાં ઊતરીને નહાયેા. જેવા નહાયા કે તરત એ સ્ત્રીરૂપ બની ગયા! આમ રૂપ બની જવાથી રાજા ઘણા શરમાઈ ગયા, એનું ચિત્ત ચિંતાથી ઘેરાઈ ગયું અને ઘેર શી રીતે જવું એની સેાચના કરવા લાગ્યા. ૨૯ સાગવન એના મનમાં આવ્યું કે યજ્ઞ કરીને મેળવેલ સે પુત્રોને, રાણીએ!ને અને પ્રજાજનને હું શું માં બતાવીશ. આખરે થયું રાખીને ઘેર ગયા. ત્યાં પણ બધાં ચકિત થઈ ગયાં કે આ શું...! એણે પેાતાની વિતકની વાત કહી. પેાતાની રાણીઓને નામ સહિત આળખી બતાવી. દીકરાઓને પણ આળખ્યા અને નિશાન આપ્યાં ત્યારે બધાની ખાતરી થઈ કે આ રાજા જ છે. પછી એણે પેાતાના પુત્રાને શિખામણ દઈ રાજ્ય સેાંપી દીધું અને પાતે વનમાં ગયા. વનમાં એણે કાઈ તાપસને પોતાના પતિ તરીકે સ્વીકાર કર્યા. એ તાપસ સાથે રહેવાથી એને સા પુત્રો થયા. પછી એ સે। પુત્રોને લઈને પેાતાને નગર ગયા અને પેાતાના પુરુષ તરીકે થએલા પુત્રોને ખેલાવીને કહ્યું કે તમે મારા પુરુષપણાના અને આ સ્ત્રીરૂપે ઉત્પન્ન કરેલા પુત્રા છે. તા તમે બધા સંપીને રહે અને સુખી થાઓ. પુત્રાએ હા કહી, એટલે સ્ત્રીરૂપ થયેલા રાજા પાછે! વનમાં જઈ તાપસની જોડે રહેવા લાગ્યા. ઈન્દ્રને લાગ્યુ` કે આ તે। દુઃખી ન થતાં ઊલટા ખસે પુત્રવાળા થયે. માટે બ્રાહ્મણુ વેશે જઈ એના બન્ને વના પુત્રામાં ભેદ પડાવ્યા. એણે કહ્યું કે અરે, તમે રાજાના પુત્ર અને આ ા તાપસના પુત્ર, એમને ભાગ શેના ઘરે ? પરિણામે તે બધા માંઢાંમાંહ કુસંપ કરી મરણ પામ્યા. બ્રાહ્મણનું રૂપ ધારી ઈંદ્ર પછી તાપસી બનીને રહેલા રાજા પાસે ગયા અને દયા બતાવીને એને બધી હકીકત પૂછી. તાપસીએ આક્રંદ કરીને પેાતાના કષ્ટની બધી વાત કરી. છેવટે ઈ, છતા થઈને તે અગ્નિષ્કૃત યજ્ઞ કરી મારું અપમાન કર્યું” હતુ, તેનુ` મે... તને ફળ આપ્યું છે, એમ કહ્યું, તાપસીએ પછી ઈન્દ્રની ઘણી પ્રાર્થના અને કાલાવાલા કર્યા ત્યારે ઈન્દ્ર સ્ક્યુ કે તારા કયા સે। દીકરા જીવે ? પેલીએ કહ્યું કે મે· સ્ત્રી તરીકે જન્મ આપ્યા છે તે જીવે. ઈંદ્ર પૂછ્યું કે એમ કેમ ? એણે કહ્યું. કે પુરુષ કરતાં સ્ત્રીઓને પેાતાની સંતતિ પર Page #39 -------------------------------------------------------------------------- ________________ ભાંગાર અધિકાંશ પ્રીતિ હાય છે, માટે મારા એ પુત્રે જીવે. ઇંદ્ર ખુશ થઇને વર આપ્યા : જા, તારા બસેાયે છેારા જીવશે. પછી એણે ઘણી પ્રાથૅના કરી અને ઉપકાર માનવાથી ઈંદ્રો ફરી ખુશ થઈ પૂછ્યું કે તારે પાછુ પુરુષ થવું છે કે સ્ત્રી રૂપે જ રહેવું છે ? તાપસીએ પુરુષ થવાની ના કહી. એણે કહ્યું કે પુરુષરૂપ કરતાં આ રૂપમાં મને વિષયસુખ વગેરે બહુ મળે છે. માટે મારે તે સ્ત્રી જ રહેવું છે, ઈંદ્ર તથાસ્તુ કહી ચાલ્યા ગયા. આ કથા વિષયાન” સ્ત્રીને વધારે મળતા હશે કે પુરુષને?, એ યુધિષ્ઠિરના પ્રશ્નના ઉત્તર તરીકે ભીષ્મે કહી છે. / ભાર॰ અનુ॰ ૧૨ ભાગરિ ઋતુપર્ણ રાજાનું ખીજુ` નામ / ભાર૦ સ૦ ૮–૧૫; ૧૦ ૬૮–૨, ૩૦ ભાગાસુરી ભાગવિર શબ્દ જુએ, ભાગાસ્વરિ ભાગારુરિ તે જ. ભાગિલ એક બ્રહ્મષિ` (૩. ભૃગુ શબ્દ જુએ.) ભાગીરથી ભગીરથ પૃથ્વી પર લાવ્યા તે ઉપરથી ગંગાનું પહેલું નામ, (૧. ગંગા શબ્દ જુએ.) ભાગીરથી (૨) બગડાની સંજ્ઞાવાળા હિમાલયમાંથી નીકળેલી નદી, તેનું ગંગા” એવું નામ પણ છે. ભાગુરિ યુધિષ્ઠિરના અશ્વમેધમાંના એક સદસ્ય (સભાસદ). ભાડાનિ ઋષિવિશેષ ભાર૦ સ૦ ૭-૧૨, ભાડીર વૃંદાવનમાંનેા એક વડ. એની છાયામાં શ્રીકૃષ્ણે વાછરડાં ચરાવતા ત્યારે રમતા, કેલી કરતા./ ભાર॰ સ૦ ૫૩, ભાનુ સૂર્યનું સાધારણુ નામ. ભાનુ (૨) સ્વારેાચિષમનુના પુત્રામાંના એક. ભાનુ (૩) પ્રાચેતસ દક્ષની કન્યા અને ધર્મ ઋષિની સ્ત્રીઓમાંની એક. તેને પુત્ર દેવઋષભ, ભાનુ (૪) પ્રાધાપુત્ર ગંધર્વેમાંના એક/ભાર૦ આ ૬૬. ભાનુ (૫) સૂર્ય`વંશી ઇક્ષ્વાકુકુલત્પન્ન અનીહ પુત્ર સહસ્રાશ્વના વંશના ચંદ્રગિરિ રાજાના પુત્ર, તેને પુત્ર ચંદ્રરા. ભાનુ (૬) સૂર્યાંવ ́શી વાક્રુકુલાત્પન્ન ધ્રુવ સંધી વશના પ્રતિવ્યેામ રાજાને પુત્ર અને પુત્ર દિવાસ્ અથવા દિવાકર. ભારત ભાનુ (૭). અગ્નિવિશેષ / ભાર૦ ૧૦ ૨૨૩-૮. ભાનુ (૮) કૃષ્ણથી સત્યભામાને થયેલ પુત્રામાંને એક ભાનુદત્ત ભીમે મારેલે શકુનિના ભાઈ / ભાર॰ દ્રોણુ અ૦ ૧૫૮–૨૪. ભાનુદેવ કહ્યું મારેલા પાંડવ પક્ષના એક પાંચાલ / ભાર૦૦ અ૦ ૪૩–૧૫. ભાનુનીથ એક બલાય યાદવ, ભાનુમંત ભીમે મારેલા દુર્યોધન પક્ષને એક કલિંગ રાજા | ભાર॰ ભીષ્મ॰ અ૦ ૫૩.૭૦ એના ભાઈ વૃષક, અને પુત્ર શુક્રદેવ. ભાનુમતી વંશી સગર રાજાની બે સ્ત્રીઓમાંની એક અસમ જાની મા. ભાનુમતી (૨) બૃહસ્પતિની સ્ત્રી. શુભાની સાત કન્યામાંની માટી, ભાનુમતી (૩) કૃતવીર્યની પુત્રી, એને પુત્ર સાÖભૌમ / ભાર॰ આ૦ ૬૩-૧૪, અહયાતિને વર. ભાનુમતી (૪) અંગિરસની પુત્રી / ભાર૰ વિ૦ ૨૨-૩. ભાનુમતી (૫) દુર્ગંધનની ભાર્યા, ભાનુમાન ઈશાન્ય કાસલ દેશને રાજા. કૌસલ્યાને બાપ / વા૦ રા૦ બાલ॰ સ૦ ૧૩. ભાનુમાન (૨) સૂર્યÖવંશી ઇક્ષ્વાકુકુલાત્પન્ન ધ્રુવસંધી વશના સહદેવ રાજાના પુત્ર, એનુ... ધ્રુવાશ્વ એવુ ખીજું નામ હતું. તેના પુત્રનું નામ પ્રતીકાશ્વ હતું. ભાનુમાન (૩) વિદેહવંશી કેશીધ્વજ જનકના પુત્ર, એને પુત્ર શતદ્યુમ્ન જનક. ભાનુમાન (૪) સેામવ’શી આયુર્કુલેાત્પન્ન તુ સુવંશના ભર્યાં રાખને પુત્ર, એના પુત્ર ત્રિભાનુ. ભાનુમાન (૫) કૃષ્ણને સત્યભામાથી થયેલા પુત્રમાંના એક. ભાનુમાન (૬) એક કાલિંગ-કલિંગવાસી ક્ષત્રિય, અને ભીમે માર્યા હતા | ભાર૦ ભી૦ ૫૪-૩૯. ભાવિંદ એક યાદવ, ભાનુસેન ભીમે મારેલા એક કપુત્ર / ભાર॰ કહ્યું ૦ અ૦ ૪૮. ભારત આપણે રહીએ છીએ એ દેશ, હિંદુસ્તાન, Page #40 -------------------------------------------------------------------------- ________________ ભારત ભારત (૨) વેદ વ્યાસે રચેલા ઇતિહાસના ઉત્તમ ગ્રન્થ. ઉપાખ્યાનેાની સાથે ભારતનું એક લાખ લેનુ પૂર થાય છે. ઉપાખ્યાના સિવાય ચાવીસ હજાર શ્લાકની સંહિતા વ્યાસે રચી તે ભારત. એમણે પેાતાના પુત્ર શુક્રને આ ગ્રન્થ ભણાવ્યા હતા અને એણે ખીજા શિષ્યાને શીખવ્યા હતા. વળી વ્યાસે ખીજી સાઠ લાખ શ્લાકની ભારત સહિતા કરી હતી. એમાંથી ત્રીસ લાખ બ્લેક દેવલાકમાં, પ`દર લાખ પિતૃલાકમાં, અને ચૌદ લાખ ગધવ' લેાકમાં રહ્યા. આ લેાક – એટલે મનુષ્ય લેકમાં માત્ર એક લાખ જ રહ્યા. આ સહિતા દેવલાકને નારદે, પિતૃલોકને દેવલ મુનિએ, અને ગધ, યક્ષ અને રાક્ષસેાને શુકદેવે સસ્તંભળાવી હતી. વેદવેત્તાએમાં શ્રેષ્ઠ એવા વ્યાસના ધર્માત્મા શિષ્ય વૈશ‘પાયને મનુષ્યલેકને સંભળાવી હતી. એ જ આ ભારત. વ્યાસે એનાં સે। પ કર્યાં હતાં. પણુ લે!મહ ણુ સૂનના પુત્રે તેને અઢાર પમાં વહેંચી નાખીને નૈમિષ્યારણમાં મુનિઓને સંભળાવી હતી. મહાભારત લખતાં વ્યાસને ત્રણ વર્ષ લાગ્યાં હતાં. પૂવે સર્વે દેવેએ મહાભારતની તુલના કરતાં તે વેદથી પણ વિશેષ જણાયું હતું. ભારત (૩) ભારત વંશમાં જન્મેલા ધારાષ્ટ્રો અને પાંડવા. ભારતયુદ્ધ કૌરવ પાંડવા વચ્ચે હસ્તિનાપુર પાસેના કુરુક્ષેત્રમાં થયેલું યુદ્ધ. આ યુદ્ધમાં પાંડવપક્ષમાં યાદામાંથી કૃષ્ણ અને સાત્યકિ બન્ને હાઈ કૃતવર્માને દુર્યોધનપક્ષમાં આપ્યા હતા. કૌરવ અને પાંડવ સેનાએ યુદ્ધ ભૂમિ ઉપર આવી પડાવ નાખ્યા ત્યારે તજી વગેરેએ થઈ ચારસ પાંચ યાજન એટલે વીસ કેાસ લાંબી ને તેટલી જ પહેાળી જગ્યા રાકી હતી. / ભાર॰ ઉદ્યોગ૦ અધ્યાય૦ ૧૯૫, શ્લા૦ ૧૫. • આ યુદ્ધમાં પાંડવા પાસે સાત અક્ષૌહિણી અને કૌરવ પાસે અગિયાર અક્ષૌહિણી એમ કુલ અઢાર અક્ષૌહિણી સૈન્ય હતું. અક્ષૌહિણીની સંખ્યા આપણે સાંપ્રત સમયે આ પ્રમાણે ગણીએ છીએ. ૨૧૮૬૦ હાથી, તેટલા જ રથ, તેથી ત્રણગણુા સવાર, ૩૧ ભારતાચાય અને પાંચગણા પદાતી (પાયદળ) મળી કુલ સખ્યા ૨,૧૮,૭૦૦ થાય, તે એક અક્ષૌહિણી. આથી અઢાર ગણી એટલે ૩૯,૩૬,૬૦૦ કુલ સંખ્યા સૈન્યની હતી, આ ઉપરથી કૌરવ–પાંડવેાનુ` સન્ય લગભગ આટલું જ હશે એમ અનુમાન થાય, પરંતુ સંપૂર્ણ યુદ્ધ સમાપ્ત થયા પછી ધૃતરાષ્ટ્રે યુધિષ્ઠિરને પૂછ્યું હતું કે બધું મળી કેટલું" "સૈન્ય મરણ પામ્યુ હશે. તેના ઉત્તરમાં યુધિષ્ઠિરે કહ્યું કે આ યુદ્ધમાં છાસઠે કરોડ એક લાખ અને ત્રીસ હજાર યેાહા મરણ પામ્યા છે. તેમાં ચાવીસ હજાર એકસેા અને પાંસઠ યાહ્વા તે! બન્ને પક્ષમાંથી ક્રાર્યના જાણીતાયે નહાતા. આ સંખ્યા આદિપ માં કહેલી અક્ષૌહિણી સેનાની સ ંખ્યાને મળતી આવતી નથી. અઢાર અક્ષૌહિણીની સંખ્યા ૪૭,૨૩,૯૨૦ થવી જોઈએ, તેને બદલે અહીં તા માત્ર મરેલાની જ સખ્યા ૬૬,૦૧,૩૦,૦૦૦ કહી છે. આ પાછળના શ્લોકમાં પાઠાન્તર કાંઈ થઈ ગયા હશે અગર ક્ષેપક હશે. ભારત યુદ્ધને, કાર્તિક શુકલ પક્ષ તેરસે આરંભ થયા હતા / ભાર॰ દ્રોણુ અ૦ ૧૮૪.૦ યુદ્ધતા આરંભ થયા ત્યારથી તે સમાપ્ત થયું ત્યાં સુધી અઢારે દિવસ સુધી ધૃષ્ટદ્યુમ્ન એક જ પાંડવાના સેનાપતિ હતા અને તેટલા જ સમયમાં કૌરવ સૈન્યમાં દસ દિવસ ભીષ્મ, પાંચ દિવસ દ્રોણાચાર્ય, બે દિવસ " અને એક દિવસ શલ્ય, એમ સેનાપતિએ હતા. અને આ એક દિવસમાં અડધા દિવસ દુર્ગંધન સેનાપતિ હતા. પરંતુ દુર્ગંધન તેા રાજા હતા. આ અઢાર દિવસના ભયંકર યુદ્ધમાં કારવા તેમ જ પાંડવાના પક્ષ લઈ આવેલા સધળા રાજા, તેમના સન્યા સહિત મરાયા. તેમાંના એક પશુ સ્વદેશ પાછા ફરી શકો નહિ, કેવળ દસ જ યાદ્વા બચવા પામ્યા. પાંડવ પક્ષમાં પાંચ પાંડવા કૃષ્ણ અને સાત્યકિ એવા સાત; અને કૌરવ પક્ષમાં અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્મા એમ ત્રણ મળી કુલે દસ યેદ્દા યુદ્ધને અંતે જીવતા રહ્યા હતા (૧. અશ્વત્થામા શબ્દ જુએ.) ભારતાચાય (મુખ્ય) દ્રોણાચાર્યાં તે જ આ૦ ૧૩૯ -૩૨. Page #41 -------------------------------------------------------------------------- ________________ ભારદ્વાજ કર ભમ ભારદ્વાજ એક બ્રહ્મર્ષિ (૩. અંગિરા શબ્દ જુઓ.) ભાસકણ મારુતિએ મારેલે રાવણને સેનાપતિ, ચાલુ મન્વન્તરને બારમો વ્યાસ (વ્યાસ શબ્દ એક રાક્ષસ | વા૦ રા૦ સુંદર૦ સ૦ ૪૬. જુઓ.) ભાસા સોમવંશી અયુતાનાત્રિની ભાર્યા. એના ભારદ્વાજ (૨) ઘુમસેન રાજાને અરયનિવાસી પુત્રનું નામ અક્રોધન એક મિત્ર. એક ઋષિ. | ભાર વન અ૦ ૨૯૮. ભાસી કશ્યપથી તામ્રાને થયેલી કન્યાઓમાંની એક, | ભારદ્વાજ (૩) દ્રોણાચાર્યનું આ નામ ગ્રંથોમાંથી ભાર આ૦ ૬૩-૨૧. મળી આવે છે | ભા૦ આ૦ ૧-૨૦, ભાસી (૨) કશ્યપથી પ્રાધાને થયેલી અસરાઓમાંની ભારદ્વાજ (૪) દક્ષિણસમુદ્રતીરે તીર્થવિશેષ. (નારી એક. તીર્થ શબ્દ જુઓ.) ભાસ્કર સૂર્યનું નામ. ભારદ્વાજ (૫) ભરદ્વાજ ગોત્રને એક ઋષિ, જેને ભાસ્કરી એક બ્રહ્મર્ષિ / ભાર૦ શાંતિ અ૦ ૪૬શત્રુન્તપની જોડે સંવાદ થયો હતો. | ભાર શાં. ૧૨. ૧૪૦. ભાસ્વર સૂર્યાનુયાયી કંદને એક પાર્ષદ | ભાર૦ ભારદ્વાજ (૬) તીર્થવિશેષ. / ભાર૦ અ૦ ૨૩૬-૪ શાં ૪૬–૩૧. ભારદ્વાજ ભારદ્વાજ ઋષિને પુત્ર. (૩. અંગિરા ભિક્ષુ યજુર્વેદેપનિષત. શબ્દ જુઓ.) ભિક્ષુ (૨) સંન્યાસી ભાગ ૧-૬-૨ ભારદ્વાજી ભારતવષય નદી. | ભાર૦ ૯. ભીમ શિવનું નામભારુકરછ ભારતવષય દેશવિશેષ અને તે દેશને ભીમ (૨) મુનીને પેટે થયેલા દેવગંધમાને એક અધિપતિ, ક્ષત્રિય. | સ૦ ૭૮-૩૬. એને ભીમસેન પણ કહ્યો છે. | ભાર આ૦ ૬. ભાર્ડવન કેક,દેશથી અયોધ્યા આવવાના માર્ગ ભીમ (૩) સોમવંશી પુરુરવના પુત્ર વિજય રાજાને ઉપર આવેલું વન પુત્ર અને પુત્ર કોચને રાજ, ભાગભૂમિ સોમવંશી આયુપુત્ર ક્ષત્રવૃજના કાર્યા. ભીમ (૪) શંકર મારે એક દૈત્ય / ભા૨૦ શાંતિ વંશના ભર્ગ રાજાને પુત્ર. ભીમ (૫) લંકામને રાવણ પક્ષને રાક્ષસ. / વાઇ ભાર્ગવ ભૃગુવંશત્પન્ન ઋચિક, જમદગ્નિ, પરશુરામ રા૦ સુંદર સ૦ ૬. વગેરેનું સાધારણ નામ, ભીમ (૬) વિદર્ભ દેશાધિપતિ એક રાજ. એ ઘણું ભાર્ગવ (૨) ચાલુ મન્વતરમાંના પચીસમાં વ્યાસ. કાળ પર્યત સંતતિ રહિત હતો. એકદા દમન (વ્યાસ શબ્દ જુઓ.) નામના ઋષિ તેને ત્યાં આવ્યા. તેને ઘણું દિવસ ભાગ-૧ (૩) ભારતવષય દેશ. પિતાને ત્યાં રાખી તેણે અને તેની સ્ત્રીએ ઋષિની ભાર્ગવ (૪) શુક્રાચાર્ય. ઉત્તમ પ્રકારે સેવા કરી. આથી પ્રસન્ન થઈ ઋષિએ ભાવ (૫) શૌનક. આશીર્વાદ આપ્યો કે તને ઉત્તમ સંતતિ થશે. ભાગવત એક બ્રહ્મર્ષિ. (૩, અંગિરા શબ્દ જુઓ.) ઋષિના ગયા પછી થોડા જ સમયમાં તેને એક ભાર્ગેય એક બ્રહ્મર્ષિ, (૩. ભૃગુ શબ્દ જુઓ.) કન્યા અને ત્રણ પુત્ર થયાં. એણે કન્યાનું નામ ભાલકિ પાંડવોની સાથે મૈતવનમાં હતા તે ઋષિ | દમયંતી, અને પુત્રોનાં નામ દમ, દાંત અને દમન ભાર૦ સ૦ ૪–૨૧. એવાં રાખ્યાં. એ જ દમયંતી આગળ જતાં નલ ભાવન ઉત્તમ મનના મન્વન્તરમાં દેવવિશેષ. રાજાની સ્ત્રી થઈ. | ભાર૦ વ૦ ૫૦-૭, ભાવના અથર્વવેદપનિષદ્. ભીમ (૭) કુન્તીને બીજો પુત્ર. (ભીમસેન શબ્દ ભાવાસ્યાયનિ બ્રહ્મર્ષિ. (૩અંગિરા શબ્દ જુઓ.) જુઓ. Page #42 -------------------------------------------------------------------------- ________________ ભીમ ભીમસેન ભીમ (૮) અગ્નિવિશેષ. | ભાર૦ ૧૦ ૨૨૨-૧૧, વાયુપુત્ર પણ કહેતા હતા. તેની આકૃતિ જન્મથી ભીમ (૯) સોમવંશી ઇલિનને પુત્ર અને દુષ્યન્તને જ ભવ્ય અને બલાઢય હતી, તેવી જ તેની જઠરાગ્નિ ભાઈ. | ભાર આ૦ ૮૮. અતિશય પ્રદીપ્ત હતી અને તેને આહાર પણ ભીમ (૧૦) ધૃતરાષ્ટ્રને પુત્ર. ભીમસેને એને માર્યો અતિશય હોવાથી તેનું પાછળથી વૃકે દર એવું એનું હતો. | ભાર૦ ભીરુ ૬૪-૩૬, નામ પડયું હતું. એ ના હતા ત્યારે એક દિવસ ભીમક વિદર્ભ દેશને અધિપતિ. આને ભીષ્મક પણ કુન્તાના ખોળામાંથી ઊથલી પડયો હતો જેથી ફરસકહ્યો છે. રુકમણી વગેરેને પિતા. બંધીના પથ્થરના ચૂરા થઈ ગયા હતા. કુન્તાના ભીમકી રુકિમણીનું નામ. હાથનું ભજન જમે નહિ ત્યાં સુધી તેની સુવા ભીમજાનુ એક રાજર્ષિ.. શાંત થતી નહિ. દુર્યોધનાદિ સે બંધુ અને આ, ભીમનાદ પ્રલયમેઘમાં બીજે. પ્રાય: સમવયસ્ક હોઈ, જયારે જ્યારે ભીમસેન આ ભીમબલ ધૃતરાષ્ટ્રના સો પુત્રમાંને એક. લોકો સાથે રમે, ત્યારે તેમાંના પાંચ દસને આને ભીમબલ (૨) અગ્નિવિશેષ ભાર વ૦ ૨૨-૧૧ હાથે ઈજા થાય જ – વાગે જ. આથી એક વેળાએ ભીમરથ સોમવંશી આયુપુત્ર ક્ષત્રવૃદ્ધના વંશના સર્વેએ ગુપ્ત વિચાર કરી, આને અતિશય વિષકાશ્યકુલેત્પન્ન કેતુમાન રાજાનો પુત્ર. તેનું ભીમસેન યુક્ત અન્ન ખવડાવી પાણીમાં ડુબાડ્યો, પરંતુ તેથી એવું બીજું નામ પણ છે. એને પુત્ર એક દિવો- આનું મૃત્યુ થયું નહિ ને એ પાતાળમાં ગયે. દાસ નામને હતે. ત્યાં અમૃત પ્રાશન કરવાથી દસ હજાર હાથીના ભીમરથ (૨) સોમવંશીયદુપુત્ર ક્રોઝાના વંશના જયા- બળવાળા થઈ, તે પુન: હસ્તિનાપુર આવ્યો. (આર્યક મઘકલોત્પન્ન કથ નામના રાજવંશમાં જન્મેલા શબ્દ જુઓ.) એણે પિતાના ભાઈઓ તથા કરો વિકૃતિ અથવા વિમલ રાજાને પુત્ર. એને પુત્ર સાથે દ્રોણાચાર્ય પાસે શસ્ત્રાસ્ત્રવિદ્યાને અભ્યાસ નવરથ. કર્યો, તેમાં એ ઘણું જ પ્રવીણ થયે, પણ ગદાભીમરથ (૩) ભારત યુદ્ધમાં દુર્યોધન પક્ષને એક યુદ્ધમાં તે તે સૌથી ઉત્કૃષ્ટ નિપુણ બન્યું. બલરામ રાજ. પાસેથી ગદાયુદ્ધ શીખેલે હોવાથી જરાસંધના ભીમરથ (૪) ધૃતરાષ્ટ્રના સો પુત્ર માને એક. મૃત્યુ પછી, એક દુર્યોધન સિવાય એ પ્રકારના ભીમરથ (૫) ભોજરાજ | ભાર૦ સ૦ ૪-૩ર. યુદ્ધમાં તેની બરોબરી કરનાર કોઈ જ ન હતું, ભીમરથી સહ્યાદ્રિમાંથી નીકળેલી નદી. ભીમા નદી કેટલેક કાળે કૌરવો અને પાંડવો મોટા થયા, તે જ | ભાર૦ વ૦ ૮૬-૩; ભી ૦ ૯-૨૦, અને યુધિષ્ઠિરને યુવરાજપદ પ્રાપ્ત થયું. તે દુર્યોભીમવિકમ ધૃતરાષ્ટ્રના સે પુત્રોમાંને એક. ધનથી સહન ન થઈ શકાયાથી તેણે આમને ઠેષ ભીમવેગ ધૃતરાષ્ટ્રના સો પુત્રોમાંને એક. કરવા માંડ્યો, જેથી વારંવાર કલહ થવા લાગ્યો. ભીમગરવ ધૃતરાષ્ટ્રના સે પુત્રમાંને એક. આથી ધૃતરાષ્ટ્રને ઘણી ફિકર પડી કે આ વાતનું ભીમશર ધૃતરાષ્ટ્રના સો પુત્રમાંને એક. હવે કરવું શું ? છેવટે ધૃતરાષ્ટ્ર નિશ્ચય કર્યો કે જે ભીમસેન સેમવંશી આયુકુલેત્પન યયાતિપુત્ર પુરુ આ લેકે ભેગા રહેશે તે અધિકાધિક કલહ વધી રાજાના વંશના અજમીઢ પુત્ર ઋક્ષથી થયેલા કુરુપુત્ર પડી તેમની વચ્ચે અતિશય વેર થઈ જશે, તેથી એ લેકને કાંઈ આધા રાખવા. એ ઇરાદાથી જનુના વંશમાં જન્મેલા પાંડુ રાજાની કુંતી નામની છ સ્ત્રીથી થયેલા ત્રણ પુત્રોમાંને બીજે. તેમને કુંતી સહવર્તમાન વારણાવતી નગરમાં જઈ એ વાયુના મન્ત્રપ્રભાવથી જન્મેલ હોવાથી તેને રહેવાની આજ્ઞા કરી. આ લેકે ત્યાં જઈ રહ્યા. Page #43 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન પાંડવા ત્યાં જનાર છે એવું સાંભળી દુર્યોધને આગળથી જ લાક્ષાગૃહ નિર્માણુ કરાવી, તેમને સળગાવી મૂકવાના કરેલા સકેત વિદુરની સૂચનાથી સમજી જઈને યુધિષ્ઠિરે સાવધ રહી ભીમ પાસે યુક્તિથી ગૃહ સળગાવી દેવડાવ્યુ' અને પેતે માતા અને ભાઈઓ સહિત ખેંચી જઈ ગંગા પાર નીકળી ગયેા. ૩૪ યુધિષ્ઠિરાદિ ભાઈઓ અને માતા સહવર્તીમાન ગંગાપાર ઊતર્યા પછી, ભીમસેન બધાંની સાથે માઈક્રમણુ કરતા કરતા હિડિંબ રાક્ષસના વનમાં આવી પહેાંચ્યા. ત્યાં હિડિંબ અને તેની વચ્ચે યુદ્ધ થયું, જેમાં હિડિંબ મરાયા, તેની બહેન હિંડિબાને એ પરણ્યો, (ડિબ શબ્દ જુએ.) ત્યાંથી તે એકચક્ર નગરી ગયા . તે બકાસુરના વધ કર્યા. (૨. બકાસુર શબ્દ જુએ.) પછી દ્રૌપદીનુ પાણિગ્રહણ થયું. આ પછી ધૃતરાષ્ટ્રે આને બધું ઇત્યાદિક સહિત હસ્તિનાપુર ખેાલાવી એમને અરધું રાજ્ય આપી બધાંને ખાંડવપ્રસ્થમાં રાખ્યાં. એ ખાંડવપ્રસ્થ હતા ત્યારે યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞ કરવાની ઈચ્છા થઈ. તે ઉપરથી ભીમસેને પ્રથમ કૃષ્ણની સાથે મગધદેશ જઈ જરાસ ંધ સાથે યુદ્ધ કરી તેને માર્યા. (૧. જરાસંધ શબ્દ જુએ.) દિગ્વિજય કરવા નીકળી દ્રવ્ય લાવે, એવી યુધિષ્ઠિરની આજ્ઞા થવાથી તે પૂર્વી દિશા જીતવા નીકળ્યા. તેણે નીચે પ્રમાણે દિગ્વિજય કર્યો. યુધિષ્ઠિરની આજ્ઞા લઈ ભોમસેન પૂર્વ તરફ નીકળ્યા. તે પહેલાં પૂર્વી ગયે ને ત્યાંના રાજાનું અનેક ઉપાયે સાંત્વન કરી તેનો પાસેથી કારભાર લીધે. (આ ઉપરથી ત્યાં દ્રુપદ રાજા નહિ હેાય એવું જણાય છે.) પછી ગડક અને વિદેહ દેશ એણે જીત્યા. પૂર્વીદશા દેશના સુધર્મા નામે રાજ જે મહાન ભયંકર યાહ્વા હતા, તેણે પોતાના હાથમાં શસ્ત્ર લીધા વગર ભીમસેન સાથે એવું તા યુદ્ધ કર્યું કે તેથી ભીમ અતિશય સ ંતુષ્ટ થયા અને તેને પેાતાની સેનાનું આધિપત્ય આપી સાથે લીધેા. ત્યાંથી આગળ જઈ ઇંદ્રપ્રસ્થની પાંચાલ દેશ ભીમસેન અશ્વમેધપુરીના રાચમાન નામના રાજાને ત્યા, તે ત્યાંથી દક્ષિણ તરફ વળી પુલિંદ નગરના સકુમારસુમિત્ર (આ બે ભાઈએ હશે) ને છતી લાગલા જ ચેદિ દેશના શિશુપાળ તરફ ગયા. તેણે ભીમને આદરસત્કાર કરી તેને પાતાને ત્યાં રાત્રિ રાખી કરભાર આપી વિદાય કર્યાં. /ભાર॰ સ૦ અ૦ ૨૯. તેણે પછી કુમાર નામે દેશના શ્રેણિમંત રાજને અને આગ્નેય કાસલાધિપતિ બૃહદ્બલ તથા દીયજ્ઞને જીત્યા. પછી ગાપાલકક્ષ દેશ જીતી તે ઉત્તર તરફ વળ્યા તે ઉત્તર ક્રાસલ (જેને આ ગ્રંથમાં ઈશાન્ય કાસલ કહ્યો છે) તેના રાજાને અને મહાધિપતિને જીતી, તે જ પ્રમાણે હિમવાન પર્વતની બાજુમાં રહેનાર જલેાદ્ભવ રાજાને જીત્યા. (આ હિમાલય બગડાની સ’જ્ઞાવાળા હશે.) તે પછી ભદ્ઘાટ દેશ અને શક્તિમાન પર્યંત તરફના રાજાઓને પરાજય કર્યો. તેની પૂર્વ તરફના કાશીના રાજા સુબાહુના પરાજય કરી, સુપાર્શ્વ દેશના ગ્રંથ નામના રાજાને હરાવ્યા. મત્સ્યદેશ, મયર્દેશ ઇત્યાદિ દેશાને છતી મંદાર દેશના જ રાજાનેા પરાજય કર્યો. પછી સેામધેય, વત્સભૂમિ ઇત્યાદિ રાજાને જીતી, ભગદેશના નિષાદાધિપતિને ત્યા. ત્યાંથી નીકળી મણિમાન વગેરે કેટલાક રાજને છતી, દક્ષિણ તરફ વળી, ભાગવંત પર્યંત અને દક્ષિણમલ જીત્યા. શક અને વકને યુક્તિથી વશ કરી લઇ, અપરપૂર્વાં વિદેહ દેશના જનકરાજા (બહુલામ્વ)ને જીત્યા. ત્યાંથી પાછા ફરી શક અને બબર રાજને કપટથી જીતી, ઈંદ્ર પર્વત પાસેના ઈંદ્રદેશના વૈદેહસ્થ નામના કિરાતાધિપતિ સાતજણને પરાજય કર્યાં. ત્યાંથી સુહ્મ અને પ્રસહ્ય દેશના રાજાને સ્વાધીન કરી લઈ, દંડ અને દંડધાર જીતી માગધા સહિત તે ગિરિવ્રજ ગયા. મગધ દેશની રાજધાની ગિરિન્રજથી જરાસ ́ધના પુત્ર સહદેવ પાસેથી શાંતપણે કરભાર લઈ કના અંગદેશ તરફ ગયા. તેની સાથે યુદ્ધ કરી તેને હરાવી કરભાર લઈ પતવાસી મેાદિગિર ઉપરના રાજને જીત્યા. તે પછો પુ ંડદેશાધિપતિ (પૌંડક વાસુદેવ) વાસુદેવ રાજને હરાવી, કૌશિકી Page #44 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન કચ્છનિલય એટલે પાણુથળ પ્રદેશ તરફ ગયા. ત્યાંથી વંગદેશ (બંગાળા દેશ) તરફ ગયા તે ત્યાંના રાજ સમુદ્રસેનને હરાવી, કટ દેશાધિપતિ તામ્રલિપ્ત રાજાને જીતી લીધા. તે પછી ખીજા સુબ્રહ્મને અને સાગરવાસી અનેક પ્લેને પરાજય કરી, અપરિમિત દ્રવ્ય સાથે ઈંદ્રપ્રસ્થ પાછે આવ્યે અને આણેલુ' સધળું દ્રવ્ય યુધિષ્ઠિરને સમર્પણ કર્યું.... / ભાર૰ સભા અ૦ ૩૦. રાજસૂય યજ્ઞ થયા પછી દુર્યોધને ઘત મિષે આની સ` સંપત્તિ હરણ કરી લઈ તેને અરણ્યમાં માલ્યા, ત્યારે યુધિષ્ઠિરની મર્યાદાને લીધે નિરુપા ય થઇ, કાંઈ પણ ખાણ્યા વગર, તે અરણ્યમાં ગયા. પરંતુ જતાં જતાં પ્રતિજ્ઞા કરી કે “ધૃતરાષ્ટ્રના સાએ પુત્રને હું મારી નાખીશ”, “દુઃશાસનનું વક્ષ:સ્થળ ચીરીને તેમાંથી એનું રક્ત કાઢીને તેનું પાન કરીશ.” એ તેનું પ્રતિજ્ઞાવચન અધિક ભીષણ હતું. યુધિષ્ઠિરની સાથે તે અરણ્યમાં હતા ત્યારે કિમિર અને જટાસુર ઇત્યાદિ રાક્ષસેાને તેણે વધ કર્યો હતા. તે પછી તેણે કદલીવનમાં પ્રવેશ કર્યો હતા/ભાર૦ વન॰ અ૦ ૧૪૬, ૭ સુગંધીવાન પુષ્પ લેવા ગયા હતા ત્યારે રસ્તામાં તેને મારુતિ સાથે સંવાદ થયા હતા. / ભાર૰ વ૦ અ૦ ૧૪૭-૧૫૧. ♦ એણે સૌગધિક પુષ્પાનું હરણ કર્યું હતું/ ભાર૦ વન૰ અ૦ ૧૫૨-૧૫૫૦ને તે પછી વનમાં ફરતા હતા ત્યારે અજગર રૂપ ધારણ કરેલા નહુષે એને ગળવા સારુ પકડયો હતા. યુધિષ્ઠિરે ત્યાં આવી અને અજગરની સાથે સંવાદ કરીને તેને છેડાવ્યા હતા. /ભાર૰૧૦ ૧૭૮. આ બાર વર્ષ વનવાસમાં વીત્યા પછી સ` પાંડવે અજ્ઞાતવાસાથે વિરાટને ત્યાં રહ્યા હતા. ત્યાં પશુ વાવ નામ ધારણ કરી રહ્યો હતા. / ભાર ૦ વિરાટ૦ અ૦ ૮. ♦ ત્યાં એણે જીમૂત ઇત્યાદિ મળે ને મારી, કારણવશ થઈ બધુ સહવર્તમાન કીચકાના પણુ વધ કર્યો. (કીચક શબ્દ જુએ.) ક્રીચકેના મરથી પાંડવા મત્સ્યદેશમાં હશે એવું અનુમાન કરી દુર્ગંધને સુશને દક્ષિણુ દિશા તરફ્ એટલે ૩૫ ભીમસેન વિરાટનગર મેક્લ્યા. તેથી વિરાટ રાજાએ તેના ઉપર ચડાઈ કરી, તે વેળા આને પણ સાથે લીધે હતા. સુશમ્સે વિરાટના પરાભવ કરી તેને બાંધ્યુંા હતા તે ભીમસેને છેડાવ્યા. (૩. વિરાટ શબ્દ જુઓ.) અજ્ઞાતવાસમાંથી નીકળી પાંડવા પ્રગટ થયા પછી, રાજ્યના અડધા ભાગ પેાતાને સામાપચારથી આપે, એ હેતુથી એમણે કૃષ્ણને કૌરવા પાસે સામ કરવા મેકલવાના વિચાર કર્યાં. કૃષ્ણ હસ્તિનાપુર જવા નીકળ્યા ત્યારે સની અનુમતિ લેતા લેતા ભીમસેનની પાસે આવ્યા. તે વેળાનાં આનાં વચને એના ધ્યાળુ સ્વભાવનાં આમેનૂબ ઉદાહરણુ રૂપ છે. વસ્તુતઃ એના જેવા મહાબળવાન અને પરમ ક્રોધાવિષ્ટ પાસેથી આવાં વચનેની આશા રખાય નહિં. દુર્યોધન અમને અર્ધું રાજ્ય નહિ આપે તે ભયંકર યુદ્ધ થશે અને પરિણામે ગાંધારી અને ધૃતરાષ્ટ્રને પુત્રશાનુ કેટલું બધું દુઃખ થશે એના સંતાપ મનમાં લાવી, કૃષ્ણતે જોતાં જ તેણે કહ્યું કે હે કૃષ્ણ, જેવું કરીને દુર્યોધન ભરતકુલના નાશ કરવા પ્રવૃત્ત ન થાય એવું તું તેને કહેજે, દુર્યોધન કપટી, પાપાત્મા અને અદી દૃષ્ટિ છે એ ખરું પણ તેને યુદ્ધ કરવા પ્રવૃત્ત થવા દઈ જ્ઞાતિને નાશ કરવા દઈશ નહિ. હૈયાત્પન્ન ઉદાવરાજ, નીપકુલપન્ન જન્મેજય, તાલુજ ધના બહુલ, સુવીરતે અબિંદુ સુરાષ્ટ્રના રુકિ, ચીનને ઘૌતમૂલક, વિદેહને હયગ્રીવ, અને ચેદિમત્સ્યને સહજ ઇત્યાદિ અનેક રાજાએક ઉન્માવતી' થવાથી પુત્ર અને બાંધવા સહિત નાશ પામ્યા છે. એવી રીતે એ દુર્યોધન નાશ ન પામેા. તું જ્ઞાતા છે એટલે સુયુક્ત ખેાલીશ જ એવું હું જાણું છું, છતાં મતે જે લાગ્યું તે પ્રમાણે આ હું તને સૂચવું છું. આ પ્રમાણે ભીમસેનનાં વચને સાંભળી એની શાંતિ એઈ કૃષ્ણને અતિ આશ્ચયૅ થયું; અને કિચિત્ વિનેાદથી કહેવા લાગ્યા કે હે ભીમ, તું સહજ ખેાલે તાપણુ નવું ક્રોધનું જાળું, સહેજ ચાલે તા. ધરા ધમધમી ઊઠે, એકાદ અરણ્યમાં જાય તે સહજ દસ-વીસ વૃક્ષના ખાડા કાઢી Page #45 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન ૩૬ નાખે, એવા તારામાં આજે આટલી બધી શાંતિ આવી કયાંથી ?! મતે તા એમ લાગે છે કે તું જરૂર કૌરવાથી બી ગયા છે! કૃષ્ણનાં આવાં વચન સાંભળી ભીમે તેને કહ્યું કે, હે કૃષ્ણ, તુ મને અમથાં મ્હેણાં મારીશ નહિં, હું ભીમ તે ભીમ જ છું. પણ ભરતકુલના નાશ ન થાય એ જ હેતુથી મેં તને એવાં ચા કહ્યાં છે. આથી કૃષ્ણને ઘણા હ થયા ને કહ્યું કે હું ભીમ, તુ શૂર છે એ હું જાણું જ છું. મેં તેા સહજ વિનાદ માટે આ શબ્દો કહ્યા. હવે હું જાઉ છું અને આમ કરવાના મારાથી બનશે તેટલા પ્રયત્ન કરીશ અને જો એમ નહિ જ થાય તેા યુદ્ધ થશે જ. આમ કહી કૃષ્ણ હસ્તિનાપુર ભણી ગયા. / ભાર૦ ઉદ્યોગ૦ ૨૦ ૭૪–૭૭, છેવટે કૃષ્ણના સામના ઉપયાગ ન થવાથી કૌરવ પાંડવા વચ્ચે ઘેર યુદ્ધ થવાનું ઠર્યું. ઉભયપક્ષનાં સન્યા કુરુક્ષેત્રમાં આવી પડાવ નાખવા લાગ્યાં, તે વેળા યુદ્ધભૂમિ પર તેના ભાઇ આવ્યા એટલે ભીમ પણ ત્યાં આવ્યા. એને બેસવાના રથ ઘણા જ બળકટ તેમ જ બહુ મેટા હાઈ તેને અસ્વલી રંગના ઘેાડા જોડાતા. તેની ધાપર મેાટા સિંહનું ચિત્ર હતુ. અને વિશેક નામના સારથિ તેને રથ હાંકતા હતા. એના હાથમાં વાયવ્ય નામનું ધનુષ્ય અને વગાડવાને પૌંડૂ નામને શખ હતાં. પરંતુ મયાસુરે વૃષપર્વાના સમયની આપેલી ગદા એનુ મુખ્ય આયુધ ડેાઇ, તે ગદા જ્યારે સ્મુધ પર મૂકી એ રણુાંગણમાં આવતા, ત્યારે સર્વને તે કેવળ યમ જેવે ભાસતા, એ ગદા ઊ ંચકવ નુ` સામર્થ્ય તેનામાં જ હતું. / ભાર૦ દ્રોણુ અ૦ ૨૩. યુદ્ધને ચોથે દિવસે આનું અને દુર્યોધનનું થાડુ' યુદ્ધ થયું. તેમાં દુર્યોધનને પરાભવ કરી એક વખત ચૌદ તે ખીજી વખત આઠ મળી ધૃતરાષ્ટ્રના બાવીસ પુત્ર તેણે માર્યા./ભાર॰ ભીષ્મ॰ અ૦ ૬૪. અભિમન્યુના મરણ પામવાથી, અર્જુને જયદ્રથને મારવાની પ્રતિજ્ઞા કરી હતી. જયદ્રથનું રક્ષણુ ભીમસેન કરવા દ્રોણાચાર્યે વ્યૂહરચના કરી હતી. તેને ભેદ કરીને કૃષ્ણ અને અર્જુન અંદર ગયા પછી ઘણી વારે શ ́ખના વિપરીત ધ્વનિ યુધિષ્ઠિરને કાને પડયો; તે ઉપરથી સાત્યક્રિને તેમની સહાયે મેાકલ્યા. પરંતુ યુધિષ્ઠિરને કાંઇ ચેન પડે નહિ એટલે એમણે ભીમને જવાની આજ્ઞા કરી. ભોમ જવાને નીકળ્યા અને વ્યૂહાર પર આચાર્ય હતા ત્યાં આવી પહેાંચી અંદર પ્રવેશ કરવા જાય છે એટલે આચાયૅ ખેલ્યા કે, હે ભીમ, મારી સાથે યુદ્ધ કર્યા સિવાય તું વ્યૂહમાં જઈ શકીશ નહિ. ‘તથાસ્તુ' કહી ભીમે યુદ્ધના આરંભ કર્યો. તેણે આચાર્યનું ધનુષ્ય તેાડી રથ સહિત તેમને ઊંચકીને ફે કી દીધા. પુનઃ ખીજ રથમાં બેસી આચા આવ્યા, તેની પણ તેવી જ દશા કરી. એ પ્રમાણે આચાર્યના આઠ રથ તેણે ભાગી નાખ્યા. એમને છેવટે મૂર્ભિત કરો પેતે વ્યૂહમાં પ્રવેશ કર્યો. ત્યાં તેના ઉપર ધસી આવેલા કૃતવર્મા અને કેટલાયે પ્લેન પરાભવ કરી, સાત્યકિ પાસે જઈ કૃષ્ણ અને અર્જુનને મળ્યું. / ભા॰ દ્રોણુ॰ અ૦ ૧૨૭-૧૨૯. વ્યૂહમાં પ્રવેશ કર્યા પછી કૃષ્ણ અને અર્જુન ક્ષેમ છે અને પાતે એમને જઈ મળ્યા છે એવુ યુધિષ્ઠિરને જાણ થાય તે માટે ભીમસેને પોતાના શંખ વગાડયો. તે ઉપરથી તે કુશળ છે, એવું યુધિષ્ઠિરે જાણ્યું. અહીં ભીમે તે દિવસે ધૃતરાષ્ટ્રના એકત્રીસ પુત્ર માર્યા. / ભાર॰ દ્રોણ॰ અ૦ ૧૫૭ ૦ જયદ્રથના મરણ પછી દ્રોણાચાયે` રાત્રિયુદ્ધને! પ્રસંગ આયે, તેના પાંચમે દિવસે એટલે યુદ્ધના પંદરમે દિવસે, માલવદેશાધિપતિ ઈંદ્રવર્મા રાજાને નામાંકિત અશ્વત્થામા નામના હાથી મરણ પામ્યા હેવાથી, કૃષ્ણના સંકેતથી, અશ્વત્થામા હાથી મરાયા, અશ્વત્થામા હાથી મરાયે, એવી મેટેથી બૂમા પ!ડતા દ્રોણાચાર્ય પાસે આવી ઊભા, અશ્વત્થામા” એ શબ્દ માટેથી ખેલે અને હાથી" એ શબ્દ મનમાં ગણગણે; તે જ દ્રોણાચાર્યના મરણુનું કારણ થઈ પડયું. / ભાર॰ દ્રોણુ અ૦ ૧૭૦, કારવ પક્ષના ઘણા વીરા મરણ પામ્યા હતા, Page #46 -------------------------------------------------------------------------- ________________ ભીમસેન અને ભીમસેન કૌરવ સૈન્યમાં ઘૂમતા હતા તેવામાં દુઃશાસન તેના પર ધસી આવ્યા. તેનું અને આનુ ધાર યુદ્ધ આરંભાયું; એક ખીજા પર ધા કરતાં કરતાં આછું દુઃશાસનને ગદાના પ્રહાર કરી ભોંય પાડયો ને માથા પર લાતા મારતાં તેના શરીર પર પેાતાના પ્રચંડ પગ મૂકી તેને ચગદી નાખી પૂછવા લાગ્યા કે દુઃશાસન, રાજસૂય યજ્ઞમાં અભિષિક્ત થયેલા દ્રૌપદીના કેશને કયા હાથે ઝાલી તું તેને સભામાં લાવ્યા હતા ? અરે, તે રજસ્વલા હતી છતાં તેં એને સ્પર્શી પણ કર્યા કે ? ઠીક, પણ હું હવે તને પૂછું છું કે તેનાં વસ્ત્ર ખેંચી કાઢવાને કયા હાથ આગળ કર્યા હતા ? આટલું તને પૂછી દુર્યોધન, ક, કૃપાચાર્યાં, અશ્વત્થામા ઇત્યાદિ વીરા તરફ ક્રોધભરી દૃષ્ટિ કરી તેમને કહેવા લાગ્યો કે મારી કરેલી પ્રાંતના પ્રમાણે આને તમારા સની સમક્ષ મારી તેનું લેાહી પીઉં છું. તમારા કોઈનામાં સામર્થ્ય હાય તા એને છે!ડાવે. આટલુ ખેાલી પુનઃ દુઃશાસનને કહેવા લાગ્યા કે, કેમ રે, અમે વનમાં જતી વખતે અમને ખીજવવા સારુ · ગાય, ગાય ” એમ ખેાલનારી તું જ કે ? આ સાંભળી દુ:શાસન મરણાકુળ અવસ્થામાં હતા તેપણ તેણે પેતાને ડાખે! હાથ આગળ ધર્યા તે ભીમ પ્રતિ કહેવા લાગ્યા કે, સ્રોનાં પીન પચેાધર મન કરનાર. અને સહસ્રાવધિ ગાયાનુ બ્રાહ્મણ્ણાને દાન કરનાર ગજ શુંડ સરખેા હાથ તે આ જ ! આ જ હાથે દ્રૌપદીના કેશ ખેચ્યા હતા અને તેને સભામાં ઘસડી આણી તેનાં વસ્ત્ર ખેંચ્યાં હતાં ! આ એલ સાંભળતાં જ ભીમે તત્કાળ તેને હાથ શરીરથી ખેં'ચી, ઉખાડી નાખી જુદે કરી નાખ્યો અને અંજિલ કરી લેાડી લઈ પીધું. આથી દુઃશાસન મૃત્યુ પામ્યા. / ભાર૦ ક॰ અ૦ ૮૩, ૦ પછી આનું અને દુર્યોધનનું યુદ્ધ થયુ તેમાં એણે દુર્યોધનતે માર્યા. (૨. દુર્યોધન શબ્દ જુઓ.) ** સંપૂર્ણ કૌરવે મરણ પામ્યા અને યુધિષ્ઠિરને રાજ્યાભિષેક થયા એટલે એમણે અશ્વમેધ કરવાને વિચાર કર્યા; તે માટે આણે શ્યામક ધાડા ૩૭ ભીષ્મ આણ્યા અને યુધિષ્ઠિર પાસે યજ્ઞને આરંભ કરાવ્યા. (૩, યૌવનાશ્વ શબ્દ જુએ.) ભીમસેનનું શરીર ભવ્ય અને અંગની ક્રાંતિ તપ્તસુવર્ણના જેવી ગૌર વર્ણની હતી. / ભાર૦ આશ્રમ૦ અ૦ ૨૬, શ્લે ૬. • તેને દ્રૌપદીથી સુતસેામ હિડિંબાથી ધટાચ, કાશીરાજસુતા જલબ્ધરાથી સત્રાત અને કાલી નામની એક સ્ત્રી તેને હતી તેનાથી સર્વાંગ અથવા સર્વાંગત એમપુત્રા હતા. યુધિષ્ઠિરને રાજ્યાભિષેક થયા પછી આ યુવરાજ થયા હતા. પછી કૃષ્ણ નિજધામ ગયાના સમાચાર સાંભળી, યુધિષ્ઠિર મહાપ્રસ્થાન કરવા નીકળ્યા ત્યારે આ પણુ તેમની સંગે નીકળ્યા અને રસ્તામાં દેહ પડવાથી સ્વર્ગે ગયે. /ભાર॰ સ્વર્ગારાહણુ૦ ૨૦ ૩ ભીમસેન (૨) સેામવંશીય પુરુકુળાત્પન્ન અભિમન્યુ પુત્ર પરીક્ષિત રાજાના ચાર પુત્રમાંને ત્રીજો પુત્ર અને જન્મેજયના ભાઈ ભીમસેન (૩) દૈવગંધવ / ભાર૰ આ૦ ૬-૪ર. ભીમસેન (૪) સેામવંશી અનશુષના પુત્ર પરીક્ષિતના પુત્ર. એની સ્ત્રીનું નામ સુકુમારી. એના પુત્રનું નામ પરિશ્રવા હતું. / ભાર॰ આ૦ ૬૩-૪૫. ભીમા ભારતવષ યુ નદી, તે સત્યાદિ પાસેથી નીકળેલી છે. ભીમરથી તે જ. /ભાર॰ ભી૦ ૯–૨૨. ભીમાશંકર ભીમા નદી જ્યાંથી નીકળે છે ત્યાં આવેલું શંકર ભગવાનનું લિંગવિશેષ. બાર જ્યેાતિલિગમાંનું એક, ભીમેશ્વર ભારતવષીય તી. ભીષણ અષ્ટ ભરવમાંના એક, ભીષણ (૨) બકાસુરના પુત્ર. પાંડવેાના અશ્વમેધને શ્યામકણુ અશ્વ ફરતાં ફરતાં આના નગર સમીપ આવી પહેાંચ્યા હતા. તેને મેદાહા પુરોહિતનો અનુમતિથી તેણે પકડયા, કારણ કે ભીમે તેના પિતાને માર્યાં હતા તે વાત તેના ધ્યાનમાં હતી. પછી અર્જુન અને એનું યુદ્ધ થયું, તેમાં અર્જુને અને માર્યા. / જૈમિ॰ અવમેધ અ૦ ૨૨ ભીષ્મ સેામવંશી પુરુકુલેત્પન્ન અજમીઢના કુરુપુત્ર જતુરાજાના વંશના શ ંતનુ રાજાથી ગંગાને ઉદરે Page #47 -------------------------------------------------------------------------- ________________ ભીષ્મ જન્મેલા આઠ પુત્રામાં સૌથી નાના, તે ઘુઃ નામના વસુના અંશ હતા. /ભાર॰ આ૦ ૧૦૬-૧૫ એના આઠ મેાટા ભાઈઓ મરી ગયા અને આ શી રીતે બચ્યા તેનું વૃત્તાંત આમ છે. પૂર્વે અષ્ટ વસ્તુઓને સિષ્ઠના શાપ થયે। હતા કે તમારે મૃત્યુલોકમાં જન્મ થશે; તે ઉપરથી તેમણે ગંગાની પ્રાર્થના કરી કે તને પણ પૃથ્વી પર જન્મ ધારણ કરવાના શાપ છે, તેા અમે તારે પેટે જન્મ લઈશુ. પરંતુ તું અમને જન્મતાંની સાથે જ પાણીમાં ડુબાડતી જજે, એટલે અમને સત્વર પૂર્વ^ યોનિમાં આવવું સુગમ પડશે. આ ગંગાએ માન્ય કર્યું. પછી તે શંતનુની સ્ત્રી થઈ. શાંતનુ સાથે તેણે એવી શરત કરી હતી કે હું જે કાંઈ કરું તે તારે માન્ય હેાવુ. જોઇશે. જે દિવસે તારાથી એમ નહિ થઈ શકે તે ક્ષણે હુ તને તત્કાળ મૂકી ચાલી જઈશ. શાંતનુ તથાસ્તુ કહી તેને વર્યા. એક પછી એક તેને સાત પુત્ર થયા તે તેણે પાણીમાં ડુબાડયા. આઠમેા પુત્ર આ થયા; આને પણ ડુબાડવા તે ચાલી; ત્યારે શંતનુએ કહ્યું કે તેં સાત પુત્રાને ડુબાડયા, પરંતુ મેં તને કશુંયે કહ્યું નથી. ત્યારે હવે આ એક પુત્ર તેા રહેવા દે. આ ઉપરથી ગ ંગાએ તથાસ્તુ કહી, કરેલી શરતનુ તેને સ્મરણ કરાવ્યું અને કહ્યું કે આ પુત્ર મેટા થાય ત્યાં સુન્ની તેને મારી પાસે રહેવા દે; મેાટા થશે એટલે હુ તને આણી આપીશ. આટલું કહી તે સહિત અંતર્ધ્યાન થઈ / ભાર॰ આદિ અ૦ ૧૦૦ કેટલેક કાળે આ પુત્ર–ભીષ્મે થાડા મે।ટા થતાં જ, ગગાએ અને વસિષ્ઠ ઋષિ પાસે વેદાધ્યયન માટે લાવીને મૂકયો; તે પૂર્ણ થયા પછી ધનુવેદ શીખવા માટે જામદગ્ન્ય રામ પાસે તેને લઈ ગઈ. પુત્ર ૩૮ તે વેળાએ તેમણે કહ્યું કે ક્ષત્રિયાને ધનુવેંદન શાખવવાની મારી પ્રતિજ્ઞા છે; માટે તું આને પાછા લઈ જા. પરંતુ ગંગાએ પ્રાર્થના કરીશું કે મારી ખાતર આપે આને વિદ્યા શીખવવી જ જોઈએ. આ ઉપરથી ગગાને માનભંગ ન કરવાના વિચારથી રામે આને તે વિદ્યા .ઉત્તમ પ્રકારે શીખવી. તે વિદ્યા પણ આ પૂર્ણ શીખ્યા જોઈ, ભીષ્મ ગગાએ તેને લાવીને શંતનુને સ્વાધીન કર્યાં અને પે!તે અંતર્ધાન થઈ. આ ગંગાને પેટે જન્મેલે હેવાથી તેને ગાંગેય કહેતા. બ્રહ્મચર્ય વ્રતના પ્રભાવ વડે એ ધ્રુવ સરખે દૈદીપ્યમાન દેખાતે। તેથી તેને દેવવ્રત પણ કહેતા. પૂર્વે ગંગા અંતર્ધાન થઈ ત્યારથી જ શ તનુ વિરહથી પીડાતા હતેા, તેમાં આને લાવીને આપ્યા પછી પુનઃ અંતર્ધાન થઈ તેથી તેને વિરહ બહુ વધી પડયા. પરંતુ નિરુપાયે મન વારી રાખતાં એકદા નદી તીરે ફરતાં ફરતાં તેણે એક સુંદર તે તરુણુ કન્યા જોઇ. આથી શંતનુ કામાંધીન થઈ તુ મારી સ્ત્રી થા એવું તે કન્યાને કહેવા લાગ્યા, હું ધીવરની કન્યા છું, મારા પિતાને પૂછી જુએ, એવું તેણે કહેવાથી શ ંતનુએ પ્રથમ તે કેની કન્યા છે તેની તલાસ કરાવી. તે ક્ષત્રિય કન્યા છે. એવે પૂર્ણ નિશ્ચય થતાં તેણે ધીવરને પૂછ્યું. ધીવરે પણ આ કન્યા તેને શી રીતે પ્રાપ્ત થઈ ઇત્યાદિ વાસ્તવિક વૃત્તાંત કહી શ ́તનુને કહ્યુ કે તારે પ્રથમ સ્ત્રીના પુત્ર છે, તે મેાટા શૂર હાઈ, યૌવરાજ્ય તે જ સભાળે છે; તે। . આ કન્યાને તારાથી થયેલા પુત્રને રાજ્યપ્રાપ્તિને ઉપાય શે, તેને વિચાર કરી મને કહે. જો આના પુત્રને રાજ્ય પ્રાપ્ત થાય જ એવું હશે તેા એ કન્યા હું તને દઈશ. શ ંતનુ ધીવરનાં આવાં વચન સાંભળી નિરાશ થઈ ઘેર આવ્યા; પરંતુ તે દિવસે દિવસે ક્ષીણ થતા ચાલ્યા. આવુ જોઇ ભીષ્મે એક બે વખત તેનું કારણ તેને પૂછ્યું; પરંતુ પુત્રને આ શી રીતે કહેવાય, એવી લા આવવાથી તેણે તેને કાંઈ કર્યું નહીં. છેવટે આ ગુહ્ય વાતની ખબર પડતાં પડતાં ભીષ્મને કાને આવતાં જ તે ધીવર પાસે ગયા, તે તેને કહેવા લાગ્યા કે આ તારી કન્યા, મારા ભય ન રાખતાં, મારા પિતાને આપ; અને પુત્ર થશે તેને હું રાજ્ય પર બેસાડી ને હું' આજીવન બ્રહ્મચારી રહીશ. આ ઉપરથી ધીવરે તે સત્યવતી નામની ન્યા શ'તનુને આપી; ને તેથી ભીષ્મ પર પ્રસન્ન થઈ શ ́તનુએ તું ઇચ્છામરણી થઈશ એવું વરદાન આપ્યું. Page #48 -------------------------------------------------------------------------- ________________ ભીષ્મ ભીમ સંતનુએ ઘણુ કાળ પર્યત સત્યવતીને ઉપભોગ ધૃતરાષ્ટ્ર જન્માંધ હોવાથી ભીષ્મ પાંડુને રાજ્ય પર કર્યો ને તેને સત્યવતીની કુખે ચિત્રાંગદ અને બેસાડો, અને ગાંધાર દેશાધિપતિ સુબળ રાજાની કન્યા વિચિત્રવીર્ય એવા બે પુત્ર પણ થયા. તે ચેડા ગાંધારીને ધૃતરાષ્ટ્રની સ્ત્રી કરી આપી. અને પાંડુને મોટા થયા એટલામાં શંતનુ રાજા સ્વર્ગવાસી થયે. એક કુંતિભોજ રાજાની કન્યા કુંતી (પૃથા) અને તે વેળા ભીષ્મ પિતાની પ્રતિજ્ઞા પ્રમાણે ચિત્રાંગદને બીજી મદ્રદેશાધિપતિની કન્યા માદ્રી એવી બે સ્ત્રીઓ ગાદી પર બેસાડી પોતે સર્વ રાજ્ય સંભાળતા હતા. કરી આપી. તેમાંથી ધૃતરાષ્ટ્રને દુર્યોધનાદિ સો આ ચિત્રાંગદ ચિત્રાંગદ નામના ગંધર્વ સાથે યુદ્ધ પુત્ર અને એક પુત્રી થઈ, અને પાંડુને યુધિષ્ઠિરાદિ કરતાં તેને હાથે મરણ પામ્યો. | ભાર૦ આદિ પાંચ પુત્રો થયા. પછી કાંઈક કાળે પાંડુ મરણ અ૦ ૧૦૧૦આથી ભીષ્મ વિચિત્રવીર્યને ગાદી પર પામવાથી, મુખ્ય રાજાને ઠેકાણે ભીખે ધૃતરાષ્ટ્રને બેસાડ્યો; અને સ્વયંવરમાંની હરણ કરી આણેલી જ સ્થા, અને ધાર્તરાષ્ટ્ર અને પાંડવોને વિદ્યાકાશી રાજાની ત્રણ કન્યાઓમાંથી અંબા પાછી ગઈ દિમાં પ્રવીણ કરી, યુધિષ્ઠિર તેને ઉત્તમ જણાયાથી એટલે અંબિકા અને અંબાલિકા એ બન્નેને તેની તેને વૌવરાજય આપી પોતે સ્વસ્થ બેઠે. સાથે પરણાવી. (અંબા પાછી ગઈ તે વૃત્તાંત સાર આ પ્રમાણે ભીખે યથાસ્થિત સર્વ વ્યવસ્થા પાંચમો અંબા શબ્દ જુએ.) કરી, છતાં ધૃતરાષ્ટ્રના પુત્ર એક એકથી અધિક દુષ્ટ વિચિત્રવીર્ય, ભીષ્મની અનુમતી લઈ ઉત્તમ નીકળવાથી તે પાંડવોને દ્વેષ કરવા લાગ્યા. તે એવી પ્રકારે રાજ્ય કરતા હતા. તેની બન્ને સ્ત્રીઓ તરુણ, રીતે કે તેમણે ભીમને વિષ ખવડાવી પાણીમાં સુંદર અને પતિને સાનુકૂળ હોવાથી અ૫ વયમાં ડુબાડયો. તેમાંથી તે બધે જોઈને તે સર્વને લાક્ષાજ તેને રાજ્યમાં નામનો રોગ થયો. અને સંતતિ ગૃહમાં બાળી નાખવાનો વિચાર કર્યો. તેમાંથી પણ વગર તેનું મૃત્યુ થયું. / ભાર૦ આદિ. અ૦ ૧૦૨ બચ્યા પછી ધૃતરાષ્ટ્ર તે લેકેને અડધું રાજ્ય • તેની સ્ત્રીઓ અને માતાને અનિવાર શોક થયો. આપી ખાંડવપ્રસ્થમાં રાખ્યા હતા ત્યાં તેમણે પરંતુ દૈવગતી આગળ ઉપાય નથી સમજી સત્યવતી સ્વપરાક્રમે મેળવેલી સંપત્તિ રાજ્ય સહિત ઘૂતને એ શેક આવર્યો, ને ભોમને કહેવા લાગી કે આ મિષે હરણ કરી લઈ તેમને વનમાં કાઢયાં. દ્રૌપદીને બનેની કુખે તું પ્રજા ઉતપન્ન કર. પરંતુ એવું પણ અનેક પ્રકારે ત્રાસ આપે. તે પ્રસંગે ભીષ્મ એક જ ઉત્તર આપ્યો કે મારી પ્રતિજ્ઞા હું તેડ એમને ઘણે ઉપદેશ આપે પણ તેમણે તે કાને નાર થી ને હું પણ મને એવી આજ્ઞા કરીશ જ ન ધર્યો. આમાં એટલું જ કે ભીષ્મ સમર્થ નહિ. આથી તેને વિચાર આવ્યો કે હવે કરવું હાઈને તે દુષ્ટોને અટકાવવા જોઈતા હતા, તે શું ? એટલામાં પિતાને કૌમારદશામાં થયેલા કૃષ્ણ તેણે ન કર્યું. એ ઉપરથી વૃદ્ધપણને લીધે તેની દૈપાયન પુત્રનું તેને સ્મરણ થઈ આવ્યું. તે ઉપર- બુદ્ધિમાં જરૂર કાંઈ વિકાર થયે હશે, એવું જણાય થી તે તત્કાળ ત્યાં પ્રકટ થયા. તેને સર્વ વૃત્તાંત છે અને આગળ આવતી વાત ઉપરથી એ અનુસંભળાવી તે કહેવા લાગી કે આ બંનેની કુખે તું માને દઢ થાય છે. પ્રા નિર્વાણ કર. તે સાંભળી તથાસ્તુ કહી એ અરણ્યવાસ પૂરો થયા પછી પાંડવો અજ્ઞાતએ બન્નેની કુખે બે પુત્ર તેણે નિર્માણ કર્યા. તે જ વાસમાં હતા તે વખતે દુર્યોધન ઉત્તર તરફ મસ્યધૃતરાષ્ટ્ર અને પાંડુ એવા નામથી વિખ્યાત છે. દેશ પર ચડ્યો, તે વેળા આવા ક્ષુલ્લક કાર્ય માટે દાસીને પેટ એક પુત્ર ઉત્પન્ન થયા તે વિદુર પણ ભીષ્મ તેની સાથે શું કરવા ગયો ? હું આવતા પ્રસિદ્ધ જ છે. નથી એવું કહ્યું હેત તે દુર્યોધન એને શું કરનાર ધૃતરાષ્ટ્ર અને પાંડુ બને મોટા થયા. તેમાં હતું ? વારુ. એના જવાથી પાંડવોને અનાયાસ લાભ Page #49 -------------------------------------------------------------------------- ________________ ભીમ ભીમ થયે. એવી રીતે કે પાંડવો અજ્ઞાતવાસના સાત અને યુધિષ્ઠિર પોતાના તંબુએથી નીકળી મધ્યમહિના ગયા અને પાંચ જવાના બાકી છે એમ રાત્રે ભીષ્મ પાસે આવ્યો અને પાંડવોને બચવાને સમજતા હતા, અને દુર્યોધન પણ તેમજ સમજ ઉપાય શો એમ પૂછવા લાગ્યો. પ્રાત:કાળે શિખંડી હત, તે એમણે (ભીએ) વાત કરતાં બાર વર્ષમાં આગળ કરી અને મારી સાથે યુદ્ધ કરવું પાંચ અધિક માસ આવ્યા તેથી તેમનું અજ્ઞાત- તમે બચશો એવું તેણે કહ્યું. બીજે દિવસે તે જ વાસનું વર્ષ પૂરું થયું. આવું દુર્યોધનને કહી સ્પષ્ટી- પ્રમાણે અર્જન કરી તેમનું સર્વ અંગ બાણ વડે કરણ કર્યું. આ વાત પાંડવોએ જાણ્યાથી તેઓ બેદી કાઢવું. આથી તે નિંદ્રા લેતા હોય તેમ બાણઉતાવળે પ્રગટ થયા. શય્યા પર સૂતા. પછી પાંડવોએ સામે પ્રચાર કરી કોર પાસેથી તે જે ક્ષણે યુદ્ધમાં પડ્યા તે જ ક્ષણે તેમના અધું રાજ્ય પાછું માગ્યું. પણ તે તેમને ન મળવા પ્રાણ નીકળી ગયા હતા, પરંતુ તે સમય દક્ષિણાયન થી યુદ્ધને પ્રસંગ આવી પહોંચ્યા. તે વેળાએ હતું તેથી, અને તું ઇરછામરણ થઈશ એવું દુર્યોધને ભીષ્મને પિતાની સેનાનું સૈનાપત્ય આપ્યું. પિતાનું વરદાન હોવાથી, ઉત્તરાયન થતાં સુધી તેમણે તેણે યુદ્ધ ઘણું નીતિથી કર્યું હતું. તેના નિયમો પ્રાણ ધારણું રાખ્યું. ભીમને પડયા જઈને ઉભય. આવા હતા કે, રથીએ રથી સાથે, પદાતીએ પદાતી પાંડવ-કૌરવો તેમની આસપાસ વીંટળાઈ વળ્યા. સાથે અને મહારથીએ મહારથી સાથે જ યુદ્ધ કરવું; દુર્યોધન પણ શાસ્ત્રને સાથે લઈ ત્યાં આવ્યો, એક સામે અનેકોએ શસ્ત્ર લેવાં નહિ; મૂછ પામેલા પરંતુ ભામે કહ્યું કે મને કોઈ સ્પર્શ કરશે નહિ. શરણુગત, અસાવધ અને પલાયન કરતા દુશ્મન આમ ને આમ પડી રહેવા દો. એટલામાં અજેને ઉપર કેઈએ પણ શસ્ત્ર ચલાવવું નહિ; સાયંકાળ જોયું કે તે પડ્યા હોવાથી તેમનું મસ્તક અવ્યવસ્થિત થતાં જ ઉભય પક્ષના સેનાધિપતિઓએ પોતપોતાનાં લબડે છે તે ઠીક કરવું જોઈએ. એમ કહી લશ્કર યુદ્ધસ્થાનમાંથી છાવણીમાં લઈ જઈ બધા તેણે ત્રણ બાણ એવી યુક્તિથી તેમના મસ્તક પાસેથી શસ્ત્ર મુકાવી દેવડાવવાં અને શસ્ત્ર મૂકયા આગળ માર્યા કે જેમ ઓશિકા ઉપર માથું મૂકી પછીથી તે સૂર્યોદય થતાં સુધીમાં પરસ્પર સૈનિકે એ સૂઈ ગયા હોય એવું સુખ એમને થયું. થોડીવારે એકબીજાની સાથે મિત્રભાવે ભેટવું અને બેલવું. એમણે પાછું માગ્યું એટલે દુર્યોધન જળપાત્ર લઈ આ પ્રમાણે એણે દસ દિવસ સુધી યુદ્ધ કર્યું. આગળ આવ્યું. ભીમે તેનો તિરસ્કાર કરતાં, તે દ્રોણાચાર્ય યુદ્ધ કરવા લાગ્યા ત્યારથી નિયમે ન અર્જુન ભૂમિમાં બાણ મારી પાતાળ ગંગાનો ઓઘ જણાવાથી પાછળથી સંકુલ યુદ્ધ ચાલવા માંડયું. કાઢી તેની ધારા એમના મુખમાં જાય એવું કર્યું. સંકુલ યુદ્ધ એટલે મિશ્રવૃદ્ધ સમજવું. આથી એમના સંતોષની પરાકાષ્ઠા થઈ. પ્રત્યેક દિવસ દસ સહસ્ત્ર રથી મારવા. આ ભીષ્મના બાણશય્યા પર સૂતા પછી આઠ દિવસે નિયમ પ્રમાણે, ભીષ્મને યુદ્ધ કરતાં નવ દિવસ થઈ કૌરવ-પાંડવના યુદ્ધનું છેવટ આવ્યું. કૌરવોની ગયા જઈને દુર્યોધન તેમના તંબુએ આવી કહેવા ઉત્તરક્રિયા યુધિષ્ઠિરે કરી, અને યુધિષ્ઠિરને લાગે કે તમે મન મૂકી યુદ્ધ કરતા નથી. તે ઉપરથી રાજ્યાભિષેક પણ થયો, પરંતુ જ્ઞાતિવધને લીધે તેણે કહ્યું કે જો કાલે સવારે શિખંડી મારી યુધિષ્ઠિરના અંતઃકરણના ખેદનું નિવારણ કૃષ્ણ સામે નહિ આવે તે હું પૃથ્વી નિષ્પાંડવી કરીશ. પણ કરી ન શક્યા. તેથી કૃષ્ણ તેને ભીષ્મ પાસે તે ઉપરથી દુર્યોધને શિખંડીને ઇતિહાસ પૂછો. તે લઈ ગયા. તે કાળે ભીષ્મ પાસે આવેલા બ્રહ્મર્ષિ તેમણે સર્વ વૃત્તાંત કહ્યો. તે સાંભળી દુર્યોધન વિદાય અને રાજર્ષિઓને માટે સમાજ ભેગા થયા હતા. થ. આ સમાચાર સાંભળી પાંડવ ઘણા ગભરાયા, તેમણે યુધિષ્ઠિરનું શાંતિપર્વ અને અનુશાસનપર્વ Page #50 -------------------------------------------------------------------------- ________________ ભીષ્મક દ્વારા સમાધાન કરી, તેને વિદાય કર્યા. ઉત્તરાયન થતાં જ સ સમાજના દેખતાં, પરમેશ્વર સ્વરૂપમાં ચિત્તને સ્થિર કરી ભીષ્મ દેહને ત્યાગ કર્યો. મરણકાળે તેનુ વય કેટલુ' હશે તે સ`બધી ભારતમાં કશું પ્રમાણ મળતું નથી. પરંતુ દ્રોણાચાર્યથી તેમનું વય બમણુાથી અધિક હશે એમ જણાય છે. ભીષ્મ ગુણામાં અતિ ઉત્તમ હતા. તેણે લીધેલી પ્રતિજ્ઞા કદી પણુ ચળી નથી. એના બ્રહ્મચર્યની ઉપમા તે પાતે જ, એમ કહીએ તા જ શાભે, તુવેદમાં તેની પ્રવીણુતા અતિશય હાઈ સ્ક્રીએ સામે શસ્ત્ર લેવાં નહિ એવા એણે કરેલે નિયમ તેણે મરણ પ ત તાડચો નહિં. અંબા શિખંડી હાઈ પુરુષત્વ પામી તેા પણ તેણે તેની સામે શસ્ત્ર ધારણ કર્યા' નહિ, એ એના નિયમનુ સ્પષ્ટ ઉદાહરણ છે. તેને શ્રુત્ય મૃત્યુ વિષયનું જ્ઞાન અગાધ હેાઈ તેનું વક્તૃત્વ પણ એટલુ મનેાર જક હતું કે તે સાંભળવા મેાટા મેાટા ઋષિએ તેની સમીપ આવતા. અનુશાસન પર્વનું વકતૃત્વ ચાલતુ હતુ. તેવામાં એક વખત તેને મૂર્છા આવવાથી તે પૂરું કરવા તેણે કૃષ્ણને કહ્યું, તે ઉપરથી તે કાળમાં વક્તૃત્વમાં તેની સામે બરાબરી કરનાર કૃષ્ણ ગાયા, એટલે તેનું વક્તૃત્વ મનેારંજક હશે એવું જણાય છે. સારાંશ કે આટલા ગુણ્ણા એનામાં અમૂલ્ય હતા, તે જ પ્રમાણે સર્વાંગુણામાં મુકુટમણિ જે પરમેશ્વરમાં નિષ્ઠા તે પણ તેનામાં તેવી જ હતી. ભીષ્મક વિદર્ભ દેશના રાજા. એની રાજધાની કુડનપુર. અને રુકિમ, ટુંકમરથ, રુકમબાહુ રુકમકેશ અને રુકમમાલી એવા પાંચ પુત્ર અને રુકમણી નામની એક કન્યા હતી. કૃષ્ણે તેને પરણ્યા હતા. (રુકિમણી શબ્દ જુએ.) આ ભોષ્મકનું હિરણ્યરામાં એવું ખીજું નામ પણ હતું. / ભાર॰ ઉદ્યોગ અ૦ ૧૫૧. ભીષ્મક (૨) ભેાજાટ નગરીનેા રાજા. એણે દક્ષિણ દિશા જીતવા નીકળેલા સહદેવ સાથે બે દિવસ પંત જબરું યુદ્ધ કર્યું " હતું. / ભાર૰ સભા અ ૩૧. ભૂતતિ ભીષ્મસૂ ભીષ્મને જન્મ આપ્યા ઉપરથી ગગાનું પડેલું નામ. રાજ. ભુજકેશ ભારત યુદ્ધમાંના દુર્ગંધન પક્ષને એક ભુજાતપુર એક બ્રહ્મર્ષિં. (૨. કશ્યપ શબ્દ જુએ.) ભ્રુજ્યુ એક બ્રહ્મષિ. એનું લાદ્યાયની એવું ખીજું નામ પણ હતું. ભ્રમન્યુ એક ગંધવ, ભ્રમન્યુ (૨) સેામવંશી જન્મેજયના ધૃતરાષ્ટ્રને પુત્ર ભાર૦ ૦ ૧–૧–૪૭. ૪૧ ભુમન્યુ (૩) શકુન્તલાના પુત્ર ભરતને પુત્ર. સુવર્ણા એની સ્ત્રી હતી. સુહેાત્ર એને પુત્ર હતા. /ભાર૰ આ૦ ૬૩-૩૫. ૦ સુવર્ણાનું ખીજું નામ પુષ્કરિણી હતું. /ભાર૦ આ૦ ૧૦૧–૧૩. • દિવિરથ, સુહેાત્ર, સહેાતા, સુવિ, યજુ અને ઋચીક એ છ પુત્રા હતા, / ભાર॰ આ૦ ૧૦૧–૧૨, ૭ આ ભ્રમન્યુ ભરદ્વાજને રૂપાન્તર એટલે 'શાવતાર હૈાઈ તેનુ નામાન્તર વિતથ હતું. / ભાગ૦–૨૦. જીવન એક બ્રહ્મષિ ભુવન (ર) બાર ભાગવદેવામાંતા એક, જીવમન્યુ મન્યુ શબ્દ જુએ. ભુશુડી ગેષણ | ભાગ૦ ૬–૧૦–૨૩, ભૂત ભૃગુપુત્ર, એક બ્રહ્મષિ ભૂત (૨) વસુદેવથી પૌરવીને થયેલા પુત્રામાંના એક, ભૂતકર્તા અગ્નિવિશેષ / ભાર૦ ૧૦ ૨૪૪ ભૂતકમાં દુર્યોધન પક્ષના સભાપતિ નામને ભારતી યુદ્ધમાંને રાજા. અને શતાનીકે માર્યા હતા. / ભાર૦ દ્રો૦ ૨૫–૨૩, ભૂતકેતુ ક્ષસાવિ મનુના થનારા પુત્રામાંના એક ભૂતયાતિ સૂર્યવંશી નૃગ રાજાના પૌત્ર, એને પુત્ર વસુ. ભૂતધામાં પૂર્વી ઈંદ્રમાંના એક. ભૂતનંદ કલિયુગમાં કિલકિલા નગરીમાં થએલા રાજા વિશેષ / ભાગ૦ ૧૨–૧–૩ર. ભૂતપતિ વિવપાદાન રૂપે પ ંચમહાભૂતના આધાર એવા જે શિવ, તે, Page #51 -------------------------------------------------------------------------- ________________ ભૂતપતિ ગુ ભૂતપતિ (૨) ભૂત, પ્રેત, પિશાચ ઇત્યાદિના રિદ્યુમ્ન (૨) એક ઋષિ / ભાર૦ ઉ૦ ૮૨–૨૧. અધિપતિ રુ. રિકવા શુક્રાચાર્યને પીવરીથી થએલે પુત્ર. ભૂતયે રૈવત મન્વન્તરને દેવવિશેષ. ભૂરિશ્રવા (૨) સોમવંશી આયુકત્પન્ન પુરભૂતશર્મા દુર્યોધન પક્ષને એક રાજા | ભાર૦ દ્રો રાજાના વંશના બાલ્હીક રાજાને પૌત્ર અને ૨૦–૭, સોમદત્તના ચાર પુત્રોમાંને એક દુર્યોધન સાથે ભૂતસંતાપન હિરણ્યાક્ષના પુત્રમાંને એક અત્યંત નેહભાવ હોવાથી આ ભારત યુદ્ધમાં ભૂતિ વિશ્વામિત્ર ઋષિના પુત્ર માને એક પતિ અગ્નિવિશેષ | ભાર૦ ૧૦ ૨૨૪-૧. દુર્યોધનના પક્ષમાં હતો. એણે સાત્યકિના દસ પુત્ર માર્યા અને તેને પણ યુદ્ધમાં જર્જર કરી ભૂમા પ્રિયવત વંશના ઋષભદેવ કુલત્પન પ્રતિ નાંખી, તેને વાળથી પકડ્યો અને જેવું મસ્તક છેદે હર્તા રાજાથી સ્તુતિને થયેલા બે પુત્રોમાંને કનિષ્ઠ. છે એવામાં કૃષ્ણની આઘેથી તેના ઉપર નજર આને ઋષિકુલ્યાથી ઉગીથ અને પ્રસ્તાવ એવા પડવાથી તેણે અર્જુનને સૂચના કરી. અજુને બે પુત્ર થયા હતા. ભૂમિ જય વિરાટપુત્ર ઉત્તરનું બીજું નામ. ત્યાંથી જ એવું એક બાણ છોડ્યું કે તે બાણથી ભૂમિંજય (૨) દુર્યોધન પક્ષને એક રાજા, તેને હાથ પગ સહિત શરીરથી જુદે થઈ ભૂમિત્ર કલિયુગમાંના કવરાજ વંશના વસુદેવને બાજુએ પડ્યો. | ભાર૦ દ્રોણઅ૧૪૨. • હાથ પુત્ર. એને પુત્ર તે નારાયણ | ભાગ ૧૨-૧-૨૦. કપાઈ પડવાથી વિહ્વળ થયેલ તે કાષ્ઠશસ્યા કરી ભૂમિની અજમઢની ચાર સ્ત્રીઓમાંની એક પ્રાણે&મણુના ઉદ્દેશથી તેના પર બેઠા હતા તેવામાં સાત્યકિ શુદ્ધિમાં આવવાથી ખડગ લઈ એની સમીપ દુર્યોધન પક્ષને એક રાજા. આવ્યા. તે વેળા એ બે વચ્ચે ઘણું બોલાચાલી ભૂમિપાલ (૨) ભારત યુદ્ધમાને પાંડવ પક્ષને એક રાજા | ભાર ઉદ્યોગ અ૦ ૧૪. થઈ ને છેવટે સાત્યકિએ આને મારી નાખે. ભૂસ એક બ્રહ્મર્ષિ (૩. અંગિરા શબ્દ જ.J. | ભાર૦ દ્રોણ૦ અ૦ ૧૪૨. * ભૂચિ અંગિરા કુળને બ્રહ્મર્ષિવિશેષ. ભૂરિશ્મત (એકડાની સંજ્ઞાવાળા ભૂરિશ્રવા શબ્દ જુઓ.) ભૂરિશ્રેણ વૈવસ્વત મનુના પૌત્ર શર્યાતિ રાજાના ભૂરિ સેમવંશી આયુકુલેત્પન્ન પુરુરાજાના વંશના પુત્રમાં એક. અજમીઢથી થયેલા કુરપુત્ર જહનુરાજાના કુલમાં ભૂરિમેણ (૨) હવે પછી થનારા બ્રહ્મસાવર્ણિ મનુના જન્મેલા બાલ્હીક રાજાને પૌત્ર અને સોમદત્ત પુત્રોમાં એક રાજાના પુત્રોમાને મેટો. એને ભૂરિશ્રવા અને શળ નામના બે ભાઈ હતા. આ ભારત યુદ્ધમાં દુર્યોધન ભૂલિંગશનિ એક જાતનાં પક્ષી જેની બેલીમાં “માસાહસ” એ વનિ સંભળાય છે અને જે પક્ષે હતો અને રાત્રિ યુદ્ધમાં સાત્યકિએ તેને માર્યો સિંહના દાંતનો વચમાં ભરાઈ રહેલો ખોરાક | ભાર૦ દ્રોણ૦ અ૦ ૧૬૬; આ૦ ૨૦૧–૧૫ ભાગ ૯-૨૨, વણી ખાય છે. તે ભાર૦ ૦ ૬–૨૮, રિતેજ પાંડવ પક્ષને રાજા / ભાર ઉદ્યોગ ભગુ સ્વાયંભૂ મવંતરમાંના બ્રહ્મમાનસપુત્રોમાંને એક. એ તેમની ત્વચામાંથી ઉત્પન્ન થયો હતો. અ૦ ૪, રિબળ સોમવંશી ધૃતરાષ્ટ્રને પુત્ર. એને ભીમ- કમ પ્રજાપતિની કન્યા ખ્યાતિ એની સ્ત્રી હતી. સેને માર્યો હો | ભા૨૦ શ૦ ૨૫-૫. આની કુખે એને ધાતા, વિધાતા, કવિ અને સમય ભૂરિધુમ્ન એક રાજપુત્ર (કૃશતનું શબ્દ જુઓ.) નામના પિતર પુત્ર થયા હતા; અને શ્રી–લમવિરધુમ્નને પુત્ર ભાર૦ શાં. ૧૨૭–૧૪, અને નામની એક કન્યા થઈ હતી, જે એણે વિષ્ણુને સ૦ ૮-૧૯, આપી હતી. આ ઉપરથી લક્ષ્મીનું નામ ભાર્ગવી Page #52 -------------------------------------------------------------------------- ________________ બગુ ભુગુ પડયું છે. આ ઉપરથી કઈ એવી કલ્પના કરે કે બ્રહ્મદેવના પ્રત્યેક કલ્પને અંતે ભગુ ઉત્પન્ન થઈ, તેને જે શ્રી નામે કન્યા થાય તે વિષ્ણુને આપતે હશે ? પરંતુ એમ સમજવાનું નથી. બ્રહ્મદેવ પ્રથમ જે કાળે દેહ ધારણ કરી ઉત્પન્ન થયા તે વેળાએ જ વિષ્ણુ અને શિવ પણ વેચ્છાએ કરીને દેહ ધારણ કરી નિત્યમુક્ત સ્થિતિમાં ઉત્પન્ન થયા. તે વખતે બ્રહ્મદેવે જે માનસપુત્ર નિર્માણ કર્યા તેમાંથી નિર્માણ કર્યા તેમાંથી ભગુએ અને દક્ષે, શ્રી અને સતી નામની પિતપિતાની કન્યાઓ ક્રમે કરીને વિષ્ણુ અને શિવના વિભૂતિરૂપ બને અવતારને એક વાર આપી. આવું દરેક કપમાં થાય છે એ કેવળ ગૌરવ વધારવાના હેતુથી લખાયું હોવું જોઈએ. વસ્તુતઃ એવું વારંવાર બનતું નથી. ચાલુ શ્વેતવારાહ ક૯૫માંના, પ્રસ્તુત ચાલતા વૈવસ્વત મન્વતરમાં યદ્યપિ મરીયાદિ મહર્ષિ મહાદેવના શાપથી મરણ પામેલા તેમને બ્રહ્મદેવે પુનઃ ઉતપન્ન કર્યા છે. તે પણ આવું વારંવાર થાય જ અથવા થશે એવું કદી માનવું નહિ / ભાર. આ૦ ૬૭-૪૧-૪૫.૦ એની ભાર્યા, શુક્રની માને વિષ્ણુએ વધ કર્યો હતો /દેવી ભાગ ૪-૧૧; ભાગ. સ્ક. ૪, અ. ૧; વિષ્ણુ૦ ૧–૧૦. ભગુ (૨) ચાક્ષુસ મન્વન્તર માંહ્યલા સપ્તર્ષિઓમાંને એક ઋષિ. ભગુ (૩) પૂર્વના બ્રહ્મમાનસપુત્ર મહાદેવના શાપથી મરણ પામેલા હોવાથી મન્વન્તરને આરંભે બ્રહ્મદેવે તેમને પુનઃ ઉત્પન્ન કર્યા તેમાં આ, વરુણના યજ્ઞમાં અગ્નિમાંથી ઉત્પન્ન થયા અને વરુણે એને પિતાના પુત્ર તરીકે ગ્રહણ કર્યો, તેથી એ વારુણિભગ એ નામથી વિશેષ પ્રખ્યાત છે (મહષિ" શબ્દ જાઓ), / ભાર૦ અનુશા૦ અ૦ ૮૫.૦ આ ભગુને અહીંયા પુલેમા નામની સ્ત્રી હતી. આ કુખે પ્રથમ બાર દેવ ઉત્પન થઈ, પછી સાત ઋષિ નિર્માણ થયા. તેમનાં નામ આ પ્રમાણે ભુવન ભૌવન્સજન, સુજન્ય, શુચિ, ક્રતુ, મુદ્દો, ત્યા, વસુદ, પ્રભવ, અવ્યય અને દક્ષ. ઋષિનાં નામ: ચ્યવન, વશીર્ષ, શુશિ, ઓ, શુક્ર, વરેણ્ય અથવા વિભુ, અને સવન / ભાર૦ અનુશા૦ અ૦ ૮૫, લે૦ ૧૨૧-૧૨૯.૦ આ ભગુ પ્રતિ ભાદ્રપદ માસના સૂર્યની સાથે સંચાર કરે છે (૧. નભસ્ય શબ્દ જુઓ.). આ ભગુના કુળમાં કેવલ ભગુ અને જામદન્યભગુ એવી બે વંશમાલિક છે. તેમાં કેવલભગુમાં અલ્ટિપેણ, યક, મિત્રય, વૈન્ય અને શુનક એવા પાંચ ભેદ અને જામદરન્ય ભગુમાં વત્સ અને વિદ એવા બે મળી, કુલ સાત ભેદ છે. તેમાં અર્ષિણ કુલેત્પન્ન ભગુદાસ, અમાર્ગ પથ, ગ્રામ્યાયનિ, કટાયનિ આપખંબિ, બિકિવનકશિ કપિ, બીજો અર્ટિર્ષણ, ગાર્દભિ, કાઈમાયનિ, અને આશ્વલાયનિ, એ સર્વ ઋષિઓ ભાર્ગવ, ચ્યવન, આપ્નવાન, આર્ટિ. ષેણ, અને અનૂપ અથવા રૂપી એવા પાંચ, કિંવા ભાર્ગવ, આર્ટિર્ષણ અને અનૂપ એવાં ત્રણ પ્રવરના છે. યકુલેત્પન્ન, ભાર્ગવ, વૈતહવ્ય અને સાવેતર એવા ત્રણ પ્રવરના છે. મિત્રયુકલત્પન્ન યસ્કવીતહવ્ય. બીજો મથિત, દમ, જૈવંત્યાયનિ, મૌજ, પિલિ, ચલિ. ભાગિલ, ભાગવિતિ, કૌશાપિ, કાસ્યપિ, બાલપિ, શ્રમદાગેપિ, સૌર, તિથિ, ગાગીય, જાબાલિ, પૌષ્ણાયન, ગ્રામદ, બીજો ભ્રગુ, વતિહવ્ય, રેવસ, વૈવસ, શાલાયનિ, શાકટાક્ષ, મિત્રેય, ખાંડવ, દ્રોણાયન, રૌફમાયન, આપિશલિ, આપિકાયનિ, હંસજિહવ, એક્રાયન, યાજ્ઞપતિ, મત્સ્યગંધ, પ્રત્યુહ, સૌરિ, ઔક્ષિ, કાઈમાયનિ, મૃત્સમદ અને સનક, આ સર્વ ઋષિ ભાર્ગવ, વાદ્રશ્વ અને દેવદાસ એવા ત્રણ અથવા ભાર્ગવ, ચ્યવન, દેવદાસ એવાં ત્રણ પ્રવરોના, અને કેટલાક વાધ્યશ્વ, એવા એક પ્રવરના છે. વન્યકુલત્પન્ન ભર્ગવ, વૈન્ય, પાર્થ એવા ત્રણ પ્રવરના; અને શનકકુળમાં ઉત્પન્ન થયેલા શૌનક એવા એક પ્રવરના, કિંવા ગાર્સમદ પ્રવરના, અથવા ભાર્ગવ અને ગાર્સમદ એવા બે પ્રવરના; કિંવા ભાર્ગવ, શૌનહેાત્ર અને ગાર્ડ્સ મદ એવાં ત્રણ પ્રવને છે. બીજી જામદગ્ય ભગવંશમાલિકામાં વત્સ અને વિદ એવા બે ભેદ છે, તેની પ્રવરવ્યવસ્થા આ Page #53 -------------------------------------------------------------------------- ________________ ગુ ભગવતી પ્રમાણે છે. વત્સ કુત્પન્ન વાસ્ય, દંડી, નડાયન, ભગુ (૪) વારુણિ કવિના પુત્રમાંને એક. વૈગાયન, વાતહવ્ય, પિલ, શૌનક, શનકાયન, જીવંતિ, ગુ (૫) એક ઋષિ / (૩. ભૂગ શબ્દ જુઓ.) આવેદ, કાપણિ, વૈહિનરિ, વિરૂપાક્ષ, રોહિત્યાયનિ ભગુ (૬) એક બ્રહ્મર્ષિ | (૨. કશ્યપ શબ્દ જુઓ.) વૈશ્વાનરિ, નીલ, લુબ્ધ, સાવવણિક, વિષ્ણુ, પૌર, ભગુ (૭) ભાદરવા મહિનામાં વિવસ્વાન આદિત્યના બાલાકિ, અલિક, અનંતભાગી, ભગુ બીજો, ભાર્ગવ, સમાગમે રહેનારો ઋષિવિશેષ | ભાગ ૦૧૨-૧૧-૩૮. માર્કડ, કવિ, વીત, મંડ, માંડવ્ય, માંડુક, ફેનપ, ભગુકચ્છ નર્મદા અને સાગરના સંગમ આગળનું સ્વનિત, સ્થલપિડી, શિખાવણ, શાર્ક રાક્ષિ, જલધિ, તીર્થ. હાલનું ભરુચ તે જ. ગ્રીક લોકોએ કહેલું સૌધિક, શુભ્ય, કુસન્ય, મેગલાયન, કર્માયન, દેવ- બરગાકટસ. અહીં ભૃગુ આશ્રમ હતો. ભાર૦ પતિ, પાંડુરોચિ, ગાલવ, સાંકૃત્ય, ચાતક, સાપિ, સ. ૩૨-૭૮. યાજ્ઞપિંડાયન, ગાર્ગીયન, ગાયન, ગાયયન, ગોઝાયન ભગુતુંગ એક ક્ષેત્રવિશેષ | ભાર આ૦ ૬૦-૬૦; વત્યાયન, વૈશંપાયન, વૈકણિનિ. ૨૩૫; વ૦ ૮૨–૫૧. અનુ. ૬૪–૧૮. શાંકરવ, યાયિ, ભાષ્ટ્રકાનિ, લાલાટિ, નાકુલિ, ભૃગુતુંગ (૨) એક પર્વત જેના શિખર ઉપર લૌક્ષિય, ઉપરિમંડલ, અલુકિ, સૌચકી, કૌત્સ યથાતિ રાજાએ તપ કર્યું હતું. તે ભાર૦ ૧૦ પિંગલાયનિ, સાત્યાયનિ, માલાયનિ, કૌટિલિ, કૌચહ ૧૩૨–૯. સ્તિક, સાહસેકિત, કેવાલિ. કેશિ. ચાંદ્રમસિ કિ. ભગુન્દ ભૂગુગ તે જ, જિહવ, જિહ્મક, વ્યધાયા, હરિ, શારદતિક, ગુલુન્દ (૨) ભૂગતુંગ (૨) તે જ. નૈતિષ્ય, લોલાક્ષિ, ચલકુંડલ, વાગાયનિ, અનમતિ ભગુતીર્થ તીર્થવિશેષ / ભાર૦ વ૦ ૯૮-૧. પૂર્ણિમાગતિક, આ સર્વ ઋષિઓ ભાર્ગવ, યાવન, ભગુદાસ બ્રહ્મર્ષિ (૩. ભગુ શબ્દ જુઓ.) આપ્નવાન, ઔર્વ અને જામદગન્ય એવા પાંચ ભૂગપ્રસ્ત્રવણ સગર રાજાએ જેના ઉપર તપ કર્યું. પ્રવરના કિવા ભાર્ગવ, ઔર્વ, અને જામદગન્ય હતું તે હિમાલયનું શિખર. એવા ત્રણ પ્રવરના છે. તેમાં બીજો જગદગ્નિ, વિદ, ભંગી એક શિવગણ. પોલત્ય, વૈજભૂત, ઉભયજાત, કાયનિ, શાક્ટાયન, ભત એક બ્રહ્મર્ષિ (૩, ભગુ શબ્દ જુઓ.) ઔય, અને મારુત એ ઋષિઓ તે ભાર્ગવ ભતકીલ એક બ્રહ્મર્ષિ /(૧. વિશ્વામિત્ર શબ્દ જુઓ.) વાવન, અને આપ્નવાન, એ ત્રણ પ્રવરના છે. ભશાશ્વ એક ઋષિ, દેવપ્રહરને પિતા. વિઠ્ઠલેપન, ભાર્ગવ, ચ્યવન, આપ્નવાન, ઔર્વ ભેરી વાઘવિશેષ, નગારું / ભાગ ૧-૧૦-૧૫. અને વૈદ એવા પાંચ પ્રવરના, કિંવા ભાર્ગવ ભેરુડ જટાયૂના પુત્રોમાં એક ઔર્વ અને જામન્ય એવા ત્રણ પ્રવરના હેઈ ભમસેનિ ઘટોત્કચ. ભાર્ગવ, વૈદ, વૈધવ જોતિષ અને કેટલાક ભાર્ગવ, ઘટોત્કચ. શાઠર અને માઠર આવાં આવાં ત્રણ પ્રવરના છે. ભરવા એક નાગવિશેષ / ભાર૦ આ૦ ૫૭–૧૭. આના કુળમાં કાશ્યપ, પ્રાચતા, દધીચ, ઉર્વ, ભૈરવ (૨) અષ્ટભૈરવ શબ્દ જુઓ. જમદગ્નિ, વેદ, સારસ્વત, આષ્ટિ પેણ, યવન, ભેગવંત પૂર્વનિપાદ દેશની દક્ષિણે આવેલે પર્વતવીતહવ્ય, સઘસ, વૈન્ય, પૃથુ, દિવોદાસ, બ્રહ્મવાન, વિશેષ | ભાર૦ સભા અ૦ ૩૦. ગૃત્સમદ, શૌનક, આત્મવાન અને એ પિતે મળી ભગવતી પાતાલમાંની નાગોની નગરી. એમાં જે ઓગણીસ મંત્રદ્રષ્ટા ઋષિ હતા | મનસ્ય અo જે નાગકળે છે. તેનાં નામ મુખ્યત્વે કરીને આ ૧૪૪.૦ એમાં વાતહવ્ય ક્ષત્રિય હોવા છતાં તે બ્રહ્મ- પ્રમાણે છે: શેષ, વાસુકિ, તક્ષક, કર્કોટક, બીજે Ifમાં ગણાય છે એમ સમજવું. કર્કોટક, ધનંજય, કાલિય, નહુષ, કંબલ, અશ્વતર, Page #54 -------------------------------------------------------------------------- ________________ ભાગવતી વાઘકુંડ, મણિનાગ, આપૂરણ, ખગ, વામન, ચૈલપત્ર, કુકુર, કુકુણુ, આર્ણાંક, નંદક, કલશ, પેતક, કૈલાસક, પિંજરક; અરાવત, સુમામુખ, ધિમુખ, શંખ, નદ, ઉપનંદક, આપ્ત, કાટરક, શિખિ, નિષ્ઠુરક, તિત્તિ, હરિતભદ્ર, કુમુદ, માલ્ટપિક, પદ્મ, બીજો પદ્મ, પુંડરીક, પુષ્પ, મુદ્ગરપણુંક, કરવીર, પીઠરઢ, સંવૃત્ત, વૃત્ત, પિંડારક, બિલ્વપત્ર, મૂષકાદ, શિરીષ, દિલીપ, શ'ખશી', જયોતિષ્ઠ, અપરાજિત, કૌરવ્ય, ધૃતરાષ્ટ્ર,ભૌત્ય બ્રહ્મસાણિ મનુનું ખીજુ નામ. કુહુર, કૃશક, વિરા, ધારણ, સુબાહુ, મુખર, બધિર,ભૌમ મંગળ નામના ગ્રહ, ભૂમિ-પૃથ્વીના પુત્ર વિષ્ણુડ, વિરસ અને સરસ, આમાં જે નાગવિશેષ ભૌમ નરકાસુરનું નામાન્તર / ભાગ ૧૦-૫૮–૧૮. પ્રસિદ્ધ છે તેમનાં નામ અક્ષરના ક્રમે આપ્યા છે. ભૌમાસુર નરકાસુર શબ્દ જુએ, બીજાનાં વિસ્તારભયે લીધાં નથી. ભૌમતાપન ગૌરપરાશર કુળાન્પન્ન એક ઋષિ ભૌમન વિશ્વકર્માનું બીજુ નામ. એણે અમૃતનું રક્ષણ કર્યું. હતું. / ભાર૦ ૦ ૩૨-૩. ભૌગય એક જાતિના લેકે / ભાર॰ સ૦ ૭૮–૯૮. ભાવન ઋષભદેવના વંશના મથુ નામના રાજને સત્યાથી થયેલા પુત્ર. એને દૂષણા નામની સ્ત્રી અને તેનાથી થયેલા ત્વષ્ટા નામના પુત્ર હતા. ભૌવન (૨) બાર ભાવ દેવામાંના એક. ભ્રમર એક રાજપુત્ર (૩. જયદ્રથ શબ્દ જુએ.) જયદ્રથના ભાઈ. / ભાર૦ ૧૦ ૨૬૬ ૧૧, ભ્રમી ઉત્તાનપાદપુત્ર ધ્રુવની સ્ત્રી, તે શિશુમાર પ્રાપતિની કન્યા. ભાગવતી (૨) નાગલેાકમાંની નદી, આ સ્વનીના ત્રીજો આધ સમજવા. ભાગવતી (૩) સરસ્વતી નદીનું નામ, ભાજ એક બ્રહ્મર્ષિ' (ર. કશ્યપ શબ્દ જુએ.) ભેજ (૨) સેામવંશી યદુકુલાત્પન્ન સાત્વત રાજાના મહાભાજપુત્રના વંશજોનું નામ. ભેાજ (૩) કુતિભાજ શબ્દ જુએ. ભેાજ (૪) હૈડયકુળમાંના એક કુળનું નામ. ભેાજ (૫) ભેજકટ શબ્દ જુઓ. ભાજ (૬) કૃતવર્માની નગરી / ભાર॰ આ૦ ૨૦૧– ૬. દ્રો૦ ૧૧૪-૭૮, ૧૧૪–૨૨. ભાજ (૭) એ નામનું એક રાજ્ય /ભાગ૦ ૧-૧૧-૧૯; ૯-૨૪-૧૧, ભાજકટ વિદર્ભ દેશમાંનું એક નગર, જેમાં રુકિમણુ રહેતા હતા તે. વરાડ પ્રાંતમાં આવેલું. પૂર્ણા નદી ઉપરનું હાલનુ" ઇલીચપુર તે, ભેાજકટ (૨) એ નામનું એક બીજું નગર તે કન્યા દેશમાંનું તે જણાતુ નથી. / ભાર૰ સભા અ ૩૨–૧૨. ભાજનગર ઉશીનગર રાજાની રાજધાની. ભાજન કૌંચદ્રીપમાંના પત ભેાજપાયન એક બ્રહ્મર્ષિ' (ર. કશ્યપ શબ્દ જુઓ) ભેજા ઋષભદેવ વશના વીરવ્રત રાખ્તની શ્રી મથુ અને પ્રમથુની મા. ૪૫ મકર ભેાજા (૨) આ નાગની કન્યા, તેનું મારીષા એવું બીજુ નામ છે તે. યદુકુલાત્પન્ન શૂર રાજાની સ્ત્રી અને વસુદેવ ઇત્યાદિ પુત્રાની માતા હતી. ભાજા (૩) જ્યામધે હરણુ કરીને આવેલી કન્યા. અને તેના વિદર્ભ નામના પુત્રની સ્ત્રી, ભાજા (૪) સૌવીરની પુત્રી અને સાત્મકી સ્ત્રી. / ભાર॰ દ્રો૦ ૧૦-૩૩, ભ્રાજિષ્ટ પ્રિયવ્રતપુત્ર ધૃતપુષ્ટના સાત પુત્રામાં પાંચમા તેને વર્ષી તેના જ નામથી પ્રસિદ્ધ છે. ભ્રાજિષ્ટ (૨) ક્રૌંચદ્રીપના સાત વર્ષોમાંના પાંચમા વ. બ્રાષ્ટ્રકાયન એક બ્રહ્મષિ” (૩, ભૃગુ શબ્દ જુમ્મે.) બ્રાભૂષ્કૃત એક બ્રહ્મર્ષિ', (૩. અગિરા શબ્દ જુએ.) મ મકર કુબેરના નવ નિધિમાંના એક. મકર (૨) મેરુના પરિસ્તરણ ગિરિમાંના ઉત્તર તરફના પત. Page #55 -------------------------------------------------------------------------- ________________ મકરકેતુ ૪૬ મકરતુ જેની ધ્વજમાં મામ્બ્લીનુ ચિત્ર છે. એવા કામદેવ અગર પ્રદ્યુમ્ન, / ભાર૦ વન૦ અ૦ ૧૮–૧૧. મકરધ્વજ મહામત્સ્ય જેની બ્ન ઉપર છે. એવા જે મદન તે. આવા અર્થનાં આનાં નામે પુષ્કળ છે. મકરધ્વજ (૨) ગળામાં આવેલા ગળફા ખુંખારીને મારુતીએ સમુદ્રમાં નાંખ્યા તે એક મગરીએ ગળ્યા, તેમાંથી ઉત્પન્ન થયેલા પુત્ર, મકરધ્વજ (૩) ચંદ્રહાસ રાજના જયેષ્ઠ પુત્ર. મકઘ્વજ (૪) સેામવંશી ધૃતરાષ્ટ્રનેા પુત્ર. એને ભીમસેને યુદ્ધમાં માર્યાં હતા. મકરા ભારતવર્ષીય નદીવિશેષ. મકરાક્ષ જનસ્થાનમાં રહેનારા ખર રાક્ષસને પુત્ર. આને રામે લંકામાં માર્યાં. / વા॰ રા॰ યુ॰ સ૦ ૭૮, મરી ભારતવર્ષીય નદી. / ભાર૦ ભી૦ ૯-૨૩. સખાર્પત કાતિક માસમાં સૂર્ય સાથે સ`ચાર કરનારા રાક્ષસ, (૩. ઊ' શબ્દ જુએ.) મગધદેશ પૂર્વી સુક્ષ્મ આ દેશની આજુબાજુ પ્રસૃહ્મ દેશની પૂર્વ તરફના દેશ, વૈહાર, વહાર, વૃષભ, િિગિર, અને ચૈત્યક એવા પાંચ મર્યાદારૂપ પર્વાંત હાઈ આ દેશની રાજધ.ની ગિરિત્રજ છે, પૂવે અહીં દશરથને સસરા, સુમિત્રાને પિતા શૂરસેન રાજ્ય કરતા હતા અને પાંડવાના સમયમાં જરાસધને તેની પછી તેને પુત્ર સહદેવ અહી રાખ હતા. / ભાર॰ સભા૦ ૦ ૩૦. મ‘કણક માતરિક્ષથી સુકન્યાને પેટે જન્મેલ એક ઋષિ. / ભાર૦ શ૦ ૨૧-૨ વ૦ ૮૧–૧૧૬. વાયુવેગ, વાયુબલ, વાયુહા, વાયુમંડળ, વાયુવાલ, વાયુરેતા અને વાયુચક્ર એવા સાત પુત્રા હતા. / સ્કન્દ પુ॰ પ્રભાસ ખં॰ પ્રથમ ભાગ૦ ૨૭૦, ♦ એના ચરિત્ર સારુ જુએ : ભાર॰ શ॰; પદ્મ પુ॰. છે એ શ્યપના માનસપુત્ર હતા. / વામન॰ પુ૦ ૩૮. એ સારસ્વત તીમાં તપ કરતા હતા, ત્યાં એકદા તેના હાથમાં દર્ભ વાગવાથી લોહી નીકળ્યું તે શેરડીના રસની પેઠે વહેવા લાગ્યું. આ ઉપરથી પેાતાના તપની સિદ્ધિ થઈ એવું તેને અભિમાન આવી ગયું. આમ તપની સિદ્ધિ થઈ સમજી એણે મા નાચવા માંડયું, એના તેજ વડે આખું જગત નાચવા માંડયું અને બધાં દુ:ખી થયાં. તે ઉપરથી ઋષિઓએ શિવની પ્રાર્થના કરી, શિવે જઈને મ કણકને પૂછ્યું કે તમે આમ કેમ નાચે છે? એણે કહ્યું કે જોતા નથી મારા હાથ માંથી શેરડીને રસ નીકળે છે તે, તે ઉપરથી શિવે પેાતાના અંગૂઠા ઉપર ઘા કર્યો એટલે એમાંથી ધેાળી શુદ્ધ ખાંડ નીકળવા લાગી, શિવે કહ્યું કે જુએ મારા અંગૂઠામાંથી તે। શુદ્ધ ખાંડ નીકળે છે. આ જોઈને તે શરમાઈ ગયા અને નિરહંકાર થઈ મહાદેવની પ્રાર્થના કરવા લાગ્યા, શિવ અને વરદાન આપી સ્વસ્થાન પધાર્યા. / ભાર૦ વન॰ અ૦ ૮૩. કિ એક ખેડૂત. આ એક વખત પેાતાના ખે બળદની કાંધ પર ધૂંસરી નાંખી ખેતર તરફ જતા હતા, તેવામાં સામે એક ઊંટ આવ્યું, જેણે પેત ાની લાંખી ડાક બળદ તરફ ધરી...તેને જોઈને બળા ચમકીને ઊછળ્યા. તેથી બેઉ બળદની કાંધ ઉપરની ધૂંસરી એમ ને એમ રહ્યાં છતાં, ઊંટની ડોકમાં ભરાઈ પડી. ઊ'ટે સહેજ ડેાક ઊંચી કરતાં બળદ એ બાજુ ઉપર લટકવા લાગ્યા. તે ઊંટને બહુ વિચિત્ર લાગતાં, ડાક ખંખેરીને નાસતાં બે બળદ નીચે પડી મરણુ પામ્યા. આ જોઈ, આ પ્રારબ્ધના ચમત્કાર માની, તેને વૈરાગ્ય ઉત્પન્ન થયા હતા. / ભાર૰ શાંતિ૦ ૧૭૬-૪. મૉંગલ આદિવરાહથી ભૂદેવીને થયેલા પુત્ર. આ કલ્પારભના મ"ગળમંડલના અધિપતિ હતા, પ્રસ્તુત તેને ઠંકણે વીરભદ્ર નામના શિવગણુ મગળ થયા છે. કુજ, અંગારક, ભૂમિસ્ત, લે।હિતાંગ, મહીખાલ, માનમ ંજરી, નંદદાસ એવાં એનાં નામાન્તરો છે. મૉંગલ (૨) દાશરથિ રામની સભામાંનેા હાસ્યકારમશ્કરા. મગલપ્રસ્થ ભારતવષીય પર્યંત, મઘવા ઇંતુ એક નામ. ચાલુ મન્વન્તરમાં એ જ નામના સાતમેા વ્યાસ. (વ્યાસ શબ્દ જુએ.) મઘા સેામની સત્તાવીશ સ્ત્રીએમાંની એક. મઘા (૨) એ નામનું એક નક્ષત્ર, Page #56 -------------------------------------------------------------------------- ________________ મચ્છુક મચકક એક તીર્થં વિશેષ. (૩. કુરુક્ષેત્ર શબ્દ જુએ.) મચકુક (૨) એક યક્ષવિશેષ. / ૧૦ ૮૧–૨૦૦. મંજુલા વ ́જુલા શબ્દ જુએ. નદીવિશેષ / ભાર૦ ભી ૯–૩૪. મડ બ્રહ્મર્ષિ' (૩. ભૃગુ શબ્દ જુએ.) મસૂર મણિપુર, અર્જુનના સસરા ચિત્રવાહનની પાંડચદેશસ્થ નગરી. / ભાર૦ ૦૬૩–૮૧. મણિકધર કુર સેનાપતિમાંના એક મણિ એક ઋષિ. / સ૦ ૧૧–૨૪. મણિકર્ણિકા ભાગીરથી સંબધી તીર્થં વિશેષ. મણિકામુ કધર કુબેર સેનાપતિમાંના એક. મણિફ્રૂટ પ્લક્ષદ્રીપમાં આવેલા સાત પર્વતામાં એક. મણિગ્રીવ કુબેરપુત્ર અને નલકુબેરને કનિષ્ઠ ભાઈ મણિદ્વીપ દ્વીપવિશેષ. આ સપ્તદ્વીપમાં ન હેાય એકદા અોપમાં આ નામાન્તરને સામાન્ય દ્વીપ હાવા જોઇએ. એમાં મહિસાસુર રહેતા હતા. મણિધર લેહિન પર્યંત ઉપર રહેનાર યક્ષવશેષ. ણિનાગ એક નાવિશેષ. મણિનાગ (૨) ભારતવી ય તી. / ભાર૰વન૦ ૨૨-૧૦૬. મણિપુર ચિત્રવાહન રાજાની નગરી. અહીં અર્જુન પુત્ર બભ્રુવાહન રાજ્ય કરતા હતા. મહુસૂર તે જ. મણિપુર (૨) નિવાતકવચનું નગર. / વા॰ રા. ઉત્તર૦ સ૦ ૨૩. મણિપુષ્પક સહદેવને યુદ્ધ સમયે વગાડવાને શંખ. મણિભદ્ર શિવગણુ. મણિભદ્ર (૨) કુબેર સેનાપતિમાંના એક. એ ચંદ્રપ્રભ પર્વત ઉપર રહેતા એક. મણિભૂષ કુબેર સેનાપતિમાં મણિમતી ભારતવષીય નદી, મિતી (૨) એક નગરી. એનુ દુયા એવુંય નામ જડી આવે છે. મણિમન્થ એક પર્વાંતવિશેષ. / ભાર૦ અનુ ૦૪૯-૩૩, મણિમાન પાતાળલેાકમાંને નાગવિશેષ. મણિમાન (૨) કુબેર સેનાપતિ રાક્ષસવિશેષ, એ ૪૭ મતગ કુબેરને અતિપ્રિય સેવક હતા, એકદા આનાથી અગસ્ત્ય ઋષિના કાંઈ અપરાધ થઈ ગયા, તેથી ઋષિએ આને શાપ દીધા કે તારું મૃત્યુ વહેલું થશે. પછી તે પ્રમાણે પાંડવા હિમવાન પ°ત પર હતા ત્યારે ભીમ કમળ લેવા કુખેરવનમાં ગયે, તે વખતે તે નિમિત્તે ભીમ અને આની વચ્ચે યુદ્ધ થયું, તેમાં ભીમે આને મા. / ભાર૰ વન૦ અ૦ ૧૬૦. મણિમાન (૩) રુદ્રગણુવિશેષ, મણિમાન (૪) ભારતયુદ્ધમાં દુર્યોધન પક્ષને એક રાજા. / ભાર॰ દ્રોણ અ૦ ૨૫. મણિમાન (૫) દ્રોણાચાયે મારેલા પાંડવ પક્ષના એક રાજા. એ પૂર્વ તરફના રાજા હશે. મણિમાન (૬) દ્રૌપદી સ્વયંવરમાં આવેલા એક ક્ષત્રિય. / ભાર॰ આ૦ ૨૦૦૭–૭. મણિવક્ર આપ નામના વસુને પુત્ર. મણિવાહન સેામવંશી ઉપરિચર વસ્તુને ગિરિકાથી થયેલા પુત્રામાંના એક. મણિસ્રગ્નિ કુબેર સેનાપતિમાંના એક યક્ષ, મષ્ટ ભગુકુળના બ્રહ્મષિ વિશેષ માલક નાગવિશેષ. / ભા૨૦ સ૦ ૯-૧૦. મચ્છુક કન્યા મચ્છુકરાજ આયુની પુત્રી સુશે।ભના. ઇવાકુ વંશના પરીક્ષિતની સ્ત્રો અને શલ, દલ અને ખલ નામના પુત્રાની માતા, / ભાર૦ ૧૦ ૧૯૫-૩૨. મન્ડુકરાજ આયુ નામના રાજ, સુશેાભનાને પિતા. / ભાર ૧૦ ૧૯૫-૩૨. મતંગ દાશથિ રામને ફળ આપનારી શબરીના ગુરુ. / વા૦ રા૦ અરણ્ય૦ સ૦ ૭૪. મતંગ (૨) નાપિતથી બ્રહ્મણીને પેટે જન્મેલે એક ઋષિપુત્ર. એ એના પિતાને અરણ્યમાંથી સમિધ અને દર્ભ લાવી આપતા હતા. એ ખીજને યજ્ઞ કરાવતા. એક વેળા યજ્ઞને સારુ ઉતાવળથી ઈંટા લાવવાને પિતાના કહેવાથી તે ગધેડી અને તેના બચ્ચાંને રથે જોડી અરણ્યમાં ગયા. આ બ્રહ્મખીજ નહાતા તે આનાથી ઉધાડું જણાઈ આવે છે, કારણ કે તે કાળમાં ચાંડાળ અને યવન સિવાય Page #57 -------------------------------------------------------------------------- ________________ મંતગકેદાર અસ્થીવતાર ગધેડાને કઈ રથે જોડતું ન હતું. રથમાં બેસી મમયૂરક હિતકપુરીમાને અધ્યક્ષવિશેષ અથવા જતાં, રાસ ભી (ગધેડી) કરતાં તેનું બચ્ચું નાનું લેકવિશેષ. હોવાથી તેની હરોળમાં ચાલી શકે નહિ, તેથી તે મંત્રકમ ચાક્ષુમ મન્વન્તનમાંના સ્વર્ગમાંને ઇંદ્ર, બચ્ચાને વારંવાર મારવા મંડ્યો. તેને લીધે તે મંત્રમાલા કુશદ્વીપમાંની એક નદી. બચ્ચાંનું નાક ભાંગી ગયું અને અતિશય દુઃખ મંત્રિકી યજુવેદપનિષત, થવાથી રડવા લાગ્યું. આવું જઈ તેની માતા મંત્રેશ્વર એક યોજન લાંબું એવું નર્મદાના ઉત્તર (રાસભી) તેને કહેવા લાગી કે તું રડીશ નહિ; કિનારાનું એક તીર્થ. પ્રાણીમાત્રને દુઃખ દેવું એ ચંડાલોને સ્વભાવ મન્ગોપનિષદુ એક ઉપાસના. નારદે ચિત્રકેતુને કહી જ છે. તેનું બોલવું મતંગથી સમજાયાથી તે રથથી હતી તે ભાગ ૬-૧૫–૧૭, નીચે ઊતર્યો અને રાસીને પૂછવા લાગ્યો કે મત્સિલ્ય ઉપરિચર વસુને ગિરિકાને પેટે થયેલ હું ચંડાળ શી રીતે તે તું મને કહે. તે ઉપરથી પુત્ર | ભાર આ૦ ૬૪-૪૪. તારી માતાને શ્રદ્ધની સાથે સમાગમ થવાથી તું મત્સ્ય ઉપરિચર વસુને મસ્યાને પેટે થયેલે. પુત્ર ઉત્પન્ન થયો છે એમ રાસભીએ એને કહ્યું. આ મસ્યગંધાને જોડિયા ભાઈ | ભાર આ૦ ૬૪-૮૩ સાંભળતાં જ એને ઘણે પશ્ચાત્તાપ થયે; અને મત્સ્ય (૨) દેશવિશેષ, સુરસેન દેશની પશ્ચિમે આવેલે. લાગલે જ તે બન્નેને છોડી દઈ, બ્રાહ્મણત્વ પ્રાપ્ત દેશ જેમાં આઝાદી પહેલાં જયપુર અને અલવર રાજ્ય થવા માટે તપ આરંવ્યું. પરંતુ આ જન્મમાં તે આવેલાં હતાં તે. પૂવે જેને વિરાટ કહેતા તે . ભા૨૦ તેને પ્રાપ્ત થયું નહિ. ઘણુ તપશ્ચર્યાને અંતે તે ભી ૯-૪૦, છંદદેવ નામે પ્રસિદ્ધ થયે. | ભાર૦ અનુ૩–૧૮. મત્સ્યગંધ એક બ્રહ્મર્ષિ. (૩. ભૃગુ શબ્દ જુઓ.) મતગકેદાર તીર્થવિશેષ / ભાર૦ વ૦ ૮૩–૧૭. મત્સ્યગંધા કૃષ્ણદ્વૈપાયનની માતા સત્યવતીનું મૂળનું મતગપર્વત ઋષ્યમુક અને મલય એ બે શિખરના નામ આધારરૂપ પર્વત, મસ્યદગ્ધ બ્રહ્મર્ષિ. (૩. અંગિરા શબ્દ જુઓ.) મસ્યદેશ ઇન્દ્રપ્રસ્થ નગરી મધ્યમાં લઈ તેની પૂર્વ, મતગસર પંપા સરોવરની પાસે જ આવેલું એક પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એમ જે દેશે તે મત્સ્યદેશ. સરોવર મસ્થ તે જ, મત ગાશ્રમ ફ્રચારણ્યની પૂર્વ બાજુએ આવેલે મસ્યનદી ભારતવલીય નદી. મતંગ ઋષિને આશ્રમ. | ભાર૦ વ૦ ૮૨–૧૦૦, ૧ મત્સ્યપુરાણ ચૌદ હજારના પૂરનું અઢાર પુરાણ પિકી મતિ દક્ષ પ્રજાપતિની કન્યા અને ધર્મ પ્રજાપતિની એક | ભાગ ૧૨-૧૩–૧૮. સ્ત્રી. | ભાર૦ આ૦ ૬૭–૧૫. મસ્યરાજ ઉપરિચર વસુ રાજાથી સ્ત્રીને ઉદરે મતિનાર નહુષ કુળના યયાતિના પૂરુના વંશના થયેલા કન્યાપુત્રરૂપ જોડકામાંને પુત્ર, મત્સ્યગંધાને રૌદ્રાક્ષના પૌત્ર અને તેયના પુત્ર અંતિનાર રાજાનું ભાઈ. બીજુ નામ. તેયુના અનાવૃષ્ટિ, અને અવગભાનું મસ્યવાહન વરુણ, એવાં બીજાં નામો હતાં. મતિનાર અથવા મસ્યાછાદ્ય બ્રહ્મર્ષિ (૩. અંગિરા શબ્દ જુઓ.) મતીનારને તંસુ, મહાનમિ, કહ્યું અને અતિરથ મલ્યાવતાર બ્રહ્મદેવને ઘર નામને પુત્ર પચીસમો એવા ચાર પુત્રો હતા. | ભાર૦ આ૦ ૮૭–૧૨. ક૬૫ (દિવસ) સમાપ્ત થઈ રાત્રિ પડતાં બ્રહ્મદેવ મત્ત લંકામાંને એક બલાય રાક્ષસ. | વા૦ ૨૦ નિતિ થયા, એટલે નિત્ય પ્રલય થશે. તે કાળે હયસુંદર સ૦ ૬. ગ્રીવ નામને કોઈ અસુર વેદ હરણ કરી જવાની મત્ત (૨) મહાપાર્શ્વનું પણ આ નામ મળી આવે છે. બુદ્ધિ વડે બ્રહ્મદેવ તરફ જતા જોઈ તેને નાશ કરવા Page #58 -------------------------------------------------------------------------- ________________ મંથરા મક ધારણ કરેલ વિષણુને મત્સ્યરૂપી અવતાર. આ દાસી. તે આગલા જન્મની દુંદુભિ નામની ગંધવી અવતાર કે પૂર્વકલ્પની અને ચાલુ ક૫ની સંધિમાં હતી. રામચંદ્રને યૌવરાજ્ય આપવાને સમારંભ થયો હતો તે પણ ગણના ચાલુ ક૯૫માં જ થાય છે. થતાં તેણે કેકેયીને ભય પ્રદર્શિત કરીને, પૂર્વ દશરથે આ મર્યને સત્યવ્રત રાજા સાથે સંબંધ થયો હતો. આપેલાં બે વરનું સ્મરણ તાજું કરી આપી, એક તેને ઈતિહાસ એવો છે કે કોઈ એક કાળે પૂર્વ- વરથી રામ અરણ્યમાં જાય અને બીજા વરથી ક૫માં સત્યવ્રત રાજા સંધ્યા કરવા બેઠા હતા. તેમની ભરતને યૌવજય મળે, આવું રાજા પાસેથી માગી અંજલિમાં અકસ્માત એક ઘણું જ નાનું મસ્ય લેવાનું શીખવ્યું. એ શરીરે ત્રણ ઠેકાણેથી વાંકી કુદીને પડયું તે તેમણે સંધ્યા પાત્રમાં [તરભાણુમાં] હોવાથી તેનું ત્રિવા, કુજા એવું બીજું નામ નાખ્યું. લાગલું તે વધવા માંડયું. ન સમાવાથી હતું / વા૦ ૨૦ અધ્યા૦ સ૦ ૭-૮ રાજા મારું રક્ષણ કરે એમ કહેવા લાગ્યું. આમ મથિત એક બ્રહ્મર્ષિ. (૩, ભગુ શબ્દ જુઓ.) વધતું જોઈ રાજાએ તેને અનુક્રમે કૂવામાં ને પછી મંથ ઋષભદેવવંશના વીરદ્રત રાજાને છ પુત્ર. સરોવરમાં મૂક્યું. ત્યાં પણ મોટું ને વધવાથી એને ભોવન નામને પુત્ર હતો. અને ન સમાવાથી પૂર્વવત “રાજા, તું મારું રક્ષણ મથુરા રાવણની બહેન કુંભીનસીના પતિ મધુ નામના કર' એમ કહેવા લાગ્યું. આ જોઈ આખરે રાજાએ અસુરે પૂર્વે અહીં તપ કરેલું હોવાથી મધુવનને તેને સમુદ્રમાં મૂકયું તે ત્યાં પણ એવું મોટું થયું નામે આ દેશ પ્રખ્યાત હતા. પછી તેનું તપ પૂર્ણ કે આખા સમુદ્રમાં વ્યાપી ગયું. આ જોઈ આશ્ચર્ય થતાં, રુદ્રના વરે કરી સંપન્ન થયો એટલે તેણે મધુરા પામી રાજ કહેવા લાગ્યો કે, તું મર્યા ન હોઈ નામની પુરી સ્થાપી અને તેમાં રહ્યો. કાંઈ કાળે કઈ અલૌકિક પ્રાણી એ ઈશ્વર જ છે ! આવું મધુ મરણ પામ્યા ને તેને પુત્ર લવણાસુર ત્યાં કહી રાજાએ તેની સ્તુતિ કરી. તે સાંભળી મત્સ્ય- રાજય કરવા લાગ્યા. પરંતુ તે દુષ્ટ હોવાથી રામની રૂપી ભગવાને તેને કહ્યું કે હે રાજા, હવે પ્રલયકાળ આજ્ઞા ઉપરથી રામના શત્રુ નામના ભાઈએ બહુ સમીપ આવી પહોંચે છે. તે થઈ ગયા પછી તેને મારી પતે ત્યાં જ રાજ્ય કરવા લાગ્યો. | નૂતન ક૯૫ આરંભાશે. તેમાં તું સાતમાં વૈવસ્વત વા૦ રા૦ ઉત્તર૦ સ. ૭૦૦ આ દેશની સેના નામને મનુ થઈશ. તે ઉપરથી રાજાએ પ્રલયકાળને - શૂર થશે એવું શત્રુનને દેવનું વરદાન મળવાથી સમયે સ્થિતિ કેવી હશે તે જોવાની ઈચ્છા દર્શાવી. તે દેશનું તે પછી શરસેન દેશ એવું નામ પડયું. એટલે મચે તેને એક નૌકા તૈયાર કરવાની અને અને મધુપુરી તેની રાજધાની થઈ, તેનું જ મથુરા પ્રલય ઉપસ્થિત થતાં તેમાં બેસવાની આજ્ઞા કરી. એવું નામ પાછળથી પડયું. પાંડવોના વખતમાં પુનઃ હું તારી પાસે આ જ રૂપે પ્રત્યક્ષ થઈશ, આ નગરો પશ્ચિમ સૂરસેન દેશની રાજધાની હતી. એમ કહી અંતર્ધાન થયું. | મત્સ્ય અ૦ ૧ હાલ શૂરસેન દેશનું તે નામે જતું રહ્યું છે. માત્ર મંથન વિષ્ણુએ મારેલે તારકાસુર પક્ષને એક અસર / એ નગરી હજુ પણ એ નામે જ પ્રસિદ્ધ છે. મસ્ય૦ અ૦ ૧૫૧ મદ એક બ્રહ્મપુત્ર. મથા વિરોચન દત્યની કન્યા. એ સર્વ પૃથ્વીને મદ (૨) ઈંદ્રને પરાભવ કરવા માટે ભાર્ગવે અગ્નિમાંનાશ કરવો એવી ઈચ્છા ધારણ કરી, તેમ કરવા થી ઉત્પન્ન કરેલે રાક્ષસ / ભાર– અનુ૨૬૧૨૬ જતાં ઇદ્ર તેને મારી નાખી. | વા૦ રા૦ બાલ૦ મદ (૨) રામચંદ્રના સુજ્ઞ નામના મંત્રીને પુત્ર, સ૦ ૨૫. મંદ રાવણ પક્ષને એક રાક્ષસ. મંથરા (૨) દશરથ રાજાની ત્રીજી સ્ત્રી કેકેયીની મંદક ભારતવર્ષીય દેશ | ભાર૦ ભીષ્મ અધ્યાય- ૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ મંદગી મકક મંદગા શક્તિમાન પર્વતમાંથી નીકળેલી એક નદી, નગરી | ભાર– અનુ. અ૦ ૨, એણે પિતાની કન્યા મંદધાર ભીમસેને પૂર્વ દિગ્વિજય વખતે હરાવેલ સુમધ્યમાં હિરણ્યહસ્ત ઋષિને આપી હતી / ભાર૦ એક રાજા. શાંતિ અ૦ ૨૩૫. • આને ઘુતિમાન નામને મદન એક બ્રહ્મપુત્ર. કામ એ નામથી પ્રસિદ્ધ છે. પુત્ર હતો. મદન (૨) ધૃષ્ટબુદ્ધિ પ્રધાનને યેષ્ઠ પુત્ર. (૧, ચંદ્ર- મદિરાધ (૨) વિરાટ રાજાને ભાઈ. એ યુદ્ધમાં હાસ શબ્દ જુઓ.) પાંડવ પક્ષે હતા અને દ્રોણાચાર્યે એને માર્યો હતો | મદનમંજરી નીલધ્વજપુત્ર પ્રવીરની સ્ત્રી. ભા. વિરાટ અ. ૩૩–૨૦૦ આને મદિરાક્ષ મદનસુંદરી શત્રુઘાતી રાજાની સ્ત્રી. પણ કહે છે. મદનાલસા ચંપક ગંધર્વની સ્ત્રી, મદિરાક્ષ બગડાની સંજ્ઞાવાળે મદિરાશ્વ તે. મદપાલ કે ઈ એક તપસ્વી ઋષિ. અજુને ખાંડવ મદોક્ત સદ્દગુણવિશેષ. વન અગ્નિને ભક્ષ કરવા આપ્યું તે વેળા તેમાંથી મત્કટ રુદ્રગણમાં એક જે ચાર પક્ષી બચ્યાં તેને પક્ષી દેહે કરીને પિતા મદદરી મયાસુરને હેમા અસરાથી થયેલી ત્રણ હતો. એના પુત્રો જરિતારી, સારિસક, દ્રોણ અને કન્યામાંની બીજી; એ રાવણની સ્ત્રી હતી તે વા૦ સ્તમ્બ, મદચંતા સૂર્યવંશી કમાષપાદ અથવા મિત્રમહ સાથે યુદ્ધ સ૦ ૧૨. રાજાની સ્ત્રી. અસ્મક રાજાની માતા. મંદોદરી (૨) સિંહલદ્વીપમાં ચંદ્રસેન રાજાની ગુણમંદર મેરુની પૂર્વ દિશા તરફને આધારભૂત પર્વત. વતી ભાર્યાની કુખે થયેલી કન્યા, આ રૂપે અતિશય એના ઉપર કઈ કઈ વાર શિવ આવીને રહે છે. | સુંદર હેઈને ઉમરલાયક થતાં તેના બાપે ઇન્દ્રદેશના ભારદ્રોણ૦ અ૦ ૯૪. રાજા સુધન્વાના પુત્ર કંબુગ્રીવ સાથે તેના વિવાહને મંદર (૨) સમુદ્રમંથન કાળે રવૈયાને સ્થાને યોજેલે નિશ્ચય કર્યો. પરંતુ આજે પિતાને કહ્યું કે બહુધા બીજો એ નામને એક પર્વત.. પુરુષ પરસ્ત્રીરત હેઈ વિવાહિત સ્ત્રીને ત્યાગ મહરિણુ અષ્ટ ઉપદ્વીપમાંને પાંચમો. કરનાર હોય છે એટલે મારે લગ્ન જ કરવાં નથી. મંદરાચલ મંદર પર્વત તે જ. રાજાએ તેને ઘણે બંધ કર્યો પણ તે સાંભળતી મંદવાહિની શક્તિમાન પર્વતમાંથી નીકળેલી એક નદી નથી જાણું તે વિવાહ તેણે ફેક કર્યો. મંદાકિની ભાગીરથી કાંઈ કાળે તેની નાની બહેન ઈદુમતીનાં લગ્ન મંદાકિની (૨) ઋષ્યવાન પર્વતમાંથી નીકળેલી થયાં. તે સમારંભમાં અનેક દેશના રાજપુત્ર આવ્યા. ભંવક નદી, તેમાં મદ્રદેશને ચારુષ્ણ નામને અતિ રૂપવાન મંદાકન્ય એક બ્રહ્મર્ષિ (૨. કશ્યપ શબ્દ જુઓ.) રાજપુત્ર આવ્યો હતો, તેને જોઈને આનું મન પહેલા મંદાર હિરણ્યકશિપુ નામના દાનવને પુત્ર. રુદ્ધનું કરેલા નિશ્ચયમાંથી ડગ્યું ને તેણે પોતાના પિતાને વરદાન હોવાથી એ ઈંદ્ર સાથે ઘણા કાળ પર્વત મારે અમુક સાથે લગ્ન કરવું છે એવું જણાવ્યું. યુદ્ધ કર્યું હતું / ભાર– અનુ. અ૦ ૧૪ આથી આના પિતાને આનંદ થયે ને ઈદુમતીના મંદાર (૨) સ્વર્ગનું એક વૃક્ષ. લગ્નના સમારંભમાં જ એનું લગ્ન કર્યું. કાળે કરી મદાલસા એક રાજપત્ની. બીજા અલક રાજાની પૂર્વે એણે પુરુષ વિશે જે ભવિષ્ય ભાખ્યું હતું માતા. એ પરમ બ્રહ્મનિષ્ઠ હતી. તે જ એને અનુભવવું પડ્યું ને તેથી એને દુખ મદિરા વસુદેવની સ્ત્રીઓમાંની એક થયું. | દેવી ભા. ૫૦ કં૦ અ૦ ૧૭–૧૮. મદિરાધ સૂર્યવંશી ઇક્ષવાકુ રાજર્ષિને પૌત્ર અને મદ્રક ભારતયુદ્ધમાં દુર્યોધનપક્ષને એક રાજા દુશાશ્વ રાજાને પુત્ર. એની રાજધાની માહિષ્મતી મદ્રક (૨) મદ્રદેશ. Page #60 -------------------------------------------------------------------------- ________________ મશ મદ્દેશ ભારતવષીય દેશ એ પશ્ચિમ આનત દેશની પશ્ચિમે હૈ।ઈ એની રાજધાની નામની નગરી છે/ ભાર॰ સ૦ અ૦ ૩૨. ૭ અહી` દશરથ રાજા અને સીરધ્વજ જનકના વખતમાં, ચારુદેણુ રાજા હતા અને પાંડવાના વખતમાં શક્ય રાજા હતા. મદ્રરાજ શલ્યનું નામાન્તર /ભાર॰ આ૦૧-૨૩૧. મદ્રાધિપ શલ્યનું નામાન્તર / ભાર॰ ભો૦ ૮૫–૧૪. મધુ થઈ ગયેલા ઉત્તમ નામના ત્રીજા મનુના દસ પુત્રામાં એક. મધુ (૨) ઋષભદેવ વંશના બિંદુમાન રાજાને સરધા નામની સ્ત્રીથી થયેલા પુત્ર. આને પુત્ર વીરવ્રુત ૫૧ રાજ. મધુ (૩) કૈટભ અસુરને। કનિષ્ઠ ભાઈ (મધુ કૈટભ શબ્દ જુએ.) મધુ (૪) એક રાક્ષસ, જેણે રાવણની (માસીની દીકરી) બહેનની કન્યા કુંભીનસીનું હરણ કરી જઈ તેની સાથે લગ્ન કર્યું હતું તે. આની માતા લેાલા નામની રાક્ષસીને ઘણા કાળ પર્યંત તીવ્ર તપ કર્યા પછી રુદ્રે પ્રસન્ન થઈ એક ભાલે આપ્યા અને કહ્યું કે જ્યાં સુધી તું દેવ અને બ્રાહ્મણને દ્વેષ નહિ કરે ત્યાં સુધી આ શૂલ તારી પાસે રહેશે; અને એ હાથમાં હશે ત્યાં સુધો તુ`અજેય રહીશ. મધુએ પુનઃ વિચાર કરીને માગ્યું કે આ શૂલ મારા વશમાં સતત રહે. રુદ્ર તે અમાન્ય કર્યું. અને કહ્યું કે માત્ર તારા પુત્ર પર્યંત રહેશે, એવું કહી પે।તે અંતર્ધાન થયા, પછી મધુ, મધુપુરી સ્થાપી તેમાં સહવર્તમાન રહેતા હતા. કાળ કરી તેને લવણાસુર નામનેા પુત્ર થયા. પુત્ર માટે થતાં, પેાતાને અંતકાળ પાસે આવ્યા જાણી, મધુએ પુત્રને પાસે ખેાલાવ્યા તે તેને શૂલ આપી કહ્યું કે લગીર પણ અધ આચરણ કરીશ નહિ, જો એમ કરીશ તે! તું જલદી જ ક્ષય પામીશ. આટલું ખેાલી તેણે પ્રાણ છેાડવા. / વા૦ ૨૧૦ ઉત્તર॰ સ૦ ૬૧. મધુ (૫) સેામવંશી યદુપુત્ર સહસ્રાજિત કુલાષન કાવી રાજાના મુખ્ય પાંચ પુત્રામાંના ચેાથે. મધુરુહ મધુ (૬) સેામવંશી યદુપુત્ર ક્રોબ્ડના વંશના થાન્વયસંભૂત દૈક્ષત્રને પુત્ર, આતા પુત્ર તે કુરુવંશ ર!જા, મધુ (૭) યદુવંશમાંનું એક પ્રસિદ્ધકુળ. મધુ (૮) કૃષ્ણના પૌત્રામાંના એક. મધુ (૯) વર્ષના પહેલા માસ. આની પૂર્ણિમાએ ચિત્રા નક્ષત્ર હાઈ એને ચૈત્ર ક્યો છે. આ માસમાં ધાતા નામના આદિત્ય સૂર્યમંડળાધિપતિ હેાઈ, પુલસ્ત્ય ઋષિ, કૃતસ્થલી અપ્સરા, તુ જીરુ ગંધ, વાસુકિનાગ, રથકૃત યક્ષ અને હેતિ રાક્ષસ એટલાં તેના સમાગમે સ`ચાર કરનારાં છે. / ભાગ૦ ૧૨ * અ૦ ૧૧. મધુ (૧૦) દેશિવશેષ, મથુરાપ્રાન્ત તે જ/ ભાગ૦ ૧-૧૧-૯ મધુકલ્યા કુશદ્વીપમાંની એક નદી. મધુકૈટભ વિષ્ણુના કાનના મેલમાંથી ઉત્પન્ન થયેલા ખે અસુર / દેવી૰૧ કં૦ ૦ ૪. હું આ વિષ્ણુને જ ભય બતલાવવા લાગ્યા, એટલે વિષ્ણુએ તેમને વર માંગવાનું કહ્યું. તેમણે કહ્યું, તું જ તારે જોઈએ તે વર માગ. એ ઉપરથી, તમે મારે હાથે મરાએ, એવું વિષ્ણુએ માંગ્યું. એમણે તથાસ્તુ કહ્યું. એટલે વિષ્ણુએ તેમને માર્યા. તે વખતે એમના શરીરના મેથી સ ́પૂર્ણ પૃથ્વી ભરાઈ ગઈ. તે પરથી પૃથ્વીનું મેદિની નામ પડયું. / ભાર॰ વન અ॰ ૨૦૩, દેવી૦૧ ક′૦ અ૦ ૯ ૦ આ જ પુત્ર ધુ નામના અસુર. મધુચ્છંદસ વિશ્વામિત્ર ષિષના પુત્ર. મધુપ ગરુડને પુત્ર/ ભાર૰ ૬૦ ૧૦૧–૧૪. મધુપુર મથુરાનગરી, મધુપુરી મધુપુર – મથુરા તે જ / ભાગ૦ ૧૦૩૮–૧ મધુમ'ત દંડક દેશના રાજા દંડકની રાજધાની / ભાર॰ ભી ૯–૫૩ મધુમત (૨) ભારતવષીય દેશ, મધુમત્ત દાશથ રામની સભામાંના એક હાસ્યકાર, મધુરા શૂરસેન દેશની રાજધાની કૃષ્ણની જન્મભૂમિ, મથુરા તે, એનું ખીજું નામ મધુપુર. મધુરુહુ પ્રિયવૃત્તપુત્ર ધૃતરાષ્ટ્રના સાત પુત્રામાંને ખીજો, એના વર્ષનું નામ પણ એ જ. Page #61 -------------------------------------------------------------------------- ________________ મધુરુહ મને જવ મધરહ (૨) કૌંચદ્વીપના સાત વર્ષોમાં બીજો હોય છે. પ્રત્યેક મનુના કાળને મન્વન્તર કહે છે. વર્ષ. ઈકોતેર પર્યય (ચોકડી) અને ઉપર કાંઈ કાળને મધુવટી ભારતવર્ષીય તીર્થ, દેવીનું સ્થાન | ભાર એક મન્વન્તર થાય છે. વ૦ ૮૧-૨૪, પ્રસ્તુત તવારાહ કલ્પ ચાલુ થયે એટલે મધુવન યમુના તીરે આવેલું વન. અહીં મધુ સ્વાયંભૂ, સ્વાચિષ, ઉત્તમ તામસ રેવત અને રાક્ષસે તપ કર્યું હતું એટલે આનું તે જ નામ ચાક્ષુષ એટલા મનુ, અને તેમના મન્વન્તર થઈ પડયું. આનું જ પછીથી શરસેન દેશ નામ પડયું. જઈ હાલ સાંપ્રત વૈવસ્વત નામના મનુના સત્તાવીસ કૃષ્ણના વખતનું મધુવન તે આ વનને એક પર્યાય અને અઠ્ઠાવીસમા પર્યાયમાં કૃત, ત્રેતા, દ્વાપર, પ્રદેશ હતો. અને કલિનાં ચાર હજાર નવસો સોતેર વર્ષ મધુવન (૨) વાલિનું કિષ્ઠિધા સમીપ વન હતું ગત થયાં છે. કલ્પના આરંભથી તે ચાલુ વિ૦ નં૦ તે / વા૦ ૨૦ સુંદર૦ સ૦ ૬૧. ૧૯૮૫ના આરંભ સુધીમાં ૧,૦૭,૨૯,૪૭,૧૭૯ મધુવલા સમંગા નદીનું પહેલાં હતું તે નામ. વર્ષો થયાં છે. આ વર્ષે તે ગત વર્ષે કહેવાય છે. મધુપદ વિશ્વામિત્ર ઋષિના પુત્રોમાં એક | વા શેષ કળિયુગ અને તેંતાળીસ પર્યય ઉપર છેડે ૨૦ બાલ૦ ૦ ૫૭. કાળ જતાં આ મન્વન્તર પૂર્ણ થઈ, પછી સાવર્ણિ, મધુસ્ત્રવ ભારતવર્ષીય એક તીથી. દક્ષસાવણિ, બ્રહ્મ સાવર્ણિ, ધર્મ સાવર્ણિ, રુદ્રાવણિ, મધુસૂદન ભગવાન નારાયણનું નામ | ભાર૦ ઉ૦ ૬૯. દેવસાવર્ણિ અને ઈંદ્રાવર્ણિ એ મનુએ થશે; મધ્યદિન ઉત્તાનપાદ વંશના પુષ્પા અને પ્રભાને અને ચિદમાં મનુની કાળસત્તા પૂર્ણ થતાં, આ બીજો પુત્ર / ભાગ ૪-૨-૧૩. કલ્પ પૂરો થઈ બ્રહ્મદેવની રાત્રિ થશે, એટલે નિત્ય મધ્યદેશ દેશવિશેષ | ભાર૦ શાંતિ૧૬૭-૩, પ્રલય થશે. મધ્યાહ્ન ઉત્તાનપાદ વંશને પુષ્પાણને પ્રભા નામની તે રાત્રિ પૂરી થતાં જ વૈરાજ નામને સત્તા- સ્ત્રીથી થયેલા ત્રણ પુત્રોમાં બીજે. વીસમો ક૫ ઉદય પામશે. પ્રત્યેક મનુ ચક્રવતી મન બાર સાથદેવોમાંને એક. અથવા સાર્વભોમ હોય છે. સાર્વભોમ એટલે સપ્ત મનસ્ય સોમવંશી પ્રવીરને પુત્ર. એની માનું નામ મહાસાગર સહિત સપ્ત કોની ભૂમિ જેની શરસેની અને સ્ત્રીનું નામ સવેરી. મિશ્રકેશા સત્તા નીચે હોય છે. કવચિત કેવળ આ ભરતવર્ષ નામની સ્ત્રીને પેટે એના પુત્ર શક્ત, સંહનન અને જેની સત્તા નીચે હોય તેને પુરાણોમાં સાર્વભૌમ વામી / ભા૨૦ આ૦ ૮૮-૫. કહેલ મળી આવે છે. તે પણ તે ગૌણ સાર્વભૌમ મનસા કશ્યપ ઋષિની કન્યા. જરસ્કાર અથવા સમજવો અર્થાત બીજાને સાર્વભૌમ કહેવું વ્યર્થ છે. જરગીરી તે આ જ. (આસ્તિક શબ્દ જુઓ.) મન (૨) કૃશાશ્વ ઋષિને ધિષણથી થયેલા ચાર મનસ્વિની સેમવંશી પુરાકલ્પન અંતિભાર પુમાંને એક. રાજાની સ્ત્રી. મનુ (૩) પ્રાધાને થયેલી અસરરૂપ કન્યાઓમાંની મનસ્વિની (૨) એક દેવી. ચન્દ્રમાની માતાનું એક ભાર૦ આ૦ ૬૭–૧૯, મનું (૪) અગ્નિવિશેષ / ભાર૦ ૧૦ ૨૨૩–૪. મનીષી પ્રત્યક્ષ વસુના પુત્ર દેવલના બે પુત્રમાંને મનુજ દસ વિશ્વદેવમાંને એક એક. મનુષ્યધર્મા કુબેરનું નામ. મનું એક બ્રહ્મકલ્પમાં ચૌદ મનુ થાય છે. મનુ એ મનેજવ પ્રિયવ્રત પુત્ર મેધાતિથિના સાત પુત્રમાંને સામાન્ય નામ છે. દરેક મનુનું જુદું જુદું નામ બીજે. એના વર્ષનું પણ એ જ નામ હતું. Page #62 -------------------------------------------------------------------------- ________________ મને જવ ' ૫૩ મયૂરધ્વજ મને જવ (૨) શીપના સાત વર્ષોમાં બીજે. એને ઉપદાનવી અને ઉર્દૂ એવી બે કન્યા હતી. મનોજવ (૩) તીર્થવિશેષ | ભાર૦ ૧૦ ૧૧-૮૩, તેમાંની કદ કેની વેરે આપી તે જણાતું નથી, મને જવ (૪) હનુમાનનું એક નામ. મનના જેવા પણ ઉપદાનવી તે હિરણ્યાક્ષને આપી હતી. આ વેગવાળા હોવાથી આ નામ પડયું. હિરણ્યાક્ષ કલ્પને આરંભે વરાહે મારેલો તે નહિ, મનોરમા પ્રાધાની અસરા કન્યાઓમાંની એક, તેમ જ હિરણ્યકશિપુને ભાઈ પણ નહિ. કોઈ મનોરમા (૨) સૂર્યવંશી યુવસંધિ રાજાની સ્ત્રી, બીજે જ સમજો. સુદર્શનની મા. મયાસુરને હેમા નામની અપ્સરાથી દુંદુભિ અને મનારમા (૩) સરસ્વતી નદીના સપ્તપ્રવાહમાંની એક માયાવી એવા બે પુત્ર અને મંદોદરી નામની એક પ્રવાહરૂપ નદી. મનેહરા એવું એનું નામાન્તર છે. કન્યા હતી. તે જ પછીથી આણે રાવણને વરાવી મનેહરા એક અસરા. હતી / વારાઉત્તર૦ સ૦ ૧૨. મનોહરા (૨) એ નામની કોઈ એક દેવશ્રી. એના ખાંડવવન અજુને અગ્નિને ભક્ષ કરવા આપ્યું પતિનું નામ રમણ અને પુત્રનું નામ શિશિર હતું. / હતું તેમાંથી આ મળી આવ્યું હતું. તે વેળાએ ભાર ૦ આ૦ ૬૭-૨૨. અર્જુને આનું રક્ષણ કર્યું હતું | ભાર૦ આદિ મનહરા (૩) મને રમા નામે સરસ્વતીને પ્રવાહ અ૦ ૨૨૮.૦ એ ઉપકારના બદલામાં આણે અર્જુનને એક મહેલ નિર્માણ કરી આપે. એ. મન્યુ સોમવંશી પુરુકુલોત્પન્ન ઋયુ વંશના દુષ્યત- મહેલ કેવળ સુવર્ણ અને રત્નને હેઈ, તેમાં દેવ, પુત્ર ભરતરાજાના પૌત્ર ભરદ્વાજ રાજાને પુત્ર. આને ગંધર્વ ઇત્યાદિની મૂર્તિઓ જાણે સાક્ષાત દેવો જ બક્ષત્ર, જય, મહાવીર્ય, નર અને ગર્ગ એવા બેઠા હોય એવો ભાસ થાય એવી સુંદર કરીને પાંચ પુત્ર હતા. મૂકી હતી; કોઈ કઈ ઠેકાણે સ્થળને સ્થાને જળ મન્યુ (૨) અગ્નિવિશેષ | ભાર૦ ૧૦ ૨૨૩-૧૧. અને જળને સ્થાને સ્થળ હેય એ ભાસ થાય મમતા બહસ્પતિના ભાઈ ઉપથ્ય અથવા ઉતથ્ય એવું ચાતુર્ય કર્યું હતું. તે મહેલ લાંબો પહેળા ઋષિની સ્ત્રી. દીર્ઘતમાં ઋષિની માતા. દીર્ઘતમા સવા કોસ હેઈ ચૌદ મહિનામાં એણે પૂરો કર્યો જ્યારે ગર્ભમાં હતા ત્યારે બહસ્પતિએ પિતાની હતા | ભાર૦ સભા૦ અ૦ ૩, અને આ અપૂર્વ ભાભી મંમતા સાથે સંભોગની ઈચ્છા કરી. ગર્ભ- મહેલના રક્ષણ માટે કાંઈ કાળ પર્યત આઠ હજાર માંથી દીર્ઘતમાએ તેને નિષેધ કર્યો. તે ઉપરથી રાક્ષસે રાખી દેવદત નામને શંખ અર્જુનને, અને તું અંધ જન્મીશ, એ શાપ બૃહસ્પતિએ તેને વૃષપર્વાના વખતની એક નામાંકિત ગદા ભીમસેનને દીધે. ગર્ભિણી સાથે સંભોગ ધર્મશાસ્ત્રમાં વર્ષ આપી, એમની પાસેથી જવાની આજ્ઞા લઈ પિતે છે. તેથી આ કર્મ ધર્મ શાસ્ત્ર વિરુદ્ધ હાઈ બહસ્પતિ બિંદુસરોવર ગયો. જે વિદ્વાન કરે જ નહિ, માટે આ વાત કેઈએ મયૂર એક દાનવ. પાછળથી ઉમેરેલી ક્ષેપક હેવી જોઈએ. મયૂર (૨) વૃષસેનની ધ્વજા / ભાર૦ ૦ ૧૦૫–૧૬. મય-મયાસુર ત્રિપુરમાં એક મહા માયાવી અસુર / મયુરધ્વજ કંદ વ૦ ૨૩૩-૨ ત્રિપુર શબ્દ જુઓ. મયૂરધ્વજ (૨) યુધિષ્ઠિરના અશ્વમેધને અશ્વ મયમયાસુર (૨) જેમ દેવના શિલ્પીનું વિશ્વકર્મા બ્રભુવાહને છોડયો, એટલે મણિપુર નગરીથી નીકળી એવું સાધારણ નામ છે, તેવી રીતે અસુરોના તે આની રત્ન નામની નગરી સમીપ ગયે. તે વેળાએ શિલ્પીને મય કહેતા હોય એમ જણાય છે. આ મય આણે નર્મદા તીરે આઠમા અશ્વમેધને આરંભ ચાલુ મન્વન્તરમાંના વિચિત્તિ દાનવને પુત્ર હેઈ કર્યો હતો. આને પુત્ર ચિત્ર અથવા તામ્રધ્વજ Page #63 -------------------------------------------------------------------------- ________________ મયૂરધ્વજ મત મહાપરાક્રમી હાઈ બહુલધ્વજ નામના પિતાના મોભવ અગત્યકુળમાંને એક ઋષિ. પ્રધાન સહિત પિતાના અશ્વના રક્ષણને અર્થે મરીચિ સ્વાયંભુવ મન્વન્તરમાંના બ્રહ્મમાનસ પુત્રની ગયા હતા. તેણે વિજયી થઈ પિતાના નગરમાં - સ્ત્રી કઈ મકન્યા કલાથી આને કશ્યપ અને પૂર્ણિમા સી કયા કયાથી અને કચ્છપ અને પગમા પાછા આવતાં આ પાંડવના અશ્વને જોય ને એવા બે પુત્ર થયા હતા. એવી જ બીજી એક ઊણું પકડયો. આ નિમિત્તે કૃષ્ણ અર્જુનનું અને તામ્ર નામની સ્ત્રી હતી તેનાથી આને છ પુત્ર થયા હતા. ધ્વજનું યુદ્ધ થયું, તેમાં સર્વને પરાભવ કરી અને (ઊણુ શબ્દ જુઓ.) પછી જ્યારે સર્વ બ્રહ્મપુત્ર કૃષ્ણ અર્જુનને મૂર્શિત કરી, તામ્રવજે તેમના મરણ પામ્યા ત્યારે આ પણ મરણ પામ્યા હતા. અશ્વ લઈ નગરમાં પ્રવેશ કર્યો. અગ્નિજ્વાર નામને પિતર પણ આને જ પુત્ર હતા. તામ્રધ્વજ વિજયી થઈ આવ્યો તેવું સાંભળી મયૂરધ્વજને આનંદ થયો. પરંતુ બીજો અશ્વ ઇ માય (૨) ઋષભદેવ વંશના સમ્રાટ રાજાને પુત્રને પૂછયું કે આ અશ્વ ને ? તામ્રવને કહ્યું ઉત્કલાથી થયેલે પુત્ર. આને બિંદુમતીથી બિંદુકે યુધિષ્ઠિર કરીને કેાઈ રાજા છે તેને આ અશ્વ માન નામને પુત્ર થયો હતો. છે. આનું રક્ષણ કરવા એની સાથે કૃષ્ણ, અર્જુન તે મરીચિ (૩) પૂર્વના માનસપુત્ર મહાદેવના શાપથી આદિ વીરો છે. તેમને પરાભવ કરીને મેં આ મરણ પામેલા હોવાથી, ચાલુ વૈવસ્વત મન્વન્તરમાં અશ્વ આપે છે. આ તેનું બેસવું સાંભળી મયૂર બ્રહ્મદેવે તેમને પુનઃ યજ્ઞને અગ્નિમાંથી ઉત્પન્ન વજને ખરાબ લાગ્યું, કારણ કે તામ્રધ્વજ કર્યા. મરીચિને સરૂપા નામની કન્યા હતી તે તે યુધિષ્ઠિરાદિને ઓળખતો ન હતો, પણ પિતે તે વેળાના અંગિરા ઋષિને આપી હતી. એને કશ્યપ એમને ઓળખતો હતો. નામને એક જ પુત્ર હતા. આમના કુળમાં એ અહીં કૃષ્ણ સાવધ થઈ પોતે અર્જુનને સાવધ પિતે અને કશ્યપ એ બે મુખ્ય મંત્રદ્રષ્ટા હતા | કર્યો અને બ્રાહ્મણ વેશ ધારણ કરી અજુનને મસ્ય૦ અ૦ ૧૪૪. • આમના વંશમાંના સર્વ : પિતાને શિષ્ય બનાવ્યું. પછી મયૂરધ્વજના ઋષિઓ કશ્યપ શબ્દમાં વિસ્તારથી આપ્યા છે. નગરમાં જઈ એનું સત્ય જોવા માટે તારે દક્ષિણાંગ (કશ્યપ શબ્દ જુઓ.) અમને આપ, એવી યાચના કરી. એ ઉપરથી મયૂરધ્વજે ૪) એક અસર. પિતાના શરીરને કરવતથી વહેરવા માંડયું. કેટલુંક મરીચિગભ હવિષ્મત પિતરના લોક. શરીર વહેર્યા પછી રાજાના ડાબા નેત્રમાં આંસુ મરીચિગભ (૨) દક્ષસોવણિ મન્વન્તરમાં દેવઆવ્યાં. આ જોઈ બ્રાહ્મણે ઊઠીને ચાલવા માંડયું; વિશે વિશેષ. પરંતુ રાજાએ સંકેત વડે બ્રાહ્મણને સમજાવ્યું કે મરીચિપા કેટલાક ઋષિઓ. એઓ હિમાલયના દક્ષિણ અંગ બ્રાહ્મણુકાર્ય નિમિત્તે જેવું સાર્થક પર્વત ઉપરના વ્યાધ્રપાદના પુત્ર મહાત્મા ઉપમન્યુના થયું તેવું વામઅંગ ન થતાં તેને રુદન આવ્યું, આશ્રમમાં રહેતા હતા અને માત્ર ચન્દ્રકિરણ પીને શરીરદુઃખથી નહિ, આ સાંભળી કૃષ્ણને પરમ સંતોષ જ જીવતા હતા. | ભારઅનુ. ૪૫-૪૧. થયો ને તેણે પિતાનું મૂળ રૂપે પ્રગટ કર્યું અને મારુ સૂર્યવંશી ઇક્ષવાકુકુલેત્પન્ન ધ્રુવસંધિ વંશના રાજાનું શરીર પૂર્વવત કરી તેને પોતે આલિંગન શીધ્ર રાજાને પુત્ર. આને પુત્ર પ્રસુશ્રત અથવા દીધું. મયૂરધ્વજે પણ તેમને સત્કાર કરી, પોતાને પ્રશ્રુત યજ્ઞ પૂરો કર્યો અને તેમને અશ્વ આપી મદદ મણ (૨) વિદેહવંશી હર્ય % જનકને પુત્ર. આને સારુ સાથે સાથે ગયો. એનાં શિષિધ્વજ, બહિત, પુત્ર પ્રદીપક અથવા પ્રતીધા. અને મયૂરકેતુ એવાં પણ નામ છે. | જૈમિ અશ્વ મરુ (૩) મરુધન્ય શબ્દ જુઓ. અ૦ ૧૧-૪૬. મરુતુ મરુદ્ગણું, Page #64 -------------------------------------------------------------------------- ________________ મરુત ૫૫ કેટ મરુત સમવંશી નહુષકુત્પન્ન તુર્વસુકુળમાંના તેઓ બેહોશ બની ગયા હતા ! એના પુત્રનું નામ કરંધમ રાજાને પુત્ર. એ સંતતિરહિત હતા તેથી દમ હતું. એણે પુરુકુલત્પન્ન રેલ્પપુત્ર દુષ્યત રાજાને પોતાને મરવતી પ્રચેતસ દક્ષની કન્યા અને બગડાની પુત્ર ગણ પિતાનું રાજ્ય આપ્યું હતું. સંજ્ઞાવાળા ધર્મ ઋષિની સ્ત્રી. મરુત (૨) સૂર્યવંશી દિકુલોત્પન્ન અવક્ષિત રાજાને મરુત્વાન્ મરુત્વતીના બે પુત્રોમાને મોટે. પુત્ર. આ મહા પરાક્રમી, શર અને યજ્ઞક્ત થઈ મરુદેવ સૂર્યવંશી ઈક્ષવાકુકુલેત્પન્ન કુશાવ્યસંભૂત ગયો. આને અવક્ષિત પણ કહે છે. આણે યજ્ઞને ધ્રુવસંધિ વંશના સુપ્રતીક અથવા સુપ્રતીપ રાજાને અથે બૃહસ્પતિને બોલાવ્યા હતા, પણ તેમણે ના પુત્ર. આને પુત્ર સુનક્ષત્ર રાજા. કહેવાથી, નારદની સૂચના ઉપરથી સંવર્ત ઋષિને મરદુગણ દિતીને પુત્ર હિરણ્યકશિપુ મરણ પામવાથી આણ્યા (આ સંવર્ત તે બૃહસ્પતિના ભાઈ) અને તેને સંતાપ થયો અને પોતાના પતિ કશ્યપને યજ્ઞને આરંભ કર્યો. આ યમુના નદીના તીર તેણે પ્રાર્થના કરી કે ઇંદ્રને મારે એવો પુત્ર મારે પર આવેલા પ્લક્ષણાવતરણ તીર્થ માં થયો | ભાર૦ થાય. આ સાંભળી કશ્યપને ખરાબ લાગ્યું, તેપણું વન અ૦૧૨૮. આના યજ્ઞમાં વિશ્વદેવે સભાસદ તેમણે દિતીને એક કઠણ વ્રત કરવાનું કહી સૂચના અને મરુદ્ગણ પરિવેષક (અન્ન પીરસનાર) હતા. કરી કે એ વ્રતમાં યત્કિંચિત પણ ભૂલ થાય નહિ. રાંત અન્ય દેવોની પણ મદદ હતી ! ભાર જે ભૂલ થશે તો તેનાં પરિણામ કાંઈ ઓર જ શાંતિ અ૦ ૨૯.૦ આણે બ્રાહ્મણને એટલી દક્ષિણે આવશે. દિતીએ તથાસ્તુ કહી, ઉક્ત નિયમ પ્રમાણે આપી કે તે તેમનાથી ઊંચકી લઈ જઈ શકાય વ્રતને આરંભ કર્યો. આથી ઈદ્ર ભયભીત થઈ, નહિ | ભાર દ્રોણ અ૦ ૫૫. આને યા નિર્વિધ્ર બટુરૂપ ધરી તેની સેવા કરતો, વ્રતમાં ખલનની પરિપૂર્ણ ન થવા દેવા માટે છે કે જેલા ઉપાયો વાટ જોતા હતા. તેવામાં એકદા સંધ્યા સમયે વ્યર્થ જવાથી ઈને ગર્વ ઊતર્યો હતો. તે ભાર૦ દિતી નિકિત થઈ. આ નિયમભંગ જોઈ, ઈંદ્ર તેના અશ્વમેવ અ૦ ૫-૬, પછી આના યજ્ઞમાં વિઘ ઉદરમાં પ્રવેશ કરી ગર્ભના સાત કકડા કર્યા. આથી કરવાના હેતુથી રાવણ આવ્યા હતા, પરંતુ આણે તે રડવા લાગ્યાથી ઈંદ્ર તેમને “મા રુદ– મા રુદ યાદીક્ષા લીધેલી હોવાથી એ ઊઠીને આવ્યા નહિ. એટલે રડશો નહિ. રડશે નહિ એમ કહ્યું. અને તે તેપણ રાવણ પિતાની ખુશીથી જ પાછો જતો જીવે છે એમ સમજી પુનઃ તેમના સાત સાત ટુકડી રહ્યો | વા૦ રા૦ ઉ૦ સ. ૧૮. મરુત રાજાને દમ કર્યા તે પણ તે મૂઆ નહિ; આ ઉપરથી આ દેવ નામને એક જ પુત્ર હતો અને આની પછી તે હોઈ અમર છે (અમર એટલે દેવ) એમ જાણી જ રાજ્યને અધિકારી થયો. એમની સાથે સખ્ય કર્યું. | ભાગ ૬ ૪૦ મરુત (૩) આ વીક્ષિતનું નામાતર (એ શબ્દ જુઓ). અ૦ ૧૩. આ વ્રતની પૂવે આની ઉત્પત્તિ સાર આ અવીક્ષિતને પુત્ર હતું. એ ચક્રવતી રાજા કશ્યપે આપસ્તંબ ઋષિ પાસે પુત્રકામેષ્ટિ કરાવી ઈન્દ્રના જે પરાક્રમી, ધાર્મિક અને જિતેન્દ્રિય હતો. હતી. (આપસ્તંબ શબ્દ જુઓ) એણે સે અશ્વમેધ કર્યા હતા. એના જેવો યા મરદ વૃદ્ધા ભારતવર્ષીય એક નદી. કેઈએ કર્યો નથી. આ યજ્ઞમાં અંગિરસનો પુત્ર મર્ધન્ય સારસ્વત અને બહુધાન્યક દેશની વચ્ચે પુરોહિત હતા, યજ્ઞસામગ્રીની સઘળી વસ્તુઓ સેનાની હતી. મરુદ્ગણ પીરસનાર અને વિશ્વદેવ મરુભૂમિ મરુધન્વ દેશ તે જ સભાસદ હતા. યજ્ઞમાં સેમપાન કરવાથી ઈન્દ્રને કેફ મર્કટપ એક બ્રહ્મર્ષિ (૩. અંગિરા શબ્દ જુઓ.) ચઢયે હતે. બ્રાહ્મણને ખૂબ દક્ષિણ મળવાથી મર્કેટ ભારતવર્ષીય એક ક્ષેત્ર. Page #65 -------------------------------------------------------------------------- ________________ મલદરા મહાતલ મલંદરા ભારતવર્ષીય નદીવિશેષ. મહર્ષિ બ્રહ્મમાનસ પુત્રની સંજ્ઞા, મનસ્મૃતિમાં દક્ષને મલજ આ દેશ અને કરૂષક દેશ પાસે પાસે છે. ઠેકાણે પ્રચેતા એવું કહ્યું છે. સ્વાયંભુવ મન્વન્તરમાં આ અધ્યા અને મિથિલા નગરીની લગભગ બ્રહમદેવ મરીચિ આદિ પુત્રોને ઉત્પન્ન કરેલા તે જ વચ્ચે આવેલ છે. વૃત્રવધને લીધે લાગેલું કલંક મન્વન્તરમાં તેમને મહાદેવને શાપ થવાથી મરણ જઈ ઇન્દ્રના મનને પરિતાપ આ સ્થાનમાં શપે પામ્યા; એટલે બ્રહ્મદેવે ચાલુ મન્વન્તરમાં તેમને હતા. વારા૦ બાલ૦ ૦ ૨૪. અહીં તાટકા પુનઃ ઉત્પન્ન કર્યા. એમાંના ભગુ, અંગિરા અને રાક્ષસી આવીને રહેલી હોવાથી કાંઈ કાળ પર્યત કવિને ભારતને અંતે અનુશાસન પર્વ વખતે વરુણ આ બે દેશ વસ્તી વગરના થયા હતા. પરંતુ - ૨૫ધારી મહાદેવના યજ્ઞમાં, બ્રહ્મદેવ ઋવિજ હતા વિશ્વામિત્રના યજ્ઞના રક્ષણ વખતે દશરથ રામે તેમને નિર્માણ કર્યા હતા; અને બાકીનાને તેમણે તાટકાને વધ કરવાથી પુનઃ એ દેશોમાં વસ્તી સ્વતઃ જ અગ્નિમાંથી ઉત્પન્ન કર્યા હતા એમ થઈ હતી. | વા૦ રા૦ બાલ૦ સ૦ ૨૬. . સમજવું. સારાંશ, મરીચિ આદિ મહર્ષિ મહાદેવના મલક મલજ તે જ, શાપને લઈને બબ્બે વાર બ્રહ્મમાનસપુત્રત્વ પામે છે. મલદ (૨) ભારતવર્ષીય એક નદી.. મહુસ્વાન સૂર્યવંશી ઈવાકુકુળા૫ન ધ્રુવસંધિ મલય :ઋષભદેવના નવ ખંડાધિપતિ પુત્રોમાંને રાજાના વંશના અમર્ષણ રાજાને પત્ર, આને એક. એના ખંડનું પણ એ જ નામે છે. પુત્ર તે વિશ્વસ. મલય (૨) ભારતવર્ષના નવ ખંડેમાંને થે. મહાકપાલ દૂષણ રાક્ષસને અમાત્ય. મલય (૩) મતંગ પર્વતનું વિશેષ (ઋષ્યમૂક મહાકર્ણ એક બ્રહ્મર્ષિ. (૩. અંગિરા શબ્દ જુઓ.) શબ્દ જુઓ.) મહાકણિ અંબુવિચને મંત્રી. / ભાર૦ અ૦ ૨૨૩મલય (૪) ભારતવર્ષીય એક ઉપપર્વત. તેમાંથી ૧૮ કૃતમાલા, તામ્રા, પુષ્પજા, અને ઉપ્લાવતી ઇત્યાદિ મહાકાપિ એક બ્રહ્મર્ષિ. (૩. અંગિરા શબ્દ જુઓ. નદીઓ નીકળે છે. | મસ્થ૦ અ૦ ૧૧૩, મહાકાય રુદ્રગણુમાંને એક. મલયદવજ પડયેશ્વર–ચિત્રાંગદાને પિતા અને મહાકાય (૨) રાવણ પક્ષને એક રાક્ષસ, અર્જુનને સસરો. પ્રવીર અને ચિત્રવાહન એવાં મહાકાલ રુદ્રગણુમાને એક. એનાં બીજાં નામ પણ છે. મહાકાલ (૨) અવંતિ દેશમાંનું વન અને ક્ષેત્ર મiદરા મલદ નદીનું બીજું નામ, મહાકાલ (૩) બાણાસુરનું બીજું નામ. મલ દાશરથિ રામના સૂઝ નામના મંત્રીને પુત્ર, મલ્લશ આના ઉત્તર અને દક્ષિણ મલ એવા બે મહાકાલ (૪) ઉજજયિનીમાં આવેલું દ્વાદશ જ્યોતિ ભેદ હતા. લિંગ વિશેષ. મલ્લિકાર્જુન શ્રી શૈલ પર્વત ઉપર આવેલું મહાકાલી મહાદેવની શક્તિ. / દેવી ભા.૩ દ્વાદશ જ્યોતિલિંગ વિશેષ. અ૦ ૬, મસીર દેશવિશેષ. | ભાર૦ ભી૯-૫૩. મહાગિરિ ભારતવર્ષીય એક પર્વત. મસૂણ એક બ્રહ્મર્ષિ. (૨. કશ્યપ શબ્દ જુઓ.) મહાગૌરી વિંધ્યાચળમાંથી નીકળતી નદી, મહત સામવેદોપનિષત મહાચક્રી એક બ્રહ્મર્ષિ. (કશ્યપ શબ્દ જુઓ.) મહત્ત અગ્નિવિશેષ. ભાર૦ ૧૦ ૨૨૨-૮. મહાજાનું એક બ્રહ્મર્ષિ. (૨. કશ્યપ શબ્દ જુઓ.) મહતી પારિવાત્ર પર્વતમાંથી નીકળેલી નદી. મહોત એક બ્રહ્મર્ષિ. (૨. કશ્યપ શબ્દ જુઓ.) મહાઁક ભૂમિના ઊધ્વ પ્રદેશમાં આવેલા સાત મહતિલ સપ્ત પાતાળમાંનું પાંચમું. આની ગણના લેકમાં ચે . બિલસ્વર્ગ – ભૂપૃષ્ઠની નીચેના સ્વર્ગમાં – હોઈ ત્યાં Page #66 -------------------------------------------------------------------------- ________________ માદષ્ટ દ્રુપુત્ર નાગ રહે છે. એ વિરાટ સ્વરૂપના ઘૂંટણુની જે ઈશ્વર તે. શિવ જગ્યાએ આવ્યું છે. મહાદ દ્ર રાવણુ પક્ષને એક રાક્ષસ, મહાદેવ સ` દેવામાં શ્રેષ્ઠ માટે વપરાતા અત્યંત રૂઢ શબ્દ મહાતિ રુદ્ર (એકાદશ રુદ્ર શબ્દ જુએ.) મહાકૃતિ વિદૈહવંશના વિદ્યુત જનકને પુત્ર, વાલ્મીકિ રામાયણુમાં આને મહીક કથા છે. આને પુત્ર તે કૃતિરાત જનક, મહાન દા એક મેાટી નામાંકિત વેશ્યા, અને વેશ્યાના યોગ્ય ધર્મ પ્રમાણે વતી'ને ઈશ્વરપ્રસાદ પ્રાપ્ત કર્યાં હતા. / સ્કંદ પુરાણુ૦; બ્રહ્મોત્તર ખડ મહાનન્દિ કલિયુગમાં શિશુનાગવંશીય નન્દિવ ના પુત્ર એ આ વંશને છેલ્લા રાજા હતા. / ભાગ૰ ૧૨-૧-૭. મહાનદી અલકનંદાનું નામ, મહાનદી (૨) ભારતવર્ષીય એક નદી. મહાનસ શાદ્રીપમાંના પ ત. મહાનાદ ભારતવર્ષીય તી, મહાનાદ (ર) પ્રહસ્તના ચાર અમાત્યામાંના એક. વા રા યુદ્ધસ૦ ૫૮. મહાનાદ (૩) ભારતવષીય એક તીર્થં અને ક્ષેત્ર વિશેષ. મહાનાભ હિરણ્યાક્ષને ઉપદાનવીથી થયેલા પુત્રા માંના એક. મહાનારાયણ અથણુ વેદે પનિષત્. મહાનીલ ક્કુપુત્ર નાગામાંના એક. મહાપદ્મ પુત્ર નાગામાંના એક, મહાપદ્મ (૨) કુબેરના નવ નિધિમાંના ચેાથેા, મહાપક્ષ અક્રૂર યાદવના પુત્રામાંના એક. મહાપા વિશ્રવા ઋષિને પુષ્પાêાથી થયેલા રાક્ષસેામાંના એક. રાવણુના એરમાન ભાઈ. આને મત પણ કહ્યો છે. / વા॰ રા॰ યુદ્ધ સ ૬૯. • આ રાવણુના અમાત્યામાંના એક હતા. / વા૦ રા૦ સુંદર૦ સ૦ ૪૯. ” આને યુદ્ધ વખતે અંગદે માર્યાં./ ८ ૫૭ મહાભિષક વારા યુદ્ધ સ ૯૯, મહાખલ શિવના પાદમાંનેા એક. મહાખલ (૨) વિષ્ણુના પાદમાંના એક. મહાખલ (૩) નુપુત્ર દાનવામાંને એક મહાખલ (૪) સેામવંશી યદુપુત્ર ક્રોષ્ઠાના વંશના હૃદિક રાજાના પુત્રામાંના એક. મહાખલ (૫) દુર્યોધન પક્ષના એક રાજા. / ભાર૦ ઉદ્યોગ અ૦ ૧૯. મહાલિ બિલ તે જ, મહાબલેશ્વર સહ્યાદ્રિ પર્યંતનુ ક્ષેત્રવિશેષ. અહી બ્રહ્મદેવે યજ્ઞ કર્યા હતા. કૃષ્ણા નદી અહી”થી નીકળે છે. એ સતારા જિલ્લામાં જાવલી તાલુકામાં સમુદ્રની સપાટીથી ૪,૫૦૦ ફીટ ઊંચાઈએ છે. મહાબલેશ્વરનું દેવાલય ૪,૩૮૬ ફીટની ઊંચાઈ પર આવેલું છે. મહુાબાહુ નુપુત્ર એક દાનવ, મહાબાહુ (૨) ધૃતરાષ્ટ્રના સે। પુત્રમાં એક, મહાભય અધર્મને નિતિ સ્ત્રીથી થયેલા પુત્ર. મહાભાગા ભારતવષીય નદીરૂપ તી. મહાભારત ભારત તે જ. (૨. ભારત શબ્દ જુએ.) મહાભિષ મહાભિષક તે જ, મહાભિષક સૂર્યવંશી ઇવાકુકુળાત્પન્ન રાજા, એ સત્યવાદી અને સત્ય પરાક્રમી હતા. એણે હજાર અશ્વમેધ અને સે। રાજસૂય યજ્ઞ કર્યા હતા, તેથી આ સમથ રાજા સ્વને પ્રાપ્ત થયા હતા. એક વખત દેવતાએ બ્રહ્મદેવની સેવામાં ગયા હતા, તેમાં કેટલાક રાજર્ષિ અને મહાભિષક પણ હતા. એટલામાં ` નદીઓમાં શ્રેષ્ઠ એવી ગંગા પિતામહ બ્રહ્માની પાસે આવી. આવતાં આવતાં તેનું ચંદ્રની કાંતિ જેવું વસ્ત્ર વાયુથી ઊંડી ગયું. તે વખતે સધળા દેવા એકદમ નીચું જોઈ ગયા, પણ રાજા મહાભિષક નિઃશંકતાથી ગંગાના સામું જોઈ રહ્યો. ગંગાથી પણ સહેજ હસી જવાયુ તેથી બ્રહ્માએ મહાભિષકને શાપ આપતાં કહ્યું કે “તું મૃત્યુલાકમાં ઉત્પન્ન થઈને પછી પાછા ઉત્તમ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ મહાભિષેક મહારમા લેકને પ્રાપ્ત થઈશ. હે દુર્મતિવાળા, ગંગાથી હતા એટલું જ. આ ઘુ તે ભીષ્મ. / ભાર આ૦ તારું મન આસક્ત થયું છે તે ગંગા મનુષ્યલોકમાં અ૦ ૨૬, અવશ્ય તને અપ્રિય કાર્યો કરશે, અને જ્યારે મહાભેજ સેમવંશી યદુપુત્ર ક્રોઝાના વંશના શશતને ક્રોધ ઉત્પન્ન થશે ત્યારે તું શાપથી મુક્ત થઈશ.” બિંદુ રાજાને પુત્ર. આને દસ હજાર સ્ત્રીઓ અને પછી તે મહાભિષક રાજાએ તપરૂપી ધનવાળા પ્રત્યેકને લાખ લાખ પુત્ર હતા તેમાં પૃથુસવા ઘણા રાજાઓમાંથી પ્રતીપ રાજાને ત્યાં પુત્રરૂપે ઇત્યાદિ છ પુત્ર હતા. અવતાર લીધે. મહાભિષક પિતાની નગ્નાવસ્થા મહાજ (૨) સોમવંશી યદુપુત્ર ફોટ્ટાના વંશના જોઈને દર્યથી ભ્રષ્ટ થયો હતો, તે વખતથી જ સાત્વત રાજના સાત પુત્રોમાંને કનિષ્ઠ. એના ગંગા પણ વિહવળ થઈને મનમાં તેનું જ ધ્યાન વંશજોને ભેજ કહ્યા છે. કરતી ત્યાંથી પોતાના સ્થાનમાં જવા ચાલી નીકળી. મહાભીમ સેમવંશી પુરુવંશને અરિહને પુત્ર. એની રસ્તામાં તેને આપવ ઉ વસિઝે શાપેલા આઠ માનું નામ અગી. સ્ત્રીનું નામ સુજ્ઞા અને પુત્ર વસુઓ મળ્યા. તેમને પણ પૃથ્વી પર અવતરવાનું અયુતાનાયી. | ભાર૦ આ૦ ૬૩–૧૮. હતું. મનુષ્ય માને પેટ અવતરવું પડે માટે એમણે મહામખ સવિતા નામના પાંચમાં આદિત્ય અને ગંગાને વિનંતી કરી કે, તમે અવતાર લો ત્યારે પૃશ્નિને પુત્ર. | ભાગ ૬-૧૮-૧, અમને તમારે પેટે જન્મ લેવા ઘો અને જમીએ મહામખ (૨) પંચમહાયજ્ઞ. કે તરત અમને મારી નાખજે. કે મનુષ્ય યોનિમાંથી મહામતી બગડાની સંજ્ઞાવાળા બહપતિની સાત અમારે વહેલે છૂટક થઈ, અમે સ્વલક પામીએ. કન્યામાંની કનિષ્ઠ. પછી ગંગા પ્રતીપ રાજાના પુત્ર શાંતનની સ્ત્રી મહામતી (૨) અંગિરસની પુત્રી. | ભાર૦ ૧૦ ૨૨૧-૮, થઈ. પરણતી વખતે ગંગાએ બોલી કરી હતી કે મહામના સોમવંશી યયાતિપુત્ર અનુરાજાના વંશના હું જે કરું તેમાં તમારે વચ્ચે આવવું નહિ. જે જન્મેજય રાજને પુત્ર, આને ઉશીનર અને તિતિક્ષ વખતે તમે મારા કામમાં આડા આવ્યા અને મારા એવા બે પુત્રો હતા. પર ક્રોધ કર્યો તે ક્ષણથી જ આપણે સંબંધ મહામના (૨) એક ગંધર્વ. પૂરો થશે. એને પેટે આઠ વસુઓએ અવતાર લીધે. મહામાત્ર કેસના કુવલયાપીડ નામના હાથીને સાતને તો એણે જણને તરત ડુબાડી દીધા, પણ મહાવત | ભાગ ૧૦-૩૬–૨૫, આઠમા પુત્રને ડુબાડવા જતાં શાંતનુને ક્રોધ આવ્યો અને એણે મના કરી. કહ્યું કે તે સાતને તે માર્યા. મહામાલી ખર રાક્ષસના બાર અમાત્યમાંને એક. મહામાલી (૨) રાવણ પક્ષને એક રાક્ષસ. આ આઠમાને રાખ કે મારો વંશ રહે. કરાર મહામેઘ યાજ્ઞવલ્કય ઋષિને વચલે પુત્ર. જન્માંતરે પ્રમાણે ગંગાએ કહ્યું કે, હવે આપણે સંબંધ પૂરો એ દૂષણ રાક્ષસ થયે. (૧. ચંદ્રકાન્ત શબ્દ જુઓ.) થયો. માટે હું જાઉં છું. આ આઠમા પુત્રને માટે મહામોહ એક અજ્ઞાનવૃત્તિ. [ ભાગ ૩–૧૨–૨, થતાં સુધી મારે ત્યાં રહેવા દો કહી પુત્રને લઈ મહારથ વિશ્વામિત્ર ઋષિના પુત્ર માને એક | વા૦ ચાલી ગઈ. આ છેલ્લે પુત્ર આઠ વસ્તુઓના અંશ- રા. બાલ૦ સ૦ ૫૭.. થી જમ્યો હતે. સાતે વસુઓ અવતરીને તરત મહારથ (૨) ઉપરિચર વસુરાજાના પુત્ર. બૃહદ્રથનું મરીને સ્વકે ગયા, પણ આઠમે શું નામ જ બીજુ નામ. વશ્વ ઊગર્યો અને એને મનુષ્ય તરીકે લાંબા કાળ મહાવ એક યાદવ, | ભાર આ૦ ૨૩૦-૧૧ સુધી રહેવું પડવું કેમકે વસિષ્ઠને અપરાધ મૂળ મહારમાં વિદેહવંશી કૃતિરાત અથવા કીર્તિરત કરનાર આ હતા. બીજા તો માત્ર તેમાં સામેલ જનકને પુત્ર. આને પુત્ર તે સ્વરોમા જનક. Page #68 -------------------------------------------------------------------------- ________________ 1 મહારિવ મહારૌરવ કેવળ પિંડ પાસવાની જ દૃષ્ટિ રાખી અધર્મીમાં રત રહેનારને પ્રાપ્ત થનારું ન. / ભાર૦ અનુ૦ ૨૦. મહાહાદ રાવણુ પક્ષનેા એક રાક્ષસ, મહાલય ભારતવષીય એક ક્ષેત્ર, મહાલક્ષ્મી વિષ્ણુની શક્તિ. / દેવી ભા૦ ૩ સ્કં૰ અ. મહાલિંગ ભારતવષીય એક ક્ષેત્ર. મહાવશી વિદેહવંશી કૃતિ સંજ્ઞાવાળા જનકના પુત્ર, મહાવાકય અથવ ણુવેદે પનિષત . મહાવીર પ્રિયવ્રત રાજના દસ પુત્રમાંતે ચેશે. આણે પોતે વિરક્ત હાવાથી પરમહંસ દીક્ષાપૂર્વક અરણ્યમાં ગમન કર્યું હતુ. મહાવીર (૨) ભારતયુદ્ધમાં દુર્યોધન પક્ષને એક રાજ. મહાવીય વિદેહવ‘શી બૃહદ્રથ અથવા દૈવરાતિ જનકના પુત્ર. આને પુત્ર સુસ્કૃતિ જનક. મહાવી (૨) સેામવંશી પુરુકુળાત્પન્ન મન્સુરાજાના પાંચ પુત્રમાંના ત્રીજો. આના પુત્ર દુરિતક્ષય રાજ મહાવ્રત વિશ્વામિત્ર ઋષિના પુત્રમાં એક મહાશ કૃષ્ણને લમણુાથી થયેલા પુત્ર. મહાશ`ખ કટ્ટુપુત્ર એક નાગ. આ માગશર માસમાં આવતા સૂની સાથે સંચાર કરે છે. (૪. સહ શબ્દ જુએ.) / ભા૦ ૧૨-૧૧-૪૧. મહાશક્તિ કૃષ્ણને લક્ષ્મણુાથી થયેલા પુત્ર. મહાશન કેસપક્ષીય રાક્ષસવિશેષ / ભાગ૦ ૧૦-૨-૧, મહાશાલ હિમાલયના દક્ષિણુ ભાગનુ વનવિશેષ. આ હિમાલય એકની સત્તાવાળા સમજવે. મહાશિરા વરુણુલાકમાંના એક નાગ મહાશિરા (૨) એક ઋષિવિશેષ. / સ૦ ૪–૧ ૬. મહાશિરા (૩) એક અસુરવિશેષ. / ભાર॰ સ૦ ૯–૧૮. મહાશીલ સેામવ’શીય અનુકુળના જન્મેજયને પુત્ર. 1 ભાગ૦ ૯—૨૩–૨, મહાશાણુ ભારતવષી ય મહાનદ. શાણુ નદી તે જ. / ભાર॰ સ૦ ૨૦-૨૭. ૫૯ મહાસ્મશાન કાશીક્ષેત્ર. મહાધ એક રાજકિ મહિષાસુર મહાસરસ્વતી બ્રહ્મદેવની શક્તિ. / દેવી ભાગ૰ ૩, સ્કું અ૦ ૬. મહાસેન કાતિ કેય, મહાહનુ નાવિશેષ. | આ૦ ૫૭–૧૦. મહાહુય સેામવંશી યદુપુત્ર સહસ્રાજિતના શતજિત પુત્રના ત્રણ પુત્રામાંના માટા, મહિતા ભારતવષીય એક નદી. હિમાન ભગ નામના છઠ્ઠા આદિત્ય અને સિદ્ધિના પુત્ર. / ભાગ૦ -૧૮–૨. મહિષવાહન યમ. પાડા ઉપર બેસે છે તે ઉપરથી હિષ મહિષાસુર. પડેલું... નામ. મહિષાસુર અનુહાદ દૈત્યના બે પુત્રામાંને કનિષ્ઠ. તારકાસુરના દસ સેનાપતિએમાંના એક તે આ. આને કાર્તિકેયે માર્યાં. / ભાર૦ વન૦ અ૦ ૨૩૧; દ્રોણુ અ ૧૬૬. મહિષાસુર (૨) રંભ નામના દાનવને મહિષીથી થયેલા પુત્ર. (રભ શબ્દ જુએ.) આણે ડેમિગિર ઉપર વાયુ ભક્ષણુ કરી તપ કર્યું. તેથી બ્રહ્મદેવે પ્રત્યક્ષ થઈ, તું વર માગ, એમ કહ્યું. આણે અમરત્વ માગવાથી, તે અપ્રાપ્ય છે માટે કાંઈ ખીજુ માગ એમ બ્રહ્મદેવે કહ્યું ત્યારે આણે કહ્યું કે આ તરફથી . તે મારે કાંઈ ખીવાનું જ નથી; એટલે પુરુષ વ્યક્તિથી મારું મૃત્યુ ન થાય એટલું આપા કહેતાં જ, બ્રહ્મદેવ તથાસ્તુ કહી સત્યલે કે ગયા. પછી આવેે પેાતાના દૈત્યાને જુદા જુદા અધિકાર સાંપ્યા. ચિક્ષુરને સેનાપતિ કરી તાને ધનાધ્યક્ષ બનાવ્યા અને અસિલામા, ઉદગ્ર, બિડાલ, બાષ્કલ, ત્રિનેત્ર, ઢાલ, અંધક, વિરૂપાક્ષ, મહિરાક્ષ, ગ્રાક્ષ અને ઉગ્રવીર્ય ઇત્યાદિને અન્ય અધિકાર આપ્યા. પછી એણે ઈંદ્રાદિ દેવાને યુદ્ધ કરી જર કર્યાં. / દેવી ભા॰ પંચમ૦ અ૰ ; મત્સ્ય અ ૧૫૧. – આ અજેય થયા અને પ્રાણીમાત્રને પીડા કરવા લાગ્યા એટલે અષ્ટાદશ ભુજાએ યુક્ત એવી આદ્યશક્તિ આને સંહાર કરવા સાત્કાર રૂપ Page #69 -------------------------------------------------------------------------- ________________ મહિષ્મતી મહાદર ધારણ કરી પ્રગટ થઈ. આ એણે સાંભળ્યું એટલે ક્રમ અહીં ઈદ્રપ્રસ્થને મધ્યમાં માની લીધો છે | પિતાના એક મંત્રીને તેની પાસે મોકલ્યો. તે જઈ ભાર૦ સભા અ૦ ૩૨. તેની સાથે કાંઈ બોલાચાલી કરી પાછા આવ્યો; મહેક એક બ્રહ્મર્ષિ. (૨. અગમ્ય શબ્દ જુઓ.) એટલે આણે પિતાના કેટલાક અસુરને તેની સાથે મહેંદ્ર (૨) ભારતવર્ષને એક ઉપપર્વત. એમાંથી યુદ્ધ કરવા મોકલ્યા. તે બધાએ મરાયા એટલે આ ત્રિભાગા, ઋષિકુલ્યા, ઈક્ષુ, ત્રિદિવા, અચલા, તામ્રપિતે એની સાથે યુદ્ધ કરવા ગયે. પરંતુ તેનું રૂપ પણ, મૂડી, શરવા અને વિમલ ઇત્યાદિ નદીઓ જોઈ તું મને વર ઇત્યાદિ કહેવા લાગ્યો. તું મને નીકળી છે. | મત્સ્ય અ૦ ૧૧૩. નહિ વરે તે પછીથી પસ્તાઈશ, એમ કહી, એના મહેક (૩) કાલંજર પર્વતના એક શિખરનું નામ. દૃષ્ટાંત માટે સિંહલદ્વીપના ચંદ્રસેન રાજાની કન્યા અહીં જામન્ય રામ રહેતા હતા; અને અહીં જ મંદોદરીની ગાથા તેને કહી. આ ઉપરથી દેવીએ યુધિષ્ઠિર તેમને મળવા ગયા હતા | ભાર વન આને એક ઉત્તર આપી આને લાગલે જ વધ અ૦ ૧૧૪ | કરી નાખ્યા ઈત્યાદિ કથા છે. | દેવી ભા. ૫ મહેલ ભારતવષીય નદી. &૦ અ૦૧-૨૦; ભાર૦ વન અ૦ ૨૩૧. મહેદ્રાચલ બગડાની સંજ્ઞાવાળા મહેંદ્ર પર્વત તે જ, મહિષ્મતી બૃહસ્પતિથી શુભાને થયેલી સાત કન્યા- મહેશ્વર મહાદેવ. માંની એક. મહેશ્વર (૨) શિવને એક પાર્ષદ. મહિમતી (૨) અંગિરસની પુત્રી / ભાર૦ વ૦ મહોદધિ સમુ. ૨૨૧-૭. મહોદય વિશ્વામિત્રના શાપથી નિષાદ થયેલે મહિમતી (૩) નર્મદાકાંઠે આવેલું શહેરવિશેષ, વસિષ્ઠપુત્ર વારાબાલ૦ સ૦ ૫૯ હાલનું મંડલા તે જ. મહોદય (૨) સમવંશી કુશનાભ રાજાએ સ્થાપેલું મહિમતી (૪) નર્મદા કાંઠે આવેલું નમાડ પ્રાન્ત- નગર. આ કાન્યકજ દેશની રાજધાની હતી | વા૦ માંનું મહેશ્વર, તે જ. ૨૦ બાલ૦ સ. ૩૨, મહિમાન સોમવંશી યદુપુત્ર સહસ્ત્રાજિતના વંશના મહોદય (૩) એક પર્વતનું શિખર. રાવણની શક્તિ હૈહય કુત્પન્ન સેહજિ રાજાને પુત્ર અને પુત્ર લક્ષમણને વાગવાથી લંકામાં તે મૃત્યુતુલ્ય થયો હતો, રુદ્રય, જેનું બીજું નામ ભસેનક રાજા હતું તે તેને માટે ઔષધિ આણવા મારુતિ ગયા હતા; ભાગ ૯-૨૩–૨૨. પરંતુ પર્વતદેવે તું ઔષધિ લઈશ નહિ, એવું ઉદ્ધતા મહી પૃથ્વી તે જ. રીતે કહેતાં તેઓ આખું શિખર જ ઊંચકીને લઈ મહીછુક મહાવૃતિ જનકનું બીજું નામ. ગયા હતા. આ શિખર દ્રોણગિરિનું કે કર્યું તેને મહી નદી ગુજરાતની નદીવિશેષ. આ નદીના નિર્ણય થઈ શકતો નથી. કતરડાં બહુ ઊંડાં, અને કાંઠે રહેનારી જતા ગુના મહોદર એક રગણુ. કરનારી હોવાથી, જૂના કાળમાં મુસાફરીમાં કહેવત મહેદી (૨) એક બ્રહ્મર્ષિ. એની જાંઘમાં રામચંદ્ર હતી કે, “આવી મહી ને ફિકર થઈ.” લૂંટાયા વગર મારીને ફેંકી દીધેલા રાક્ષસનું પરુથી ગંધાતું માથું ક્ષેમકુશળ જાય તે કહેવાતું કે “ઊતર્યા મહી ને થયાં સહી.' ચૂંટી ગયું હતું. ઔશનસ તીર્થમાં સ્નાન કરવાથી મહીનસ અગિયાર રુદ્રો પૈકી એક | ભાગ ૩-૧૨-૧૨ એ માથું ખરી જઈને મહેદર સારો થયા હતા મહિષક દેશવિશેષ / ભી. ૯-૫૮. ભાર૦ શ૦ ૪૦-૨૦ મહેન્થ શ શરીષક દેશની પશ્ચિમે આવેલે દેશ. અહીં મહેદર (૩) સુમાલી રાક્ષસપુત્રોમાં એક | વા૦ ર૦ પાંડવોના વખતમાં આક્રોશ રાજા હતા. આ દિશા- ઉત્તર૦ સ. ૧૧.૦ આ રાવણને મામે હતા, અને Page #70 -------------------------------------------------------------------------- ________________ મહેદર માતંગ અશોકવનના નાશ વખતે આને મારુતિએ માર્યો કરેલું કર્મ કહી સંભળાવ્યું. આથી આણે ઉત્તર હતા ? વાવ રા૦ સુંદર૦ ૦ ૪૮. આપો કે અજ્ઞાને કરીને બાળકેએ કરેલાં શુભાશુભ મહેદર (૪) વિશ્રવા ઋષિને પુષ્પટાથી થયેલા કાર્યોનાં પુણ્યપાપ ન હોવા છતાં તે મને આવું પુત્રોમાંને એક. આ રાવણને ઓરમાન ભાઈ અને કર્યું, તેથી સો વરસ સુધી પૃથ્વી પર તારે શનિમાં સચિવ હતું. એનું યુદ્ધોન્મત્ત એવું પણ નામ હતું. વાસ કરવો પડશે, એવો શાપ આપી પાછો આવ્યો. એને યુદ્ધમાં નીલ વાનરે માર્યો | વા૦ રા૦ યુદ્ધ. આ પછી યમ વિદુર રૂપે અવતર્યા. / ભાર૦ આદિ સ૦ ૭૦, અ૦૧૦૭–૧૦૮. પછીથી ખરે ચોર પકડાય અને મહેદર (૫) ધૃતરાષ્ટ્રને સે પુત્રોમાંને એક. એને માંડવ્ય નિરપરાધી ઠર્યો એટલે રાજાએ તેને શૂળી યુદ્ધમાં ભીમસેને માર્યો હતો | ભાર૦ ભી- ૮૮-૨૭. પરથી ઉતાર્યો અને એનું સન્માન કરી વિદાય કર્યો. મદર (૬) સર્ષવિશેષ ભાર આ૦ ૩૫-૧૬. પરંતુ કિંચિત શળ તેના શરીરમાં રહી ગયું હતું, મહેદર્ય કેઈ એક રાજર્ષિ. તે જોકે રાજાએ કઢાવ્યું તેપણું, તે ઉપરથી આનું મહીજા ભારતયુદ્ધમાને પાંડવ પક્ષને એક રાજા | અણિમાંડવ્ય એવું નામ પડયું. (અણિમાંડવ્ય શબ્દ ભાર૦ ઉદ્યોગ અ૦ ૪; આ૦ ૬૮-પર. જુઓ.) મહૌદવાહિ એક બ્રહ્મર્ષિ. માંડિકણિ દંડકારણ્યમાં રહેતા એક ઋષિ. આણે માદા પાચાલમાં પદરાજાએ સ્થાપેલી નગરી. દસ હજાર વર્ષ તપ કર્યાથી તેના તપમાં વિન કરવા માગધ ઇસાવણિ મન્વન્તરમાં થનારા સપ્તર્ષિઓ- માટે ઈંદ્ર પાંચ અપ્સરાઓ મેકલી, તેમાં લુબ્ધ થઈ માંને એક. એ તપ છોડ્યું અને તેમની સાથે ગૃહસ્થાશ્રમ માગધ (૨) મગધ દેશાધિપતિ એક ક્ષત્રિય. માંડી જે સરોવરમાં ગુપ્ત રહેતા હતા તે સરોવરનું અભિમન્યુએ એને માર્યો હતો. પંચાસર સરવર એવું નામ પડ્યું. | વા૦ રાત્રે માગધ (૩) જરાસંધ અરય સ૦ ૧૧ માહર સૂર્યને એક પાર્ષદ | વાહ રા૦ ઉત્તર પ્રક્ષિત માંડુક એક બ્રહ્મર્ષિ. (૩ભગુ શબ્દ જુઓ.) સગ ૨, માંડુક્ય અથર્વોપનિષત. માકર (૨) એક બ્રહ્મર્ષિ. (ર. કશ્યપ શબ્દ જુઓ.) મણિચર એક યક્ષ. એ વૈશ્રવણને સચિવ હતો ને માહર (૩) એક બ્રહ્મર્ષિ. (૩. ભૂગ શબ્દ જુઓ.) તેને ઘણે પ્રિય હતે. એ મંદરાચળના શિખર માકર (૪) કામ્યક વનની દક્ષિણે આવેલું ઉપવન. પર રહેતા હતા. / ભાર વન અ૦ ૧૩૯, એણે માર (૫) ભારતવષય દેશ / ભાર૦ કર્ણ અને ૭૩ વૈશ્રવણ સાથે જ્યારે રાવણ યુદ્ધ કરવા આવ્યા માંડવી સીરવજ જનકના કનિષ્ઠ ભાઈ કુશધ્વજની હતી ત્યારે તેની (રાવણની) જોડે યુદ્ધ કર્યું હતું. / કન્યા. એ દશરથ રાજાને કયીથી થયેલા ભારતની સ્ત્રી. વા. રાત્રે ઉત્તર૦ સM૦ ૧૫. માંડવ્ય. એક બ્રહ્મર્ષિ. પૂર્વ જન્મ બાલ્યાવસ્થામાં માણિભદ્ર યક્ષરાજ | ભાર આ૦ ૬૪–૨૭; ૧૦ એણે એક કીડાને કાંટાથી વીં હતા. આ દેશને ૧૪૧-૭ અને સ૦ ૧૦-૧૬. લઈને તેના પર ચેરીની શંકા આવવાથી રાજાએ માણિવર એક ક્ષવિશેષ. | ભાર૦ વ૦ ૧૪૧–૫ તેને શુળી પર ચડાવ્યું. તે ઉપરથી એણે વિચાર માતંગ મતંગ ઋષિને પુત્ર. કર્યો કે મારે એવો તે શે પૂવષ હશે કે આવી માતગ (૨) ત્રિશંકુ રાજાનું ચાંડાલત્વને લીધે શિક્ષા મને થઈ ? એટલે એ વાસનારૂપ દેહે કરીને પડેલું નામ. યમ પાસે ગયે ને પૂછવા લાગ્યો કે મને શૂળી માતગ (૩) ક્રોધવશની પુત્રી માતંગીના પુત્રોપ્રાપ્ત થવાનું કારણ શું ? યમે તેને બાલ્યાવસ્થામાં ગજરાજે. | ભાર૦ આ૦ ૬૭-૬, Page #71 -------------------------------------------------------------------------- ________________ માત ગિન ર માગિન એક ઋષિ, (૨. કશ્યપ શબ્દ જુએ. ) માતંગી કશ્યપને ક્રોધાથી થયેલી કન્યાઓમાંની એક. મારિન્ધા ગરુડપુત્ર. / ભાર૦ ૩૦ ૧૦૧–૧૪. માલિ ઈંદ્રને સારથિ, એને સુધર્મા નામની સ્રી હતી તે તેનાથી તેને ગામુખ નામના પુત્ર અને ગુણુકેશી નામની કન્યા એવી ખે સ ંતતિ થઈ હતી. (ગુણુકેશી શબ્દ જુએ.) માતૃતીર્થ તી વિશેષ | ભાર૦ ૧૦ ૮૧૯૫૮. માતૃગણ સ્ક ંદની માતાએઁ।. / ભાર૦ વન૦ ૨૩૦-૧૪; શ॰ ૪૭–૧ માતૃકા દ્વાદશ આદિત્યમાંના અમા આદિત્યની શ્રી. માતેય એક બ્રહ્મર્ષિ. ( ૩. વસિષ્ઠ શબ્દ જુએ. ) માથુર મથુરાની આસપાસને પ્રદેશ અને ત્યાંના રહીશા. માદ્રિ એક બ્રહ્મર્ષિ ( ૩, અ`ગિરા શબ્દ જુએ, ) માદ્રી મદ્રદેશના રાજાની કન્યાઓનું આ નામ સામાન્ય છે. શલ્ય રાજાની બહેન; એને વિવાહ પાંડુ રાજા સાથે થયા હતા. /ભાર॰ આદિ અ૦ ૧૧૩–૧૧૪. ♦ એ કુંતી કરતાં ઘણી જ રૂપાળી હતી, તેથી પાંડુરાજ શાપદગ્ધ હતા, તાપણુ તેની સાથે સંભાગ કરવા પ્રવૃત્ત થયા ને પરિણામે મૃત્યુ પામ્યો. આથી માદ્રીને ખાટું લાગવાથી પોતાના બે પુત્ર નકુળ અને સહદેવને કુંતીને સ્વાધીન કરી તેણે સહગમન કર્યું.. માદ્રી (૨) યદુકુલે ત્પન્ન સાત્વત રાજાના પુત્ર વૃષ્ણુિની સ્રી. માડી (૩) કૃષ્ણની સ્ત્રી લક્ષ્મણા; આને માપ પણ મદ્ર રાજાના વંશજ જ હતા. માધવ ઉત્તમ મનુના પુત્રામાંના એક. માધવ (૨) વમાંના માસને અનુક્રમે ખીજો માસ, આની પૂર્ણિમા વિશાખા નક્ષત્રયુક્ત હાઈ એને વૈશાખ કહેવાની રૂઢિ પડી છે. આ માસમાં સૂર્યમડલાધિપતિ અ`મા આદિત્ય હ્વાય છે. પુલહુ ઋષિ, ગંધ. નારદ, પુજિકસ્થલી અપ્સરા, અૌજા યક્ષ, કચ્છનીર નાગ અને પ્રહેતિ રાક્ષસ, આટલાં તેની સાથે સ`ચાર કરનારાં છે. /ભાગ૦ ૧૨, સ્કં૦ અ૦ ૧૧. માંધાતા માધવ (૩) મધુ યાદવના સઘળા વંશજ. પરંતુ સાત્યકિને તેા ખાસ માધવ જ કહેતા. / ભાર૦ દ્રોણુ અ૦ ૧૧૭, માધવ (૪) વિષ્ણુનું નામ. માધવા માયાનું નામાન્તર. /ભાગ૦ ૧૦-૨-૧૨. માધવી યયાતિ રાજાની કન્યા / મત્સ્ય૦ અ૦ ૩૮ • ( ૩, ગાલવ શબ્દ જુએ. ) ગાલવનું કાર્યં થઈ રહ્યા પછી આણે પેાતાનું બાકીનું આયુષ્ય તપ કરવામાં ગાળ્યું હતું. માધવી (૨) ધર્મ ધ્વજ રાજાની સ્ત્રી અને તુલસીનો માતા. માધવી (૩) સામવંશી પુરુરાજાના પુત્ર જન્મેજય રાનની સ્ત્રી. માંધાતા સૂર્યવંશી ઈક્ષ્વાકુકુલાત્પન્ન પ્રસન્ન અથવા સ્પેનજિત રાજાના પુત્ર યુવનાશ્વને પુત્ર આની ઉત્પત્તિ આ પ્રમાણે થઈ હતી : યુવનાશ્વને સેા સ્ત્રીએ હતી. તેમાંથી કાઈનેય સતતિ ન હતી. તેણે સહસ્રાવધિ યજ્ઞ કર્યા તે પણ કાંઈ સંતતિ થઈ નહિ, તેથી ઉદાસ થઈ મ`ત્રીને રાજ્યકારભાર સાંપી અરણ્યમાં ગયા. અરણ્યમાં ફરતા ફરતા એક રાતે ભાગવતે આશ્રમે ગયે. ત્યાં ઋષિએ તેને સત્કાર કરી ભોજન આપ્યુ. પછી સર્વ ઋષિએ નિદ્રિત થયા એટલે આ પણ સૂતા. પરંતુ તૃષા લાગવાથી રાત્રે જાગ્રત થઈ પાણી શેાધવા લાગ્યા, તે વેદીમાં જળથી પૂર્ણ એવા એક કળશ તેની દૃષ્ટિએ પડયેા. તેમાંથી તેણે પાણી પીધું તે પાછે નિદ્રાવશ થયા. પ્રાતઃકાળે નિત્યનિયમ પ્રમાણે ઋષિ ઊઠી સ્નાનસંધ્યા કર્યા પછી વેદીમાં જુએ છે તેા કળશ ખાલીખમ નજરે પડયા. આ ઉપરથી એમાંના પાણીનું શું થયું, તે સને એની પૂછપરછ કરતાં હતા, એટલામાં યુવનાશ્વ પણ સ્નાનસન્ધ્યાથી પરવારી ત્યાં આવ્યું. એ જળ રાત્રે મેં પીધું એમ તેણે કહ્યું ત્યારે ઋષિએ કહ્યું કે આ તેં શુ કર્યું ? એ જળ પુત્રપ્રાપ્તિ કરવા માટે અભિમત્રિત હતું. હરશે; થયું તે થયું, પણ હવે તને ગર્ભ રહ્યો છે એમ જાણજે. | ભાર૰૧૦ અ૦ ૧૨૬, ૦ ઋષિના કહ્યા પ્રમાણે યુવનાશ્વને ગર્ભ રહ્યો અને પૂર્ણ કાળ પિતાની Page #72 -------------------------------------------------------------------------- ________________ માંધાતા ૩ કૂખ ચીરી તે બહાર આવ્યા. પરંતુ ધાવવા માટે રુદન કરવા લાગવાથી યુવનાશ્વને ચિંતા થઈ કે હવે કરવું શું ? એટલામાં જ ઈંદ્ર ત્યાં પ્રગટ થયા અને રાજાને કહ્યું કે “ માં ધાસ્થતિ ’’ (આ પુત્ર મને ધાવશે.) એમ કહી ઈંદ્ર પાતાની આંગળી તેના (બાળકના) મુખમાં મૂકી, તે તેને કરીને તેને તૃપ્તિ થઈ. આ ઉપરથી તેનું માંધાતા એવું નામ પડયું. /ભાર૦ દ્રોણુ અ૦ ર; ભગ૦ ૯ સ્ક્રૂ અ॰ માંધાતા મોટા થયા પછી તે સવ વિદ્યામાં પારંગત થયે; તેને અજગવ ધનુષ્ય અને દિવ્યાસ્ત્રા કેવળ તપે કરીને જ પ્રાપ્ત થયાં અને તે વડે તેણે અનેક રાજાઓને હરાવી, સેા અશ્વમેધ અને સે। રાજસૂય યજ્ઞ કર્યો. / ભાર॰ શાંતિ॰ અ૦ ૨૯, ૧ એણે સર્વાં ભૂમિ એક દિવસમાં પેાતાની સત્તા નીચે આણી./ ભાર૰ શાંતિ અ૦ ૧૨૪. • એ માટે દાનશૂર હતા. એને જોતાં જ દૃશ્યુ એટલે ચાર ભયથી ત્રાસ પામી નાસી જતા, તે ઉપરથી એનું ત્રસદ્દશ્યુ એવું પણ નામ પડયું હતું. આને શશબિંદુ રાજએ પેાતાની કન્યા બિંદુમતી પરણાવી હતી, તેની કૂખે એને પુરુકુત્સ, ધ સેન અથવા અંબરીષ, અને મુચુકુંદ એવા ત્રણ પુત્ર અને પચાસ કન્યા થઈ હતી જે એણે સૌભરી ઋષિને વરાવી હતી. ( સૌભરી શબ્દ જુએ. / વિષ્ણુપુ૦ ૪–૨. ) આના રાજ્યમાં બાર વર્ષ પર્યંત અનાવૃષ્ટિ રહેવાથી, સ્વ-તપેાબળે કરીને તેણે દૃષ્ટિ આણી સ` પ્રશ્નને સુખી કરી. એકદા આને દૈવયોગે સરલાક જીતવાની દુર્ભુદ્ધિ ઉત્પન્ન થવાથી તે સ્વગે ગયા. એને ઈંદ્રે કહ્યું કે હજી તારે ભૂમિ પર લવણાસુર જીતવાના બાકી રહ્યો છે; તેને જીતી પછી મારી તરફ આવશે. આ ઉપરથી માટુ. સૈન્ય લઈ તેણે લવણાસુર ઉપર ચડાઈ કરી. લવણે તેના ઉપર રુદ્રનું આપેલું મૂળ નાખતાં જ તેની સંપૂર્ણ સેના બળી ગઈ ને તે પણ તત્કાળ મરણ પામ્યા. / વારા ઉત્તર૦ સ૦ ૬૭.૭ આની પછી એના મેટા પુત્ર પુરુકુત્સ રાજ્ય પર આવ્યા અને અયેાધ્યામાં રાજ કરવા લાગ્યા. • માનુષતી માંધાતા (૨) એક બ્રહ્મર્ષિં (૩. અગિરા શબ્દ જુઓ.) માધુછ દસ વિશ્વામિત્રફુલાત્પન્ન એક ઋષિ, માધ્યદિન એક બ્રહ્મર્ષિ (૩. વસિષ્ઠ શબ્દ જુએ.) માધ્યનિ (૨) શુક્લ યજુવેદની વાજસનેયીની શાખા. માધ્યંદિન (૩) એક દેશવિશેષ, માધ્યંદિન (૪) માધ્યંદિનમાં રહેનારા લેક માધ્યમા એક ઋષિ. માનવ એક બ્રહ્મર્ષિ, (૩, અગિરા શબ્દ જુએ.) માનવકલ્પ બ્રહ્મદેવનેા ચાલુ માસમાં થઈ ગયેલા વીસમેા ૪૯૫. (૪, કપ્પુ શબ્દ જુઓ.) માનવી ભારતવષીય એક નદી/ભાર॰ ભી॰ અ૦ ૯-૩૨. માનસ જ્ગ્યાતિર્ભાસ લેાકમાં રહેનાર પિતરવિશેષ. માનસ (૨) સ્વર્ગાંસંબંધી દેવાના વનમાંનું એક વન. માનસ (૩) હિમાલય ઉપરના વૈદ્યુત શિખની તળેટીમાં આવેલું સરાવર, જેમાંથી સરયૂ-સરજુ નદી નીકળી છે. માનસ (૪) પ્રયાગમાંનુ એક તીર્થં વિશેષ. માનસ (૫) સવિશેષ. / ભાર૰ આ૦ ૫૭-૬૫. માનસ સરોવર ત્રણની સંજ્ઞાવાળું માનસ તે જ. એ એક કાળે બ્રહ્મદેવે મને કરીને નિર્માણ કર્યું હતું, તેથી આનું આવું નામ પડયું. માનસેાત્તર પતિ આ પર્યંત પુષ્કરદ્વીપના રમણુક અને ધાતકી એવા ખે ભાગની મધ્યમાં હાઈ, મેરુની આસપાસ વર્તુલાકાર સ્થિતિમાં આવ્યા છે. મેરુથી આનું અંતર, સત્ર આસપાસ એક કરોડ સત્તાવન લાખ પચાસ હાર યેાજન જેટલું છે અને આ ધેારણે સૂર્ય રથનું એક ચક્ર સદાદિત કરે છે. આના ઉપર ચાર દિગ્પાળનાં ચાર નગર અનુક્રમે આવેલાં છે: પૂર્વ તરફ દેવધાની, દક્ષિણે સયમિની, પશ્ચિમે નિમ્નાચિની અને ઉત્તર તરફ વિભાવરી (દેવધાની શબ્દ જુએ.) માનારિ એક બ્રહ્મર્ષિ' (૩, અગિરા શબ્દ જુએ . ) માનુષતી તીર્થં વિશેષ / ભાર૦ ૧૦ ૨૧–૬૫. Page #73 -------------------------------------------------------------------------- ________________ માંબુધિ માંબુધિ વિશ્વામિત્રફુલેત્પન્ન એક ઋષિ. માયા પરમેશ્વરની લીલારૂપ શક્તિ, માયાપુરી એક પુરીવિશેષ, માયાવતી શિવે કામને બાળી નાખતાં તેની રતિ નામની સ્ત્રી, કામદેવ દ્વાપરમાં કૃષ્ણને પેટે જન્મ ધારણ કરશે એવુ... જાણીને, અને તેને હાથે શારાસુરનું મૃત્યુ છે એ લક્ષમાં રાખી, આ નામ ધારણ કરી કામને મળવા એ અસુરને ઘેર રહી હતી. માયાવિ માયાસુરને હેમા અપ્સરાથી થયેલા ખે પુત્રામાંના મોટા / વા૦ રા૦ ઉત્તર૦ સ૦ ૧૨. મારિષ પુરુષશ્રેષ્ઠ / ભાગ૦ ૬-૫-૩૨. મારિષા નદીવિશેષ / ભી૦ ૯–૩૬. મારીચ મરીચિ ઋષિના પુત્ર, એટલે આ નામ કશ્યપ ઋષિનું છે. મારીચ (૨) એક બ્રહ્મર્ષિ (૨. કશ્યપ શબ્દ જુએ.) મારીચ (૩) નુપુત્ર દાનવામાં એક વૈશ્વાનર દાનવની બે કન્યા પુલેમા અને કાલકા આની સ્ત્રીએ હતી અને તેનાથી પૌલેમ અને કાલકેય એવા મે પુત્ર થયા હતા. મારીચ (૪) સુંદ રાક્ષસથી તાટકા રાક્ષસીને થયેલા મે પુત્રામાંના જ્યેષ્ઠ. / વા૦ રા. બાલ॰ સ૦ ૨૫. • આ દસ હજાર હાથીઓના બળવાળા હેાઈ સુમાલી રાક્ષસના ચાર અમાત્યમાંના એક હતા. / વા૦ રા૦ સુંદર સ૦ ૧૧, ૭ આ કાંઈ કાળપત પેાતાની માતા સાથે મલદ અને કરૂષક આ દેશની વચ્ચે રહેતા હતા અને તેની સમીપ જ રહેતા વિશ્વામિત્ર ઋષિના યજ્ઞમાં, પેાતાના ભાઈ સુબાહુ સાથે વિઘ્ન કરતા. એક વેળા નિત્યનિયમ પ્રમાણે, આ વિઘ્ન કરવા ગયા હતા ત્યાં વિશ્વામિત્રના યજ્ઞના રક્ષણુ માટે આવેલા રામ એના ભાઈ પર બાણુ છેાડયુ તેથી તે તત્કાળ મરણ પામ્યા. ત્યાંથી આ જે ઊડયે। તે કેટલાંયે યેાજન જઈ સમુદ્રમાં પડયો. તે પછી આ રાવણના આશ્રિત થઈ લંકામાં જ રહ્યો, કારણ કે આની માતા પણ રામચંદ્રને હાથે પહેલાં મરણ પામેલી હતી, એટલે પૂર્વોક્ત સ્થળે એનું કાઈ જ રહ્યું ન હતું. પછી થાડે જ કાળ ૬૪ મારીચ સીતા અને લક્ષમણુ સહિત રામ પંચવટીમાં રહ્યાં છે એવું આછું સાંભળ્યુ. એટલે પૂનું વેર સંભારી, બે રાક્ષસેાને સાથે લઈ આ ત્યાં ગયે અને મ્રુગરૂપ ધારણ કરી આસપાસ ફરવા લાગ્યા. રામે આ કપટ જાણવાથી તેના તરફ બાણુ ફૈ કયાં તેથી એ રાક્ષસ તા તત્કાળ મરણ પામ્યા. અને પેાતે મહાકષ્ટ નાસી છૂટયો તે પુન: રામ સામેા કદી આવ્યા જ નહિ. / વા૦ રા॰ અરણ્ય સ ૩૮-૩૯. કાંઈ કાળે, રાવણને, સીતાનું હરણ કરી લાવવાની બુદ્ધિ ઉત્પન્ન થવાથી, તે આની પાસે આવ્યા, અને શૂપણખાને મુખેથી સાંભળેલું સીતાનુ` સૌંદર્ય, તેમ જ ખુરાદિ રાક્ષસેાના વધ ઇત્યાદિ વૃત્તાંત તેને કહી, કહેવા લાગ્યા કે, તું સુંદર મુગરૂપ ધારણ કરી મારી સાથે પ'ચવટીમાં ચાલ, સીતાનુ હરણ કરી લાવવામાં મને સહાયરૂપ થા, રાવણુનુ` આ ખેલવું સાંભળતાં જ તેનુ" મુખ ઊતરી ગયુ. અને એણે રાવણને રામબાણુથી વીંધાઈ હું સમુદ્રમાં જઈ પડથો ઇત્યાદિ વૃત્તાંત જણાવ્યા બાદ કહ્યું કે રાજ, રત્ન, રમણી, રથ ઇત્યાદિ રકારાદિ શબ્દો મારે કાને પડતાં જ હું ભયથી થથરું છું એટલે રામની વાત સુધ્ધાં મારી આગળ કરશે! નહિ. આથી છેવટે રાવણે, તું જો મને મદદ નહિ કરે તા હું તને મારી નાખીશ એવું આને કહ્યું, ત્યારે નિરુપાયે તેણે એની વાત માન્ય કરી / વા૦ રા૦ અરણ્ય સ૦ ૪૦-૪૧, ૭ સારાંશ કે મારીચ રાવણુની જોડે પહેંચવટીમાં ગયા અને ત્યાં સુંદર મૃગના વેશ ધારણ કરી અર્ધું સીતાના મનમાં આના જેવા જ ચામડાની કંચુકી મારે જોઈએ એવી લાભબુદ્ધિ ઉત્પન્ન કરી. રામે આની પાછળ પડી અને માર્યાં, પરંતુ મરણ સમયે “હું લક્ષમણુ ધા૨ે ! હે લક્ષ્મણ ધાએ!” એવા માયાવી દીન પાકાર કર્યો, જે સાંભળવાથી સીતાએ લક્ષમણને રામની વહારે મેાકયેા. આ સધિના યોગ સાધી રાવણે સીતાનું હરણ કરી, તેને લંકા લઈ જઈ અશાવનમાં રાખી / વા૦ રા૦ અરણ્ય૦ સ૦ ૪૨– ૪૪; ભાર૰ વન અ૦ ૨૭૮. Page #74 -------------------------------------------------------------------------- ________________ મારીયા મારીષા દસ પ્રચેતસની સ્ત્રી, પ્રાચેતસ દક્ષની માતા. આનુ. વાક્ષી' એવું ખીજું નામ પણ હતું. મારીષા (૨) આક નાગની કન્યા, અને યદુકુલેાપન શૂર રાજાની સ્ત્રી. આનું ભેજા એવું ખીજું નામ હતું. મારુત એક બ્રહ્મર્ષિ' (૩. ભગુ શબ્દ જુએ.) મારુત (ર) એક બ્રહ્મષિ (અગિરા શબ્દ જુએ.) મારુત (૩) પાંડવપક્ષ તરફના મરુભૂમિ દેશના રાજા મારુત (૪) વાયુનું એક નામ. મારુતતવ્ય વિશ્વામિત્ર ઋષિના પુત્રામાંના એક. મારુતિ વાયુના પ્રસાદ વડે અંજનાને થયેલા પુત્ર, હનુમાન તે (હનુમાન શબ્દ જુઓ.) માકટિ એક બ્રહ્મર્ષિ' (૩, અંગિરા શબ્દ જુએ.) માડ એક ઋષિ, માય સ્વાયંભૂ મન્વન્તરમાંના બ્રહ્મમાનસ પુત્ર ભૃગુના ધાતા નામના પુત્રને પૌત્ર, અને મૃકડ ઋષિના પુત્ર. શિવના વરદાને કરી ચૌદ કલ્પ જેટલું આયુષ્ય થયું હતું તે આનું જ હશે એમ જણાય છે. આશીર્વાદમાં “માંર્કંડઋષિનુ` આયુષ્ય’ કહેવાય છે તે જ આ. માÝય (૨) એક બ્રહ્મષિ, આ પ્રાયઃ ચાલુ મન્વન્તરમાંના અગિરા કુલાત્પન્ન હશે / મત્સ્ય અ૦૧૬૬ • આણે ઘણાં વર્ષોં તપ કર્યાથી ભગવાન પ્રસન્ન થતાં આપની માયા કેવી હશે તે જોવાની મારી ઇચ્છા કરે, એવું કહેતાં તથાસ્તુ કહી ભગવાન અંતર્ધાન થયા. કાંઈ કાળ પછી, એકાદ નિત્ય નિયમ પ્રમાણે પેાતાને આશ્રમે બેઠેલા હતા તેવામાં એકાએક પ્રચંડ વાયુવાવા માંડયો અને જોતજોતાંમાં ચારે તરફથી સમુદ્ર ઊલટો અને પૃથ્વી જળજળાકાર થઈ ગઈ ઢાય એવા આને ભાસ થયેા. જોકે વસ્તુતઃ એવું બનેલુ નહી", એટલામાં સમુદ્રજળમાં એ એકલા આમથી તેમ તરવા લાગ્યા. તેવામાં ત્યાં એની દૃષ્ટિએ એક વડનું ઝાડ પડયું અને તેની સમીપ એ જોઈ રહ્યો હતા. એટલામાં વડના એક પાંદડા ઉપર કાઈ સુંદર બાળક સૂતેલું છે, ૬૫ માતડ એવુ... આણે જોયુ.. એ બાળકની પાસે જતાં જતાંમાં તેના શ્વાસના વાયુના આકષ્ણુને લઈને ખે'ચાઈને એ બાળકના ઉદરમાં જઈ પડયો ! ત્યાં એણે પૃથ્વી, નગરી, ગામ, નદી ઇત્યાદિ સર્વાં કાંઈ બહારની પેઠે જ દીઠું, એટલું જ નહિ, પણ ત્યાં પાતે પેાતાના આશ્રમમાં બેઠા છે એવું પણુ દીઠું ! એટલામાં જ પુનઃ એ બાળકના ઉચ્છ્વાસની સાથે જ બહાર આવી પડીને જુએ છે તે! સમુદ્ર, વડનું ઝાડ, બાળક ઇત્યાદિ કશુંયે ન મળે અને પેતે પેાતાના આશ્રમમાં બેસી સ્વસ્થ રીતે તપ કરી રહ્યો છે! આથી આ પામતા સ્વસ્થ ખેઠા, આ પ્રમાણે તે બેઠા હતા ત્યાં પુનઃ ભગવાન પ્રગટ થયા અને એને અનેક પ્રકારના વર આપી અંતર્ધાન થયા / ભાગ૦ ૧૨ સુ૦ અ૦ ૮–૧૦, ૭ યુધિષ્ઠિરને અરણ્યવાસ વખતે અનેક ઇતિહાસે સભળાવ્યા તે આવું જ હશે એમ જણાય છે. / ભાર॰ વન૦ અ૦ ૧૮૩–૧૯૦, માર્કડેય (૩) દશરથ રાજાના ઉપઋત્વિજોમાંના એક / વારા બાલ સ૦ ૭. માય (૪) દારથિ રામના આઠ ધર્મ શાસ્ત્રીમાંના એક બ્રાહ્મણ / વા॰ રા૦ ઉત્તર૦ સ૦ ૭૪, શ્લેા. ૪. માર્ક તૈયાશ્રમ ક્યુમાનના જિલ્લામાં વાધેશ્વરની સમીપ, ગેામતી અને સરયૂના સંગમ આગળ આવેલું ક્ષેત્રવિશેષ, પાંડવા વનવાસના સમયમાં ત્યાં પણ ગયા હતા | ભાર૦ ૨૦ ૧૩૦–૧, માયતી તીર્થવિશેષ | ભાર૦ ૧૦૮૨–૭૯. મા`ણાપ્રયા પ્રાધાની અપ્સરા કન્યાઓમાંની એક ભાર॰ આ૦ ૪૬-૪૫. માશી` માગશર મહિને, ભગવાનની વિભૂતિ, માજાર સેામવંશી પુરુકુલેત્પન્ન અજમીઢ વંશના ધનુના કુલમાં ઉત્પન્ન થયેલા જરાસપુત્ર સહદૈવના ત્રણ પુત્રામાંના મધ્યમ, આ પુત્ર શ્રુતશ્રવા. માંડ મૃત અ ́ડને ચૈતન્યમય કરનાર પરમાત્મા તે. માંડ (૨) સૂર્ય / ભાર॰ આ૦ ૬૯-૧૫. Page #75 -------------------------------------------------------------------------- ________________ માત માલ્યવાન માતક (૩) સ્વગીય ગાય, સુરભીને સ્વામી | માલિની (૫) વિભીષણની માતા | ભાર૦ ૧૦ ભાર– અનુ. ૧૧૭-૧૧, ૨૭૬-૮. માતિકાવતક એક નગર / ભાર મૌસલ૦ અ૦ ૭. માલિની (૬) અજ્ઞાતવાસમાં વિરાટ નગરીમાં માર્તિકાવતક (૨) ભારતવષય દેશ / ભાર૦ વન, દ્રૌપદીએ ધારણ કરેલું નામ / ભાર૦ વિ૦ ૧૪-૪પ. ૧૪-૧૬. માલી સુકેશ રાક્ષસને દેવવતીથી થયેલા ત્રણ પુત્રમાર્તિકાવતક (૩) ઉપર કહેલા દેશને રાજા સાલ્વી માંને કનિષ્ઠ. આને વસુદા ગંધવીથી અનલ, ભાર૦ ૧૦ ૨૦-૧૫, કો૦ ૪૮-૮. અનિલ, સંપાતિ, હર, પનસ અને પ્રતિ એવા માતિકાવતક (૪) ચિત્રરથ જેને સ્ત્રીઓ સાથે છ પુત્ર થયા હતા. તેઓ માલેય કહેવાતા. આ જળમાં કીડા કરતો જોઈને જમદગ્નિની ભાર્યા માલી વિષ્ણુને હાથે મરણ પામ્યો હતે. (માલ્યવાન રેણુકાના મનમાં અમુક ભાવના થઈ, ક્ષોભ થયે શબ્દ જુઓ.) હતો તે / ભાર૦ વિ૦ ૧૧૭-૬. * માલી (૨) વૃત્રાસુરને અનુયાયી, એક અસુર, મામષિ વિશ્વામિત્ર ઋષિના પુત્રોમાં એક | માલેય માલી રાક્ષસના પુત્રોની સંજ્ઞા. ભાર– અનુ. ૭–૨૭, માલ્યવાન સુકેશ રાક્ષસથી દેવતીની કુખે થયેલા લી એક પ્રષિs ( અગિરા શબ્દ ત્રણ પુત્રોમાંને એક, સુમાલી અને માલોને મોટો જુઓ.) ભાઈ, આ બને ભાઈઓ સાથે બ્રહ્મદેવનું આરામાલ ભારતવષીય દેશ. ધન દીર્ધકાળ કર્યું, તેથી તેને વરદાન પ્રાપ્ત થયું માલતી શત્રુઘાતી રાજની ચેષ્ઠ સ્ત્રી, અને ત્રિકૂટ પર્વતના શિખર ઉપર વિશ્વકર્મા પાસે માલય ગરુડપુત્ર ! ભાર૦ ઉ૦ ૧૦૧-૧૪. રચાયેલી ત્રીસ જન પહોળી અને સે યેજન માલવ ઇંદ્રપ્રસ્થને મધ્યમાં ગણી, ઉત્તર અને લાંબી નગરી, જેને લંકા કહે છે કે, તેને મળી પશ્ચિમમાં આવેલ દેશ. આના બે ભેદ છે તે તેના એટલે આ સપરિવાર ત્યાં જઈ રહ્યો. ઉભય બંધુ અને આને બલાઢય જોઈ નર્મદા ગંધવી એ પિતાની પ્રત્યેકના વર્ણનમાં જોવા. ભેજ રાજાના વખતમાં ઉજજૈન અને ધારા એની રાજધાની હતી. અનુપ સુંદરી, કેતુમતી અને વસુદા નામની ત્રણ કન્યા દેશની વાયવ્યે આવેલો દેશ છે. હાલને માળવા તે જ, અનુક્રમે તેઓને આપી. માલવી મદ્રદેશાધિપતિ અશ્વપતિ રાજાની સ્ત્રી આને સુંદરીથી વમુષ્ટિ, વિરૂપાક્ષ, કુર્મુખ, સાવિત્રીની માતા | ભાર૦ વિ૦ ૨૮૮-૬૧, સુપ્તન, યાકોપ, મત્ત અને ઉન્મત્ત ઈત્યાદિ પુત્ર માલવી (૨) કેકય નામના સૂતની ભાર્યા. કીચકની અને અનલી નામની કન્યા થઈ. / વા૦ ૨૦ ઉત્તર મા. વિરાટ રાજાની સ્ત્રી, સુદત્તકની માસી અને સ૦ ૫. આ અનલા તે વિશ્વાવસુ રાક્ષસની સ્ત્રી ઓરમાન મા / ભાર૦ વિ૦ ૨૧-૧૪. અને કુંભોનસીની માતા હતી. આ જ પ્રમાણે માલાયનિ એક પ્રષિr (૩ ભગ શબ્દ જાઓ.) બીજ બેને પણ પુષ્કળ સંતતિ થઈ. પછી ત્રણેએ માલાવતી શtવજ રાજની સ્ત્રી ને વેદવતીની માતા ઉમત્ત થઈ મનુષ્યમાત્રને એટલી પીડા આરંભી માલિની ચંપા નગરીનું મૂળ નામ. કે દેવને આની સાથે અનેક વેળા યુદ્ધ થયું. દરેક માલિની (૨) એક અપ્સરા / ભાર૦ વિ૦ ૧૪-૩ર વેળાએ આને પરાભવ થયે, એટલું જ નહિ પણ માલિની (૩) વરવર્મા નામના રાજાની કન્યા. એક યુદ્ધમાં વિષ્ણુને હાથે માલી મરણ પામવાથી માલિની (૪) ઘેઘરાને મળનારી અયોધ્યાની ઉપર- આને એટલી બીક લાગી કે માલી અને સર્વ વાસે પચાસ માઈલ દૂર આવેલી એક નદી. એના પરિવાર સાથે લંકા છોડી પાતાળમાં જઈ રહ્યો / ઉપકંઠ ઉપર કશ્વનો આશ્રમ હતો, વાહ રા. ઉત્તર૦ ૬-૮. Page #76 -------------------------------------------------------------------------- ________________ માલયવાન ૬૭ મિાજક પિતાને અભ્યદય કાળ કયારે આવશે અને માલ્યવાન (૩) કિર્કિંધા પાસે આવેલું એક સામાન્ય - પિતાને પૃથ્વી પર નિર્ભય રીતે સંચરવાનું કયારે પર્વત. વાલિને વધ કર્યા પછી વર્ષાઋતુ પૂર્ણ પ્રાપ્ત થશે. એવા વિચારો આ અને એને ભાઈ થતાં સુધી રામ અને લક્ષ્મણ બને આના ઉપર કરતા હતા તેવામાં એકદા સુમાલી ગુપ્તરૂપે પૃથ્વી રહ્યા હતા. તે વા. રા. કિષ્ઠિ૦ સ૦ ૨૮. • ભારતપર આવી જુએ છે, તે વૈશ્રવણ લંકામાં મોટા માં અને અધ્યાત્મ રામાયણમાં આનું પ્રવર્ષણગિરિ અવર્ષથી રહે છે. આ ઉપરથી વિશ્રવા ઋષિને એવું નામ કહ્યું છે. કન્યા આપવાને તેને મનસૂબો થયો. તેનો હેતુ એ માલક દેશવિશેષ. હતા કે જે વિશ્રવાથી તે કન્યાને પુત્ર થયો ને માવેલક (૨) માવેલ દેશના રહેવાસી. / ભાર કદાચિત તેને લંકા મળી, તે સહેજે જ તેમાં દ્રોણ૦ ૧૭–૨૦. રહેવાનું બની આવે. આ મનસૂબા પ્રમાણે તે માલિક (૩) હરિવહન રાજાનું બીજુ નામ. પિતાની કન્યા વિશ્રવા ઋષિને આપી, ને થોડા માસ ઋષભ રૂપી રાક્ષસ, એના નળાનાં જરાસંધે જ કાળે તેને તેનાથી દશગ્રીવ ઇત્યાદિ પુત્ર પણ ત્રણ ભેરી બનાવરાવ્યાં હતાં. | ભા૨૦ સ. ૨૧-૨૦, થયા | ભાર૦ સ૦ ૮. માષશરાવય એક બ્રહ્મર્ષિ. (૩વસિષ્ઠ શબ્દ જુઓ.) કાંઈ કાળે રાવણાદિ મોટા થયા અને તપ માહિક દેશવિદેશ. | ભાર૦ થી ૯-૪૬. કરીને તેણે બ્રહ્મદેવને પ્રસન્ન કરી અનેક વરદાન માહિષક ભારતવષય દેશ. / અશ્વ, ૮૪–૧૧. પણું સંપાદન કર્યા. આ જોઈ સુમાલીએ પ્રહસ્ત, હાલનું મિસૂર. વિકટ, અકંપન, કાલિકામુખ, ધૂમ્રાક્ષ, દંડ, સુપાર્શ્વ, માહિષ્મતી કાર્તવીર્યની અનુપદેશ સંબંધી રાજસંહાદિ, પ્રઘસ અને ભાસકર્ણ ઇત્યાદિ પુત્ર તેની પાની | ભાર૦ સ. ૩ર-ર૩, ઈન્દોરથી દક્ષિણે સહાયે મોકલ્યા અને કેકસી ઉપરાંત રાક, પુત્કટ, ચાળીસ માઈલ પર નર્મદાના જમણું તટ પર બલાકા અને કુંભીનસી એ ચારે કન્યા પણ વિશ્રવા આવેલી નગરી – માહેશ્વર. ઋષિને જ આપેલી હેવાથી તેમની કુખે થયેલી માહિષ્મતી (૨) સૂર્યવંશી દશાશ્વ રાજાની રાજપ્રજા સ્વાભાવિક રીતે જ રાવણને સહાયક થઈ. પછી ધાની, અલ્પ કાળમાં જ રાવણના હાથમાં લંકા આવવાથી માહિષ્મતી (૩) દક્ષિણ દિશાએ આવેલી નીલ પાતાળમાંના સર્વ રાક્ષસો ત્યાં રહેવા આવ્યા. તેમાં રાજાની એકલ દેશ સંબંધી રાજધાની. માલ્યવાન અને સુમાલી પ્રમુખ હોઈ તેમને આગ- માહિષ્મતા (૪) દક્ષિણમાં આવેલી એક નગરી. મન સ્વાભાવિક રીતે થયું, પરંતુ એકદા રાવણને માહિક ભારતવર્ષીય દેશ. / ભાર૦ ભીમઅ૦ ૯. દેવો સાથે સંગ્રામ થયો, તેમાં સુમાલી મરણ માહેંદ્ર પર્વતવિશેષ. પામવાથી અને એક જ જીવતા રહ્યા | સ. ૨૮. માહેન્દ્રા દેવધાની નગરીનું નામાન્તર, માલ્યવાન કયારે મરણ પામ્યા તે જણાતું નથી, માહેતા દેવધાની નગરીનું નામ. પણ રાવણે સીતા રામચંદ્રને પાછી આપવી એ માહેય ભારતવર્ષીય દેશ. / ભાર૦ ભીષ્મ અ૦ ૯. એણે રાવણને કરેલો ઉપદેશ મળી આવે છે. તે માહેશ્વર બ્રહ્મદેવના ચાલુ માસમાં હવેથી આવનારા ઉપરથી જણાય છે કે રાવણે સીતાને આણીને ઓગણત્રીસમો દિવસ, (કપ શબ્દ જુઓ.) અશોકવનમાં રાખી ત્યાં સુધી જીવતા હો | વા. માહેશ્વરજવર શંકર ભગવાનનું અસ્ત્રવિશેષ. / રા૦ યુધ૦ ૦ ૩૫. ભાગ ૧૦-૬૩-૨૩. માલ્યવાન (૨) નીલ અને નિષધ, એ બે પર્વતને માહેશ્વરી ધારાતીર્થવિશેષ. | ભાર વ૦ ૮ર-૧૧. સ્પર્શ કરીને રહેલ કેતુમાલ વર્ષને ઉત્તર સીમારૂપ મિજિક સંભવ. રુદ્ર ઉમામાં સિંચન કરેલા પર્વત. | ભાર૦ ભ૦ ૬–૧૩, વીર્યમાંથી કેટલુંક પૃથ્વી પર પડયું, તેમાંથી ઉત્પન્ન Page #77 -------------------------------------------------------------------------- ________________ મિઞ્જિકા થયેલા પુત્ર અને પુત્રીના જોડકામાંના પુત્ર. / ભાર૦ ૬૦ ૨૩૧–૯ મિઞ્જિકા રુદ્રસંભવા. / ભાર૦ ૧૦ ૨૩૧-૯,૧૦ (મિઞ્જિક શબ્દ જુએ.) ઉપર કહેલા જેડકામાંની કન્યા તે જ. મિત સામવંશી પુરુરવા રાજાનેા પૌત્ર અને જય રાજાને પુત્ર મિતધ્વજ વિદેહવશી ધર્મ ધ્વજ જનકના બે પુત્રામાં કનિષ્ઠ આના પુત્ર ખાંડિકય જનક, મિત્ર એક આદિત્ય, (દ્વાદશાદિત્ય શબ્દ જુએ.) ભાર॰ આ ૬-૧૫. મિત્ર વસિષ્ઠ અને ઊર્જાના એક પુત્ર. / ભાગ૦ ૪ ૧-૪૧. મિત્ર (૨) જેઠ મહિનામાં અત્રિ ઋષિ, પૌરુષેય રક્ષસ, તક્ષક નાગ, મેનકા અપ્સરા, હાહા ગંધ રથસ્વન યક્ષના સમાગમમાં ફરનારા સૂર્ય / ભાગ ૧૨-૧૧-૩૫, અને મિતઘ્ન રામે મારેલા રાવણુ પક્ષને એક રાક્ષસ. / વારા યુદ્ધ સ૦ ૪૩. મિત્રદેવ ભારતયુદ્ધમાં દુર્યોધન પક્ષને એક રાજા ભાર૦ ક૦ ૧૮–૧૧. મિત્રધર્માં અગ્નિવિશેષ. / ૧૦ ૨૨૨-૧૨'મિત્રનદન વૃષ્ણુિકુળાત્પન્ન એક જાદવ. મિત્રપદ ભારતવનું તીર્થં મિત્રભાનુ એક રાજર્ષિ', એનું વિશેષ વૃત્તાંત મળતુ નથી. મિત્રયુ ભૃગુકુળૅત્પન્ન એક ઋષિ, મૈત્રેયી આની કન્યા હતી. મિત્રયુ (૨) સેામવંશી પુરુકુળાપન્ન અજમીઢ પુત્ર નીલવંશના દિવાદાસ રાજાના બે પુત્રામાંના કનિષ્ઠ મેં આને મૈત્રેય અને ચ્યવન એવા બે પુત્ર હતા. મિત્રવન અગ્નિવિશેષ. / ભાર૦ ૧૦ ૨૨૨–૧૨. મિત્રવમાં દ્રોણાચાયે` મારેલા એક પાંચાલ. મિત્રવર્મા (૨) દુર્ગંધન પક્ષના એક રાજા. / ભાર॰ ક ૦ ૦ ૨૭. મિત્રવિદ્યા અવત્ય રાજા જયસેનને વસુદેવ ભગની ૮ મુખમણ્ડિકા રાજાધિદેવીથી થયેલી કન્યા, આને સ્વયંવર થતા હતા ત્યાંથી કૃષ્ણે તેને હરી આણી તેની સાથે પાતે લગ્ન કર્યું હતું. / ભાગ૦ ૧૦ ક. અ૦ ૫૮. ૭ આને કૃષ્ણથી વૃક ધ્રુત્યાદિ દસ પુત્ર થયા હતા. મિત્રવિંદા (૨) કુશદ્વીપમાંની એક નદી. મિત્રસહુ સૂÖવંશી કમાષપાદ રાજાનું જ ખીજું નામ. મિત્રસેન અજુ ને મારેલા દુર્યોધન પક્ષના એક રાજા. મિત્રજ્ઞ અગ્નિવિશેષ | ભાર૦ ૧૦ ૨૨૧-૧૨ મિત્રાવર એક બ્રહર્ષિ. / (૩. 'ગિરા શબ્દ જુએ.) મિત્રાવરુણ મિત્ર અને વરુણુ એ ખે. મિથિ નિમિરાજાના દેહ મથન કર્યો તેમાંથી જન્મેલે (નીકળેલા) પુત્ર તે. મિથિલ ભરતવ શના એક ક્ષત્રિય – તેના પુત્ર તે જતુ. / ભાર॰ અનુ॰ ૭–૨ મિથિલા વૈજયંત નગરનું મિથિ રાજાને લીધે પડેલું નામ – જનકપુર તે જ. મિથ્ય અગ્નિવિશેષ. / ભાર૰૧૦ ૨૨૧–૧૯ મિશ્રક ભારતવર્ષીય તી. મિશ્રકેશી પ્રાધાની અપ્સરા કન્યાએમાંની એક. મિહિરાક્ષ મહિષાસુરના પ્રધાનેામાંના એક. મિશ્રકેશી એક અપ્સરાવિશેષ, / ભાર॰ સ૦ ૧૦–૧૧, મીટ્ઠષ શક્ર આદિત્યના પુત્ર. મીઢવાન સૂર્યવંશી નરિષ્યંત કુલપન્ન દક્ષરાજાના પુત્ર, આના પુત્ર સૂરાજા. મીન માછલી, અવધૂતના ગુરુ પૈકી એક. / ભાગ॰ ૧૧–૪-૩૪, મીન (૨) બાર રાશિઓ પૈકી એક. મુકુટ ભારતવષીય તી. મુટા ઋણુવાન પતમાંથી નીકળેલો નદી. મુક઼દ વિષ્ણુ. સુકુંદ (૨) કુબેરના નવ નિધિએમાંના છઠ્ઠો, મુકુદ (૩) શાલિ દ્વીપમાં એક પત, મુક્તિક યજુવે દીપનિષત, સુખણ્ડિકા સ્થગ્રહ. / ભાર૦ ૧૦ ૨૩૦-૩૦, Page #78 -------------------------------------------------------------------------- ________________ મુચુકુન્દ મુદગલ મુચકન્દ સર્યવંશી ઇક્ષાકકલત્પન્ન માંધાતા નામના અંડક અથર્વવેદોપનિષત. રાજાને બિંદુમતીથી થયેલા ત્રણ પુત્રોમાંને કનિષ્ઠ. મુડદેવાંગ એક સર્પ / ભાર આ૦ ૧૫-૧૭. આ તેના પિતાના જેવો જ પરાક્રમી હોવાથી, દેવ મુદ દક્ષકન્યા તુષ્ટિ અને ધર્મ ઋષિને પુત્ર / ભાગ અને દૈત્યોનું યુદ્ધ થતાં, દેવો તેને સહાય માટે ૪–૧–૫૧. બેલાવી ગયા હતા. પછીથી દેને જય થઈ યુદ્ધ મુદિત દશરથિ રામની સભામાં એક સેવક. સમાપ્ત થયું, એટલે એના ઉપર પ્રસન્ન થઈ મોક્ષ મુદુગર સપવિશેષ. | ભાર આ૦ ૫૭–૧૦. સિવાય, જે જોઈતું હોય તે માગી લેવાની દેએ મુંગરપર્ણક સવિશેષ / ભાર૦ ઉ૦ ૧૧૩–૧૩. આજ્ઞા કરી. તે ઉપરથી, પૃથ્વી પરને પિતાને પરિવાર મુદગરપિંડક સપવિશેષ ભાર આ૦ ૩૫–૯. અને રાજ્ય નષ્ટ થયેલાં જોઈ, અને યુદ્ધથી શ્રમિત મુદ્દગલ એક બ્રહ્મર્ષિ (૨. અત્રિ શબ્દ જુઓ.) થયેલ હતા માટે, એણે “મને નિદ્રા લેવા માટે એક મુદ્દગલ (૨) અંગિરસ કુલોત્પન્ન કુરુક્ષેત્રમાં રહેતા શાંત સ્થળ, નિદ્રાભંગ કરનારને મારી દષ્ટિપાત થતાં એક બ્રાહ્મણ. આ શીલ છવૃત્તિ (વીણું વણને જ મૃત્યુ, અને લાગતું જ મને વિષણુદર્શન થાય, એકઠા કરેલા દાણ) ઉપર નિર્વાહ કરનારા હેઈ, આટલું માગ્યું. તે પ્રમાણે અને નિદ્રા લેવા માટે ઈદ્રિયનિગ્રહી અને ધર્માત્મા હતે. આવી રીતે એક પર્વતની ગુફા બતાવીને ઇતર વરને માટે તથાસ્તુ પ્રાપ્ત કરેલા અન્નમાંથી જ બ્રાહ્મણને અન્નદાના કહ્યું. મુચુકુંદ જે ગુફામાં સૂતા હતા તે પર્વત કયે, કરતા હતા. એકદા દુર્વાસા ઋષિએ આની પાસે અને એણે નિદ્રા કયારે લીધી તે જણાતું નથી. પરંતુ આવી અન્ન માગ્યું કે તેણે આપ્યું. પરંતુ તે વંશાવળી પ્રમાણે એ દશરથિ રામની પહેલાંને બધુંયે અન ભક્ષણ કરી ગયા. આ પ્રમાણે પાંચ એકતાળીસમે પૂર્વજ હતું, માટે તેણે ચાલુ વેળા દુર્વાસા તૃપ્ત થયા. તેથી તેમણે આને તું મન્વન્તરના નવમા-દસમા પર્યયમાં નિદ્રા લીધી એવું ઉત્તમ લેકમાં ગમન કર, એવો આશીર્વાદ આપે. જણાય છે. - તત્કાળ ત્યાં વિમાન પ્રાપ્ત થયું અને દેવદૂતે આને પછી અઠ્ઠાવીસમ પર્યાય શરૂ થતાં દ્વાપરના અંતને કહ્યું કે હે બ્રાહ્મણ, આ વિમાનમાં આરોહણ કર. માં કૃષ્ણાવતાર થયો. તે વેળાએ કાળયવન કૃષ્ણ ઉપર તે કાળે આણે દેવદૂતને પૂછ્યું કે સ્વર્ગમાં ગુણ ચડી આવતાં, કૃષ્ણ પોતે પરાજય પામ્યાને ડોળ અને દોષ શા શા છે તે મને કહે. દેવદૂતે ગુણનું કર્યો અને જે તે પૂઠે પડે છે, જાણી જોઈને વર્ણન કર્યા પછી એણે દેષ સંબંધે એવું કહ્યું નાસતાં નાસતાં મુચુકુંદની ગુફામાં પ્રવેશ કર્યો અને કે પુરય ક્ષીણ થતાં પ્રાણીને ત્યાંથી પુનઃ મૃત્યુકાળયવનને આની પાસે વધ કરાવ્યું. (કાળયવન લેકમાં આવવું પડે છે. આવાં દેવદૂતનાં વચન શબ્દ જુઓ.) / ભાગ૧૦ ૪૦ ૫૦ ૫૧-પર; સાંભળી પુનઃ આણે બ્રહ્મલોકાદિ સ્થાનની સ્થિતિ વિષ્ણ૦ ૫–૨૩; હરિવં૦ ૨–૫૭. વિષે પૂછ્યું. તેણે ઉત્તર આપ્યો કે સ્વર્ગલેક મુજ દૈતવનમાં પાંડવો હતા ત્યારે તેમની સાથે હતા કરતાં ત્યાં અપાર સુખ છે અને પ્રાયઃ પતનભીતિ તે એક ઋષિ. છે જ નહિ; કારણ કે તે સ્થાન ઉત્કૃષ્ટ વૈરાગ્ય મુજકેતુ પાંડવોને મિત્ર, એક રાજા. વિના કોઈને પ્રાપ્ત થતું નથી; પરંત કવચિત્ મુંજવટ દૈતવનમાંનું એક તીર્થ. કવચિત એ દોષ ત્યાં પણ નજરે પડે છે. (જયમુંજવાન એક પર્વત. / અશ્વ૦ ૮-૧, વિજય શબ્દ જુઓ.) ત્યારે આણે દેવદૂતને કહ્યું મુંડા ચંડ દૈત્યને કનિષ્ઠ ભાઈ. (ચંડમુંડ શબ્દ જુઓ.) કે જો આમ જ છે, તે તું વિમાન પાછું લઈ જા. મુંડ (૨) ભારતવષીય એક દેશ. મારે એ લેકમાં આવવું નથી. જ્યાં ગયા પછી મુંડ (૩) મુંડક શબ્દ જુએ. પાછું આવવાનું ન હોય ત્યાં જવું એવી મારી Page #79 -------------------------------------------------------------------------- ________________ સુદૂગલ મૂલતાપી ઈચ્છા છે. તે પ્રાપ્ત કરવા જ પ્રયત્ન કરીશ. આથી મુષ્ટિક (૨) બલરામે મારે કંસની સભામાં એક દેવદૂત પાછો ગયે અને આ તીવ્ર વૈરાગ્યપૂર્વક મહલ, ભાગ- ૧૦, &૦ અ૦ ૪૪. બ્રહ્મવિદ્યા સંપાદન કરી, અક્ષપ્ય એવા બ્રહ્મભાવને મુસલ વિશ્વામિત્ર ઋષિના પુત્રોમાં એક પામે / ભાર વન અ૦ ર૬-૩. મુહૂર્ત ધર્મઋષિને મુહૂર્તાથી થયેલે પુત્ર. મુદ્દગલ (૩) સોમવંશી પુરુકુલેન અજમીઢ મુહુર્તા પ્રાચેતસ દક્ષે ધર્મ ઋષિને આપેલી દસ પુત્ર નીલરાજાના વંશના ભર્યાશ્વ અથવા ભદ્રા કન્યાઓમાંની એક. એને પુત્ર મુદ્દત સંજ્ઞાવાળે દેવ, રાજાના પાંચ પુત્રોમાંને યેષ્ઠ. એને બ્રહ્મષ્ઠ મૂક એક સર્પ / ભાર આ૦ ૫૫-૯૭. નામનો પુત્ર હેઈ, આના કુળમાં મેડ્યુલ્ય સંજ્ઞા- મૂક (૨) અર્જુન તપ કરતા હતા ત્યાં વરાહરૂપ ધારી કાંઈક બ્રાહ્મણે પણ થયા છે. એને પુત્ર ધારણ કરીને આવતાં, કિરાત અને અર્જુનના દિવોદાસ, શતાનંદની મા અહલ્યા તે આની પુત્રી | યુદ્ધનું કારણ બને અસુર. (ઈદ્રકીલ શબ્દ જુઓ.) ભાગ ૯-૧૯, * | શિવપુરા૦ શતરુદ્ર સં૦ ૩૯, મુદ્દગલ (૫) ઋગ્વદેપનિષત, મૂતય સેમવંશી વિજયકુલેત્પન્ન કુશ અથવા કુશિક મુદગલાયન એક બ્રહ્મષિ (૩, ભગુ શબ્દ જુએ.) રાજાના ચાર પુત્રોમાં બીજે. આનું કાઈ પુરાણમાં મુનિ ચાલુ વૈવસ્વત મનવન્તરમાં કશ્યપ ઋષિએ અમૂર્તરા અને કોઈ પુરાણમાં અસૂર્ત રજા એવું પ્રાચેતસ દક્ષને આપેલી તેર કન્યામાંની એક. આનાથી નામ મળી આવે છે. આના સ્થાપેલા નગરનું જે ગંધર્વ ઉત્પન્ન થયા તમને મુનિ અથવા દેવ- ધર્મારણ્ય એવું નામ હતું | વા૦૨૦ બાલ૦ ૦ ૩૨, ગંધર્વ એવી સંજ્ઞા હતી. (૧. દેવગંધર્વ શબ્દ જુઓ.) મતિ સ્વાયંભુવ મન્વન્તરમાં દક્ષે પિતાની સેળ (ભારત આદિપર્વ અધ્યાય ૧૨૩ લેક ૫૪-૫૭ માં કન્યાઓમાંથી ધર્મઋષિને જે તેર કન્યા ભાર્યાથે લખેલાં નામો કરતાં ભાર૦ આદિ૦ અ૦ ૬૫ આપી હતી તેમાંની કનિષ્ઠ. એ નર અને નારાયણ ૪ર-૪૪ માં લખેલાં નામોમાં તફાવત છે, તે પણ એ બે ઋષિની માતા. સોળની સંખ્યામાં તે ફેર નથી.) મૂત' (૨) સ્વરચિષ મનવતરમાંના પ્રજાપતિઓ. મુનિ (૨) રેવત મન્વન્તરમાંના સપ્તર્ષિ માં રહે છે, માંને એક, એ વસિષ્ઠને પુત્ર હતા. | દસ વિશ્વદેવોમા એક. મૂર્તિ (૩) હવે પછી થનારા બ્રહ્મસાણિ મન્વન્તરમુનિ (૪) અરહને પુત્ર | ભાર૦ આ૦ ૬૭-ર૩ ના સપ્તર્ષિઓમાંને એક. મુનિદેશ કોંચદ્વીપ સમીપ દેશવિશેષ ભાર૦ ભી મૂર્ધા બાર ભાર્ગવ દેવોમાંને એક (૩. ભૂગ શબ્દ ૧૨-૨૨, મુર નરકાસુરને અનુયાયી એક અસુર. એને કૃષ્ણ જુએ.) માર્યો હતે. એ ઉપરથી જ કશુનું મુરારિ એવ મૂલ સેમ ભાર્યાઓમાંની એક. નામ પડયું છે. ગુજરાતીમાં મોરારી કહીએ છીએ. મૂલ (૨) એક નક્ષત્ર.. મુરચીપત્તન કિષ્કિધાની પશ્ચિમ તરફની એક નગરી / મૂલક સૂર્યવંશી ઇક્ષવાકુકુલેમ્પને અસ્મક રાજાને વારા. કિર્કસ૦ ૪૨. પુત્ર, આ પરશુરામના ભયને માર્યો સ્ત્રીઓના મુરુ એક અસુરવિશેષ / ભાર૦ સ. ૧૪-૧૪ સમુદાયમાં સતત સંતાઈ રહેતો હતો, તેથી એનું મુષ્ટિક વસિષ્ઠ પુત્ર યજ્ઞમાં ગયા નહિ અને વિશ્વા નારીવચ એવું નામ પડયું હતું અને સૂર્યવંશમાં મિત્ર અને ત્રિશંકુ રાજાને ઉપહાસ કર્યો. એ કુળની વૃદ્ધિનું આ જ મૂળ થયે, માટે મૂલક એવું ઉપરથી વિશ્વામિત્રે તમે ચંડાળ થશે એવો શાપ નામ પડ્યું હતું. આને શતરથ અને દશરથ નામના દીધા, તે ચંડાળનું પડેલું નામ / વા૦ રા બાલ૦ પૌત્ર હતા / ભા૦ ૯ &૦ અ૦ ૯, સ૦ ૫૯ મૂલતાપી ભારતવર્ષીય નદી અને એક તીર્થ. Page #80 -------------------------------------------------------------------------- ________________ મૂલપ ૭૧ મૃત્યુ મૂલ એક બ્રહ્મર્ષિ (૩. અંગિરા શબ્દ જુઓ.) મૂલહર એક બ્રહ્મર્ષિ (૩. અંગિરા શબ્દ જુઓ.) મૂલી મહેન્દ્ર પર્વતમાંથી નીકળેલી નદી. મૂષક દેશવિશેષ | ભર૦ ભી ૯-૫૯ મૂષિકાદ એક નાગવિશેષ | ભાર૦ સ. ૮-૧૧, ઉ૦ ૧૦૩–૧૪. મૃકંડ સ્વાયંભુવ મન્વન્તરમાંના ભગુઋષિના પૌત્ર, ધાતા નામના ઋષિને પુત્ર. આને પુત્ર માર્કડેય. મૃગ સમની સત્તાવીસ સ્ત્રીઓમાંની એક મૃગ (૨) મૃગશીર્ષ નામનું નક્ષત્ર. મૃગકાંત માનસ સરોવરમાંથી નીકળેલી એક નદો. મૃગકેતુ એક બ્રહ્મર્ષિ (૨. કશ્યપ શબ્દ જુઓ.) મૃગધૂમ ભારતવર્ષીય એક તીર્થ | ભા૨૦ વ૦ ૮૧ -૧૦૧, મૃગમદા કશ્યપથી ક્રોધાને થયેલી કન્યાઓમાંની એક મૃગવ્યાધ એક રુદ્ર (એકાદશ રુદ્ર શબ્દ જુએ.) મૃગાવતી યમુના તીર ઉપરની સતીની એક વિભૂતિ. મૃગી કશ્યપને કાલાથી થયેલી કન્યાઓમાંની એક. મૃગ્યા માનસ સરોવરમાંથી નીકળેલી એક નદી. અંડ મહાદેવનું નામ, મૃડાની પાર્વતી મૃતપા દનુપુત્ર દાનવોમાંને એક. મૃત્તિકાવતી એક નગરી | ભાર વનઅ. ૨૫૪ મૃત્યુ પૃથ્વીદેવી ઘણા ભારથી પીડાઈને એમને શરણે આવી ત્યારે શું કરવું તેને વિચાર કરતાં બ્રહ્મ- દેવને કાંઈ સૂઝયું નહિ. તેથી એમને ક્રોધ ઉત્પન્ન થયે. આ ક્રોધથી સઘળી સૃષ્ટિ બળવા લાગી. એ જોઈને સર્વ પ્રજાનું હિત ઈછી, રુદ્ધ બ્રહ્મદેવને શરણે ગયા અને તેમને પ્રજાને બાળી નાખતાં ક્રોધમાંથી ઊપજેલે અગ્નિ શમાવવાની પ્રાર્થના કરી. બ્રહ્મદેવે પ્રસન્ન થઈને કહ્યું કે, મારી ઈચ્છા કોઈ સુષ્ટિને પ્રજાળવાનો નથી. મને તે પૃથ્વીને ભાર ઓછો કરવા શું કરવું તે ન સૂઝવાથી ક્રોધ ઉત્પન્ન થયો હતો. પછી બ્રહ્મદેવ તેમના કંધમાંથી ઉત્પન્ન થયેલા અગ્નિને ઉપસંહાર કરતા હતા, તે વખતે તે મહાત્માની સમગ્ર ઇન્ડિયાનાં છિદ્રોમાંથી એક સ્ત્રી પ્રકટ થઈ. તે સ્ત્રી રંગે કાળી અને કાંઈક રતાશ પડતી હતી. તેની જીભ, મુખ અને નેત્રે પિંગળાં અને લાલ રંગનાં હતાં તથા તેણે ઝળહળતાં બે કુંડળ પહેર્યા હતાં. તે સ્ત્રી દક્ષિણ દિશામાં જઈને ઊભી રહી અને જગતના આ બને દેવ (રુદ્ર અને બ્રહ્મદેવ)ની સામું જોઈને મંદ મંદ હસવા લાગી. બ્રહ્મદેવે તે સ્ત્રીને પોતાની પાસે બોલાવીને કહ્યું કે હે મૃત્યુદેવી, તું આ પ્રજાને નાશ કરજે. સંહાર બુદ્ધિથી જ તું મારા ક્રોધમાંથી ઉત્પન્ન થઈ છે. તું આ સર્વ સ્થાવર-જંગમં પ્રજાને સંહાર કરજે. મારી આજ્ઞાનું પાલન કરવાથી તું પરમ કલ્યાણને પામીશ. બ્રહ્મદેવ આમ કહેતાં જ સ્ત્રી અત્યંત વિચારમાં પડી ગઈ અને મધુર સ્વરે રડવા લાગી. એનાં અશ્રુઓને બ્રહ્મદેવે પિતાના બે હાથમાં ઝીલી લીધાં અને પ્રજાઓનું હિત કરવા માટે તેને વીનવવા લાગ્યા. મૃત્યુ નામની આ સ્ત્રી દુઃખને પિતાના અંતરમાં દબાવીને હાથ જોડી, લતાની પેઠે નમ્ર થઈ બ્રહ્મદેવને કહેવા લાગી. તે બેલી, હે શ્રેષ્ઠદેવ ! આપે મને આવી સ્ત્રી કેમ ઉત્પન્ન કરી ? જાણવા છતાં આપે કહેલું અહિત, કૂર કર્મ હું કેમ કરું? હું અધર્મથી ડરું છું. તેના પ્રિય પુત્રે, મિત્રો, ભાઈઓ, માતાઓ, પિતા અને પતિઓને સંહાર કરીશ તેથી તેઓ મારું અનિષ્ટ ચિતવશે. હું જ્યારે કોઈને મારી નાખીશ ત્યારે તેનાં દીન સંબંધીઓ રડી રડીને અથુપાત કરશે! ખરેખાત હું તેમનાથી ડરું છું. હું તમારે શરણે આવી છું, હું યમરાજને ત્યાં કદી નહિ જાઉં. હું બે હાથ જોડી આપની પ્રાર્થના કરું છું કે મને તપ કરવાની જ ઈચ્છા છે. માટે આપ એ જ વર આપે. હું ઉગ્ર તપ વડે તપીશ. વિલાપ કરતાં પ્રાણીઓના પ્રાણ હરવા હું સમર્થ નહિ થાઉં. માટે મને એ અધર્મમાંથી બચાવો. બ્રહ્મદેવે કહ્યું કે પ્રજાના સંહારના કારણે 'તરીકે જ મેં તારો પ્રથમથી સંકલ્પ કર્યો છે માટે જા, સંહાર જ કર્યા કર. એમાં તારે વિચાર કરવા નહિ. જા, એમ કરવાથી તું લેકમાં નિંદાઈશ નહિ. Page #81 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુ મૃત્યુદેવી ત્યાંથી ચાલી નીકળી અને ધેનુકાશ્રમમાં જઈ તેણે ધાર તપ આરંભ્યું. હારા વજુદી જુદી રીતે તપ કર્યું". એના તપથી રાજી થઈ બ્રહ્મદૈવ ત્યાં પ્રશ્નટ થયા અને કહ્યું કે તું આટલાં બધાં ધેાર તપ શુ કરવા કરે છે? મારી આજ્ઞા પ્રમાણે તારે સંહાર તા કરવા જ પડશે, ત્યારે મૃત્યુ દેવીએ માગ્યું કે લાભ, ક્રોધ, દ્રોહ, નિ`જપણું અને પરસ્પરમાં તીક્ષ્ણ વાણીના પ્રયાગ આ બધી વસ્તુએ પ્રાણીઓના દેહને નાશ કરે એમ હું માગું છું. બ્રહ્મદેવે તથારતુ કહ્યું, વળી કહ્યું કે આ મારા હાથમાં પડેલાં તારાં અશ્રુએ પ્રાણીઓના પેાતાના દેહમાં જ ઉત્પન્ન થયેલા રાગા બનશે. એ રાગેા મનુષ્યને નિર્જીવ કરી નાખી મારી નાખશે. લેાકેા રાગથી મરણુ થયું એમ કહેશે; તને વગેાવશે નહિ, અધમ નહિ થાય. મૃત્યુ નામની આ સ્રી બ્રહ્મદેવના ઉપદેશથી અને શાપના ભયથી ખેાલી કે બહુ સારુ.. આ મૃત્યુદેવી પોતે કામ-ક્રોધના ત્યાગ કરી, કાઈના પર આસક્તિ રાખ્યા વગર, અંતકાળે પ્રાણીઓના પ્રાણુનું હરણ કરે છે. જેનાથી પ્રાણીએ પીડાય છે એ સર્વ વ્યાધિઓ તેનાથી ઉત્પન્ન થયા છે. આયુષ્ય તથા કભાગ પૂરાં થતાં સર્વાં પ્રાણીઓનું મૃત્યુ થાય જ છે. ૭૨ વેન રાજાની મા અને અગરાજાની સ્ત્રી સુનીથા આ મૃત્યુદેવીની પુત્રી થાય. ' મૃત્યુ (ર) કવચિત્ યમનુ' પણ આ નામ કહેવાય છે, મૃત્યુ (૩) અધર્મને નિતી સ્ત્રીથી થયેલા પુત્ર, મૃત્યુ (૪) આ નામના એક ઋષિ. એ ચાલુ મન્વન્તરમાં છઠ્ઠો વ્યાસ થઈ ગયા. (વ્યાસ શબ્દ જુઓ.) મૃત્યુજય મૃત્યુને જીતવા ઉપરથી શિવનુ એ નામ પડયુ છે. મૃદુર કલ્ક યાદવના તેર પુત્રામાંના એક. ૠવિત્ શ્વક યાદવના તેર પુત્રામાંના એક તૃષા અધર્મીની પત્ની. એને દંભ અને માયા એમ એ સ'તાતા હતાં. / ભાગ૦ ૪–૮–૨. મેઘપુષ્પ મેકલ અમરકટકના મેકલ પર્યંતની અને કિષ્કિંધાની દક્ષિણે આવેલા દેશ, વા૦ રા૦ કિષ્કિં॰ સ૦ ૪૧ | • આની રાજધાની માહિષ્મતી. મેલ (૨) અમરકટક આગળના એક પત. મેકલ (૩) મેકલ દેશના રાજાનું સામાન્ય નામ. મેકલા મેકલ દેશની રાજધાની. મેકલા (૨) નર્મદા નદીનું નામાન્તર મેકલકન્યા નદા નદીનું આ નામ મળી આવે છે. જેમ ભગીરથનાસંબંધને લઈને ગંગાનું નામ ભાગોરથી પડયું છે, તેમ મેકક્ષ પતમાંથી નીકળ્યાના સબબથી આ નામ પડયું હાય એમ જણાય છે. આના મેઘ જળની વૃષ્ટિ કરનાર દેવવિશેષ. સાધારણ મેઘ અને પ્રલય મેઘ એવા ભેદ છે. પ્રતિવર્ષે જે વૃષ્ટિ કરે છે તે સાધારણ મેધ અને બ્રહ્મદૈવના અંતકાળે વૃષ્ટિ કરીને સત્યલાક સહવર્તમાન સઘળું ડુબાડી દે તે પ્રલય મેઘ. આની સંખ્યા સાત હાઈ તેનાં નામ : સ ંવ, ભીમનાદ, દ્રોણ, ચંડ, બલાહક, વિદ્યુત્પતાક અને શાણુ છે, / મત્સ્ય અ૦૨. આ બ્રહ્મદેવના નિત્ય પ્રલયમાં આવું કામ પડતું નથી. તે વખતે તેા કેવળ સમુદ્રના વધવાથી ભૂલેાક, ભુવક અને સ્વર્ણાંક એમ ત્રણ જ લેાક ડૂખી જાય છે. પણ મલેક, જનલેાક, તપાલક અને સત્યલાક હાય છે તેવા તે તેવા જ રહે છે. આ ચારને ડુબાડવાને સમયે જ માત્ર પ્રલય મેઘ વૃષ્ટિ કરે છે. મેઘ (૨) તારકાસુરનેા અનુયાયી, એક અસુર. મેઘ (૩) કિષ્કિ ંધાની પશ્ચિમે આવેલા પર્વાંત. /વા॰ રા૦ કિષ્કિંધા॰ સ૦ ૪૨.૭ આનું સુવર્ણ" પર્યંત એવું પણ નામ છે. મેઘનાદ એક દેવગવિશેષ. મેઘનાદ (૨) ઇંદ્રજિતનું મૂળ નામ. મેઘનાદ (૩) મેધવણુ રાક્ષસનું ખીજું નામ મેઘનાદ (૪) એક ભારતીય તી. મેનિનાદ બગડાની સંજ્ઞાવાળા મેઘનાદ તે જ. મેઘપુષ્પ શ્રીકૃષ્ણના રથના ચાર ઘેાડામાંના એક. Page #82 -------------------------------------------------------------------------- ________________ મેઘપૃષ્ઠ મેઘપૃષ્ઠ પ્રિયવ્રતપુત્ર ધૃતપૃષ્ઠના સાત પુત્રમાંને ત્રીજો, આના વર્ષનું પણું એજ નામ હતું. મેઘપૃષ્ઠ (૨) ક્રૌચદ્વીપમાંને ત્રીજો વ મેઘમાલ પ્લક્ષદ્રીપમાંને પત મેઘમાલી ખર રાક્ષસના બાર અમાત્યેામાંના એક. મેઘવણ ધટાōને પુત્ર, આ પાંડવાના અશ્વમેધને કાળે શ્યામકણું અશ્વ આણવામાં, અને તેને પત્રિકા બાંધીને છૂટા મૂકયા પછી તેનું રક્ષણ કરવામાં ઘણા જ ઉપયોગી થઈ પડયો હતા. જૈમિની અશ્વમેધમાં આનું કવચિત્ મેઘનાદ નામ પણ કહેલુ મળી આવે છે. મેઘવાન દત્તુપુત્ર દાનવામાંના એક. મેઘવાસા વરુણલાકમાંને અસુર વિશેષ. મેઘવાહન ઈંદ્ર. મેઘવાહન (ર) કરૂષક દેશના સામાન્ય રાજા. મેઘવેગ ભારતયુદ્ધમાં અભિમન્યુએ મારેલ એક રાજ / ભાર॰ દ્રોણુ અ૦ ૪૮–૧૬, મેઘવાતિ કલિયુગમાં આન્ધ્રવંશીય ચિબિવકાને પુત્ર. એને પુત્ર તે અર્તમાન / ભાગ૦ ૧૨-૧-૨૪. મેઘસ ધિ સેામવ’શા પુરુકુલાત્પન્ન જરાસંધ રાજાને પૌત્ર અને સહદેવના ત્રણ પુત્રામાં કનિષ્ઠ. યુધિષ્ઠિરે અશ્વમેધ કર્યો ત્યારે આછું તે અશ્વને પકડયા હતા; પરંતુ અજુને એને પરાભવ કરવાથી એણે અશ્વ પાછા આપી કરભાર આપ્યા હતા / ભાર॰ અશ્વમે અ૦ ૮૨. મેદશિરા કલિયુગમાં બહુસંજ્ઞક રાજાની પછી થયેલા રાજવિશેષ / ભાગ૦ ૧૨–૧–૨૭. મેદિની મધુકૈટભની મેદ વડે વ્યાપ્ત થવાથી પૃથ્વીનું પડેલું નામ. મેદાહા ભીષણ રાક્ષસને પુરાહિત. મેધા સ્વયંભુવ મન્વન્તરમાં દક્ષે ધમ ઋષિને પેાતાની સેાળ કન્યામાંથી પરણાવેલી તેર કન્યામાંની એક. એની કન્યા સ્મૃતિ, મેધાતિથિ પ્રિયવ્રત રાજાના દસ પુત્રામાંના આઠમેા. આ પૃથ્વીના સપ્ત મહાદ્વીપમાંને, દધિસમુદ્ર વડે ૧૦ ૭૩ મેનકા વેષ્ટિત શાકદ્દોપના અધિપતિ હતા. આણે પેાતાના દ્વીપના સાત ભાગ પેાતાના સાત પુત્રાના નામના કરી, પ્રત્યેકને એક એકનું આધિપત્ય આપ્યું હતું. તેમનાં નામ પુરાજવ, મનેાજવ, પવમાન, ધૂમ્રાનીક, ચિત્રક્, બહુરૂપ અને વિશ્વાધાર એવાં હતાં. મેધાતિથિ (૨) ઉપરિચર રાષ્ઠિના યજ્ઞમાંને એક ઋષિ / ભાર॰ શાંતિ અ॰ ૩૩૬. મેધાતિથિ (૩) સામવંશી પુરુકુલેત્પન્ન રૌદ્રાશ્વ પુત્ર ઋતેયુના પ્રપૌત્ર કણ્વ રાજિષના પુત્ર. આના વશજો બ્રાહ્મણ થયા હતા. મેધાતિથિ (૪) ચાલુ મન્વન્તરમાંના સત્તરમા વ્યાસ (વ્યાસ શબ્દ જુએ.) મેધાવિક કાલ ́જર પર્યંત પાસેનું તીર્થવિશેષ / ભાર૰ ૧૦ ૮૩-૫૫. મેધાવિની કુલિંદ રાજાની સ્ત્રી. ચંદ્રહાસ રાજાની માતા. મેધાવી બાલધિ ઋષિને પુત્ર. આ પતાયુ એવા નામથી પ્રસિદ્ધ હતા. મેધાવી (૨) એક બ્રાહ્મણ / ભાર॰ શાંતિ અ ૨૭૭, મેધાવી (૩) સામવંશી પુરુકુલેત્પન્ન પાંડવના વંશના સુનય રાજાને પુત્ર, આને પુત્ર નૃપ ંજય રાજા. મેનકા પ્રાધાની અપ્સરા કન્યાએમાંની અને ત્રણ મુખ્ય અપ્સરાઓમાંની એક. આ પ્રસ્તુત પ્રતિવષે^ જેઠ માસમાં સૂર્યની સાથે સંચાર કરે છે. (પ. શુક્ર શબ્દ જુઓ.) વિશ્વામિત્ર તપ કરતા હતા તેને છળવા સારુ ઇન્દ્રે એને મેાલી હતી. એણે જઈને ઋષિને તપમાંથી ભ્રષ્ટ કર્યા. મેનકાને વિશ્વામિત્ર ઋષિથી એક પુત્રી થઈ. એ પુત્રી તે શકુન્તલા, મેનકા એને નદી તીરે અરણ્યમાં મૂકી સ્વમાં ચાલી ગઈ હતી. કણ્વ ઋષિને એ જડી અને એમણે ઉછેરી મેટી કરી. મેનકા (ર) ઊર્ણાયુ ગંધવની . મેનકા (૩) હિમાલય પર્યંતની સ્ત્રી, મેનાનું ખીજુ નામ. Page #83 -------------------------------------------------------------------------- ________________ મેના મેરુભૂતા મેના વૈરાજ નામના પિતરની માનસિકન્યા અને બે સહસ્ત્ર જન છે / દેવી ભા૦ અષ્ટમ અ૦ ૭. હિમાલય પર્વતદેવતાની સ્ત્રી, આને મૈનાક અને કૌંચ મેરની આસપાસ પ્રથમ ઈલાવૃત્ત છે. તેની આકૃતિ એવા બે પુત્ર અને અપર્ણા. પણું અને એક ચતુષ્કોણ છે. તેની મર્યાદારૂપ, આપણે રહીએ છીએ. એવી ત્રણ કન્યા હતી | મત્સ્ય અ૦ ૧૩. એ ભાગમાં દક્ષિણ નિષધ પર્વત ને તે પછી મેના (૨) ભારતવર્ષીય નદી. પ્રદક્ષિણું કરીએ એવી રીતે જતાં ક્રમે ક્રમે ગંધમાદન, મેરુ સપ્તમહાદ્વીપ, સપ્તસમુદ્ર, માનસેત્તર અને નીલ અને માલ્યવાન એવા ચાર પર્વત છે. | ભાર૦ કાલેક પર્વત ઇત્યાદિ જેની આસપાસ વર્તુલા- ભીષ્મ અ૦૬; ભાગ પંચમ અ૦ ૧૬.૦ કાર સ્થિતિએ આવ્યા છે એ, સર્વના મધ્ય આ ઉપરાંત નિષધ પર્વતની આપણી બાજુએ ક્રમે ભાગમાં, અને ઈલાવૃત્તની બરાબર મધ્યમાં જે કમે હેમકૂટ અને હિમાલય એ બે પર્વતે ની વચ્ચે સુવર્ણને પર્વત છે તે. આની ઊંચાઈ ચોર્યાશી હરિવર્ષ, પુિરુષવર્ષ અને ભારતવર્ષ એવા ત્રણ ભૂસહસ્ત્ર જન હોઈ આ સર્વકાળ સર્વ શ્રીપાદિક- ભાગ હેઈ, ગંધમાદન પાસે માત્ર ભદ્રાશ્વવર્ષ નામને ની ને તેમાં આવેલા સર્વ ભાગની મેરુ ઉત્તર તરફ વેત અને શંગવાન એ બે પર્વતે અને તે મળે આવેલ છે. આના શિખર ઉપર લંબ તરીકે ઊંચે એક પાસે એક એમ, રમકવર્ષ, હિરણયવર્ષ અને આકાશમાં ધ્રુવમંડળ હેઈ, સૂર્યચંદ્રાદિ મંડળે કુરુવર્ષ એવા ત્રણ ભૂભાગ છે. માલ્યવાન પર્વત આની આસપાસ પૃથ્વીથી કેવળ ઉપરના ભાગમાં પાસે એક કેતુમાલ વર્ષ જ છે અને એની આસઆકાશમાં પોતપોતાની ગતિ અનુરૂપ સર્વદા પાસ વર્તુળાકાર ક્ષારસમુદ્ર આવેલ હેઈ, આપણે વર્તુલાકાર ગતિએ ફર્યા કરે છે. સારાંશ કે, મેરુ એ જે પ્રદેશમાં રહીએ છીએ તે ભરતવર્ષ છે. આ પૃથ્વીનું કેન્દ્ર એટલે કેવળ મધ્યબિંદુ હેઈ, એની ભરતવર્ષ અને તેમ જ મેરુની પાસે એને અવયવરૂપ ઘણું જ પાસે મંદર, મેરુમંદર, સુપાર્શ્વક અને કુરુવર્ણ, એ બનેની આકૃતિ ધનુષાકાર છે. આ કુમુદ એવા ચાર ટેકારૂપ પર્વત હેઈ, કેસર, કુરંગ, જંબુદ્વીપમાંના નવ ભાગ, અને ક્ષારસમુદ્રની આસકુરર, કુસંભ, પૈકંક, ત્રિકુટ, શિશિર, પતંગ અથવા પાસ નજીક બીજા દ્વીપે, સમુદ્ર, માનસોત્તર અને શિમર, રુચક, નિષધ, શિનિવાસ, કપિલ, શંખ, કાલેક પર્વત વર્તુળાકાર જ આવેલા છે એવું વૈદૂર્ય, જરૂધી, હંસ, ઋષભ, નાગ, કાલિંજર અને સમજવું. નારદ –એવા વીસ પર્વત પદ્મપાંખડીની પેઠે આ મેરુને એટલે મેરુના મૂર્તિમાન દેવતાને, આવેલા છે. | ભાગ પંચમ અ૦૧૬; દેવી ભા. મેરુદેવી, પ્રતિરૂપા, ઉગ્રદષ્ટ્રી, લતા, રમ્યા, શ્યામા, અષ્ટમ અ૦ ૬.૦ આ ઉપરાંત યજ્ઞકુંડની આસ- નારી, ભદ્રા અને દેવવાતિ એવી નવ કન્યા હતી. પાસ જેમ પરિસ્તરણ નખાય છે તે પ્રકારે એની તે તેણે આગ્નીધ્રના નવ પુત્ર નાભિ, પુિરુષ, આસપાસ પ્રત્યેક દિશાએ બન્ને મળી ચારે દિશાના હરિવર્ષ, ઈલાવર, રમ્યા, હિરામય, કુર, ભદ્રાશ્વ આઠ પર્વત છે; તે આ પ્રમાણે જઠર અને દેવ અને કેતુમાલ એમને અનુક્રમે આપી હતી. આ કુટ એ બે પૂર્વના, પવન અને પારિવાત્ર એ બે ઉપરાંત આયતિ અને નિયતિ એવી એની બે કન્યા પશ્ચિમે, કેલસ અને કરવીર એ બે દક્ષિણ અને સ્વાયંભુવ મન્વન્તરમાંનાં એક ધાતા અને બીજે ત્રિશંગ અને મકર એ બે ઉત્તરે એટલે મેરુની તે વિધાતા નામના બે ભગુપુત્ર -એમને આપી હતી. બાજુએ. પુરાણુક્ત ભારતવર્ષમાં રહેતા હતા માટે મેરદવી મેરની કન્યા અને આગ્નીધ્રપુત્ર નાભિ- . આ દિશામાં તેમણે પોતાની દિશાના ધોરણે રાજર્ષિની સ્ત્રી. આને નાભિરાજાથી ઋષભદેવ નામે લખે છે એમ માનવું. આ આઠ પર્વતની છે એમ માનવું. આ પાઠ પર્વ તાનમાં એક જ પુત્ર થયા હતા. પ્રત્યેકની લંબાઈ અઢાર હજાર યોજન અને પહેળાઈ મેરુભૂતા એક દેશ. (ભાર૦ ભી ૯-૪૮. Page #84 -------------------------------------------------------------------------- ________________ મેરુમ દર મૈનાક મેરુમંદર આપણે રહીએ છીએ એ બાજુએ મેરુને ાથિલી મૈથિલ રાજાની કન્યાનું નામ; પરંતુ ખાસ કરીને સીતાને લગાડાય છે. અનુ॰ ૨૫. જે એક સ્ત ંભરૂપ પર્વત છે તે, મેરુસાવર્ણી એક ઋષિ / ભાર॰ મેરુસાવિ ધ સાવિષ્ણુ શબ્દ જુએ. મેષ એક બ્રહ્મર્ષિ' (૨. કશ્યપ શબ્દ જુએ.) મેષય એક બ્રહ્મર્ષિ' ( ૨. કશ્યપ શબ્દ જુએ.) મેષદ્ભુત એક ગરુડપુત્ર / ભાર૦ ૦ ૧૦૧–૧૨. મૈત્રાયણ સેામવંશી પુરુકુલેાત્પન્ન અજમીઢપુત્ર નીલના વંશના દિવેાદાસના બે પુત્રામાંને જ્યેષ્ઠ. મૈત્રાયણિ સામવેદોપનિષત. મૈત્રાવરુણ અગસ્ત્ય ઋષિ અને વસિષ્ઠ ઋષિની સંજ્ઞા / વા૦ રા૦ ઉત્તર૦ કાં॰ સ૦ ૫૬-૫૭, મૈત્રાવણિ મૈત્રાવરુણુ તે જ. મૈત્રી સ્વાય ંભુવ મન્વન્તરમાંના ધર્માંઋષિની તેર સ્ત્રીઓમાંની એક. આને પુત્ર પ્રસાદ મૈત્રેય એક બ્રહ્મર્ષિ | ભાર૰ સ૦ ૪–૧૬ ઔગેય (૨) એક બ્રહ્મર્ષિ (૩. ભગુ શબ્દ જુએ.) ઔગેય (૩) એક બ્રહ્મષિ, (ર. અત્રિ શબ્દ જુએ.) મૈત્રેય (૪) એક ઋષિ. આ કાના કુળને તે જણાતું નથી, પરાશર ઋષિનેા શિષ્ય હતા એટલુ જ મળી આવે છે. આણે એક પ્રસંગે દુર્યોધનને ઉપદેશ કર્યા કે પાંડવાથી વેર વધારવું નહિ. પણ તેણે ઉપદેશના તિરસ્કાર કરીને ઉન્મત્તપણે આની આગળ પેાતાની જા ́ધ થાબડી. તે ઉપરથી આણે ક્રોધે ભરાઈ દુર્ગંધનને શાપ દીધા હતા કે ભીમની ગદા તારી જાંધ પર પડવાથી તારું મૃત્યુ થશે. એ જ પ્રમાણે પછીથી તેનું મૃત્યુ થયું. / ભાર૦ વન અ૦ ૧૦. આવું જ વિદુરને ઉપદેશ કર્યા હતા. અને યાજ્ઞવલ્કયે પેાતાનું તત્ત્વજ્ઞાન શીખવ્યું હતું. મૈત્રેય (૫) સામવંશી પુરુકુળાત્પન્ન અજમીઢપુત્ર નીલના વંશના દિવેાદાસપુત્ર મિત્રયુને પુત્ર. મૈત્રેયી યાજ્ઞવલ્કય ઋષિની બે સ્રીઆમાંની એક. એ બ્રહ્મનિષ્ઠ હતી. મૈત્રેયી (૨) સામવેદોપનિષત્ શૈથિલ મિથિરાજાના સ ંબંધને લીધે વિદેહ દેશને મૈથિલ ક્વો છે. ૭૫ ઐંદ સુષેણુ વાનરના ખે પુત્રામાંના જ્યેષ્ઠ. દ્વિવિદને મોટા ભાઈ. / વા૦ રા॰ યુદ્દ॰ સા૦ ૭૬, ૭ આ બન્ને ભાઈએ વાલીની સ્ત્રી તારાના ભાઈ એટલે અંગદના મામા હતા. વાલીના વધ પછી, સીતાની ખાળ માટે જે વાનરા સુગ્રીવે મેલ્યા હતા તેમાં ભાઈ સહિત આ પણ ગયા હતા. / વા૦ રા કિષ્ઠિ સ૦ ૪૧ ૦ આણે રામાયણના યુદ્ધમાં વ મુષ્ટિ, યુપાક્ષ ઇત્યાદિ મેાટા મેટા રાક્ષસે। મારીને રામને ઉત્તમ સહાય કરી હતી. મૈનાક હિમવાન્ પર્યંતને મેનાથી થયેલા બે પુત્રોમાંના મેટા, પૂર્વે ઈંદ્ર સ` પતાની પાંખ છેદી નાખી તે વેળા, પેતાની પાંખ છેદાય નહિ એ હેતુથી, આ દક્ષિણ સમુદ્રમાં સંતાઈ રહી તેને આશ્રયે ગયા હતા, એવી રીતે કે પાતાળમાંથી પૃથ્વી પર આવવાના કેટલાક મા" હતા, તે મા એને આને આડા ખેસાડી બંધ કરી દીધા, ઢાંઈક કાળે સીતાની ખેાળ માટે મારુતિ જતા હતા; જે સગર રાજાના પુત્રાએ પૃથ્વી ખાદી નાખી તેથી કરીને મને આશ્રય મળ્યે અને ત્યારથી હું સાગર નામથી લાકામાં પ્રખ્યાત થયે!, એ સગરવંશમાં રામ જન્મેલ ડેાઈ તેની સ્ત્રીની ખેાળ કરવા મારુતિ જાય છે, માટે તેનું આતિથ્ય કરવું અને તેને વિશ્રામ માટે સ્થળ આપવું, એ મારા પોતાના ધર્મ છે, એમ જાણી સમુદ્રે મૈનાકને તું પાણીની ઉપર વધીતે મારુતિનું આતિથ્ય કર, એમ ક્યું, તે ઉપરથી એ પાણીની ઉપર વધ્યો પરંતુ મારુતિએ, આ મને કાંઈ વિઘ્ન આવ્યું છે એમ સમજી, આનું એક શંગ પાડી નાખ્યું એટલે મૈનાકે મનુષ્યરૂપ ધારણ કરી સાગરનું વૃત્તાંત નિવેદન કર્યું. ત્યારે મારુતિ સંતાષ પામી ખેાલ્યા કે, તું સાગરની આજ્ઞાથી મને વિશ્રાંતિ આપવા અને મારું આતિથ્ય કરવા આવ્યા એ ખરું છે, પરંતુ હું રામના જે કા" માટે નીકળ્યા છું તે હજુ થયું નથી; તેટલા માટે મારે વિશ્રાંતિ કે આહાર ખપે નહિ. આટ્યુ Page #85 -------------------------------------------------------------------------- ________________ મૈનાક ૭૬ ખાલી મારુતિએ આને અભિવ“દન કર્યું અને પોતે લંકા તરફ ગયા. / વા૦ રા૦ સુંદર સ૦૧. મૈનાક (૨) ભારતવષીય એક પર્યંત. માક્ષ ચાર પુરુષાર્થોમાંના ચેાથેા/ ભાગ૦૩–૨ ૮–૩ માદ સવિશેષ / ભાર॰ આ૦ ૫૭–૧૧. માદાગિરિ અ`ગદેશની પૂર્વ' તરફના પર્યંત / ભાર૦ સભા અ૦ ૩૧૨૧, માદાપુર ઉલૂક દેશની ઉત્તર તરફનુ" એક નગર, અહીં પાંડવના વખતમાં વામદેવ અને સુદામા એવા એ રાજા હતા. / ભાર૦ સભા૰ અ૦ ૨૮–૧૧, માદાષ વેદવ” મુનિના અથવવેદને અભ્યાસી એક શિષ્ય. / ભાગ૦ ૧૨-૭-૨. માહુ બ્રહ્મદેવથી ઉત્પન્ન થયેલા પુત્ર. માહન નગરવિશેષ. / ભાર॰ વન૦ અ૦ ૨૫૪. માહિની સમુદ્રમથન કરવાથી તેમાંથી અમૃત નીકળ્યું હતું. એ નિમિત્તે દેવ અને દૈત્યામાં કલહ ઉત્પન્ન થયા. અમૃતનેા કલશ દૈત્યો પેાતાની પાસે લઈ ખેઠા ત્યારે દેવાના કલ્યાણ માટે વિષ્ણુએ ધારણ કરેલા સ્ત્રીરૂપ અવતાર તે. આ અવતાર ચાક્ષુષ મન્વ ંતરમાં થયા હતા. / ભાગ॰ અષ્ટમ૦ અ૦ ૮. મૌજ એક બ્રહ્મર્ષિ'. ( ૩. ભૃગુ શબ્દ જુએ.) મૌ‘જકેશ એક બ્રહ્મર્ષિ' (૨. અત્રિ શબ્દ જુએ) મૌજવૃષ્ટિ એક બ્રહ્મર્ષિ'. (અંગિરા શબ્દ જુએ.) મૌજાયન એક બ્રહ્મર્ષિ'. ( ૧. વિશ્વામિત્ર શબ્દ જુએ.) મૌદ્ગલ્ય એક બ્રહ્મર્ષિ', (૩. અગિરા શબ્દ જુએ.) મૌદ્ગલ્ફ (૨) જન્મેજયના સર્પસત્રમાંના એક સદસ્ય મૌદ્ગલ્ય (૩) દારથિ રામની સભામાં જે આ ધર્મશાસ્ત્રી હતા તેમાંના એક મૌગણ્ય (૪) સામવથી પુરુકુળાપન ભર્માક્ષ રાજાના પાંચ પુત્રમાંના જ્યેષ્ઠ મુદ્ગલના વંશમાં જેએ તપ વડે બ્રાહ્મણુ થયા હતા તેમની સત્તા. માનવેપગ એક સવિશેષ / ભાર૰ આ૦ ૫૮–૧૭, મ્લેચ્છ દેશવિશેષ. / ભાર॰ ભી૦ ૯–૫૭. મ્લેચ્છ (૨) આ જાતિના નહિ એવા પરદેશીઓ અને જગલી લેાકેા. યજુવેદ મ્લેચ્છભાષા જેમાં વિદુરે યુધિષ્ઠિરને શિખામણ આપી હતી અને વાઢ્યાગૃહની હકીક્ત હી દીધી હતી તે. મ થલ્લામાન ભારતવષીય દેશ. / ભાર૰ ભીષ્મ૦ ૧ અ૦ ૯, વિ૦ ૬–૭. યજુવેદ ચાર વેદમાં ખીજો. આ બ્રહ્મદેવના દક્ષિણુ મુખમાંથી ઉત્પન્ન થયેલા હાઈ ધનુર્વેČદ, આને ઉપવેદ છે. ( ૧. વેદ શબ્દ જુએ.) યજુર્વેદમાં આવેલા મન્ત્રા ઋગ્વેદમાંથી જ લીધેલા છે. એ મંત્રા સિવાય તેમાં નવું ગદ્ય લખાણુ પણુ છે. એમાં લીધેલા ઋગ્વેદના મૂળ મંત્રોમાં ઘણા ફેરફાર કરેલા નજરે પડે છે. આ ફેરફાર પર - પરાગત ચાલી આવેલે હેાય અથવા યજ્ઞ વગેરે ક્રિયા માં ખપ લાગે એવા હેતુપુરસ્કર પણ હેાય. યજુવેંદ કર્મ કાંડીઓના વિધાનસંગ્રહ જેવે છે. એમાં યજ્ઞના વિધિ અને યજ્ઞમાં વરેલા ઋત્વિો વગેરેના ધર્મ ઇત્યાદિનાં થના છે. ધાર્મિક ક્રિયાઓનાં વિધાના સંબંધે એમાં ઘણુ' લખાણુ હેાવાને લીધે જુદી જુદી ઘણી શાખાઓ પ્રમાણે ક્રિયાએ કરનારને એના અભ્યાસ ખાસ અગત્યને છે. એની બે સહિતા છે. એકને તેત્તરીય સંહિતા અને ખીજીને વાજસનેયી સહિતા કહે છે. સામાન્ય ભાષામાં એકને શુકલ અને ખીજાને કૃષ્ણયજુર્ કહેવાય છે. તૈત્તરીય શાખા બન્નેમાં પુરાતન છે અને ઈ. સ. પૂર્વેના ત્રીન સઢામાં પ્રચલિત હાવાનું જણાયું છે. વસ્તુતઃ આ સંહિતામાં વિષય તે સરખા જ છે, પણુ ગેઠવણુમાં ફેર છે. શુકલ યજુવેદ અનુક્રમ અને પદ્ધતિસર લખાયેલા છે. એમાં આપેલી કેટલીક બાબતે કૃષ્ણયજુમાં બિલકુલ નથી, તંત્તરીય અગર કૃષ્ણયજુની સંહિતામાં ૭ કાંડ, ૪૪ પ્રશ્નો અથવા પ્રકરણ, ૫૧ અનુવાક અથવા પેટાવિભાગ અને ૨,૧૯૮ `ડિયા છે. સામાન્યતઃ એક કંડિકામાં પચાસ શબ્દો હૈાય છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ યજુર્વેદ વાત શુકલ યજુર્ અગર વાજસનેયી સંહિતામાં ૪૦ શીખવેલી હોવાથી આ વિદ્યાનું નામ શુકલ પણ અધ્યાય, ૩૦૩ અનુવાક અને ૧૯૭૫ કંડિકા છે. પડ્યું. યજુર્વેદની આ બે સંહિતા શી રીતે જુદી પડી યાજ્ઞવલ્કય સૂર્યની પાસેથી આ વિદ્યા મેળવ્યાની એ જણાયું નથી. યાજ્ઞવલ્કયે પ્રચલિત પદ્ધતિથી વાત ઘણું જૂની છે, પૌરાણિક કાળની પહેલાની વિરુદ્ધ મત પ્રવર્તાવી જુદી પાડી હશે. વખતે એણે છે કેમકે પુરાણમાં આ હકીક્ત વર્ણવી છે. વૈયાજુદી નહિ પાડી હેય, પણ એ મતભેદને લઈને તે કરણી કાત્યાયને એ વાત લખી છે. વધારે બંધજુદી પડી હશે. અને સંહિતાના અનુયાયીઓ બેસતી વાત તે એ છે કે યાજ્ઞવલકથ વાજસનીને એકબીજા પ્રતિ ઘણી વિરુદ્ધતા રાખે છે અને જુદા વંશજ હોવાથી એના પિતાના નામ ઉપરથી જુદા ધર્મના મતાનુયાયીઓ માફક તકરાર કરે છે. વાજસનેયી અને વાસ્કના શિષ્ય તિત્તિરી ઉપરથી સમય જતાં પાછલા કાળમાં આ વિરુદ્ધતાનું કારણ ૌત્તરી નામ પડયું હશે. યજદને સમર્થ અભ્યાસી દર્શાવતી આખ્યાયિકા ઉત્પન્ન થઈ છે. વિષ્ણુ અને વેબર કહે છે કે પુરાવોમાં વર્ણવેલી આ વાત ગમે વાયુપુરાણમાં એ વાત આપેલી છે. એટલી અસંભાવ્ય જણાતી હોય, પણ આ વાતમાં વૈશંપાયને પિતાના શિષ્ય યાજ્ઞવલ્કયને યજુરની આંતરિક રહસ્ય સમાયેલું છે. કૃષ્ણ યજુર્વેદ જુદી જુદી ૨૭ શાખા શીખવી હતી. એક અનિયમિત છૂટી છૂટી બાબતના ખીચડા જેવા વખત વૈશંપાયને પોતાના ભાણેજને સહેજ લાત છે. વેબર પોતે તૈત્તરીય નામ યાસ્કના શિષ્ય તિતિર મારતાં ભાણેજનું મૃત્યુ થયું અને એને બ્રહ્મહત્યા ઋષિ પરથી પડયું હોવું જોઈએ એમ માને છે. લાગી. એણે પોતાના શિષ્યોને પિતાની આ હત્યાને ગેસ્ટકરને અભિપ્રાય છે કે મંત્ર અને બ્રાહ્મણ અંગે પ્રાયશ્ચિત્તમાં વિધાન કરવાની આજ્ઞા કરી. અનિયમિત સેળભેળ હેવાથી પણું કૃષ્ણયજુરમાં યાજ્ઞવલ્કયે આ વિધાન કરવામાં સામેલ થવાની આમ ખીચડા જેવું જણાય છે. એમાં માત્ર અને ના કહી. આથી ગુરુ-શિષ્ય વચ્ચે તકરાર થઈ. બ્રાહ્મણને ભેદ જણાતું નથી. શુકલ યજુર્વેદમાં વૈશંપાયને ક્રોધવશ થઈને યાજ્ઞવલક્યને કહ્યું કે તું આ ખામી સુધારી લીધી છે. આ ઉપરથી તે કાળે મારી પાસે શીખ્યો હોય એ બધી વિદ્યા પાછી યજુર્વેદને સુધારો કરીને તેમાં તત્કાલીન પ્રચલિત આપી દે. યાજ્ઞવલ્કયે પણ એવી જ રીતે ક્રોધ કરીને કલ્પનાઓ, જ્ઞાન અને વિધાનની નિયમસર ગોઠવણ તેની પાસે શીખેલે યર્જુવેદ એકી કાઢયે. કરી છે. ઓકતાં લેહીથી મિશ્રિત યજુર જમીન પર યજુર્વેદ યજુર્વેદને મૂર્તિમાન દેવ. પડયો. બીજા શિષ્યોએ તેતરનાં રૂપ ધારણ કરીને પતિ બ્રહ્મદેવના માનસપુત્રોમાં એક | ભાગ ૪ ઓકી કાઢેલી વિદ્યા ચણી લીધી. આ કારણથી ૪૦ અ૦ ૮. એ ઓકી કાઢેલી વિદ્યા તરીય અગર કૃષ્ણ કહેવાઈ. યતિ (૨) વિશ્વામિત્ર ઋષિના પુત્રમાં એક | વિદ્યા પાછી આપી દઈને યાજ્ઞવલક્ય ત્યાંથી દિલ- ભાર૦ અનુ૦૭-૫૮. ગીર થઈને નીકળી પડયો. એણે સૂર્યની ઉપાસના વતિ (૩) સમવંશી આયુપુત્ર નહુષ રાજાના છ કરીને જબરું તપ કર્યું. સૂર્ય પ્રસન્ન થઈને પુત્રોમાં મેટ. આ વિરક્ત હતા. તે ભાર આ૦ વૈશંપાયનને પણ ખબર નહતી એવા યજુન્ને ૬૮-૩૩. તેને શીખવ્યા. સૂર્ય ઘડાનું (વાજિન) રૂપ થ૬ સોમવંશી આયુપુત્ર યયાતિ રાજાને દેવયાનીલઈને યાજ્ઞવલ્કયને આ મન્ને શીખવ્યા હતા. આ ની કુખે થયેલા બે પુત્રોમાંને માટે. આ સર્વ નવી શાખાના અધ્યાપકે જાતે વાજિન કહેવાતા યાદવોને મૂળ પુરુષ હતો. આ પિતા (યયાતિ)ની અને સંહિતાનું નામ વાજસનેયી પડવું. સૂર્ય વૃદ્ધાવસ્થા જે હેતુથી લીધી નહિ, તે જોતાં Page #87 -------------------------------------------------------------------------- ________________ થ૬ ૭૮ યયાતિ એ બહુ ઝીણવટવાળે અને વિચારશીલ હશે એમ પુત્રરૂપ જોડકું જખ્યું હતું તેમાંને પુત્ર. આ જણાય છે. તે હેતુ આ પ્રમાણે હતે. સર્વ પુ. વિવસ્વાનને પુત્ર હોવાથી આને પણ કવચિત માં આ મોટો હોઈ યયાતિની તેના પર અત્યંત વૈવસ્વત કહ્યો છે. ચાલુ મન્વન્તરમાં એની પાસે જ પ્રીતિ હોવાથી, (યયાતિએ) અને પિતાની વૃદ્ધા- દક્ષિણનું દિગ્ધાલત્વ છે. આ નચિકેતા નામના વસ્થા લેવાની આજ્ઞા કરી. તે ઉપરથી આ બ્રાહ્મણ પુત્રને બ્રહ્મવિદ્યા શીખવી હતી, તે ઉપરથી આ વિચાર્યું કે મારું તારુણ્ય લઈ પિતા મારી માતા બ્રહ્મવિદ્યા સંપન હતા એ ખુલ્લું જ જણાય છે. સાથે રમમાણ થશે. એથી જેકે પિતાની આજ્ઞા આ પાપીઓને શાસન કરનાર છે, તેથી આનાં માન્ય કરી એ ખરું, પણ અંશતઃ મેં માતૃગમન દંડધર, કાલ, કતાંત ઇત્યાદિ નામો છે. તે જ કર્યું એમ થાય. માટે તે પિતાને કહ્યું કે આ એ પુણ્યવાને તરફ સૌમ્ય હોઈ ધર્મરાજ એવું આપની વૃદ્ધાવસ્થા માટે જોઈતી નથી અને સાર્વ- પણ એનું નામ કહ્યું છે. માંડવ્ય ઋષિના શાપે ભૌમ પદવી પણ મારે ન જોઈએ. આ સાંભળી કરીને આ જ વિદુર રૂપે પૃથ્વી પર જ હતા. યયાતિએ તેને તથાસ્તુ કહી, સાધારણ રાજ્ય આપ્યું (માંડવ્ય શબ્દ જુઓ.) / ભાગ ૬-૬, વિષ્ણુ જે લઈ તે સ્વસ્થ બેઠા. ૩-૨, હરિ૦ ૧–૯, મસ્ય૦ ૧૧-૫૬, પદ્મ આને સહસ્ત્રજિત, કેષ્ટા, નલ અને રિપુ એવા ૫-૮, વાયુ૮૪, બ્રહ્મ ૬. ચાર પુત્રો હતા. આણે અવધૂતની (દત્તાત્રયની) કૃપા થમક લેકવિશેષ / ભાર૦ સ૦ ૭૮-૮૮. સંપાદન કરી તેમની પાસેથી બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરી ઘમદૂત વિશ્વામિત્ર ઋષિના પુત્રોમાં એક | વરાહ હતી, તેથી જો કે આને સાર્વભૌમની પદવી ૨૦, આ૦ ૬૪–૧૩, અને અનુ. ૭-૫૧. નહતી તે પણ, સર્વ રાજાઓમાં આનું માન ઘણું યમલાર્જુન વૃક્ષવિશેષ, નારદના શાપ વડે જે જ હતું. આનું મૃત્યુ કયારે થયું એ સંબંધે કુબેરપુત્ર સ્થાવરનિ પામી ગોકુળમાં અજુનકોઈપણ ગ્રંથમાં કશે ઉલેખ મળતો નથી. | ભાર૦ જણનાં વૃક્ષ બન્યાં હતાં તે બે. આ૦ ૬૩-૭, ભાગ ૯-૨૩, મત્સ્ય ૪૩, વિષ્ણુ, થમી વિવસ્થાન મનુ અને સંજ્ઞા એમ થયેલા ૪૧૧, હરિવં૦ ૧-૩૩, વાયુ૦ ૯૪ જોડકામાંની કન્યાવિશેષ. આનું બીજું નામ થદ (૨) વિદર્ભ દેશને એક રાજા. આને પ્રભા યમુના પણ છે. તે ભાગ ૬-૬-૪૦, ૮-૧૩-૯, અથવા સૂમતિ નામની એક કન્યા હતી, જે આપે યમુના વિવસ્વાન આદિત્યને જે કન્યાપુત્રરૂપે જેડકર સૂર્યવંશી ઇક્વાકલ્પનને સગર રાજાને આપી હતી. થયું હતું તેમાંની કન્યા. આ યમની બહેન અને થ૬ (૩) બગડાની સંજ્ઞાવાળા ઉપરિચર રાજાના યમુના નદીની મૂર્તિમાન દેવતા. (સૂર્ય શબ્દ જુઓ.) પુત્રોમાં એક | ભાર૦ આ૦ ૬૪-૪૪. યમુના (૨) ભારતવર્ષીય નદી. (૨. હિમાલય શબ્દ થ૬ (૪) વસુદેવને ઇલા નામની સ્ત્રીથી થયેલા પુત્રો- જુઓ.) / ભાર૦ ભી૯-૧૬. માંને એક. થમ સહદેવ અને નકુળ | ભાર૦ આ૦ ૨૧૦-૧૮, યમ કલ્પારંભ સમયને દક્ષિણ દિપાલ, આની થયાતિ સેમવંશી આયુપુત્ર નહુષ રાજાના છે સ્ત્રી ધૂમણું. અને માનસોત્તર પર્વત ઉપરની પુત્રમાં બીજે. આને મોટા ભાઈ યતિ. તે વિરક્ત સંયમિની નામની નગરી તે આની રહેવાની જગ્યા. હેવાથી પરમહંસ થઈ અરણ્યમાં ગયે. તેથી આ આના નામ ઉપરથી દક્ષિણ દિશાનું પામ્યા” એવું જ, પિતાની પછી રાજ્યને અધિકારી થયે. એક નામ પડ્યું. એ દિશાનું એ નામ હજુ પણ ચાલે છે. કાળે મૃગયા નિમિતિ એ અરણ્યમાં ગયે હતું ત્યાં થમ (૨) વિવસ્વાન નામના આદિત્યથી સંજ્ઞા આપે એક કુવામાં કન્યા દેવયાનીને પડેલી જોઈ. સ્ત્રીની કુખે વૈવસ્વત મનુના જન્મ પછી, જે કન્યા- તે વેળા તું કેણ અને અહીં શાથી પડી ઇત્યાદિ Page #88 -------------------------------------------------------------------------- ________________ થયાતિ ૭૮ થયાતિ પૂછતાં, તેણે પિતાનું વૃત્તાંત કહ્યું. આને પણ તું પૈ રાખી તે મારા પુત્રો છે' એમ દેવયાનીને કહ્યું, કોણ ઈત્યાદિ પૂછતાં આણે પિતાનું વૃત્તાંત કહી, આ સાંભળી દેવયાનીએ તેને પૂછયું કે આ પુત્ર દેવયાનીને કુવાની બહાર કાઢી. દેવયાની શબ્દ તને કેનાથી સાંપડ્યા ? શમિઠાએ કહ્યું કે મારા જુઓ.) દેવયાનીને બહાર કાઢી યયાતિરાજ પિતાને ઋતુકાળ સમયે અહીં કોઈ ઋષિ આવ્યા હતા, નગર પાછો ગયે. પછી તારા પિતા જ્યાં તને તેમની મેં પ્રાર્થના કરી. તેમની પ્રસન્નતાએ કરીને આપણે ત્યાં મારી કન્યા શર્મિષ્ઠા દાસી થઈ તારી મેં આમને સંપાદન કર્યા. આ તેનું કહેવું દેવયાનીને સાથે આવશે, એવું કહી દેવયાનીને સમજાવી સત્ય ભાસ્યું કારણ કે રાજાથી આને પુત્ર થવાને વૃષપર્વા નગરમાં લઈ ગયે. પછી દેવયાનીએ પિતાના સંભવ જ નથી એ વાતને એને દઢ નિશ્ચય હતે. પિતાને, મને યયાતિએ કુવામાંથી બહાર કાઢી અને તેથી જ આ બાળકને કાંઈ કાંઈ વસ્તુઓ ઈત્યાદિ વૃત્તાંત કહી કહ્યું કે મારું લગ્ન તેની સાથે વહાલથી આપી, શર્મિષ્ઠાને આનંદ દર્શાવતી તે કરે. આ ઉપરથી શુક્રાચાર્યો યયાતિ રાજાને બોલાવી સ્વમંદિરે પાછી આવી. તેને દેવયાની વિવાહવિધિથી આપી અને કાંઈ આ વાતને કાંઈક દિવસો થઈ ગયા હોવાથી, કાળ પર્યત તેને પિતાની પાસે રાખ્યો. પછી અને દેવયાનીને શર્મિષ્ઠાના પુત્ર સંબંધી કશો દેવયાની સહિત તેને વિદાય કરતી વેળાએ શુક્રાચાર્ય પણ વહેમ ન હોવાથી, તેમને ફરીથી જોવાની કહ્યું કે રાજ, મારી પ્રિય કન્યા જે મેં તને આપી ઈચ્છાથી રાજા સહિત ફરતી ફરતી તે શર્મિષ્ઠાને છે તેની સાથે વૃષપર્વાની કન્યા પિતાની પ્રતિજ્ઞા ત્યાં આવી ચડી. પરંતુ રાજાના મનમાં તે ભયને પ્રમાણે દાસી થઈ આવે છે, પણ તું તેના તરફ પાર રહ્યો નહિ. હવે શું થશે એ વિચાર કરે નજર સરખીયે કરીશ નહિ. જો એમ કરીશ તો છે એટલામાં જ શર્મિષ્ઠાના પુત્રોને દેવયાની સહિત મારી વિદુષી અને તપસ્વિની કન્યા દેવયાનીનું રાજને આવેલે જે તેમની માતાને કહ્યું કે જે, અપમાન થતાં તે મારું જ અપમાન કર્યું એમ અમારા તાત આવ્યા છે. આ બોલ દેવયાનીને થશે અને તેથી તું અનર્થને પ્રાપ્ત થઈશ. તે કાને પડયા એટલે તેને સંશય ઉત્પન થયો, પણ ઉપરથી આપની આજ્ઞા પ્રમાણે વતીશ એમ કહી, આ વાતને નિશ્ચય કરવાના આશયથી તેણે તે શર્મિષ્ઠા દાસી સહિત દેવયાનીને લઈ પિતાને પુત્રને પાસે બોલાવ્યા, અને મમતાથી બાળકને નગર આંબે. પૂછયું કે તમારે પિતા કે? અને તે કયાં છે ? પછી આને નીતિપૂર્વક રાજ્ય કરતાં, અને આમ તે પૂછતી હતી ત્યારે રાજાએ તે બાળકને પિતાના અશોકવનમાં દેવયાની સાથે બહુ કાળપર્યત નેત્રની ઇશારત કરી કે મારું નામ દેશે નહિ વિલાસસુખ ભોગવતાં, એક પછી એક એમ યદુ પરંતુ છોકરાં તેમાં કશું સમજયાં નહિ, અને અને તુર્વસુ એવા બે સુંદર પુત્ર થયા. આથી અમારા પિતા આ, કહી રાજા તરફ આંગળીઓ દેવયાનીને હર્ષ થશે. તેની જાણ બહાર, શર્મિષ્ઠાને કરી. આ ઉપરથી દેવયાનીને નિશ્ચય થયો કે શર્મિષ્ઠાપણ યયાતિથી અનુ, તુહ્યું અને પુરુ એવા ત્રણ ને આ પુત્ર રાજાથી જ થયેલા છે. પુત્ર થયા. ' હવે દેવયાનીના કેપનું શું પૂછવું ? તેણે લાગલી એકદા એવું બન્યું કે, દેવયાની ફરતાં ફરતાં જ શર્મિષ્ઠાને પિતાની સામે બેલાવી અને કહ્યું જ્યાં શર્મિષ્ઠા રહેતી હતી ત્યાં આવી ચડી જુએ છે કે, કેમ રે દુષ્ટા! આ પુત્રો મેં ઋષિથી સંપાદન તે એક એકથી નાના એવા ત્રણ પુત્ર ત્યાં રમે કર્યા એવું અસત્ય ભાષણ કરી, તે મને ઠગી? તે છે. તેણે શર્મિષ્ઠાને પૂછ્યું કે આ પુત્ર કોના ? આ હવે બોલ, એ ઋષિ તે આ જ કે ? શર્મિષ્ઠાએ ઉપરથી શર્મિષ્ઠા અંતઃકરણમાં ભય પામી, તે પણ નમ્રતાથી ઉત્તર આપ્યો કે, હે દેવયાની, તું ઋષિ Page #89 -------------------------------------------------------------------------- ________________ યયાતિ કન્યા હાઈ તારું પાણિગ્રહણુ કરનાર ઋષિ સિવાય અન્ય કાણુ સમર્થ હોય? તેથી મેં ઋષિથી પુત્ર સંપાદન કર્યા એવું જે કહ્યું તે મારું ખાલવું અસત્ય નહિ, પશુ કેવળ સત્ય જ છે. આવું તેનું ભાષણુ સાંભળી, તેને તેમ જ રાજ્યને કાંઈ પણ ન કહેતાં, ક્રોધવશ દેવયાની પેાતાના પિતા તરફ જવા નીકળી, આ જોઈ યયાતિએ તેની બહુ પ્રકારે પ્રાર્થના કરી કે મારા દોષ ક્ષમા કર, પરંતુ દેવયાની તે કશુંયે સાંભળ્યા વગર શુક્રાચાર્ય પાસે ગઈ ત્યારે પરમ ભયભીત એવા યયાતિ પણ નિરુપાય બની તેની પાછળ પાછળ ગયેા. ૮૦ દેવયાનીએ જતાં વેત જ રાજાએ કરેલું કૃત્ય પિતાને નિવેદન કર્યું, જે સાંભળી શુક્રાચાર્ય ને અનિવાર ક્રોધ ઊપજ્યેા, અને દેવયાનીની પાછળ રાજાને અધમુખ ઊભેલા જોઈને કહ્યું કે, હે મૂર્ખ ! તુ શુ ખાયેા હતેા તે આ તેં શું કર્યું... ? ભલે, જે અર્થ સાધવામાં તારા તરફથી મારી પુત્રીનું અપમાન થયું છે, એ વ્યવહારમાં તું જરાગ્રસ્ત થાએ, આમ ખેલતાં જ, કેટલાક સમય પછી લાગલે જ યયાતિ રાજા જરાગ્રસ્ત એટલે વૃદ્ધપણાને પ્રાપ્ત થયા. જરા પ્રાપ્ત થતાં જ યયાતિએ શ્વસુરને (શુક્રાચા તે) પ્રાર્થના કરી કે, દેવયાની સાથે વિષયભેાગની મારી વાસના હજુ તૃપ્ત થઈ નથી, એટલામાં તા મને જરા પ્રાપ્ત થઈ. તે આપ તેને કાંઈ ઉપાય બતાવે. ત્યારે શુક્રાચાયે કહ્યું કે, જો એમ છે તે। આ વૃદ્ધપણુ પુત્રને આપી, તેનું તારુણ્ય તું લઈ તારી કામના (વાસના) પૂર્ણ કરી લેજે. એ ઉપરથી તેને પુનઃ પ્રાથના કરી કે જે પુત્ર મારી જરા લે તે મારી સાÖભૌમ પદવીને અધિકારી થાય. શુક્રાચાર્ય તરફથી આ વાતનું અનુમેાદન મળતા જ, દેવયાનીને લઈને યાતિ ત્યાંથી નીકળ્યા તે પેાતાને નગર પાછે આવ્યા. યયાતિના નગરમાં આવ્યા પછી કેટલેક કાળ તેના પુત્રા તરુણુ થયા છે એમ જોઈ રાજએ તે સર્વેને પેાતાની પાસે ખેાલાવ્યા, તે યદુથી માંડી યયાતિ ક્રમે ક્રમે સર્વેને તમે મારી જરા લે અને તમારું તારુણ્ય મને આપે, એવી આજ્ઞા કરી. પરંતુ ચારે પુત્રાએ તે અમાન્ય કરી, એવુ... જોઈ તેમાંના સથી નાના પુરુએ વિચાર કર્યો કે જો હું પણ આમની પેઠે ના કહીશ, તેા પછી પિતાને કાના તરફથી આશા રાખવાનું રહ્યું ? તેથી એમાં ધર્મ હૈ। કે અધર્મી હૈ!, એમ કહી તેણે પેાતાનુ તારુણ્ય પિતાને આપ્યું ને પિતાની જરા પોતે લીધી, આ તારુણ્ય વડે યયાતિએ દેવયાની સાથે યથેચ્છ વિષયસુખ ભોગવ્યુ, તે પછી વૈરાગ્ય થતાં, પુત્રનુ તારુણ્ય પિતાને આપ્યું હતું માટે એને સાભૌમ પદ આપી અને ઇતર પુત્રાને સામાન્ય રાજ્ય આપી, પેાતાની જરા પાછી લઈ દેવયાની સહવર્તમાન તપને અથે અરણ્યમાં ગયા. આ જ વેળાએ તેને માધવી નામે એક કન્યા થઈ હતી એમ જણાય છે. એક સમયે વિશ્વામિત્ર ઋષિના શિષ્ય ગાલવ યયાતિ પાસે શ્યામ જાતિના ઘેાડાની યાચના કરવા આવ્યા હતા. રાજ્યએ પેાતાની પાસેના જેટલા હતા તેટલા અશ્વો આપીને પેાતાની કન્યા માધવીને લઈ જઈને જેની પાસે એવા ઘેાડા હાય તેની પાસેથી આ કન્યા આપીને તે સ ંપાદન કરવાનું કહી તેને આ કન્યા આપી હતી. આ કન્યાને જુદા જુદા રાજાઓને આપીને એને ઘેાડા મેળવી દીધા હતા. (૩. ગાલવ શબ્દ જુઓ.) સારાંશ કે આણે તપ કરીને દેહ શુષ્ક કરી દેહ – પ્રાણુના વિયાગ થતાં, દેવયાની સહિત સ્વર્ગ માં ગમન કર્યું.... / ભાર॰ આદિ॰ અ૦ ૮૪–૯૩, મત્સ્ય અ૦૨૪-૩૬. કાંઈ કાળે આત્મસ્તુતિ કરવાને લીધે આનુ સ્વર્ગમાંથી પતન થયું ત્યારે આના દોહિત્ર એટલે માધવીના પુત્રા અષ્ટક, પ્રતન, વસુમના અને શિબિ એ ચારે જ્યાં તપાદિ કર્મ કરતા હતા ત્યાં જ દૈવગતિએ એનું આવવું થયું. પછી આને અંતે એમને પરસ્પર સવાદ થતા હતેા ત્યાં માધવી પણ અકસ્માત આવી ચઢી. તેણે પેાતાનું તેમ જ પેાતાના ચારે પુત્રોનું પુણ્ય આપી આને પુનઃ સ્વર્ગી મેાયેા. / ભાર૰ ઉદ્યોગ૦ ૧૨૦-૧૨૩. Page #90 -------------------------------------------------------------------------- ________________ યુવકીત યુવકીત યુવકીત ભારદ્વાજ નામના કેઈ એક ઋષિને પુત્ર. આશ્રમ કરી પોતાના અર્વાવસુ અને પરાવસુ એમ આને તેમ જ આના પિતાને ઉત્તમ પ્રકારનું અધ્ય- બે પુત્રો અને એક પુત્રવધુ સહવર્તમાન રહેતો થન ન હોવાથી, તે બંનેની ગણના ઋષિમંડળમાં હોવાથી, આને અને તેમને સ્નેહભાવ થયો હતો. ન હતી. એથી આણે અધ્યયન કર્યા સિવાય સર્વ તેથી આ એક કાળે સહજ એમના આશ્રમે ગયે. વેદનું જ્ઞાન પિતાને તેમ જ પિતાને ઉદય થાય એ પરંતુ રંભ્યઋષિ તેમ જ તેના બને પુત્રે કોઈ હેતુથી તપ આરંવ્યું. એકદા ઈંદ્ર પૃથ્વી પર ફરતા આશ્રમમાં ન હોવાથી ગંધર્વ સ્ત્રી જેવી રૂપવતી હતા. તેમણે આને તપ કરતે જોઈ પૂછયું કે તું રંભ્યની પુત્રવધૂ ત્યાં એકલી જ છે એમ આણે શા હેતુ માટે તપ કરે છે ? આણે ઈદ્રને પિતાને દીઠું. આ ઉપરથી આને દુર્બુદ્ધિ ઉત્પન્ન થઈ અને હેત નિવેદન કર્યો. તે સાંભળી ઈદ્દે કહ્યું કે ગુરુ- તું મારી વિષયવાસના તૃપ્ત કર એવું એને કહેવા સેવાપૂર્વક અધ્યયન કરે તે તને વેદ પ્રાપ્ત થાય; લાગ્યું. એ બાઈએ ઘણી આનાકાની કર્યા છતાં, આવો વ્યર્થ શ્રમ કરીશ નહિ. આમ બેલી તે આખરે એના શાપ ભયે તેની માગણી સ્વીકારી, ગયા તો પણ આણે તપ ચાલુ જ રાખ્યું. આ આની કામેચ્છાને આધીન થઈ. એના ગયા પછી ઈદ્ર બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું ને આના આશ્રમ સ્નાન કર્યું અને શ્વશુર આશ્રમે આવતાં જ આની પાસેની નદીમાં મૂઠીએ મૂઠીએ લઈ રેતી નાખવા બધી વાત તેમને કહી દીધી. આનું આવું દુષ્કૃત્ય માંડી. એ આણે દીઠું એટલે પૂછ્યું કે હે બ્રાહ્મણ, અને બળાત્કારની વાત સાંભળી લાગલો જ રૈભ્ય આ તું શું કરી રહ્યો છે ? બ્રાહ્મણે કહ્યું કે આ ગંગા હવન કરવા બેઠે. એણે પોતાની એક લટ મંત્રોમાણસોથી ઉતરાતી નથી અને અડચણ પડે છે ચારણ સાથે હેમી એટલે કુંડમાંથી એક સુંદર માટે પાળ કરીને હું પૂલ બાંધું છું. આવો ઉત્તર સ્ત્રી નીકળી એક બાજુ ઊભી રહી. પછી બીજી સાંભળતાં જ આણે તેને કહ્યું કે આમ પૂલ શી લટ હોમી એટલે એક રાક્ષસ નીકળ્યો. આમ એક રીતે થશે ? બ્રાહ્મણે પ્રત્યુત્તર વાળ્યો કે જો આમ સુંદર સ્ત્રી તથા રાક્ષસ નિર્માણ કરી, તેમને એણે કર્યાથી પૂલ નહિ થાય, તે ગુરુસેવાપૂર્વક અધ્યયન એવી આજ્ઞા કરી કે, તમે એકની પાછળ એક, એમ કર્યા સિવાય વેદજ્ઞાન પણ કયાંથી પ્રાપ્ત થશે ? યવક્રત પાસે જાઓ, એને મોહ પમાડી, મારી, બ્રાહ્મણનું આ વચન સાંભળી એ ઇંદ્ર છે એમ આણે પિતપોતાનું કામ કરી પછી પાછાં આવો, આજ્ઞા જાણ્યું અને તેને કહ્યું કે સારું, ત્યારે હું હવે પ્રમાણે તે સ્ત્રી યવક્રત પાસે ગઈ અને તેને મધુર તપ સમાપ્ત કરું છું. આ ઉપરથી ઇંદ્ર પ્રસન્ન થઈ, વાણીથી મોહ ઉત્પન્ન કર્યો અને એની પાસેથી તને વેદનાન પ્રાપ્ત થાઓ એ આશીર્વાદ આપ્યો એનું કમંડલ લઈ લીધું; ને જે તે આની સાથે ને તત્કાળ અંતર્ધાન થયા. શરીરસંગ કરવા જાય છે કે તરત જ રાક્ષસ ત્યાં પછી આપણે ઘેર આવી બનેલી સઘળી હકીકત જઈ પહોંચ્યા. તેને જોતાં જ યવક્રીત શુદ્ધ થવાને પિતાના પિતાને કહી કહ્યું કે ચાલે, હવે આપણે પાણી સારુ જુએ છે તે કમંડલ ન મળે. જાતે સર્વે ઋષિઓને પરાજય કરીએ. આ ઉપરથી અપવિત્ર હતો માટે; શુદ્ધ થવા તળાવ તરફ દોડતાં ભારદ્વાજે એને ગર્વ ઉતારવા બાલધિ ઋષિ અને તે અને નદી તરફ નાસતાં તે પણ જળ વગરની તેના પુત્ર મેધાવીને ઇતિહાસ તેને કહ્યો. એ સાંભળી સુકાઈ ગયેલી દેખાઈ. પછી પિતાની અગ્નિશાળામાં આણેકરેલ મનસૂબે ફેર. (બાલધિ શબ્દ જુઓ.) * સંતાઈ જવા નાસવા લાગ્યો; પરંતુ અગ્નિશાળાને યવક્રીત અને એને પિતા જ્યાં રહેતા હતા ત્યાં દ્વારક્ષક અને પિતાને એક જન્માંધ શ૮ પાસે જ વિશ્વામિત્ર ઋષિને પુત્ર રેન્જ ઋષિ સેવક હતું, તેણે આને ન ઓળખી અંદર જવાને Page #91 -------------------------------------------------------------------------- ________________ થવીત પ્રતિબધ કર્યાં. એટલામાં તેા રક્ષસે આવી આને માર્યા અને પોતે જતા રહ્યો. યવક્રીતને રાક્ષસે માર્યો તે વેળા તેને પિતા આશ્રમમાં ન હતા, એટલે તેને એ વાતની ખબર ન હાવાથી હામની વેળા થતાં જ તે ધેર આવ્યા અને નિત્ય પ્રમાણે સ્નાન કરી હેામશાળામાં ગયા, પરંતુ નિત્યનિયમ પ્રમાણે તે દિવસે અગ્નિએ અને દર્શન આપ્યુ. નહિ. તેથી એને આશ્ચ લાગ્યું કે આજ આમ કેમ બન્યું! એ ઉપરથી લાગલું જ તેણે દ્વારરક્ષક શૂદ્રને પૂછ્યું કે આજ અહી· àાણુ આવ્યું હતું ? તેણે નમ્રતાથી કહ્યું કે પાછળથી અહીં એક રાક્ષસ જેવું કાઈ આવ્યું' હતુ તે તેણે કેાઈને માર્યો. આ સાંભળી ભારદ્રાજ ને શ`કા આવવાથી આશ્રમની આસપાસ જોવા લાગ્યા તેા યવક્રતને મરેલા પડેલા દીઠા. આ જોઈ ભારદ્વાજને અનિવાર શાક થયા અને તરત જ યુવક્રીતના શબને દહન કરી જેણે મારા પુત્રને મરાવ્યા તે પેાતાના પુત્રને હાથે જ મરણ પામો, એવા શાપ દઈ પે।તે પણ અગ્નિપ્રવેશ કરી દેહત્યાગ કર્યો, ભારદ્વાજના શાપ પ્રમાણે જ પાછળથી વૈશ્ય ઋષિને વધ પાવસુ નામના તેના પુત્રને હાથે જ થયેા. પરાવસુ અને અર્વાવસુ બન્નેને બૃહદ્યુમ્ન રાજાએ યજ્ઞ કરવા તેડયા હતા. ત્યાંથી એક વેળા પરાવસુ પેાતાની સ્ત્રીને મળવા આવ્યા. પાટી યક્ષ યવન યવનદેશીય લેાક, એ શૂરા અને જાણુકાર છે, એટલે સ્વેચ્છાથી કાંઈક ભિન્ન દેખાય છે. એટલું જ. એમની ગણુના વેદ બહાર છે. (મ્લેચ્છ શબ્દ જુઓ.) ૮૨ યવન (૨) કાળયવન નામના યવન જેને શ્રીકૃષ્ણે મુખ્યકુંદની ગુફામાં પ્રવેશાવીને મરણુશરણુ કર્યા હતા તે. યવન દેશ આ દેશના દક્ષિણ અને પશ્ચિમ દિશાના ભેદે કરીને બે પ્રકાર છે; તે પ્રત્યેકના વનમાં જોવા. થવયસ પ્રિયવ્રત પુત્ર ઈજિવના સાત પુત્રામાંને એક નાના, આના વનું એ જ નામ છે. યવયસ (૨) પ્લક્ષ ્ીપમાંના ખીજો વ થયા પ્લક્ષોપમાંના ખીજે વ થત્રયા (૨) યવયસનું ખીજું નામ. યવસ આઠમા સાવિ મનુના થનારા પુત્રામાંને એક. ચત્રક્ષા ભારતવષીÖય એક નદી. / ભાર૦ ભી ૯. યવનીર સેામવંશી પુરુકુળાત્પન્ન હસ્તિરાજાના પુત્ર દેવમીઢ અથવા મિીઢને પુત્ર. આને પુત્ર કૃતિમાન, યવનીર (૨) સેામવંશી પુરુકુળાપન હસ્તિપુત્ર અજમીઢના પુત્ર નીરવ શીય ભĮશ્વના પાંચ પુત્રામાંના બીજો. યશાદા હવિષ્મ ત પિતરની માનસકન્યા; સૂર્ય વંશી અંશુમાન રાજાનો . આનેા પુત્ર દિલીપ રાજા. યોાદા (૨) ગોકુલાધિપતિ નંદની સ્રો, ગાકુલમાં શ્રીકૃષ્ણની પાલક માતા. ચ આઢીને ગાઢ વનમાં ફરતાં પેાતાના પિતાને મૃગ સમજી આત્મરક્ષાથે" મારી નાખ્યા. વૈજ્યના રાતના સમય હતા, અને ઊ'ધેટા પરાવસુએ મૃગ-યશાદા (૩) સામવંશી હસ્તિની ભાર્યા. અને પુત્ર તે વિધુ...જ્જન (વિકુણ્ડન). / ભાર॰ આ૦ ૬૩–૩૭, પરોાધર દુખ પાંચાલને પુત્ર. આને દૌર્મુખી પણ કહે છે. / ભાર॰ દ્રોણુ॰ અ૦ ૧૮૫–૫. યોાનદી કલિયુગમાં કિલકિલા નગરોમાં થયેલા રાજવિશેષ. / ભાગ૦ ૧૨-૧-૩૩, યશાવતી એકાવલી નામની એક રાજકન્યાની સખી. યસ્ક એક બ્રહ્મષિ`, (૩. ભગુ શબ્દ જુઓ.) યક્ષ દૈવયેનિમાંની એક જાતિવિશેષ બ્રહ્મદેવે કેટલાંક પ્રાણી ઉત્પન્ન કર્યા પછી તેમને પૂછ્યું કે વિંઝુમ :' (શું કરું ?) તેમણે ‘રક્ષ્ધ્વ'' (રક્ષણ કરે) એમ કહેવું જોઈતું હતું તેને બદલે તેમાંથી ક્રેઇએ ખીજો પુત્ર અર્વાવસુ પરમ સુશીલ હતા. તેણે ઉગ્ર તપ કરી દેવાને પ્રસન્ન કર્યા અને તેમના પ્રસાદ વડે ભારદ્વાજ, તેના પુત્ર યવક્રીત, તેમ જ પોતાના પિતા રૈભ્ય એ ત્રણેને સજીવન કરી, પરાવસુને બ્રહ્મહત્યાથી મુક્ત કર્યાં. આ ઉપરથી પરસ્પર સ્નેહમાં અધિક વૃદ્ધિ થઈ અને પુત્ર સહવત્ત'માન ભારદ્વાજ ઋષિ અર્વાવસુના ઉપકારનાં વખાણ કરતા પેાતાના આશ્રમે ગમન કરતા હતા. / ભાર॰ વન૦ ૧૪૦-૨૩૩, અ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૩ યક્ષગ્રહ ‘યક્ષામ' અને કોઈએ 'જ્ઞાન' એમ ઉત્તર આપ્યા. એ ક્રમે યક્ષ અને રાક્ષસ થયા. / વા૦ રા॰ ઉત્તર૦ સ૦ ૩. મનુષ્ય ચે।નિથી ચઢિયાતી જાતિવિશેષ. એએ ધનપતિ કુબેરના સેવકે ગણાય છે. એમની ઉત્પત્તિ સંબંધે જુદા જુદા ગ્રંથકારા જુદી જુદી વાત કહે છે. એમનામાં કાર્ય લાક્ષણિક વિશેષતા નથી; પણ સામાન્યતઃ તે બિલકુલ ઉપદ્રવકારી ન હેાવાથી પુણ્યજના કહેવાય છે. કાઈ કાઈ વખત તે અટકચાળાયે કરે છે, કાલિદાસ કવિના ‘મેઘદૂત' કાવ્યના નાયક પણ એક યક્ષ હતા. યક્ષગ્રહ કમહ તે જ. / ભાર॰ ૧૦ ૨૩૦-૫૩, પક્ષી યક્ષ સ્ત્રી. / ભાગ૦ ૧૦-૯૦-૯, યજ્ઞ સ્વાયંભૂ મન્વન્તરમાં રુચિ નામના ઋષિને આકૃતિ નામની સ્ત્રીનો કૂખે થયેલા પુત્ર. આને સ્વાયંભૂ મનુએ રુચિ ઋષિ પાસેથી પુત્રિક ધર્મી પ્રમાણે પાછા લીધેા હતે. (પેાતાની કન્યા, એને પુત્ર થાય તે મને પછે આપવા એ સ`કેતથી કાઈને --- આપવી તે પુત્રિકાધ`.) આને દક્ષિણા નામની સ્ત્રી હતી અને તેની કૂખે આનાથી બાર દૈવ ઉત્પન્ન થયા હતા. તે તુષિત નામથી જાણીતા છે. (તુષિત શબ્દ જુએ.) આ યજ્ઞ વિષ્ણુને અવતાર હેાઇ, તે જ મન્વન્તરમાં સ્વર્ગમાં ઈંદ્ર પણ હતા, અને તે જ કારણથી પહેલા મન્વન્તરમાં દક્ષિણા એ ઈંદ્રાણી હતી. યજ્ઞતુ એક કૌરવ. યજ્ઞકાપ રામે મારેલા રાવણ પક્ષના બે રાક્ષસ / વા૦ રા યુદ્ધ સ૦ ૯ અને ૪૩. યજ્ઞદત્ત ભગદત્તના પુત્ર. એણે સહસ્ત્રાર્જુન જોડે યુદ્ધ કર્યું" હતું. / અશ્વ૦ ૭૫-૭૬. થર્સાપ’ડાયન એક બ્રહ્મર્ષિ (૩. ભૃગુ શબ્દ જુએ.) યજ્ઞમાહુ પ્રિયવ્રત રાજાના દસ પુત્રમાં ત્રીજો સુરાદથી વૈષ્ટિત શામાલિદ્વીપના આ અધિપતિ હતા. એવું પેાતાના દ્વીપના પેાતાના પુત્રોના જ નામના સાત ભાગ કરી, તે પ્રત્યેકને એકએકને અધિપતિ કર્યા હતા. તેમનાં નામઃ સુરાચન, યામી સૌમનસ્ય, રમણૂક, દેવવ, પારિભદ્ર, આપ્યાયન અને અવિશાન એવાં હતાં. યજ્ઞવલ્કય યાજ્ઞવલ્કય ઋષિના પિતા. યજ્ઞવરાહુ શ્વેતવરાહ શબ્દ જુએ. યજ્ઞવાહુ અગસ્ત્ય કુલેાત્પન્ન એક ઋષિ યજ્ઞશત લંકામાંને! એક રાક્ષસ. યજ્ઞશત્રુ લકામાંને રાક્ષસિવશેષ, યજ્ઞસેન પૃષતરાજાના પુત્ર દ્રુપદ રાજાનું બીજું નામ / ભાર૰ આ૦ ૧૧૦–૭. યજ્ઞશ્રી કલિયુગમાં થયેલા બહુસ ંજ્ઞક રાજાએ પૈકી શિવસ્જદના પુત્ર. એને પુત્ર વિજય / ભાગ૦ ૧૨ ૧–૨૭. યજ્ઞહેાત્ર ત્રીજ ઉત્તમ મનુના પુત્રોમાંના એક પુત્ર. યાજ યાજોપયાજ શબ્દ જુએ. યાજોપયાજ યમુનાને તીર રહેતા ક્રાઈ કાશ્યપગોત્રોત્પન્ન ઋષિના પુત્ર. આ બન્ને સહેાદર હાઈ તેમાં યાજ માટે અને ઉપયાજ નાના હતા, ઉપયાજ પરમ નિઃસ્પૃહ હતા, પરંતુ યાજ તેવા ન હતા. તેથી જ તેણે દ્રવ્યના લે:ભે દ્રુપદના યજ્ઞ કરી તેમાંથી દ્રોણાચાર્ય તે મારે એવા ધૃષ્ટદ્યુમ્ન નામનેા પુત્ર ઉત્પન્ન કરી આપ્યા. કૃષ્ણા દ્રૌપદી પણ ત્યાં જ ઉત્પન્ન થઈ હતી. (દ્રુપદ શબ્દ જુએ.) | ભાર॰ આ॰ ૧૪૯–૮, ભાર૦ આ૦ ૧૮૧-૨૨. યાદવ યદુરાજાના સઘળા વંશજ. યાન સ્વાયંભૂ મન્વન્તરમાંના વસિષ્ઠ ઋષિના સાત પુત્રામાંના એક. યામ સ્વાયંભૂ મન્વન્તરમાંને। દેવવિશેષ, યામી ચાલુ મન્વન્તરમાંના ધર્માંઋષિની દસ સ્ત્રીએમાંની એક. આ પ્રાચેતસ દક્ષની કન્યા. તેને સ્વ નામના પુત્ર તે નાગવીથી નામની કન્યા એવી એ સ ંતતિ હતી. યામીનુ જામી એવું નામ પણ કાઈ ઠેકાણે મળી આવે છે. યામુનગિરિ એકની સંજ્ઞાવાળા હિમાલયનું શિખરવિશેષ. પાંડવે। ગંધમાદન ઉપરથી નીકળી દ્વૈતવનમાં આવતાં આ શિખર ઉપર વિશાખયૂપ નામના સ્થળે રહ્યા હતા. અહીં એક વેળા ભીમસન મૃગયા માટે અરણ્યમાં ગયા હતા. તેને નહુષ રાજ Page #93 -------------------------------------------------------------------------- ________________ વાયુનગિરિ ૮૪ યાજ્ઞવય અગત્યના શાપથી જે અજગર થઈ પડયો હતો તેણે આની પાસે કરાવતા હતા: અર્થાત તે શાખા આ પકડો. ભીમસેને ઘણા પ્રયત્ન કર્યો પણ તેના શીખતા હતા. તૈત્તિરીય શાખા, શાખા કહેવાય મુખમાંથી છૂટી શકયો નહિ. ભીમસેનને અરણ્યમાં છે એટલું જ, બાકી તે કેવળ સમમ યજુર્વેદની જ ઘણે વિલંબ થયે જઈને યુધિષ્ઠર તેને શોધવા પ્રતિમા રૂપ હેઈ, તેની કહેણું અતિશય મનોહર નીકળ્યા અને શોધ કરતાં કરતાં જુએ છે તે હેવાથી તે યાજ્ઞવલયને શીખવવાનું કારણ એ તેને અજગરે પકડેલે દીઠે. યુધિષ્ઠિરે અજગરની હતું કે, એક તે તે વૈશંપાયન ઋષિને ભાણેજ ઘણી સ્તુતિ કરી. તે સાંભળી અજગરે મનુષ્ય હતો, અને તે ઉપરાંત તે ઉત્તમ આચારસંપન્ન હતે. વાણી વડે તેને કેટલાક પ્રશ્નો કર્યા; તેના ઉત્તર એક વેળા એવું બન્યું કે, સર્વ મોટા મોટા યુધિષ્ઠિર તરફથી મળતાં જ, નહુષની સપદેહથી ઋષિઓને એક સ્થળે, અમુક વેળાએ સવેએ મુક્તિ થઈને તે સ્વર્ગમાં ગયા. ભીમસેન પણ આવવું, ને જે ન આવે તેને બ્રહ્મહત્યાનું પાપ તેનાથી મુક્ત થયા. | ભારવન અ૦ ૧૭૮–૧૮૧. એ સંદેશો મળ્યો. આ ઉપરથી સર્વ ઋષિઓ વાયુનગિરિ (૨) ગંગા અને યમુના એ બેના મય નિયમિત સ્થળે નિયમિત વખતે ભેગા થયા. તેમાં ભાગ-દોઆબમાં આવેલ એક પર્વત. આની વૈશંપાયન ઋષિને પણ આમંત્રણ હતું. પણ તે તળેટીમાં પ્રવે પર્વશાલ નામનું એક ગામ હતું. કાંઈ કારણને લીધે આ સમાજમાં જઇ શકયા યમુનદેશ પૂર્વે શૂરસેન અને પશ્ચિમે બ્રહ્મવત દેશ, નહિ. તેથી નિયમનું ઉલ્લંઘન કર્યા માટે તેમને એ બેની વચ્ચે યમુનાતીરે આવેલે દેશવિશેષ | બ્રહ્મહત્યા લાગી. તેનું નિવારણ કરવા તેમણે ભાગ ૧ &૦ અ૦ ૧૦, - 1 8 9 બ૦ ૧૦, પિતાના સર્વ શિષ્યને આજ્ઞા કરી. આ સવેએ યામુનિ એક બ્રહ્મર્ષિ. (કશ્યપ શબ્દ જુઓ.) માન્ય કરીને તે પ્રમાણે સર્વ નિવારણ કરવા લાગ્યા, યાયાવર જરકારુ વંશકર્તા ઋષિઓ | ભાર૦ આ૦ તે પ્રમાણે યાજ્ઞવલ્કય પણ નિવારણ કરવા લાગ્યો ૩૩–૧૮, આ૦ ૪૫–૧૬. હેત તે તે ઠીક, પણ તેણે વૈશપાયનને કહ્યું કે વાસ્ક યસ્ક ઋષિને પુત્ર અને તેના વંશજો (૩. આપના પાતકનું નિવારણ કરવા માટે આ બીજા ભગુ શબ્દ જુઓ.) એક યાસ્કે વૈદિક મન્ટો ઉપર શિષ્યો બાળક હેવાથી અસમર્થ છે. હું જ સ્વતઃ ટકા લખી છે. તે વૈયાકરણ પાણિનિના પહેલાં એકલે તેનું નિવારણ કરીશ; કારણ કે હું તે થયો હોવો જોઈએ કેમકે પાણિનિ આના ગ્રંથ સર્વથી વયે મોટે હાઈ સશક્ત છું. યાજ્ઞવલ્કયનું માંથી પિતાના ગ્રંથમાં અવતરણે આપે છે. આ બેલવું જોકે બીજાઓની દયાની ખાતર હતું યાજ્ઞવલ્કય યજ્ઞવલ્કય ઋષિ તે જ, (૩. વસિષ્ઠ શબ્દ પણ ઈતર બ્રાહ્મણના અપમાન કરવા જેવું જુઓ.) હેવાથી વૈશંપાયનને તેના પર કોલ આવ્યો ને યાજ્ઞવય વસિષ્ઠ કલોપન યાજ્ઞવલ્કય ઋષિનો તરત જ તારી શીખેલી શાખા પાછી આપી દે. જ આ પુત્ર હોવો જોઈએ અને તેથી જ આનું આવી આને આજ્ઞા કરી. આ સાંભળી યાજ્ઞવલકથ આ નામ પડ્યું જોઈએ. સ્વાયંભૂ નામના ભયભીત થઈને પ્રાર્થના કરતો કહેવા લાગ્યું કે વ્યાસના સંપૂર્ણ ચારે વેદનું અધ્યયન કરનારા આ મારે અપરાધ ક્ષમા કરે. હવે ફરીથી હું ચાર શિષ્યમાં સમગ્ર યજુર્વેદ ભણેલા વૈશંપાયન આવું કરીશ નહિ. પરંતુ વૈશંપાયન બોલ્યા કે ઋષિને આ યાજ્ઞવલકય શિષ્ય હતા. વૈશંપાયન જે હું આજ તારો આ અપરાધ ક્ષમા કરું, તે યજુર્વેદની ઋાશી શાખા કરી તેમાંથી પ્રત્યેક આ સર્વ બ્રાહ્મણે મને પક્ષપાતી ધારશે, કેમ કે તે એક એક ઋષિને શીખવતા હતા. જેનું પ્રસ્તુત હું તારે મામા થાઉં છું. માટે હવે વિશેષ તત્તરીય શાખા એવું નામ ચાલે છે તેનું અધ્યયન કશું પણ ન કહેતાં મારી કરેલી આજ્ઞા પ્રમાણે Page #94 -------------------------------------------------------------------------- ________________ યાજ્ઞવલક્ય યાજ્ઞવલેય તારું અધ્યયન પાછું આપી, અહીંથી ચાલતા જનકનો પુત્ર બહદ્રથ નામને છઠ્ઠો જનક જેને થા. નહીં તે શાપ દઈ બાળી ભસ્મ કરીશ. આ દૈવરાતિ કહેતા હતા તેના કાન સુધી પહોંચી. છેવટના બોલો સાંભળી અને દુઃખની પરાકાષ્ઠા (આ યાજ્ઞવકય કૃષ્ણદ્વૈપાયન વ્યાસના શિષ્ય થઈ અને બ્રાહ્મને અપમાનકારક બેલ બોલાયા વૈશંપાયનને શિષ્ય નહિ. કૃષ્ણદ્વૈપાયનના સમયમાં તેને માટે પશ્ચાત્તાપ પણ થયું. પણ હવે તેનું ફળ તે મિથિલા નગરીમાં બહુલાશ્વ જનક રાજ્ય કરતે શું ? પછી આણે નિરુપાય બની, વિદ્યા પાછી હતું અને તે વિદેહવંશને પચાસમો જનક હતા.) આપી. તે જ યાજ્ઞવલ્ક્યની પાછી આપેલી આ દેવરાતિ જનક મુમુક્ષુ હતો; કોઈ પૂર્ણ શાખાનું પાછળથી તૈત્તરીય શાખા એવું નામ બ્રહ્મનિષ્ઠ હોય તે તેને મેળવી તેને શરણ જવાની પડયું. (યજુર્વેદ શબ્દ જુઓ.) તેની ઈચ્છા હતી. આથી તેણે યજ્ઞ નિમિત્તે અનેક પછી યાજ્ઞવલ્કયના મનમાં એવું થયું કે હવે ઋષિઓને બેલાવ્યા, તેમાં યાજ્ઞવલ્કયને પણ અધ્યયન સંબંધી શું કરવું. વૈશંપાયન સરખો બોલાવ્યો હતો. એને ત્યાં આવેલા ઋષિઓના ગુરુ પૃથ્વી પર મળવો દુર્લભ, તે બીજા કોની પાસે સમાજમાં આશ્વલઋષિ, જરસ્કારુપુત્ર આ ભાગ જઈ અધ્યયન કરવું ? આ પ્રમાણે મનમાં ઋષિ, જેને લાહ્યાયનિ કહેતા તે ભવુઋષિ, ચાક્રાયણ વિચાર કરતાં હવે પૃથ્વી પર કેઈને ગુરુ જ કરવો સંજ્ઞક ઉષસ્તઋષિ, કોષીતક સંસક કહેડ ઋષિ નહિ એવો નિશ્ચય કરી સૂર્યારાધનપૂર્વક આણે અને આરુણિ સંજ્ઞક ઉદ્દાલક ઋષિ અને વાચસ્કેવી તપને આરંભ કર્યો. તપને અંતે સૂર્યદેવ પ્રસન્ન સંજ્ઞક મહાબ્રહ્મનિષ્ઠ ગાગો નામની એક પરમથયા. તેમની તરફથી આને વેદની જે શાખા હસિની અને તે ઉપરાંત વિદગ્ધાખ્ય સંજ્ઞક પ્રાપ્ત થઈ, તે વાજસનેયી એવા નામથી સાંપ્રત શાકય ઋષિ, ઇત્યાદિ અનેક ઋષિઓ આવ્યા હતા. સમયે પ્રસિદ્ધ છે. પૂર્વનું અધ્યયન યાજ્ઞવલ્કયે તે પછી દૈવરાતિ જનકે સોનાનાં શિંગડાં વૈશંપાયનને પાછું આપ્યું. એને અર્થ એમ કે વગેરેથી યુક્ત ગાયને સિદ્ધ કરી, સર્વ ઋષિઓને તે અધ્યયન પાછું આપતાં જ તેની યાજ્ઞવજ્યને કહ્યું કે તમારામાં જે સહુથી શ્રેષ્ઠ બ્રહ્મનિષ્ઠ હોય વિરમૃતિ થઈ ગઈ. તેણે આ ગાય લઈ જવી. રાજાનું આ બેલવું વેદ ઉપરાંત સૂર્ય પાસેથી આ બ્રહ્મવિદ્યા સાંભળી, સર્વ ઋષિએ બ્રહ્મવિદ્યા સંપન્ન હતા પણ સંપાદન કરી. પૃથ્વી પર આવી કાત્યાયની તે પણ પોતપોતાના મનમાં વિચાર કરવા લાગ્યા અને મિત્રેયી એવી બે સ્ત્રીઓના સાથે ક્રમે ક્રમે કે, જે અપણે ગાયો લઈએ તે આપણે જ માત્ર લગ્ન કરી, ગૃહસ્થ ધર્મનું આચરણ કરતો કરતો, બ્રહ્મનિષ્ઠ અને બીજા તેવા નથી એમ જણાય તેથી પિતાના આશ્રમે શાંતિથી રહેવા લાગ્યો. બીજ ઋષિઓનું અપમાન થાય. એ શંકાથી કોઈએ યાજ્ઞવલ્કયે પછી, શીખી આવેલી શાખાનું ગાયો લઈ જવાની ધૃષ્ટતા કરી નહીં. અધ્યયન કરવાને ક્રમ શરૂ કર્યો. નવી શાખાનું આ જોઈ યાજ્ઞવલ્કયે પિતાના પ્રોક્તકારી નામના અધ્યયન વિલક્ષણ હસ્તસ્વરવાળું હોવાથી ત્રણ શિષ્યને આજ્ઞા કરી કે “અરે, આ ગાયો યાજ્ઞવલય વેદના પિલ આદિ ઋષિઓને અપ્રિય થયું. તે જ નામને બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ લઈ જાય છે એટલું પ્રમાણે યાજ્ઞવલક્યના મામા વૈશંપાયન અને તેના મોટેથી બોલી તું ગાયો ઘેર લઈ જા. આ પ્રમાણે શિષ્યોને પણ અપ્રિય થયું. એટલે જો કે વેદા- ગાયો લેતાં જ તે સભામાં ઘણું હેહા થઈ રહી. યયન સંબંધી તે તેની પ્રતિષ્ઠા વિશેષ જામી પરિણામે યાજ્ઞવલ્કય સાથે તેમાંના પ્રત્યેક માણસે નહિ. તે પણ બ્રહ્મવિદ્યા સંબંધે તેની કીર્તિ ઘણું નિરનિરાળે વાદ કર્યો. તે સર્વેને યાજ્ઞવલ્કપરાજિત પ્રસરી – તે એટલે સુધી કે વિદેહવંશના દેવરાત કર્યા. આ ઉપરથી બીજા ઋષિએ તે શાંત પડ્યા, Page #95 -------------------------------------------------------------------------- ________________ યાજ્ઞવલ્કય પણ વિદગ્ધાગ્ય સંજ્ઞય શાકય (ઋગ્વેદમાંની શાકલ્ય શાખાના પ્રવ`ક) ઋષિએ યાજ્ઞવલ્ક્યની અતિશય નિંદા કરવાથી, તેનું પેાતાનું જ માથુ ઊખડી પડી એનું મૃત્યુ થયું. સર્વ ઋષિએ તાતાને આશ્રમે ગયા. પછી જનકે આની પાસે બ્રહ્મવિદ્યા સંપાદન કરી. ત્યારબાદ આ પણ પેાતાને આશ્રમે ગયેા. યાજ્ઞવલ્કય ગૃહસ્થાશ્રમ કરતા હતા. તેની સ્રી મૈત્રેયી તેની પાસેથી બ્રહ્મવિદ્યા સંપાદન કરી ઉત્કૃષ્ટ બ્રહ્મનિષ્ઠ બની હતી. મૈત્રેયીને સંતિત મુદ્દલ જ થઇ નહિ, કાત્યાયનીથી માત્ર ચંદ્રષ્ટાંત, મહામેધ અને વિજય એવા ત્રણ પુત્ર થયા હેાય એમ જણાય છે. ચૌદ હાર શિષ્યા અને આ ત્રણેને મહાદેવના શાપે કરીને રાક્ષસ યાનમાં અવતરવું પડયું હતુ. (૧. ચંદ્રકાંત શબ્દ જુએ.) યાજ્ઞવલ્કયને તેના મામા વૈશ પાયને અતિશય હેરાન કર્યો, માટે તે દિવસથી પેાતાના શરીરસબધ સુધ્ધાં મામાના ગાત્રમાં ન કરવા, આવા તેને કરેલા નિયમ આજપર્યંત વાજસનેયી શાખાવાળા પાળે છે. યાજ્ઞવલ્કચ શુક્લ યજુર્વેદ, શતપથ બ્રાહ્મણુ, બૃહદારણ્યક અને યાજ્ઞવલ્કચસ્મૃતિના કર્તા તરીકે પ્રસિદ્ધ છે. એ વૈયાકરણી કાત્યાયનની પૂર્વે થઈ ગયા. ધણું કરીને એ મનુની પછીથી થયેા હશે, એની લખેલી યાજ્ઞવલ્કયસ્મૃતિ તે। મનુની સ્મૃતિની પછીથી લખાઈ છે, એ નક્કી છે. એ બાલિ નામના બ્રહ્મર્ષિ'ના, અને મુખ્યત્વે વૈશ`પાયનને શિષ્ય હતા. યુધિષ્ઠિરે કરેલા રાજસૂય યજ્ઞમાં એ હાજર હતા એમ મહાભારતમાં કહ્યું છે. શતપથ બ્રાહ્મણુમાં કહ્યું છે કે એ સીતાના પિતા, વિદેહના રાજા જનકના દરબારમાં હતા. જનકને ઘણા બ્રહ્મણ્ણાની સાથે સંવાદ થયા હતા. આ સવાદે એની સૂચનાથી થયા ઢાઈ, આ સ`વાદામાં એ જનકને પુષ્ટિ આપતા. યાજ્ઞવલ્કચ તે કાલે પ્રચલિત જ્ઞાનના શિક્ષણુ અને ક્રિયાઓનાં વિધાનાની વિરુદ્ધ હતા, અને સંવાદામાં બધા બ્રાહ્મણાને હરાવતા. વિદગ્ધ શાકલ્ય યાજ્ઞવલ્કય કરીને એક બ્રાહ્મણુ એનેા સામાવાળાએ હતેા; પશુ યાજ્ઞવલ્કયે એને હરાવીને શાપ આપ્યા હતા. એ શાપને લઈને શાકલ્યનું માથું ઊખડી જઈ, એ મરણ પામ્યા હતા, અને એનાં અસ્થિ ચાર લેકે લઈ ગયા હતા. યાજ્ઞવલ્કય કાર્ય ત્યાગ અને ધ્યાનની મહત્તા જણાવતા હેાવાથી એ યેાગને પ્રવર્તીક ગણાતા. એના ઉપદેશ વડે જીદ્દ ભગવાનના ખાધ ગ્રહણુ કરવાની લેાકેાની ચેાગ્યતા થઈ એમ કહેવાય છે. એને બે સ્ત્રીઓ, મૈત્રેયી અને કાત્યાયની નામે હતી. મૈત્રેયીને એણે પોતાની ફિલસૂફી શીખવી હતી; અને એ મેાટી વિદુષી બની હતી. પેાતાના એન્શ્ય’ટ સ`સ્કૃત લિટરેચર' નામના પુસ્તકમાં ૨૨મે પાને સ્વ. મેક્ષમૂલરે મૈત્રેયી અને યાજ્ઞવલ્કયના સંવાદમાંથી અવતરણ આપ્યા, જેમાં યાજ્ઞવલ્કયે પેાતાની ફિલસૂફ્રી સમાવી છે. જે ધર્મભેદને યાજ્ઞવલ્કય ઉત્પાદક અગર અગ્રેસર હતા, તેમાંથી શુકલ યજુર્વેદના ઉદ્ભવ થયા છે. આ વેદના એ ઉત્પાદક અગર અગ્રેસર હેાવાથી કેટલાક આ વેદને વાજસનેયી સહિતા કહે છે. શતપથબ્રાહ્મણુ અને બૃહદારણ્યકમાં યાજ્ઞવલ્કયે, કેટલું બનાવ્યુ, તે સંદિગ્ધ છે. વખતે કેટલાક ભાગ એણે કર્યા હશે અને કેટલાક એની દેખરેખ નીચે સંગ્રહાયા હશે. કેટલાક વળી એમાં યાજ્ઞવલ્કચ અને એના મત અંગે લખેલુ હાવાથી એનું વાજસતેયી નામ પડયુ એમ પણ કહે છે. બૃહદારણ્યક યાજ્ઞવલ્કય ક્રાંડ નામના ભાગ તા અનેા પેાતાના લખેલા નહિ હ્રાય કેમકે આ ભાગમાં એની કાતિ અને ગુણાનુવાદનાં જ ગાન ઢાવાથી ઘણું કરીને એ એના મરણ પછી લખાયા હશે. યાજ્ઞવલ્કચસ્મૃતિ મનુસ્મૃતિની પાછળથી લખાઈ છે; અને મનુસ્મૃતિ કરતાં એમાંના નિણ્યા ચોક્કસ, યથા અને કડક છે આ ગ્રંથનું મહત્ત્વ માત્ર મનુસ્મૃતિ કરતાં જ ઊતરતું છે. આ ગ્રંથની ‘મિતાક્ષરા' નામની ટીઢા બંગાળા સિવાય આખા હિંદુસ્તાનમાં માન્ય છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ યાજ્ઞવેક્ય યુધિષ્ઠિર યાજ્ઞવલક્ય (૨) વિશ્વામિત્રના પુત્ર માને એક ઋષિ. પૃથા અથવા કુંતી નામની સ્ત્રીની કુખે થયેલા ત્રણ યાજ્ઞસેનિ ધૃષ્ટદ્યુમ્નનું નામાન્તર. | ભાર૦ ભીરુ પુત્ર માને છ. આ યમ-ધર્મના મંત્રપ્રભાવથી ૧૧૨-૧૯. જ હતે માટે ધર્મરાજ એવા નામથી પ્રસિદ્ધ યાજ્ઞસેની દ્રૌપદીનું બીજું નામ.. હતા. આને સ્વભાવ પાપભીરુ, દયાળુ અને પ્રાણીથાય એક બ્રહ્મર્ષિ. (૩. ભગુશબ્દ જુઓ.) માત્રનું મિત્રત્વ સંપાદન કરે એ હેવાથી યુક્ત પાંચમાં રેવત મનુના થઈ ગયેલા પુત્રોમાં આને કઈ પણ કદી પણ દ્વેષ કરતું નહિ; અને એક. તેટલા જ માટે સર્વ કોઈ આને અજાતશત્રુ કહેતા. યુગ કૃત, ત્રેતા, દ્વાપર અને કલિ એવા ચાર કાલ- એણે કઈ કાળ સુધી કૃપાચાર્ય પાસે ધનુર્વિદ્યાને વિભાગ. | ભાર૦ વ૦ ૧૫૧–૧૧. અભ્યાસ કર્યો હતો. ભીષ્મ દ્રોણાચાર્યને રાખ્યા યુગધર ભારતયુદ્ધમાં દ્રોણને હાથે મરણ પામેલો ત્યારે તેની પાસેથી આની તે વિદ્યા સંપૂર્ણ થઈ તે એક સાત્યકિ પુત્ર. આ પાંડવો તરફ હતે. / ભાર૦ પણ આની ખ્યાતિ પથવિદ્યામાં પ્રવીણતાને લઈને દ્રો૦ ૧૬-૪૨. વિશેષ છે. તે ઉપરાંત આણે બર્બર ભાષાને પણ યુગધર (૨) ભારતવર્ષીય દેશવિશેષ. | ભાર૦ સારો અભ્યાસ કર્યો હતો. ભીમe અધ્યાય ૯. પાંડ મોટા થયા અને દુર્યોધનાદિ તેમને યુગપ એકડાની સંજ્ઞાવાળા દેવગંધર્વોમાંને એક. હર્ષ કરવા લાગ્યા, એવું ધૃતરાષ્ટ્રને જણયાથી, ચુધાજિત કેકય દેશના રાજા અશ્વપતિને પુત્ર અને પરસ્પર કલેશ અધિક ન વધી જાય એ હેતથી દશરથની સ્ત્રી કૈકેયીનો ભાઈ. રામલક્ષમણના મિથિલા તે, આને બંધુ સહવર્તમાન વારણાવત નગરમાં નગરીમાં વિવાહ સમારંભ સમયે આ આવ્યા હતા. રાખવો એવું મનમાં આવ્યું, ત્યાં જઈ રહેવાની અને પછી અયોધ્યાથી પાછા જતી વખતે પોતાના આજ્ઞા કરી. તે પ્રમાણે આ ત્યાં જઈ રહ્યો. પરંતુ ભાણેજ, ભરત અને શત્રુન બનેને પિતાને દેશ જે સ્થળે રહેવાનું હતું ત્યાં દુર્યોધને આ જાય તેના લઈ ગયો હતો. | વા૦ ર૦ બા૦ સ૦ ૭૭. પહેલાં જ એવી વેતરણ કરી રાખી હતી કે એમના સુધાજિત (૨) સૂર્યવંશીય ધ્રુવસંધિ રાજાની બીજી રહેવાના મહેલને તરત જ અગ્નિ લગાડવો, જેથી શ્રી લીલાવતીને બાપ. આ અવંતી દેશને રાજા આ બંધુસહિત સત્વર બળી મરે. દુર્યોધનના આ હતે. (૮. સુદર્શન શબ્દ જુઓ.) દુષ્ટ મનસૂબાની વિદુરને ખબર પડી ગઈ હતી, યુધાજિત (૩) સોમવંશીય યદુકુળો૫ન સાત્વત- તેથી પાંડવોને વળાવવા જવાને નિમિત્તે તેમની પુત્ર વૃષ્ણુિના બે પુત્રોમાંને બીજે. આને શિનિ સાથે સાથે જઈને તેણે બર્બ૨ ભાષામાં યુધિષ્ઠિરને અને અનમિત્ર એવા બે પુત્ર હતા. એ વાત કહી દીધી. આ ઉપરથી વિદુર પણ બર્બર ચુધામન્યુ ભારતયુદ્ધમાં પાંડવપક્ષને પાંચાલ. આ ભાષા જાણતા જ હશે એ સ્પષ્ટ જણાય છે. આવી સ્વતંત્ર યુદ્ધ કરનારો હતો. આના રથના ઘોડાને રીતે તે ખબર કહેવાને હેતુ એ હતું કે ભીમ રંગ કાબરો હતે. | ભાર૦ દ્રોણ. અ૨૩-૪. વગેરેને આ વાતની લગીરે ખબર પડે નહિ. વિદુરે • તથાપિ પછીથી તે યુધિષ્ઠિરને ચક્કરક્ષક થયો જે ગુહ્ય વાત કહી તેને ઉત્તર આણે હું સમજ હતા. યુદ્ધ સમાપ્ત થયા પછી રાત્રે તંબુમાં સૂતા એ બર્બ૨ ભાષામાં થયેલી ઉભયની વાતચીત હતા ત્યારે અશ્વત્થામાના હાથે તેનું મૃત્યુ થયું વ્યાસે ભારતમાં તે ભાષાના જ શબ્દોમાં લખી હતું. | ભાર૦ સૌ૦ ૮-૪૩. હત તે બહુ સારું થાત, કારણ કે તે કોની અને યુધિષ્ઠિર સોમવંશી પુરુકુળત્પન્ન અજમઢવંશના કેવી ભાષા હતી તેને નિર્ણય કરવાનું આજે કુરુરાજાના પુત્ર જદુનુ રાજાથી થયેલા પાંડુ રાજાને આપણને પ્રાપ્ત થાત. Page #97 -------------------------------------------------------------------------- ________________ યુધિષ્ઠિર યુધિષ્ઠિર પિતાની માતા અને બંધુ સહવર્તમાન આ પુત્રો સહિત લાક્ષાગૃહમાં જ રહી હતી. પરંતુ લાક્ષાગૃહમાં રહેતા હતા; એના સંરક્ષણને બહાને અગ્નિ શાંત થતાં તેમાં સાત મુડદાં દેખાયાં. એક ધને પરોચન નામના યુવાનને મક હતા. તે પુરોચન યવનનું અને એ ભીલડીને તેના પાંચ ઘણું જ સાવધપણાથી ચોકી કરતા હતા અને પુત્રોનાં મળી છે; આ જોવાથી પાંડવો બળી ગયા દ્વાર છોડી કયાંય પણ જતું ન હતું. કેટલાયે છે એ તેમને નિશ્ચય થયો. આ વર્તમાન હસ્તિનામાસ આ પ્રમાણે ચાલ્યા પછી, આણે મૃગયા પુર પહોંચવાથી દુર્યોધન આદિ દુષ્ટોને આનંદ માટે અરણ્યમાં જવાને નિયમ રાખે. એક વેળા થશે અને ઇતર જનોને અતિશય શોક થયો. આ મૃગયા માટે બંધુ સહવર્તમાન લાક્ષાગૃહમાંથી સુરંગને માર્ગે નીકળી યુધિષ્ઠિર અરણ્યમાં સુખસુરક્ષિત બહાર નીકળી ગયા. વિદુરે જે કારીગર રૂપ પહોંચી ગયા. ત્યાં જુએ છે તે તેના માર્ગમાં પાસે સરગ ખોદાવી હતી તેને આજ્ઞા કરી હતી એક નદી આવી. પણ એની પાર ઊતરવા માટે કે તારે યુધિષ્ઠિરને મળી, સુરંગ ખેઘાની વાત વિદુરે પ્રથમથી એક નાકા તૈયાર કરાવી રાખી હતી, અને તેને માર્ગ કયા અરણ્યમાં નીકળે છે તે તેમાં બેસી નદી ઊતરી નિવિદનપણે તે આગળ સધળું કહેવું. તે પ્રમાણે તે આને મળે અને ગયો. આગળ જતાં જતાં તે હિડિંબા રાક્ષસના બધી હકીકત કહી. સુરંગના રસ્તાથી વાકેફ કર્યો. વનમાં આવ્યું. એ રાક્ષસને ભીમે માર્યો, અને એના ગયા પછી આ વારણાવત પાછા ફરી તેની બહેન હિડિંબા સાથે તે યુધિષ્ઠિર અને કુંતીની સ્વમંદિરે આવ્યા, આજ્ઞાથી પરો. (હિડિંબ શબ્દ જુઓ.) ત્યાંથી યુધિષ્ઠિર લાક્ષાગૃહમાં રહેતા હતા તે વેળા પણ યુધિષ્ઠિર વિપ્રવેશે માતા અને બંધુ સહવર્તમાન અન વગેરેના દાનને તેને કેમ તે ચાલુ જ એકચક્રાનગરીમાં ગયે. ત્યાં ભીમને હાથે બકાસુરને હતો. એની પાસે જે કઈ જાય તેને અન મળશે વધ થયો. (૨, બકાસુર શબ્દ જુઓ.) ત્યાંથી નીકળી જ એમ માની, જેને કોઈ પણ ઠેકાણે અન્ન ના એ દ્રુપદના ગામમાં આવ્યા, ત્યાં અજુન દ્રૌપદીને મળતું તે અહીં આવી ભોજન કરી જતું. આમ પરણ્ય. (કપદ શબ્દ જુઓ.) દ્રોપદી પાંડવોને પરણું ચાલતું હતું તેવામાં એક ભીલડી પિતાને પાંચ એવું સાંભળી ધૃતરાષ્ટ્ર લેકલજજાએ આને સન્માનપુત્રો સહિત અન્ન માગવા આવી. તેને અન્ન પૂર્વક હસ્તિનાપુર લાવી રાજ્યને અડધો ભાગ આપી વિદાય કરી અને તે જ રાત્રે એણે વિદુરની આપે. ભાર૦ આ૦ ૨૨૭-૨૦.૦ અને ખાંડવસૂચના ભીમને કહી. પછી પુરેચન ગાઢ નિદ્રામાં પ્રસ્થમાં નગર વસાવી ત્યાં રહેવાની આજ્ઞા કરી. પડયો એટલે એક વખતે લાક્ષાગૃહને ચારે બાજુ તે પ્રમાણે આ ત્યાં જઈ રહેવા લાગ્યો. (ઈંદ્રપ્રસ્થ એથી ભીમ પાસે આગ મુકાવી, સુરંગને રસ્તે થઈને સર્વ ભાઈઓ અને માતા સહવર્તમાન યુધિષ્ઠિર શબ્દ જુઓ.) | ભાર૦ ૦ ૪–૭. તેમાંથી બહાર નીકળી ગયે. અહીં લાક્ષાગૃહ પછી ત્યાં આજે રાજસૂય નામને મોટો યજ્ઞ સળગ્યું એટલે પાંડવોની શી દશા થઈ હશે, એવી કર્યો. | ભાર૦ સ૦ ૩૮; ભાગ ૪૦ ૧૦–૭૪, ફિકર કરતા નગરના લેકે આમતેમ દોડાદોડ કરવા તે વેળા આના બેલાવ્યા દુર્યોધનાદિ સર્વે ત્યાં લાગ્યા. પરંતુ અગ્નિ શાંત કરવાનો કાંઈ પણ આવ્યા હતા. તેમની દૃષ્ટિએ આનું સઘળું ઐશ્વર્ય ઉપાય ફળીભૂત થતું નથી એ જોઈ સ્તબ્ધ થઈ નજરે પડયું; પરંતુ એ જોઈ દુર્યોધનને અધિક ષ રહ્યા. એટલામાં સૂર્યોદય થતાં પાંડવોને કયાંય પત્તો ઉત્પન થયો અને ઘત મિષે કરી આની સર્વ ન લાગવાથી તેમણે અનિવાર શેક કર્યો. તે પણ સંપત્તિ હરણ કરી આની પાસે દ્રૌપદી પણ પશુકેટલાકને પાંડવો બળી ગયા એ સંશય હતો. માં મુકાવી તેને છતી. દ્રૌપદી શબ્દ જુઓ.) / કમનસીબે પેલો ભીલડી પણ રાત્રે પોતાના પાંચ ભાર. સ. ૮૫-૯૦ પછી પાંડવો અને કૌપદીને Page #98 -------------------------------------------------------------------------- ________________ યુધિષ્ઠિર યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્ર મુક્ત કર્યા એટલે દુર્યોધને આને બંધુ શિખર પર ગયે એટલે, સંપૂર્ણ સમુદાય સહિત અને સ્ત્રી સહવર્તમાન બાર વર્ષ સુધી વનવાસ યુધિષ્ઠિરે કામ્યકવન છોડી દૈતવનમાં પ્રવેશ કર્યો. | અને એક વર્ષ પર્યત અજ્ઞાતવાસ અને જે તેમાં ભાર૦ વન અ૦ ૨૩–૨૬. ત્યાં કેટલાક વખત પ્રસિદ્ધ થઈ જાય તો પુનઃ બાર વર્ષ વનવાસ રહી પુનઃ એ કામ્યક વનમાં આવ્યું. | ભાર કરવો, એવું ઠેરવી અરણ્યમાં મોકલ્ય. | ભા૨૦ વન અ૦ ૨૬,અને એ ત્યાં જ રહેતા હતા વ૦ ૧. એ ઉપરથી આ ઇતર સ્ત્રીઓ, છોકરાં અને તેવામાં તેની પાસે લોમેશ ઋષિએ આવી, વનવાસકંતીને રહેવા માટે શી વ્યવસ્થા કરવી તે વિદરને નાં દુઃખ ઓછાં કરવાના હેતથી, આને નપાખ્યાન સોંપી અરણ્યમાં નીકળી ગયો. | ભાર૦ સભા સંભળાવ્યું. (૫. નલ શબ્દ જુઓ.) | ભાર૦ ૧૦ અ૦ ૭૮, ૮૮–૧૪૪. આ અરણ્યવાસ માટે નીકળતાં તેની સાથે ધૌમ્ય પછી આની પાસે વૃહદશ્વ ઋષિ આવ્યા. (૩. પુરોહિત તો હતા જ, તે પણ તે ઉપરાંત નાગરિક - વૃહદ4 શબ્દ જુઓ.) / ભાર૦ વ૦ ૪૯-૭૭. તે બ્રાહ્મણને મોટો સમુદાય તેની સાથે નીકળે. પછી પુલસ્ય ઋષિએ એને તીર્થયાત્રાનું વર્ણન તેમને પાછા જવા માટે આણે પુષ્કળ વિનવણી સંભળાવ્યું. / ભાર૦ વન અ૦ ૮૨-૮૫. • ધૌમ્ય કરી પરંતુ કેઈએ તેનું સાંભળ્યું નહિ, તેથી ઋષિએ પણ તીર્થયાત્રાનું વર્ણન કહી સંભળાવ્યું. | નિરૂપાય બની સવેને સાથે લીધા અને કાંઈ કાળ ભા૨૦ વન અ૦ ૮૪-૮૮. પછી તેમણે આને પર્વત પહેલાં તવનમાં રહી, પછી કાયકવનમાં તીર્થયાત્રા કહી સંભળાવી અને કરાવી. | ભાર પ્રવેશ કર્યો. | ભાર૦ વન અ૦ ૨-૩, વ૦ અ૦ ૮૮–૧૪૪. આવા મેટા સમુદાયને લઈને યુધિષ્ઠિર અરણ્ય- પછી માર્ગમાં અગોપાખ્યાન અને તેણે કરે માં રહેતા હતા ને ફળ, મૂળ અને મૃગમાંસ ઉપર ઈવવિધ એ વિષયે કથા સાંભળી. | ભાર વન પિતાના સહિત સવનો નિર્વાહ ચલાવતો હતો. અ૦ ૯૬-૯૯, વજની ઉત્પત્તિ અને વૃત્રાસરને ત્યાં તેની પાસે નવા નવા બ્રાહ્મણો અને ઋષિઓ વધ એ વિષયે શ્રવણું કરીને | ભાર૦ વન અ. આવી રહેવા લાગવાથી સર્વનો નિર્વાહ શી રીતે ૧૦૦-૧૦૧૦ પુનઃ અગોપાખ્યાન / ભાર વન કર તેની તેને ઘણી જ ફિકર પડી. | ભાર આ૦ ૧૦૩–૧૦૫.૦ ઋષ્યશૃંગેપાખ્યાન (ઋષ્યશૃંગ વ૦૩-૧૬૦ પરંતુ ધૌમ્ય ઋષિએ એની પાસે શબ્દ જુઓ.) એ પ્રમાણે કેટલાયે ઇતિહાસ સંભસૂર્યારાધન કરાવી યથેચછ અને ઉત્પન્ન કરી શકાય ળાવ્યું. તે યુધિષ્ઠિરે સાંભળ્યા પછી તેનું મહેંદ્રાએવું પાત્ર પ્રાપ્ત કરાવ્યું, જેને કરીને સહસ્ત્રાવધિ ચળ પર ગમન થયું. (૩, મહેદ્ર શબ્દ જુઓ.) ત્યાં બ્રાહ્મણોને ભોજન કરાવતે કરાવતે તે આનંદમાં રહીને તેમણે આને જમદગ્નિવધ અને કાર્તવીર્યો. રહેવા લાગ્યો અને ચિંતાથી મુક્ત થયો. / ભાર, પાખ્યાન કહી જામદગન્ય રામનું મહત્વ કહી સંભવ૦ ૩–પર. આ પ્રમાણે આ આનંદમાં રહેતા ળાવ્યું. (કાર્તવીર્ય અને ૧લે જમદગ્નિ શબ્દ હતા તેવામાં એકદા બંધુસહિત એને આશ્રમ જુઓ.) તે પછી આ સુકન્યાપાખ્યાન સાંભળ્યું. તરફ જતો જોઈ, કિમી ૨ નામના રાક્ષસે નિરર્થક (૧. ચ્યવન શબ્દ જુઓ.) માંધાતાપાખ્યાન પણ તે તેને જવાનો માગ કર્યો. એથી રાક્ષસનું ને સાંભળ્યું. (માંધાતા શબ્દ જુઓ.) તે પછી સ્વનકભીમનું યુદ્ધ થયું તેમાં ભીમે તેને માર્યો. (કિમી પતીય આખ્યાન | ભાર૦ વન અ૦ ૧૩૦-૧૩૧,૦ શબ્દ જુઓ.) આ પછી થોડે જ વખતે નવાં અષ્ટાવક્રાખ્યાન અને યવક્રતાખ્યાન સાંભળ્યાં. અ સંપાદન કરવાના હેતુથી અર્જુન કીલ (તે શબ્દ જુઓ.) તે પછી એણે કૈલાસગિરિએ ૧૨ Page #99 -------------------------------------------------------------------------- ________________ યુધિષ્ઠિર યુધિષ્ઠિર પ્રવેશ કર્યો. | ભાર૦ ૧૦ અ૦ ૧૩૯. પછી ગંધ- એક બ્રાહ્મણનાં અરણીનાં લાકડાં (અગ્નિક્ષેત્રમાં માદન શિખરે પ્રવેશ કરી | ભાર૦ અ૦ ૧૪૦- અગ્નિ ઉત્પન્ન કરવાનાં) કેઈ લઈ ગયું. તેથી એ ૧૪પ, ત્યાંથી નરનારાયણના આશ્રમે ગયે. / ભાર૦ બ્રાહ્મણ યુધિષ્ઠિર પાસે આવ્યો ને કહેવા લાગ્યો વન અ૦ ૧૫૬.૦ એ જ પ્રવાસમાં જટાસુરને કે મને મારાં કાઠ પાછાં આણુ આપે. તે ભીમને હાથે વધ થયો. (જટાસુર શબ્દ જુઓ.) પછી ઉપરથી આણે એ બ્રાહ્મણને આશ્વાસન દઈ ભીમને ત્યાંથી આણે પુનઃ ગંધમાદને પ્રવેશ કર્યો. | ભાર તેની ગયેલી અરણ આણું આપવાની આજ્ઞા કરી. અ. ૧૫૮.પછી અષેિણ ઋષિ સાથે અરણી લઈ જનારની શોધમાં ભીમ નીકળ્યા. જતાં આને સંવાદ થયો હતો. તે પછી કુબેર સેનાપતિ તુષાથી વ્યાકુળ તે આમતેમ પાણીની શોધમાં મણિમાનનો ભીમે વધ કર્યો. (ર. મણિમાન શબ્દ હતો તેવામાં એક સરોવર તેની નજરે પડયું. જુઓ.) પછી ભીમને અજગરે પકડયો હતો તેમાંથી એટલે ત્યાં જઈ હાથપગ ધોઈ, જેવો પાણી પીવા તે મત થશે. (૧. યામનગિરિ શબ્દ જુઓ.) પછી જાય છે એટલામાં ત્યાં પાસે જ વૃક્ષ પર કોઈ આને માર્કડેય સાથે સમાગમ અને તેની સાથે એક યક્ષ રહેતો હતો તેણે ભીમને હાક મારી કહ્યું સંભાષણ થયું. ત્યાં માર્કડેયે આને મપાખ્યાન કે મારા પ્રશ્નનો ઉત્તર દીધા વિના તું જળપાન / ભાવે વન અ૦ ૧૮૭; મંડૂકપાખ્યાન, તે ભાર૦ કરીશ નહિ; અને જે ઉપરવટ થઈ કરીશ તે વ૦ અ. ૧૯૨. નહુષચરિત્ર, | ભાર૦ વ૦ અo મૃત્યુ પામીશ. પરંતુ અતિશય તૃષા લાગેલી હોવાથી ૧૯૫ શિબિચરિત્ર (૬. શિબિ શબ્દ જુઓ.), ઈંદ્ર- તેનું બોલવું ન ગણકારતાં તેણે જળપ્રાશન ઘુખ્તોપાખ્યાન / ભાર૦ ૧૦ અ૦ ૧૯.૦ ધુંધુમાર કર્યું. જળપ્રાશન કરતાં જ તે નિશ્ચેષ્ટ થઈ પડશે. આખ્યાન (કુવલાશ્વ શબ્દ જુઓ.) પતિવ્રતા આખ્યાન તેને પાછા આવતાં વિલંબ થયેલે જોઈ યુધિષ્ઠિરે | ભાર૦ ૧૦ અ૦ ૨૦૫-૨૦૬. અંત્પત્તિ અર્જુનને તેની શોધ કરવા મોકલ્યો અને તેને પણ કેશીપરાભવ, / ભાર વન- અ. ૨૨૩.૦ મહિષા- આવતાં વાર થઈ એટલે અનુક્રમે નકુળ અને સહસુર વધ, ભાર૦ વ૦ અ૦ ૨૩૧. અને મુગલ- દેવને શોધ કરવા મેકલ્યા. પરંતુ એ ત્રણેની ભીમના પાખ્યાન (૨. મુગલ શબ્દ જુઓ.) ઇત્યાદિ અનેક જેવી જ દશા થયેલી હોવાથી, કઈ સત્વર પાછું ઈતિહાસ કહી સંભળાવ્યા. આવ્યું નહિ, એટલે સ્વતઃ પોતે જ તેમની શોધ પછી દુર્યોધને યુધિષ્ઠિરને છલ કરવા માટે કરવા નીકળ્યો. જતાં જતાં તે જ સરેવર આની દુર્વાસા ઋષિને આની પાસે મોકલ્યો. પરંતુ આના દૃષ્ટિએ પણ પડયું. એટલે તેની પાસે ગયો ને સત્ત્વની હાનિ ન થતાં, ઋષિ તૃપ્ત થઈ પાછા જુએ છે તો ચારે ભાઈઓ નિષ્ટ પડેલા ! ગયા. (૨. દુર્વાસા શબ્દ જુઓ.) તે પછી જયદ્રથને, આવું શાથી થયું તેની એને ચિંતા થવા લાગી તેના જ કર્મને પરિણામે નિગ્રહ અને મોચન, પરંતુ જળપ્રાશન કરી એમને પૂછી જોઉં એવું (૩, જયદ્રથ શબ્દ જુઓ.) તે પછી આણે રામચરિત મનમાં આણી, જેવું પાણી ખોબામાં લેવા જાય શ્રવણુ કરી. | ભાર૦ વન અ૦ ૨૭૩–૨૮૧.૦ છે કે તરત પૂર્વવત જ યક્ષને શબદ થયો. તે સાવિત્રી આખ્યાન પણ સાંભળ્યું (૪. સાવિત્રી ઉપરથી આણે યક્ષને કહ્યું કે તારા જે પ્રશ્નો હેય શબ્દ જુઓ.) તે બોલ. હું યથામતિ તેના ઉત્તર આપું છું. આ પ્રમાણે આને અનેક ઈતિહાસો સંભળાવ્યા આમ કહી યક્ષે જે જે પ્રશ્નો કર્યા તે સર્વના આણે પછી તે તે ઋષિઓ પિતપતાને આશ્રમે ગયા અને જેવા જોઈએ તેવા જ ઉત્તર દીધા. | ભાર વન આ બધું સહિત યુધિષ્ઠિર અરણ્યમાં સ્વસ્થ રહેતે ૩૧૪–૪–૧૨ ૪. હતા. એવામાં એકાદ સમયે એવું બન્યું કે કોઈ એણે દીધેલા ઉત્તરો સાંભળી યક્ષને સંતોષ થયો Page #100 -------------------------------------------------------------------------- ________________ યુધિષ્ઠિર એટલે તેણે પિતાનું ખરું રૂપે પ્રગટ કર્યું અને આના પ્રતિ બોલ્યા કે હે યુધિષ્ઠિર ! જેને યમ (ધર્મ) કહે છે તે હું જ છું. બ્રાહ્મણનાં અરણ કાષ્ઠ લઈ જઈ, તારી સાથે સંભાષણ થાય એ હેતુથી મેં જ તારા ભાઈએાની આવી અવસ્થા કરી. તો હવે આ ચારમાંથી હું કાને સજીવ કરું? આ સાંભળી અને ઘણું જ ખરાબ લાગ્યું. તો પણ નિર્લભપણે ન્યાયપુરસ્પર જ બોલવું એવા વિચાર કરી, આણે યમ(ધર્મ)ને કહ્યું કે મારા પિતાને કુંતી તથા માદ્રી એવી બે સ્ત્રીએ, તે પિકી કુંતીને યેષ્ઠ પુત્ર જેવો હું વિદ્યમાન છું, તે જ માદ્રીના બે પુત્રોમાંને યેષ્ઠ જે આ નકુળ તે સજીવ થાઓ. આનું આ બોલવું સાંભળી એનું અંતઃકરણ ખરેખર પરમ વિશાળ છે એવું જોઈ યમ(ધર્મ)ને નિસ્સીમ આનંદ થયે. એથી આને બ્રાહ્મણનાં અરણ્યકાર્ડ પાછાં આપી, એના ચારે ભાઈઓને સજીવ કરી તે અંતર્ધાન થયા.. પછી ચારે ભાઈ સહિત હર્ષ થી આશ્રમે આવી બ્રાહ્મણને તેનાં અરણ્યકાષ્ઠ આપી સન્માન પુરસ્મર વિદાય કર્યો. તે ભાર૦ વન અ૦ ૩૨૪. વનવાસનાં બાર વર્ષ પૂરાં થતાં, ધૌમ્ય પુરેહિતની અનુમતિથી, અજ્ઞાતવાસને માટે પૂર્વ મસ્ય દેશમાં વિરાટ રાજાની નગરીમાં જવાને આણે વિચાર કર્યો. | ભાર૦ વન ૩૧૫૦ અને ત્યાં કંક નામ ધારણ કરીને રહ્યો. (કંક શબ્દ જુઓ.) અજ્ઞાતવાસ પૂરો થતાં જ, બંધુ સહવર્તમાન પ્રગટ થઈ આ ઉપપ્તવ્ય નગરીમાં રહ્યો, અને રાજ્યને અડધે ભાગ આપો એવું કહેણ લઈને પ્રથમ દ્રુપદરાજાના પુરોહિતને હસ્તિનાપુર મેક. એ જઈને પાછો આવ્યો કે લાગલે જ તેની પૂઠે પૂઠે સંજય દ્વારા ધૃતરાષ્ટ્ર અને અન્યાયયુક્ત સંદેશે મેક જે સાંભળી અને અતિશય આશ્ચર્ય અને ખેદ ઉત્પન્ન થયાં. (૫. ધૃતરાષ્ટ્ર શબ્દ જુઓ.) પછી કૃષ્ણને સામ કરવા મેકલ્યા; પરંતુ તેઓ જતાં જતાં આને કહેતા ગયા કે, હું જાઉં છું અને સામ કરવાનો પ્રયત્ન કરું છું, પણ તું યુદ્ધની સઘળી યુધિષ્ઠિર તૈયારી કરજે; લગીરે આળસ કરીશ નહિ. આટલું આને કહી તેમણે ભીમ વગેરેની અનુમતિ લીધી અને હસ્તિના પુર ગયા. ત્યાં જઈ તેમણે બહુ પ્રકારે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનને બંધ કર્યો, પરંતુ તેમના તરફથી કોઈ ફળ ન થતાં, યુદ્ધ કરવું એવા પરિણામ ઉપર આવતાં તે પાછો આવવા નીકળ્યા. (૪. કૃષ્ણ શબ્દ જુઓ.) અહી કષ્ણ જતાં જતાં કહી ગયા હતા તે પ્રમાણે, અનેક રાજાઓને બોલાવવા મોકલી યુધિષ્ઠિરે યુદ્ધની તૈયારી કરી જ હતી; પણ પાછા આવી દુર્યોધને સૈન્ય તૈયાર કરી કુરુક્ષેત્રમાં આપ્યું છે, એમ કહ્યું ત્યારે જ એ પણ સૈન્ય સહિત કુરુક્ષેત્રમાં ગયો. તે જ સમયમાં શલ્ય રાજા આની પાસે આવવા નીકળેલો, તેને દુર્યોધને વચમાંથી પિતાના પક્ષમાં લઈ લીધે; તેથી એ તેઓને ભેટીને પુનઃ પાછે દુર્યોધન પાસે ગયે. (શલ્ય શબ્દ જુઓ.) યુધિષ્ઠિર પિતાના હાથમાં માહેંદ્ર નામનું ધનુષ્ય રાખતો. યુદ્ધકાળે અનંતવિજય નામને શંખ તે વગાડતે. તેના રથના અો હાથીદાંતના રંગના હતા, અને તેના ઉપરની વજામાં સુવર્ણ ચંદ્ર અને નક્ષત્રગણુ એવાં ચિહ્ન હતાં. યુદ્ધના આરંભકાળે, આ અશ્વ ઉપર બેસી બને સૈન્યના મધ્યભાગમાં ગયે અને પ્રથમ શંખનાદ કરી સવેને સાવધ કરી મોટેથી આવું બોલ્યા કે, કૌર તરફથી જે ધા ને મારા પક્ષમાં આવવું હોય તે હજુયે આવે; હું તેને અંગીકાર કરીશ. તે ઉપરથી દાસીપુત્ર યુયુત્સુ પિતાની સેના સહિત આના પક્ષમાં આવ્યું. | ભાર૦ ભીમ અ૦ ૪૩, , પછી આણે પિતાની સેનાનું આધિપત્ય ધૃષ્ટદ્યુમ્નને આપ્યું અને કૌરવ સેનાપતિ ભીષ્મ રણમાં આવી યુદ્ધને આરંભ થતાં જ, એમણે યુદ્ધનો આરંભ કરાવ્યું. ભીષ્મ દશ દિવસ પર્વત ઘણું નીતિથી યુદ્ધ કર્યું અને તે બાણશય્યા પર સૂતા એટલે દ્રોણાચાર્યનું પાંચ દિવસનું પ્રખર યુદ્ધ ચાલ્યું. તેમાં Page #101 -------------------------------------------------------------------------- ________________ યુધિષ્ઠિર યુધિષ્ઠિર અર્જુન સંશપ્તક ગયો હોવાથી અભિમન્યુને વધ નાખ! ઇત્યાદિ કહીને યુધિષ્ઠિર અર્જુનને મહેણાં થયો. (૨. અભિમન્યુ શબ્દ જુઓ.) એથી આના મારતા હતા પણ તેથી અર્જુનને વિશેષ કેપ થયો. શેકની સીમા રહી નહિ અને હવે અમારે રાજ્ય નહિ. જ્યારે જ્યારે “ગાંડીવ ધનુષ્ય ફેંકી દે” લઈ શું કરવું છે એમ કહી શેક કરવા લાગે એવા બોલે યુધિષ્ઠિરે કહ્યા ત્યારે તેને એટલે રોષ એ જાણી ત્યાં વ્યાસ (કૃષ્ણદ્વૈપાયન) પ્રગટ થયા વ્યા કે ખડૂગ કાઢી યુધિષ્ઠિરને મારવા ધસ્યો; અને આને એના શોક નિવારણને અથે અકંપની કારણ કે ગાંડીવ ધનુષ્યની નિંદા કરનારને શિરછેદ રાજાને ઈતિહાસ (૧. અકંપન શબ્દ જુઓ.), સત્ર કરવાની તેણે પ્રતિજ્ઞા લીધી હતી. આ જોતાં જ રાજાને ઇતિહાસ અને પૌરવ રાજા, ઓશીનર, કૃષ્ણ તેને પકડી લીધો અને અધર્મ કરતાં અને શિબિ, દશરથિ રામ, ભગીરથ, અલવિલ, દિલીપ, ધર્મ કરતાં અધમ કેવી રીતે થઈ જાય છે તે વિષય માંધાતા, યયાતિ, અંબરીષ, શશબિં, ગય, રંતિ- બલાક નામના વ્યાધનું એક, અને કૌશિક બ્રાહ્મણને દેવ, ભરત, પૃથુ અને જામજન્ય રામ એ સર્વના ઈતિ- એક, એમ બે વૃત્તાંત તેને સંભળાવી, તેનું હાસને ક્રમે ક્રમે એક્કેક અધ્યાય કહી કહ્યું કે સાંત્વન કર્યું. (૨. બલાક, અને ૨. કૌશિક શબ્દ આવા આવા મોટા પરાક્રમીઓને પણ સખત કષ્ટ જુએ.) પછી કૃષ્ણ યુધિષ્ઠિર બચે અને અર્જુનની સહવું પડયું છે, માટે મૃત્યુ અનિવાર્ય છે એમ પ્રતિજ્ઞા પણ તૂટે નહિ માટે તેને એવી યુક્તિ જાણું તું અભિમન્યુ વિષયે શેક કરીશ નહિ બતાવી કે તું કઠોર શબ્દો બેલી યુધિષ્ઠિરને તાડન એમ કહી વ્યાસ અંતર્ધાન પામ્યા. ભાર, દ્રોણ, એટલે થયું. પછી અર્જુને એમ કરી, યુધિષ્ઠિરઅ૦ ૫૬-૭૦.૦ વ્યાસે કહેલા આ ઇતિહાસને ભારત ની ક્ષમા માગી, એના આશીર્વાદ લઈ કર્ણ તરફ માં ડષરાજિકાખ્યાન એવું નામ કહ્યું છે. ગયા. / ભાર૦ ક. ૭૫. કર્ણને મારી તંબુએ પાછા દ્રોણાચાર્યને મરણ પામ્યા પછી બે દિવસનું આવી એ વાત યુધિષ્ઠિરને કહી. તેથી એને પરમ કર્ણનું યુદ્ધ શરૂ થયું. તેમાં કર્ણથી ઘણે જ ત્રાસ સંતોષ ઊપજે. (૧. કર્ણ શબ્દ જુઓ.) - પડવાથી યુધિષ્ઠિર પિતાના તંબુમાં ગયા હતા. કર્ણ મરણ પામ્યા પછી યુદ્ધને અઢારમે દિવસે તેવામાં કૃષ્ણ અને અર્જુન એને રણમાં ન જેવાથી દુર્યોધને શલ્યને સૈનાપત્ય આપ્યું. તેણે ઘણી હઠથી એની શોધ કરવા તંબુએ આવ્યા. યુધિષ્ઠિરે યુદ્ધ કર્યું. તેમાં છેવટે આને હાથે તે મરાય. જાણ્યું કે અર્જુન કર્ણને મારીને અહીં આવ્યો છે. તે જ દિવસે સંધ્યાકાળે દુર્યોધન મરાય ને ભારત તેથી તેણે અર્જુનની એટલી બધી પ્રશંસા કરી કે યુદ્ધની સમાપ્તિ થઈ. પછી આણે રણમાં મરણ તે જોઈ અર્જુનને અતિશય આશ્ચર્ય થયું. છેવટે પામેલા દુર્યોધનાદિ ભાઈઓ અને વીરોનું ઉત્તરઅર્જુનને કહ્યું કે તમે રણમાં કોઈ ઠેકાણે દેખાયા કાર્ય કર્યું તે પછી આને રાજયાભિષેક થયે. નહિ એટલે તમારી શોધ કરતા હું અહીં આવ્યું પરંતુ જ્ઞાતિવધનું મને લાગેલું પાપ કેમ દેવાશે, છું; હજુ મેં કર્ણને માર્યો નથી. હવે અહીંથી એ વિષયે એને ઘણું જ ચિંતા થવા લાગી. જઈને મારીશ. | ભાર૦ કર્ણ અ૦ ૬-૭૩, કૃણે તેને ઘણો બંધ કર્યો પણ તેના મનનું • આ ઉપરથી યુધિષ્ઠિરે અર્જુનની અતિશય સમાધાન થાય નહિ. એથી કૃષ્ણ તેને ભીષ્મ પાસે નિર્ભ સ્નેના કરતાં કહ્યું કે તું અવતર્યો તેના કરતાં લઈ ગયા, અને તેની પાસે આના મનનું માતાને ઉદરેથી ગર્ભપાત થયો હોત તે સારું થાત! સમાધાન કરાવડાવ્યું. ભીમે અનુશાસનપર્વ અને અરે ! તે હજુ સુધી કર્ણને માર્યો નથી ! ધિક્કાર શાંતિપર્વ દ્વારા અનેક ઈતિહાસ એવા સંભળાવ્યા કે હજો ! આ ગાંડીવ ધનુષ્ય તું વ્યર્થ શા માટે રાખી જેણે કરીને વર્ણાશ્રમ અને તેનાં કર્મોને આને રહ્યો ? કાંતે કોઈને આપી દે અથવા તે ભાંગી ઉત્તમ બોધ મળ્યો. એ સઘળું અહીં દર્શાવ્યું નથી, Page #102 -------------------------------------------------------------------------- ________________ યુધિષ્ઠિર યુધિષ્ઠર પણ એ સર્વનું મૂળ જે વર્ણાશ્રમ વિભાગ અને છત્રીસમે વર્ષે કૃષ્ણનિધન થયા સાંભળી, હસ્તિનાતેના ધર્મ એ વિષયે ભીખે ભ્રગુના શબ્દમાં પુરના રાજ્ય પર અર્જુનના પૌત્ર પરીક્ષિત રાજાને યુધિષ્ઠિરને બંધ કર્યો હતો. સ્થાપી ચારે ભાઈઓ અને દ્રૌપદી સહવર્તમાન પછી ઉત્તરાયણ થતાં ભીષ્મ નિધન થયા એટલે હિમાલય તરફ પ્રયાણ કર્યું અને ઉત્તમ લેકને યુધિષ્ઠિરે અશ્વમેધ આરંભે. તેમાં એણે કૃષ્ણને પ્રાપ્ત કર્યું. વૈપાયન વ્યાસને મુખ્ય આચાર્ય નીમી આપી, યુધિષ્ઠિરને સ્વભાવ કે હતા તે સંબંધી બકદાલભ્ય ઋષિને બ્રહ્મા નિર્માણ કર્યા અને વામદેવ, આરંભમાં જ કહેવાયું છે એટલે હવે પુનઃ કહેવું વસિષ્ઠ, ગૌતમ, અત્રિ, પરાશર, ભારદ્વાજ, જામજન્ય, જરૂરનું નથી. એની આકૃતિ ઈત્યાદિ સંબંધી એવું કહેડ, ભાગુરિ, રેલ્પ, સુમનું, કૌડિન્ય, જાતુકર્થ, કહ્યું છે કે તે શરીરે થોડોઘણે કૃશ અને સુવર્ણના ગાલવ, સંભરિ અને કાશ એ સોળ બ્રાહ્મણને જેવા ગૌર વર્ણને હતે. નેત્ર મેટાં અને વિશાળ ઋત્વિજ કરી, વિશ્વામિત્ર, પુલહ ધૌમ્ય. આરણિ, હાઈ રાતાં હતાં. એનામાં માત્ર એક જ દુર્ગુણ ઉપમન્યુ, વાયુભક્ષ, મધુર છંદ અને વિભાંડક એ હતું, તે એ કે એને ઘત ઘણું પ્રિય હાઈ રમવા આઠને યજ્ઞમાં દ્વારપાળત્વ આપ્યું હતું. યજ્ઞમાં બોલાવે તો પછી આ કદી પણ ના કહેતો નહીં, યુધિષ્ઠિરને સ્નાન કરાવવા સારુ કેટલાક બ્રહ્મર્ષિ આને લીધે એના ભાઈઓને ઘણું જ સોસવું પડયું અને રાજર્ષિઓનાં ચોસઠ દંપતીઓએ સુવર્ણન હતું, તેને પિતાને પણ આને લીધે ઘણું દુઃખ કળશ ભરી જાહ્નવીજળ આપ્યું. સ્નાન પછી થયું હતું તો પણ બીજા ઉત્તમ ગુણયુક્ત યજ્ઞનો આરંભ થતાં જ દેવોએ પોતપોતાને હેવાથી અને રાજ્ય મળ્યા પછી એના ભાઈઓ હવિર્ભાગ ગ્રહણ કર્યો. અન્નદાન અને દક્ષિણું તેમ જ સર્વ પ્રજાને ઘણું સુખ થયું હતું. સર્વને યથેચ્છ પહોંચ્યા પછી યજ્ઞ સમાપ્ત થતાં યુદ્ધોન્મત્ત લંકામાં એક રાક્ષસ, / વ, રા એક ચમત્કાર થયો. તે આ પ્રમાણે પૂવે કઈ સુંદર૦ સ૦ ૬. એક બ્રાહ્મણે અનનદાન કરી તે નિમિત્તે મૂકેલી યુદ્ધોન્મત્ત (૨) મહાદરનું બીજું નામ, ઉદકની અંજલિમાં લેટવાથી જેનું અધું અંગ યુયુત્સુ ધૃતરાષ્ટ્રને વેશ્યાપુત્ર. આ અને સુવર્ણનું થઈ ગયું હતું એવો એક નળિયો ત્યાં મહારથી હતું. પરંતુ યુદ્ધ પ્રસંગે પાંડવ પક્ષમાં પ્રગટ થયે ને યુધિષ્ઠિરને કહેવા લાગ્યું કે મારું ભળ્યો હતો. | ભાર૦ ભી૪૩-૧૦૨.૦ પાંડવ બાકી રહેલું અડધું અંગ તારા યજ્ઞમાં સુવર્ણનું પક્ષમાં રહી એણે ઉલૂકની સાથે યુદ્ધ કર્યું હતું. થશે એ આશાએ હું અહીં આવ્યો હતો પણું ભાર૦ ક. ૧૬. એવું કાંઈ થયું નહિ. આ સાંભળી, હું યજ્ઞકર્તા યુયુત્સુ (૨) સોમવંશી ધૃતરાષ્ટ્રને ગાંધારીને પેટે એવું જે અભિમાન યુધિષ્ઠિરને થયું હતું તે જતું થયેલું પુત્ર. | ભાર આ૦ ૬૮–૯૩, રહ્યું અને અંગમાં નિરભિમાનતા આવતાં જ તે યુસુધા વિદેહવંશી વસ્વનંત નામના જનકને પુત્ર. નાળિયે સંપૂર્ણ સુવર્ણનો થઈ જઈ અદશ્ય અને પુત્ર સુભાષણ જનક. થયે. આ ળિયે તે ક્રોધ હતા. (૧. ક્રોધ શબ્દ યુયુધાન સોમવંશી યદુપુત્ર ક્રોઝાના વંશના જ્યામા જુઓ.) ન થરાજાથી થયેલા સાત્વતપુત્ર વૃષ્ણુિના યુવરાજપદે ભીમસેનને સ્થાપી અને અર્જુનને વંશજ અનમિત્રપુત્ર શિનિને પૌત્ર અને સત્યકાને સેનાપતિ કરી, યુધિષ્ઠિર રાજ્ય કરતા હતા. આણે પુત્ર જે સાત્યકિ તેનું જ આ નામ હતું. ભારતમાં સર્વત્ર યથાયુક્ત ધર્મનું સ્થાપન કરી, પાંત્રીસ આને શિનેય પણ કહ્યો છે. આ યક્ષના અંશથી વર્ષ પર્યત ઘણું નીતિયુક્ત રાજ્ય કર્યું અને જમે હતો. તે ભાર૦ વન- અ. ૧૩.૦ આણે Page #103 -------------------------------------------------------------------------- ________________ યુવનાશ્વ વૌયુવાન ધનુર્વિદ્યા અજુન પાસેથી સંપાદન કરી હતી. ઋષિના આશ્રમમાં રાત રહ્યો. ત્યાં પુત્રપ્રાપ્તિ યુદ્ધકાળે આના રથના ઘોડા રૂપેરી રંગન હતા, સારુ મંત્રેલું પાણી પીવાથી આના પિતાના જ એવું વર્ણન છે. | ભાર૦ દ્રોણ. અ. ૨૩, • કૃષ્ણ ઉદરે ગર્ભ રહી એને પિતાને માંધાતા નામને સામ કરવા હસ્તિનાપુર ગયા ત્યારે આ સાથે હતા. પુત્ર થયો હતો. (૧. માંધાતા શબ્દ જુઓ.) આનું દ્રોણાચાર્ય સાથે એવું વિલક્ષણ યુદ્ધ થયું યુથપ ધૂમ્રપરાશકુત્પન્ન એક ઋષિ. કે, આચાર્યના હાથમાંથી, સહેજ પણ અવકાશ ન યુપકેતુ સૂર્યવંશી ઇક્ષવાકુકુલેત્પન્ન શત્રુઘાતી રાજાનું આપતાં એક પછી એક એમ સે ધનુષ્ય આપણે બીજું નામ. તેડી નાખ્યાં. આ ઉપરથી આનું હસ્તચાપલ્ય . યુપકેતુ (૨) સામવંશી પુરુકુલોત્પન્ન જહનુ રાજાના જોઈને દ્રોણાચાર્યું પણ “શાબાશ શાબાશ” કહી વંશના પ્રતી પપુત્ર બાહિકના સોમદત નામના પુત્રના માથું ધુણાવ્યું હતું. | ભાર૦ દ્રોણ અહ ૯૮. પુત્રોમાં એક. આ ભારતયુદ્ધમાં દુર્યોધનને પક્ષે દ્રોણાચાર્યે કરેલા વ્યુહમાં, જયદ્રથને વધ કરવા રહી મરણ પામ્યા હતા. એનું બીજું નામ ભૂરિકૃષ્ણ અને અર્જુન ગયા હતા, તેમને મદદ કરવા શ્રવા હતું તે જુઓ.) / ભાર૦ દ્રોણ અ૦ ૨૪. યુધિષ્ઠિરે આને મોકલ્યો હતો. સૂતભેદ કરી આ યુધ્વજ ભારતયુદ્ધમાંને એક રાજા. / ભાર ૦ અંદર ગયો એમ જોતાં જ કૌરવ સૈન્ય એના સ્ત્રી પર્વ અ૦ ૨૪, પર તૂટી પડયું. તે વેળા સર્વેને હરાવે, આઠ યુપાક્ષ મારૂતિએ મારેલે રાવણ સેનાપતિ, એક હજાર સાતસે પાંસઠ યવન વીરેને એ રી, આ * રાક્ષસ, વા૦ રા૦ સુંદર૦ સ૮ ૪૬. કષ્ણ અર્જુનને જઈ મળ્યા. | ભારે ૦ દ્રોણ આ૦ ચપાક્ષ (૨) મૈદ વાનર મારે બીજો એક રાક્ષસ. / ૧૧૯.૦આને જય, કુણિ, યુગંધર, થૌયુધાન ઇત્યાદિ ૧ વા૦ રા યુદ્ધસ૭૫-૭૬. દશ પુત્ર હતા તે સર્વેને મારી, ભૂરિશ્રવ અને યોગ સ્વાયંભુવ મન્વન્તરમાં ધર્મ ઋષિને ક્રિયાની પણ મારી નાખતું હતું, પરંતુ અજુને અને કુખે થયેલે પુત્ર. એનાથી બચાવ્યો. આ ભારતયુદ્ધમાંથી ક્ષેમકુશળ રહી પછે. ઘણું ગકુંડલિની મુખ્ય યજુવેદપનિષત્ - દિવસ જીવ્યા હતા. પછી જાદવાસ્થળીને સમયે યેગચૂડામણિ સામવેદેપનિષત, જ્યારે આણે કૃતવર્માને માર્યો એટલે તેના પક્ષ યોગતવ મુખ્ય યજુવેદપનિષત. વાળાઓએ ઉચ્છિષ્ટ પાનપાત્ર વડે આન. પણ યોગશિખા મુખ્ય યજુર્વેદેપનિષત. યોગિની જેઠ વદ અગિયારસ. પ્રાણ લીધા. / ભાર મૌસલ૦ અ૦ ૪. યુવનાશ્વ એક બ્રહ્મર્ષિ (૩. અંગિરા શબ્દ જુઓ.). યોગેશ્વર દેવસાવર્ણિ મન્વન્તરમાં થનારા વિષ્ણુને અવતાર, યુવનાશ્વ (૨) સૂર્યવંશી ઈવાકુકુલત્પન અર્ક રાજાને પુત્ર / ભાર૦ ૧૦ ૧૨૭-૬, • આને પુત્ર યાજનગંધા સત્યવતીનું પરાશરની કૃપાથી પ્રાપ્ત શ્રાવસ્ત રાજા ભાર૦ ૧૦ ૨૦૫-૩; ભાગ ૪૦ ૬. થયેલું નામ. યુવનાશ્વ (૩) સૂર્યવંશી ઇક્ષવાકુકુલેત્પન્ન પ્રસન્ન ધયાન એક બ્રહ્મર્ષિ (કશ્યપ શબ્દ જુઓ.) અથવા સ્પેનજિત રાજાને પુત્ર. આને સૌગ્નિ યૌધેય સોમવંશી યુધિષ્ઠિરને પુત્ર. એની માતાનું પણ કહ્યો છે. ભાર૦ વનઅ. ૧૨૬.૦આને નામ દેવકી હતું. | ભાર૦ આ૦ ૬૩–૭૫. સો સ્ત્રીઓ હતી છતાં પુત્ર ન હતા. એર્થ એણે યોનિદ્વાર ક્ષેત્રવિશેષ | ભાર૦ વ૦ ૮૨-૮૪. અનેક યજ્ઞ કર્યા છતાં સંતતિ થાય નહિ. આથી યૌયુધાન યુયુધાન અથવા સાત્યકિ પુત્ર. આ ઉદાસ થઈ અરણ્યમાં ફરતા હતા તે વખતે એક યુદ્ધમાંથી બ હતો. આને યુધિષ્ઠિરે મહા Page #104 -------------------------------------------------------------------------- ________________ થયુધાનિ રધુનાથ પ્રસ્થાન જતી વખતે સરસ્વતીને તીરે સ્થાપન દંપરથી સૈન્ય તૈયાર કરી સામે આવ્યો કે, ભીમસેન કર્યો હતો. ભાર મૌસલ૦ અ૦ ૭. અને વૃષકેતુ, મેઘવર્ણને અશ્વ પાસે રાખી, તેના થયુધાનિ યૌયુધાનનું જ નામ. ઉપર તૂટી પડયા અને તે બનનેએ યૌવનાશ્વને થૌવનાશ્વ સૂર્યવંશી ઇક્ષવાકુકુલોત્પન યુવનાશ્વ પરાભવ કરી ઘણું સૈન્ય માર્યું. યૌવના તમે રાજાનો પુત્ર, માંધાતા તે જ. / ભાર૦ શાંતિ અ૦ ૨૯. કણ અને અશ્વ શા માટે લીધે એમ પૂછતાં, યૌવનાશ્વ (૨) સૂર્યવંશી ઇક્ષવાકુકુલોત્પન્ન માંધાતા યુધિષ્ઠિરના યજ્ઞ માટે અશ્વ જોઈએ છે એમ રાજાના પૌત્ર અંબરીષ અથવા ધર્મસેન રાજાને આમણે કહ્યું. એ સાંભળી આને ઘણો આનંદ પુત્ર. આનો પુત્ર હારિત રાજ, થયો અને તેમને વિવિધ સત્કાર કર્યો અને પાંચ યૌવનાશ્વ (૩) હસ્તિનાપુરના પૂર્વ ભાગમાં આવેલી દિવસે ભદ્રાવતીમાં રાખી. સ્ત્રીપુત્ર સહિત. અપાર ભદ્રાવતીનો રાજા. આ ભદ્રાવતી કયા દેશની રાજ- દ્રવ્ય લઈ. શ્યામકણ ઘોડાને સાથે લઈ હસ્તિનાપુર ધાની તે ગ્રંથોમાંથી મળતું નથી તેમ જ રાજસૂય આવ્યો. આ જોઈ યુધિષ્ઠિરે પણ આને ઘણે જ યજ્ઞ વખતે ભીમસેને કરેલા દિગ્વિજયમાં પણ સત્કાર કરી ઘણુ હર્ષથી પોતાની પાસે રાખ્યો. / આનું નામ નથી. આ રાજ મોટો પરાક્રમી હતા. જૈમિની અશ્વ અ૦ ૧-૭. રાજને પ્રભાવતી નામની સ્ત્રી હતી અને સુવેગ નામને પુત્ર હતો. આ રાજા પાસે એક સ્યામકર્ણ અશ્વ હતો, જેનું રક્ષણ દશ અક્ષૌહિણી સૈન્ય કરતું હતું. પાંડવોએ જ્યારે અશ્વમેધ ૨ક્ત બીજ કઈ એક અસુર. એણે દીર્ધકાળ પર્વત કરવાનો નિશ્ચય કર્યો ત્યારે શ્યામક ઘેડ ઉગ્ર તપ કરીને રુદ્રને પ્રસન્ન કર્યા ને એવું વરદાન કયાંથી લાવો તેની તેમને બહુ ફિકર પડી. સંપાદન કર્યું કે મારું લોહી પૃથ્વી પર પડતાં એટલામાં જ વ્યાસ પ્રગટ થયા ને તેમણે યૌવનાશ્વ પ્રત્યેક બિંદુમાંથી મારા જેવા જ પરાક્રમી અસુર પાસે શ્યામકર્ણ ઘોડે છે એવું સૂચવ્યું. એ ઉપરથી ઉત્પન્ન થાય. શુભ-નિશુંભના વધ વખતે આ કૃષ્ણનું અનુમેદન લઈ વૃષકેતુ અને મેઘવર્ણને સાથે તેમને મળી ગયો હતો. આના રક્તમાંથી અનેક લઈ ભીમસેન ભદ્રાવતી ગયે.. રાક્ષસ ઉત્પન્ન થઈ યુદ્ધ કરવા લાગે છે એવું જોઈ ભીમસેને ત્યાં જઈ એ અશ્વ ક્યાં બાંધ્યો હશે કાળિકાએ વિકરાળ રૂપ ધારણ કર્યું અને આના તે સંબંધી તપાસ કરી. એટલામાં જ તેણે રક્તબિંદુ ભૂમિ પર પડવા ન દેતાં, એને વધ કર્યો. સાંભળ્યું કે રાજાની આજ્ઞાથી તે દિવસે ઘોડાને દેવીભા ૦ ૫ &૦ અ૦ ૨૭–૨૯. (દેવી શબ્દ જુઓ.) બહાર કાઢી નદી તીરે આણવાને છે, આ ઉપરથી ૨ધુ સૂર્યવંશી ઇક્ષવાકુકુલેત્પન્ન એલવિલ દિલીપને વૃષકેત અને મેધવણ સાથે તે એક ઊંચી ટેકરી પૌત્ર અને દીર્ઘબાહુ રાજાને પુત્ર / ભાર૦ વિ. પર ઊભો રહ્યો અને વિચાર કરવા લાગ્યો કે અશ્વ ૫૩–૧૪. આ રાજા સૂર્યવંશમાં એટલે પ્રખ્યાત કેવી રીતે લઈ જવો. એટલામાં મેઘવણે કહ્યું કે થયો કે, વંશનું સૂર્યવંશ નામ તે કયાંયે રહી અશ્વને હું લઈ આવું છું. એવું બેલી તેણે ગયું અને રઘુવંશ નામ ચાલુ થયું. આણે દીર્ધપિતાની રાક્ષસી માયાએ કરી ત્યાં જઈ અશ્વને કાળ પર્યત નિષ્કટક રાજ્ય કર્યું. એને અજ નામે ઊંચકીને આકાશમાગે ભીમ પાસે આ. પ્રસિદ્ધ એવો એક પુત્ર હતો. અશ્વ એકાએક ગુમ થયેલ જોઈને તેનું રક્ષણ રઘુનંદન રઘુકુળમાં જન્મેલા દશરથિ રામનું રૂઢિથી કરનાર સૈન્યમાં ઘણું ગરબડ મચી રહી અને તે કહેવાતું નામ, સમાચાર લાગલા જ થવનાશ્વને પહોંચાડયા. આ રધુનાથ રામ તે જ, Page #105 -------------------------------------------------------------------------- ________________ રચના રચના એક દૈત્યકન્યા, ત્વષ્ટા નામના પ્રાપતિની સ્ત્રી. રજતાન્ધ સાત્યકિતું જ નામ. એના ઘેાડા રૂપેરી રંગના હાવાથી એનું એ નામ પડયુ. હતુ./ ભાર॰ દ્રો૦ ૨૩–૩. રજની શાતિ દ્વીપમાંની એક નદી. રજી સામવંશી પુરુરવા રાજાના પુત્ર આયુ રાજાના પાંચ પુત્રામાં ત્રીજો. એની માનું નામ સ્વર્લ્ડનવી. નહુષ, વૃદ્દશર્મા અને ગય, એ ત્રણ એના ભાઈઓ હતા. નહુષ રાજાથી એ કનિષ્ઠ હતા. આ મેાટા પરાક્રમી હાઈ તેને પાંચસે પુત્રા હતા. દેવદૈત્યાના યુદ્ધને પ્રસંગે ઈંદ્રે આને સહાય માટે ખેાલાવ્યા હતા. તે વેળા એણે દૈત્યોને પરાભવ કરી દેવાને જય સંપાદન કરી આપ્યા હતા. તેથી ઈંદ્ર કૃતજ્ઞપણાથી આને કહ્યું કે તું હવે જીવે ત્યાં સુધી ઇંદ્રાસન પર બેસ. પરંતુ આણે તે કહેવું માન્ય " નહિ, કાંઈ કાળે આ મરણ પામ્યા. પછી એના પુત્રા ઈંદ્ર સાથે કલહ કરવા લાગ્યા કે અમારા પિતાનું સંપાદન કરેલું ઇંદ્રપદ અમને આપ. ઇંદ્રે તેમને ઘણા પ્રકારે સમજાવ્યા પણ સમજ્યા નહિ, છેવટે બૃહસ્પતિએ તેમનામાં ખુદ્ધિભેદ કર્યાં. બુદ્ધિભેદ થતાં મેહને વશ થઈને ર૭પુત્રા વેદ વિરુદ્ધ થઈ મતાવલંબી થઈ ગયા. વેદત્રયી ઉપરથી એમની શ્રદ્ધા ઊઠી ગઈ. આમ ધર્માંથી બહિષ્કૃત થયેલા એ સઘળાના ઇદ્ર સંહાર કર્યો. રજ્જુમાલ જટાયુના પુત્રમાંને એક રણક સેામવંશી ઈક્ષ્વાકુકુલાત્પન્ન અંતરીક્ષના વશમાં થયેલા શૂદ્રક રાજાના પુત્ર, આને કુલક પણ કહ્યો છે. અને સુરથ નામે પુત્ર હતા. રણુંજય સૂવ’શી ઈક્ષ્વાકુલાત્પન્ન અંતરીક્ષવંશના કૃતજય રાજાના પુત્ર આનો પુત્ર સજય રાજા, રણશ્લાઘી રુદ્રગણુ વિશેષ. રણાવ બહુણાશ્ર્વ રાજાનું નામ. રતા એક દેવ સ્ત્રી, એના પુત્રનુ નામ અહ. / ભાર૦ આ ૬૭૨૦. રતિ એક અપ્સરા / ભાર॰ અનુ॰ ૫૦-૪૮, ર્શત (૨) કામદેવ – મદનની સ્રી. દક્ષ પ્રજાપતિના રતિદેવ પરસેવામાંથી ઉત્પન્ન થયેલી. ” કાલિકા પુ૦ ૨ શિવપુ॰ સતી. ખંડ ૪, ૭ શ'કર ભગવાને મદનને બાળી નાખ્યા પછી એ માયાવતી નામ ધારણ કરીને સંબર નામના દૈત્યને ત્યાં મનના પુનઈન્મની વાટ જોતી રહી હતી. મદને શ્રીકૃષ્ણને ત્યાં પ્રદ્યુમ્ન રૂપે અવતાર લીધા અને એને દૈત્યે દરિયામાં ફેંકી દીધા. એક માછલી એને ગળી ગઈ. આ માછલી જાળમાં પકડાઈ અને માછીએ સભર દૈત્યને ભેટ કરી. રસેાડામાં આ મામ્બ્લીને કાપતાં માંહીથી પ્રદ્યુમ્ન નીકળ્યા. એને માયાવતીએ મેાટા કર્યા અને એની સાથે પરણી. રતિ (૩) ઋષભદેવ વશના વિભુરાજાની સ્ત્રી: રતિગુણ પ્રાધાના પુત્રામાંના એક. (૨. દૈવ ગધ શબ્દ જુએ.) પતિદેવ સામવંશી પુરુકુલાત્પન્ન રૌદ્રાશ્વપુત્ર ઋતૈયુના વંશના ભરતપુત્ર મન્યુરાજાના પાંચ પુત્રામાં ચેાથેા. નરપુત્ર સંસ્કૃતિ રાજા, તેનાથી સત્કૃતિની કૂખે થયેલા બે પુત્રામાં નાના. આને સાંસ્કૃતિ પણ કહેતા હતા અને આ ગુરુ કિવા ગુરુધી રાજાને કનિષ્ઠ ભાઈ હતા,/ભાર॰ દ્રોણુ અ૦ ૬૮; વન૦ અ૦ ૨૯૪; શાંતિ અ૦ ૨૯, ૭ આ પરમ શૂરતા હતા જ પણ ઉત્તમ ધર્માત્મા પણ હતા. એ વિષયે એવેના ઇતિહાસ મળે છે કે, એકદા આ અરણ્યમાં તપ કરતા હતા તેવામાં એક દિવસ ભાજન તૈયાર થયા પછી પંચમહાયજ્ઞ કરી ભેાજન કરવા બેસે છે. એટલામાં જ ત્યાં એક અતિથિ આવ્યા અને તેણે અન્ન માગ્યું. આણે તેને તત્કાળ ભોજન આપ્યુ. ને તે તૃપ્ત થઈ ગયા કે તરત જ એક બીજો શુદ્ર અતિથિ આવ્યો. તેને પણુ અન્ન આપી તૃપ્ત કર્યા પછી, જેની પાસે કેટલાક શ્વાતા હતા એવા એક ત્રીજો અતિથિ આવ્યા. એ સર્વને અન્ન આપી તે તૃપ્ત થઈ જાય છે ત્યાં એક અતિશુદ્ર આવ્યા અને દીનવાણીએ પાણી માગ્યું. તે વખતે આની પાસે માત્ર એ જ રહ્યું હતું, તે પણ આણે તેને સ ંતાષથી આપ્યું તે ખલ્યા કે, હું પરમેશ્વર પાસે બીજુ કશું માગતા નથી. માત્ર એટલું' જ માગું છું કે, Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨ત્નગર - લસ મને દુઃખ થાય તે પણ ચિંતા નહિ. પણ પ્રાણ- રાજાને પુત્ર. આને પુત્ર ખનિનેત્ર. માત્ર સુખી થજે. આટલું બોલતાં જ બ્રહ્માદિ દેવ ૨૯ભ (૩) રામ સેનામાં એક વાનર / વારા ત્યાં પ્રગટ થયા ને તેમણે આને તેવું જ સામર્થ્ય યુહ૦ ૦ ૨૬, આપ્યું. રંભ (૪) સેમવંશી પુરુરવા રાજાને પૌત્ર. આયુ એ કરેલા યજ્ઞમાં હોમમાં મારેલાં પશઓનાં રાજના પાંચ પુત્રમાને ચોથા પુત્ર અને પુત્ર ચામડાના ઢગલામાંથી ચર્મરવતી નામે લેહીની રભસ રાજા. નદી નીકળી હતી. હાલ એ નદી જલરૂપ છે. હાલની ૨ભકરંભ આ બે ભાઈઓ અસુર જતા હતા. ચંબલ નદી જ. એમણે પંચનદ તીર્થમાં ઉગ્ર તપ આરંવ્યું હતું. ૨ત્નગર મયૂરધ્વજ રાજાની રાજધાની | ભાર૦ દ્રો આથી ઈંદ્ર ઘણે ભયભીત થયો અને એમને નાશ ૬૭; ભા૨૦ શાં૦ ૨૮-૧૨૦. કરવાની તક શોધતો હતે. એવામાં એકદા કરંભ રત્ના અક્રૂર યાદવની સ્ત્રીઓમાંની એક. સ્નાન કરવા ગયા અને પુષ્કળ વખત સુધી જળમાં રથકૃત યક્ષવિશેષ. (૯. મધુ શબ્દ જુઓ.). ઊભો રહ્યો. આ જોઈ ઈદે મગરનું રૂપ ધારણ કરી રથચિત્રા ભારતવર્ષીય એક નદી | ભાર૦ ભી ૦ ૯-૨૬, તેને જળમાં ખેંચી લઈને મારી નાખે. રંભ આ રયંતર અગ્નિવિશેષ | ભાર૦ ૧૦ ૨૨૨-૧૮, સમાચાર સાંભળી ક્રોધે ભરાય. એટલે તપને અંતે રચંત૨ કપ ચાલુ બ્રાહ્મમાસમાં થઈ ગયેલ અગ્નિ પ્રસન્ન થતાં, મારે રોલેય વિજયી પુત્ર ચૂંથો દિવસ. (૪. કલ્પ શબ્દ જુઓ.) થાય એવું એ માગ્યું. વર પામ્યા પછી આ રવંતરી ઈલિલની ભાર્યા. એને દુષ્યન્ત, શર, ભીમ, એક વખત જતા હતા. તેની દષ્ટિએ એક ભેંસ પ્રવસ્તુ અને વસુ નામના પાંચ પુત્ર હતા. / ભાર૦ પડી. તેના પ્રત્યે આને કામબુદ્ધિ ઊપજી અને આનાથી ભેંસને ગર્ભ રહ્યો. આ કારણથી એ આ૦ ૬૩-૯, રવિજ કુશવજ રાજાને પિતા. (વેદવાર્તા શબ્દ ભેંસનું રક્ષણ કરતે હતો તેવામાં એક પાડો તે જુઓ.) ભેંસ પર ધસી આવ્યો. એનાથી ભેંસને બચાવવા થપ્રભુ બગડાની સંજ્ઞાવાળા વીર શબ્દ જુઓ, માટે રંભ પાડા તરફ દેડયો. પરંતુ દેવગતિએ એને રથરાજી વસુદેવની સ્ત્રીઓમાંની એક. એ પાડાએ મારી નાખ્યો. આ જોઈ એ ભેંસ જે ૨થવાહન વિરાટને ભાઈ | ભાર૦ દ્રો૦ ૧૫૯-૪૧. ત્યાંથી નાઠી તે માલવટ નામનું એક યક્ષનું સ્થાન રથ સેન ભારતયુદ્ધમાં પાંડવપક્ષને એક રાજા/ભાર૦ હતું ત્યાં ગઈ. એ યક્ષે એને આશ્રય આપે અને દ્રોણ૦ અ૦ ૨૩-૬૩. પેલા પાડાને પરાભવ કરી, તેને મારી નાખે રવિન લક્ષવિશેષ, (૫. શુક્ર શબ્દ જુઓ.) અને એનું મડદું બાળી નાખ્યું. મહિલીએ એની ૨થસ્થા નદીવિશેષ | આ૦ ૧૮૩–૨૦. સાથે સહગમન કર્યું. પણ એના પેટમાંના ગર્ભને રથાક્વીન રથપ્રભુનું બીજું નામ / ભાર૦ ૧૦ અગ્નિએ બળથી બચાવી લીધો. તે જ મહિષાસૂર ૨૨૧-૧૮, તરીકે પાછળથી પ્રસિદ્ધિને પામ્યો./ દેવી ભા. ૫ ૨થીતર એક બ્રહ્મર્ષિ. (૩, અંગિર શબ્દ જુઓ.) ૪૦ અ૦ ૨, ૨થીતર (૨) સૂર્યવંશી નભકત્પન્ન એક રાજર્ષિને રભસ રામની સેનામાં એક વાનર. ૨ભસ (૨) રાવણ પક્ષને એક રાક્ષસ. રંભ કરંભને જેષ્ઠ ભાતા. (રંભ–કરંભ શબ્દ જુઓ.) રસ (૩) સમવંશી આયુપુત્ર રંભને પુત્ર. એને રંભ (૨) સૂર્યવંશી દિકુલત્પન વિવિંશતિ ગંભીર નામનો પુત્ર હતા. પુત્ર, ૧૩ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૨ભા રહૂગણુ રંભા પ્રાધાની અપ્સરા કન્યાઓમાંની એક. એ રવિ આકાશ માંહેલું એક મંડળ, અને તેના ઉપર કારતક માસમાં સૂર્યની સાથે સંચાર કરે છે. (૩. અધિકાર કરનારનું સાધારણ નામ. ઊર્જ શબ્દ જુઓ.) સવીર દેશને એક રાજા, જયદ્રથને ભાઈ. રંભા (૨) તું બુરુ ગંધર્વની સ્ત્રી. (૩. જયદ્રથ શબ્દ જુઓ) / ભાર૦ ૧૦ ૨૬-૧૧. . રમણ ધર નામના વસૂના પુત્રોમા એક. રવિ (૩) ભીમસેને યુદ્ધમાં મારેલે, સમવંશી રમણક પ્રિયવ્રતપુત્ર યજ્ઞબાહુના સાત પુત્રોમાંને ધૃતરાષ્ટ્રને પુત્ર / ભાર૦ શ૦ ૨૫-૫. ત્રીજે. આ વર્ષ પણ એને જ નામે પ્રસિદ્ધ છે. મિકેતુ રાવણપક્ષનો એક રાક્ષસ, એ રામને હાથે ૨મણક (૨) શાલ્મલિ દ્વીપના સાત વર્ષોમાં ત્રીજો, મરાય. / વા૦ રા૦ સુંદર૦ સગ૦ ૬. વર્ષ સંજ્ઞાવાળો ભૂભાગ. રકુલ્યા કુશદ્વીપમાંની એક નદી. રમણૂક (૩) પ્રિયવ્રતપુત્ર વીતિ હેત્રના બે પુત્રોમાં રસા પૃથ્વીનું એક નામ. મોટા. આ એ જ નામના વર્ષને અધિપતિ હતો. રસાતલ સપ્ત પાતાળ કિંવા સપ્ત બિલસ્વર્ગમાને ૨મણુક (૪) પુષ્કર દ્વીપના વર્ષ સંજ્ઞાવાળા બે છઠ્ઠો લેક. અહીં બ્રહ્મદેવના મુખમાંથી ઉત્પન્ન ભૂભાગમાં પહેલે. થયેલી ગાય રહે છે. એના દૂધમાંથી ત્યાં ક્ષીરનિધિ રમણક (૫) જંબુદ્વીપના અષ્ટ ઉપદ્વીપમાં એક. નામને હૃદ થયો છે. અહીં ફેનપ નામના મુનિ રહે. (અષ્ટપદીપ શબ્દ જુઓ.) કૃષ્ણ કાલિયનાગને છે. આ લેકની ચારે દિશાએ પૂર્વાદિ ક્રમે સરૂપા, યમુનામાંથી કાઢીને આ જ દ્વીપમાં મોકલ્યા હતા./ હંસિકા, સુભદ્રા અને સર્વ કામદુધા એવી ચાર 'ભાર૦ ભીરુ ૮-૨; ભાર આ૦ ૨૬-૮. (સૌરભે) સુરભીની કન્યાઓ રહે છે. રમણચીન આ દેશ ચીના લોકોને છે. પરંતુ તેની આ ઉપરાંત મણિ નામના નિવાતકવચ અને સીમા કયાંથી કયાં સુધી તેને પત્તો મળતો નથી. કાલકેય પણ અહીંના જ રહેવાસી છે. ૨માં લક્ષ્મી રહસ્યા ભારતવષય એક નદી / ભાર૦ ભીરુ ૮-૧૯, રમા (૨) આસો વદ અગિયારસ. ભાર– અનુ. અ૦ ૨૭, મ્ય એક રાજર્ષિ. આની કન્યા એકાવલી. રહૂગણ સિંધુસૌવીર દેશને પ્રાચીન રાજા. આ રમ્ય (૨) ગોમતી નદી પાસેને એક પર્વત / વારા મુમુક્ષુ હેઈ ડળીમાં બેસી કપિલાશ્રમ તરફ ઇશ્ન૨મ્યક પ્રિયવ્રતપુત્ર આગ્નિદ્રને પૂર્વચિતિ અપ્સરાની મતીને તીરે જતા હતા. આના (ડેની ઊંચકનાર) કુખે થયેલા નવ પુમાંને પાંચમો પુત્ર. મેરુની ભેઈએમાંથી એક જણ રસ્તામાં થાકી ગયા. એટલે કન્યા રમ્યા તે આની સ્ત્રી હતી. આગ્નિ રમ્યક એના સેવકેએ રસ્તામાં પડેલા જડભરતને પકડી લાવી વર્ષનું આધિપત્ય આને આપ્યું હતું. રાજાને જાણ કર્યા વગર, તેને ડાળીએ વળગાડો, રમક (૨) રમ્યપર્વતને જ આ નામ આપેલું છે. પરંતુ તે બીજા ઊંચકનારની પેઠે ત્વરિત ગતિએ ૨મ્યક વર્ષ આગ્નિદ્ધપુત્ર રમ્યને વર્ષ. આનું અન્ય ચાલે નહિ. આથી ડોળીની ગતિ મંદ પડી ને તેમાં ગ્રંથમાં વેતવર્ષ એવું નામ આપ્યું છે. આની હેલા આવવા લાગ્યા. આ જોઈ તે ઊંચકનાર ઉપર ઉત્તરે નીલપર્વત અને દક્ષિણે શ્વેતપર્વત આવેલા ગુસ્સે થયે. એ લેકેએ વિનંતી કરી કે આ નવો છે અને પૂર્વ અને પશ્ચિમે ક્ષાર સમુદ્ર આવ્યો છે. ઊંચકનાર સત્વર ચાલતો નથી, તેમાં અમે - ૨મ્યા મેરુની નવ કન્યામાંની પાંચમી, અગ્નિદ્ર કરીએ ? આવો જવાબ આપ્યો એટલે રાજસી અને પુત્ર રમ્પકની સ્ત્રી. રાજકીય સ્વભાવને લીધે રાજાને જરા ક્રોધ આવી રય સોમવંશી પુરવ રાજાને ઉર્વશીથી થયેલા છે જવાથી તે પરવશ થઈ, જડભરત કે જેનું તેજ પુત્ર માને છે. આને એક નામને એક પુત્ર હતું. રાખમાં દબાયેલા અગ્નિના સમાન સ્પષ્ટ જોવામાં Page #108 -------------------------------------------------------------------------- ________________ રહૂગણ ૨હ્મણ આવતું ન હતું તેને આ પ્રમાણે મશ્કરીનાં વચન ભારે તથા દેહની સાથે મારે કાંઈ પણ સંબંધ કહેવા લાગે : અહો ભાઈ! મહા દુઃખની વાત નથી. એ માટે તારાં વાકયેને હું મશ્કરી રૂપ છે કે તું અવશ્ય બહુ જ થાકી ગયો છે ! બહુ સમજતો નથી તેમ જ ચાલીને પહોંચવાનું જે લાંબા માર્ગમાં ઘણા સમયથી તું એકલે જ પાલખી કે ઈ સ્થળ અથવા ચાલવાને માર્ગ હોય, અને ઉપાડી ચા આવે છેતું બહુ જ જાડો નથી તે સાથે મારે કોઈ પણ પ્રકારનો સંબંધ હોય તે તેમ તારું શરીર પણ દઢ નથી, અને વૃદ્ધા- તે તમે મારી મશ્કરી કરે, એમ હું સમજુ. વસ્થાથી તું ઘેરાયેલો પણ છે ! હે મિત્ર! આ પરંતુ એ માંહેનું કાંઈ પણ નથી, તેથી તમે જે તારી સાથે ચાલવાવાળા તાર સોબતીએ જરા કહ્યું છે તે સત્ય જ કહ્યું છે, એમ હું માનું છું. પણ તારા જેવા નથી ! આ પ્રકારે રહૂગણે બહુ આત્માને “પુષ્ટ છો” એમ કહેવું એ તે કેવળ મૂખને જ મશ્કરી કરી, તે પણ તે જડભરતને પિતાનું જ સંભવે; કેમકે પાંચ ભૂતાના સમૂહરૂપ દેહ જ છેલ્લું દેહરૂપ એવું કે જે પંચમહાભૂત, ઇન્દ્રિય, કર્મ પુષ્ટ થાય છે; પણ આત્મા કદી પુષ્ટ થતું નથી. અને અંતઃકરણરૂપ માયાના પદાર્થોથી બનેલ છે, મારે દેહ જ પુષ્ટ છે, પરંતુ હું પુષ્ટ નથી. તેમાં હું અને મારું એવી મિથ્યા પ્રતીતિ ન હતી જાડાપણું, પાતળાપણું, વ્યાધિ, આધિ, સુધા, તૃષા, અને બ્રહ્મભૂત હતા, તેથી રાજાને કાંઈ પણ ન ભય, કલંક, ઈચ્છા, જરા, નિદ્રા, મૈથુન, ક્રોધ, શોચ કહેતાં, પ્રથમની પેઠે પાલખી ઉપાડી ચાલવા લાગ્યા. અને અહંકારથી થવાવાળા મદ, એ સર્વ જે જન વળી પાછી પાલખી ખાંગી થવા લાગી, ત્યારે રાજ દેહની સાથે જન્મ્યો હોય, તેને થાય છે. પરંતુ રગણુ ક્રોધ કરીને બોલ્યો કે અરે ! આ શું ? તું હું દેહ સાથે જમ્યો નથી, એથી મને તે માંહેન જીવતે મૂએલે છે? તું મને ન ગણકારતાં મારી કશું પણ નથી. હે રાજા! હું એકલે જ જીવતે આજ્ઞાનું અપમાન કરે છે? યમરાજ પ્રાણીઓને મૂઓ નથી, પણ સઘળું જગત જીવતે મૂએલું છે. જેમ શિક્ષા આપે છે તેમ હું પણ તારી ગલતને કેમકે વિકૃત પદાર્થ માત્ર આદિ અંતવાળા જોવામાં માટે શિક્ષા કરીશ કે જેથી તું સીધે થઈ જઈશ. આવે છે. અર્થાત ક્ષણે ક્ષણે આ જગત થતું જાય આ પ્રમાણે રહૂગણ રાજા કે, જે રજોગુણ અને છે અને મરતું જાય છે. તે સ્તુતિપાત્ર રાજા ! તમોગુણથી વૃદ્ધિ પામેલા અભિમાનને લીધે, કોઈ સ્વામીભાવ અને દાસભાવ એ અવિચલ હોય તે વૈષ્ણવજનને ગણતો ન હતો અને રાજપના તારે આજ્ઞા કરવી, અને મારે કામ કરવું એ બની અભિમાનથી નજરમાં આવે તેમ બહુ જ બોલતા શકે છે, પરંતુ એ અવિચલ નથી. અર્થાત જે તું હતું, તેને બ્રહ્મભૂત, ગર્વ, શક્તિ, સર્વ પ્રાણી- રાજયથી ભ્રષ્ટ થાય અને જે મને રાજ્ય મળે, તે માત્રનાં મિત્ર, સર્વના આત્મરૂપ અને યોગેશ્વરાની હું આજ્ઞા કરું અને તારે કામ કરવું પડે. આ રાજા રીતિમાં અત્યન્ત વ્યુત્પત્તિવાળા, જડભરતે જાણે છે અને આ સેવક છે, ઈત્યાદિ ભેદ બુદ્ધિને અવકાશ હસતા હેય એવી રીતે નીચે પ્રમાણે વચન કહ્યાં. વ્યવહાર વગર થોડો પણ જોવામાં આવતો નથી. જડભરત કહે છે કે, “હે રાજ! તમે જે કહ્યું તે માટે જે કે આ પ્રકારે વ્યવહારદૃષ્ટિને ત્યાગ એ પ્રમાણે જ છે, તેમાં મારી કાંઈ મશ્કરી કરી કરી, વાસ્તવિક વિચાર કરવામાં આવે છે, તેમાં નથી. ભાર નામને કઈ પદાર્થ હોય, તે ઉપાડનારા રાજ કણ અને તેને સેવક કોણ એ કાંઈ પણ દેહને લાગતું હોય અને તેની સાથે મારે કાંઈ પણ નથી. તે પણ જો તને રાજાપણાનું અભિમાન સંબંધ હોય તો તે તમે મારી મશ્કરી કરો એમ હોય તો હે રાજા ! જેમ તું કહે તેમ કરવાને હું હું સમજુ. પરંતુ ભાર એ શું છે, અને દેહ એ તૈયાર છું. હું કે- જે ઉન્મત્ત, મત્ત, આ જડના શું વસ્તુ છે, એનું નિરૂપણ થઈ શકતું નથી, અને સમાન રહું છું અને બ્રહ્મભાવને પામે છું, તેને Page #109 -------------------------------------------------------------------------- ________________ રક્ષિતા ૧૦૦ રામ દંડથી અથવા શિક્ષાથી શું થવાનું છે? કેમકે જીવન- રાજધર્મા એક બકરાજ-બગલાને રાજા | ભાર૦ શ૦ મુક્તને અર્થ વા અનર્થ એ બેમાંથી કોઈ પણ રહેતું ૧૬૮-૧૭ર. નથી. કદાચિત હું જીવનમત નથી, પણ અકકડ રાજની ભારતવર્ષીય એક નદી | ભાર૦ ભી૨૧, અને ઘેલો જ છું. તો પણ દળેલાંને દળવાની પેઠે રાજપુર કલિંગ દેશની રાજધાની. એને રાજ મારા ઉપર દંડ અને શિક્ષા એ સવે વ્યર્થ છે, ચિત્રાંગદ | ભાર૦ શાં૪-૩, કારણ કે જડ પ્રકૃતિવાળા માણસને કોઈ પણ પ્રકારે રાજરાજ કુબેર. સમજદાર કરી શકાતું નથી. | ભાગ રૂં. ૫ અ રાજવતપ એક બ્રહ્મર્ષિ (ર. કશ્યપ શબ્દ જુઓ.) ૧૦–૧૪ર. તે ઉપરથી રહૂગણુ સમજ્યો કે આ કઈ રાજય યાવિશેષ. યુધિષ્ઠિરે આવો યજ્ઞ કર્યો હતો બ્રહ્મનિષ્ટ છે. આથી ડાળીમાંથી નીચે ઊતરી જડ- તે. | ભાર સ૦ ૩૮; ભાગ૦ ૧૦–૭૪. ભરતને નમસ્કાર કર્યા અને તેને શરણે જઈ, રાજાધિદેવી સોમવંશી શૂર રાજાને મારીષાથી પ્રાર્થના કરી કે મને આત્મતત્વ જાણવાની જિજ્ઞાસા થયેલી પાંચ કન્યાઓમાંની કનિષ્ઠ, આને અર્વ ત્ય છે તે મારા ઉપર કૃપા કરો. ત્યારે જડભરતે રાજ જયસેન વર દીધી હતી. આને આત્મતત્વને ઉપદેશ કરી કૃતાર્થ કર્યો. રાજેય રછ રાજાના પાંચ પુત્રોની સંજ્ઞા. રક્ષિતા કશ્યપથી પ્રાધાને થયેલી કન્યાઓમાંની એક રાજ્યવદ્ધન સૂર્યવંશી દિષ્ટકુત્પન્ન મરુત્ત રાજાના અસરા | ભા૨૦ આ૦ ૬૬-૫૦. પુત્ર દમને પુત્ર. આને પુત્ર સુધૃતિ. રગણુ ભોજન પુરુષને પશુ કલ્પીને રવાદિ રાધા વિષણુની એક શક્તિ / દેવી ભા. ૯ સ્કંધ દેવતાઓને બલિ અર્પણ કરનાર અથવા નરમાંસ અ૦ ૧.-એ ગેલેકમાં કૃષ્ણની પ્રિય સખી હતી ભક્ષણ કરનારને પ્રાપ્ત થનારું નર્ક. અહીં જેને એવું વર્ણન મળી આવે છે. હરિદાસ ઇત્યાદિએ વધ કર્યો હોય તે રાક્ષસરૂપ ધારણ કરી વધ કરનારનું રાધાને ગોકુળમાંની કૃષ્ણની સખી એવું કહ્યું છે. ભક્ષણ કરે છે. પરંતુ જેમ સુદામા બ્રાહ્મણનું નામ ભાગવતમાં વક્ષેહા કાયઈષ્ટિ માટે શ્રેષ્ઠ અગ્નિ. કોઈ ઠેકાણે નથી, તે જ પ્રમાણે આખા ભાગવતમાં રાકા સ્વાયંભુવ મન્વન્તરમાંના અંગિરા ઋષિની રાધાનું નામ સરખું કઈ ઠેકાણે મળતું નથી. ચાર કન્યામાંની એથી. એનું બીજું નામ રાગા રાધા (૨) સમવંશી અનુકુલોત્પન્ન અધિરથ સૂતની ભાર૦ વ૦ ૨૨૧-૪. સ્ત્રી. કર્ણની પાલક માતા | ભાર આ૦ ૬૮–૧૪૦; રાકા (૨) દ્વાદશ આદિત્યોમાંના ધાતા આદિત્યની સ્ત્રી. વ૦ ૩૧૦-૨, રાકા (૩) સૂમાલી રાક્ષસને કેતુમતીની કુખે થયેલી ધિક સોમવંશીય પુરકત્પન્ન અજમીઢ વંશમાંના કન્યા. એને વિશ્રવા ઋષિ સાથે પરણાવી હતી. જયસેન રાજાને પુત્ર. આને પુત્ર અયુત, ખર અને શુર્પણખાની માતા રાક્ષસી | ભાર૦ ૧૦ રાધિકા એકડાની સંજ્ઞાવાળી રાધા તે જ. ૨૭૬-૮, રાધે રાધાએ પાલન કરીને મોટો કર્યો હતો તે રાકા (૪) શાલ્મલિ દ્વીપમાંની એક નદી. ઉપરથી પડેલું કર્ણનું નામ. રાગા બૃહસ્પતિથી શુભાને થયેલી સાત કન્યાઓ માંની એક. રાધેય (૨) આ જ અધિરથ સૂતની સ્ત્રી રાધાને રાગા (૨) પ્રથમ લખેલી રાકાનું બીજું નામ. જે એક ઔરસ પુત્ર હતું તેનું નામ. આ અભિરાઘવ રઘુના વંશજેનું નામ, પરંતુ દાદરથિ રામનું મન્યુને હાથે મરણ પામ્યો હતો રૂઢિથી થઈ ગયેલું નામ વિશેષ, રામ જમદગ્નિ ઋષિને રેણુકાની કુખે થયેલા પાંચ રાજકેરી તગડાની સત્તાવાળા અંગિરા કુત્પન્ન પુમાંને કનિક. આ જમદગ્નિને પુત્ર હોવાથી ઋષિ, જામદગ્ય, અને હાથમાં પરશુ નામનું આયુધ Page #110 -------------------------------------------------------------------------- ________________ રામ ધારણ કરતા હેાવાથી પરશુરામ, એવાં આનાં નામે હતાં. / ભાર॰ દ્રોણુ॰ અ૦ ૭૦. ૰ પિતાની આજ્ઞાને અનુસરી માતાનેા ને ભાઈઓના વધ કર્યા પછી જમદગ્નિએ આને વર માગવાનું કહ્યું.. (વિશેષ ચરિત્ર માટે પરશુરામ શબ્દ જુએ.) શમ (૨) સૂર્યવંશી ઇક્ષ્વાકુ કુલે ત્ત્પન્ન અજ રાજાના પુત્ર દશરથને, કૌશલ્યાથી વિષ્ણુના અંશથી થયેલા પુત્ર. વાલ્મિક ઋષિએ શતક્રેાટિ ચરિત્ર જે ભવિષ્ય રૂપ લખી મૂક્યું હતું તે પ્રમાણે, રાવણાદિ દુષ્ટ રાક્ષસેાના સહાર કરી સાધુજનાને સુખી કરવા આ અવતાર ચાલુ મન્વન્તરની ચાવીસમી ચેાકડી (પર્યાય)માં ત્રેતાયુગમાં થયેા હતેા / દેવી ભા૦ ૪ ૪૦ ૦ ૧૬, અધ્યાત્મ રામાયણમાં આ અવતાર અઠ્ઠાવીસમી ચેાકડી (પર્યાય)માં થયા એવું લખ્યું છે. પરંતુ તે આ કલ્પની નહિ. કેટલાક ટીકાકારાતા એવા મત છે કે ચેાવીસમી ચેકડીમાંને રામાવતાર તે પૂ૭૫માંના સમજવા, પરંતુ એમ માનવાથી નૃસિંહ, વામનાદિ પણ એ જ પ્રમાણે ગણવા પડે; અને એમ ગણવાથી આ કલ્પમાં અવતારની વ્યવસ્થા જ ન આવે. માટે જો એકલા અધ્યાત્મ રામાયણને માનીએ તા બધા મતના અસ્વીકાર કરવે પડે. દશરથ રાખને કૌશલ્યાથી જેવા રામચંદ્ર થયા તેવા જ, સુમિત્રાથી લક્ષમણુ અને શત્રુઘ્ન એવા ખે અને કૈકેયીથી એકલા ભરત મળી ચાર પુત્ર થયા. રામ જન્મ્યા ત્યારે ચૈત્ર માસની શુકલપક્ષની નામ હતી. (૩. દશરથ શબ્દ જુએ.) રામ માટા થયા એટલે દશરથ રાજાએ તેમનું અને લક્ષ્મણાદિનું મુજબ ધન કર્યું અને વસિષ્ઠ ઋષિ પાસે સંગવેદાપવેદ શોખવી તેમાં તેમને ઉત્તમ પ્રકારે પ્રવીણ કરાવડાવ્યા. આ વાતને કાંઇક ઢાળ વીત્યા પછી દશરથ રાજ તેમના લગ્ન સંબધી ચિંતામાં હતા તેવામાં પેાતાના યજ્ઞનું સરક્ષણ કરવા માટે વિશ્વામિત્ર ઋષિ રામને લઈ જવા માટે દશરથ પાસે આવ્યાં અને તેમણે રામની માગણી કરી. / વા૦ રા૦ બા॰ સ૦ ૧૯, ૭ પેાતાની ૧૦૧ રામ અત્યંત વૃદ્ધાવસ્થામાં રામ થયેલા હૈાવાથી આ વાતથી દશરથને ઘણું દુઃખ થયું, તે પણ વિસષ્ઠે તેમને સમજવ્યા કે રામને આપવા સબંધી કા સકાચ કરશેા નહિ, કેમકે યજ્ઞ સંરક્ષણને મિષે તેએ રામના વિવાહની વ્યવસ્થા કરવાના છે. એ સાંભળી દશરથે ષિત થઈ વિશ્વામિત્રને સત્કારપૂર્વક રામને આપ્યા અને તેએ રામને લઈને જતા હતા ત્યારે તેમની સંગાથે લક્ષમણ પણ ગયા. વિશ્વામિત્ર રામલક્ષમણુને લઈ નીકળ્ય! અને સરયૂ નદીને તીરે આવ્યા. ત્યાં તેમણે રામને ક્ષુધાતુષા બધા ન કરે એવા પ્રથમ બાલતિબલા નામની વિદ્યાના ઉપદેશ કરી દંડ, ધર્મ, કાલ, વિષ્ણુ ઇત્યાદિ ચક્રો; વજ્ર, શૂલવત, બ્રહ્મશિર, આગ્નેય, વારુણુ, વાયવ્ય ઇત્યાદિ અસ્રો; વરુણ, ધર્મ, કાલ ઇત્યાદિ પાશ અને મેકી ઇત્યાદિ ગદા આપી તેમને અનુગ્રહ કર્યો. /વા૦ રા૦ બા, સ, ૨૭, ॥ તે પછી સત્યવાન, સત્યકીર્તિ, પરાંગમુની, અવાંગમુખ, લક્ષ્ય, અલક્ષ્ય, વૈનિ, ધન, ધાન્ય, કામરૂપ, કામરુચિ, જ઼ભક ઇત્યાદિના સહારની કથા કહી. / વા૦ રા૦ બા. મ. ૨૬, ૯ તેમની સાથે સરયૂ નદીનુ* ઉલ્લંધન કરતાં કરતાં, મલદ અને રૂષક દેશ જે અરણ્ય સરખા થઈ ગયા હતા, ત્યાં આવી પહેાંચ્યા. અહી. પ્રથમ વસ્તી હતી અને હાલ ઉધ્વસ્ત કેમ થયા તે વિષયે તાટકા રાક્ષસીના ઉપદ્રવ કહી સંભળાવી, તેને મારવાની રામને આજ્ઞા કરી. આ ઉપરથી રામે, સુબાહુ નામના એક પુત્ર સહિત તાટકાના વધ કરી, મારીચ નામના તેના ખીન પુત્રને સમુદ્ર તરફ ઉડાડયા અને પેાતે વિશ્વામિત્રને યાગ સિદ્ધ કરવા માટે ગયા. (તાટકા શબ્દ જુએ.) વિશ્વામિત્રને યજ્ઞ સમાપ્ત થયા પછી તેમણે રામને ઘણા વખત સુધી પેાતાની પાસે રાખ્યા, તેવામાં એક દિવસ મિથિલા નગરીથી દૂત આવ્યા. તેણે વિશ્વામિત્રને પત્ર આપી વિનંતી કરી કે આપ સ્વયંવર માટે વિદેહદેશ પધારો, કારણ કે સીરધ્વજ જનક સીતા નામની કન્યાના સ્વયંવર કરે છે. / વા૦ રા બા. ૩૧, ૭ આ સાંભળી Page #111 -------------------------------------------------------------------------- ________________ રામ ૧૨ રામ UN વિશ્વામિત્રે દૂતને તું આગળ જ, હું પાછળથી બ૦ ૦ ૪૭; વા૦ ર૦ બાલ૦ સ૦ ૨૭. ૪૯૦ આવું છું” કહી વિદાય કર્યો અને રામને કહ્યું કે અધ્યાત્મરામાયણમાં અહલ્યાનો ઉદ્ધાર કર્યા પછી તું મારી સાથે ચાલ. રામ-લક્ષમણે તથાસ્તુ કહ્યું રામ સહવત્ત માન વિશ્વામિત્ર ઋષિ ભાગીરથી એટલે તેમને સાથે સાથે લઈ વિશ્વામિત્ર મિથિલા- ઊતર્યા એવું છે અને તે સબંધી, તેમને પાર નગરી જવા નીકળ્યા. તે વેળા તેમણે માર્ગમાં ઉતારનાર નાવિકની રામ પ્રતિ ઉક્તિને ઉલ્લેખ રામને કાળક્રમણ કરવા માટે પોતાના કુશવંશને રામચરિતમાનસમાં જોવા મળે છે. તેના સારાંશ ઈતિહાસ સંભળાવ્યું, કારણ કે તેમના રસ્તામાં રૂપે જોઈએ તે નાવિકે એમ કહ્યું હતું કે ચરણની તે પ્રદેશ એટલે કાન્યકુમ્ભ દેશ આવતો હતો. પછી રજથી જે પાષાણની સ્ત્રી થઈ તે મારા લાકડાના સૂર્યાસ્ત થતાં શાણુ નદીને તીરે મુકામ નાખી, વહાણની સ્ત્રી નહિ થાય એની શી ખાતરી ? બીજે દિવસે પ્રાત:કાળે ત્યાંથી નીકળી ઋષિ પથ્થર કરતાં તે લાકડું કઠણ નથી, અને મારી મધ્યાકાળે ભાગીરથીને તીરે આવી પહોંચ્યા | નાવડી કે ઈ મુનિની સ્ત્રી થઈ જાય. એમ જે વારા બા૦ સ. ૩૧. ૦ રામના પૂછવાથી વિવા- થાય તે મારી સઘળી આજીવિકા જ બંધ થઈ મિત્રે તેમને ભાગીરથીને ઇતિહાસ સંભળાવ્યો. વા. જય માટે તમારા પગ ઈ પછી નાવમાં બેસશો રા૦ સ૦ ૩૫. પછી નોકા વડે ભગીરથી એળગી તે જ પાર ઉતારીશ. પણ આ ઉક્તિ વાલ્મીકિ વિશાલા નામની નગરીએ આવ્યા. અહીં તે વે રામાયણમાં મળી આવતી નથી. સૂર્યવંશીય દિષ્ટકુળાત્પન સોમદત રાજાને પુત્ર વિશ્વામિત્ર આવ્યા સાંભળી શતાનંદ પુરોહિત અને જન્મેજય રાજાને પિતા સુમતિ નામનો રાજા સહવર્તમાન સીરધ્વજ જનક તેમની સામે ગયા, રાજ્ય કરતે હતો. તેણે વિશ્વામિત્ર આવ્યાના અને તેમનું પૂજન કરી રામલક્ષમણ સહિત તેમને સમાચાર સાંભળ્યા એટલે તેમની સામે આવી પિતાને મંદિરે લઈ આવ્યા. | વા૦ રા. બા. ' પિતાનું મંદિર તેડી ગયો. | વા૦ રાબા. સ૦ ૪૭.૦ ૪૦ ૫૦-૫૧. પછી કુમારે કોના ને કહ્યું એમ ત્યાં સરકાર પામી અને તે રાજાને આ તમારા જ પૂછવાથી વિશ્વામિત્ર રામનું સર્વ વૃત્તાંત નિવેદન સૂર્યવંશપને દશરથ રાજાના પુત્ર રામલક્ષમણ છે કર્યું. પછી સ્વયંવરકાળે રામે ધનુષ્ય ચઢાવ્યું અને કહી, તેમને વૃત્તાંત કહી સંભળાવ્યા. ઋષિ ત્યાંથી તેડયું. | વા૦ રા. બા. સ. ૭૦. તે ઉપરથી નીકળ્યા. રસ્તામાં તેમણે રામને જે તે પ્રસ્તુત વિશાલા સીરધ્વજે રામને સીતા, લક્ષમણને ઊર્મિલા, અને નગરી જોઈ ત્યાં પૂવે કુશપ્લવ નામનું વન હતું ભરત-શત્રુદનને માંડવી અને શ્રુતકીર્તિ એમ ક્રમે અને અદિતીએ તે સ્થળે હજાર વર્ષ તપ કર્યું ચારેને ચાર કન્યા વિવાહવિધિથી આપી. | હતું, અને તે તપના પ્રભાવે તેને મરુદ્ગણ પુત્રોની વા૦ રા૦ બા૦ સ૦ ૭૧; વા૦ ર૦ બા૦ સ. ૭૩, ઉત્પત્તિ થયાને વૃત્તાંત કહી સંભળાવ્યું. એવામાં (સીરવજ શબ્દ જુઓ.) વિવાહ સમારંભ થઈ જતાં જતાં તેઓ એક નિર્માનુષ અરણ્યમાં આવી રહ્યા પછી રામ અયોધ્યા જવા લાગ્યા તેમને પહોંચ્યા. રામે આ વન આવું કેમ ? એવો પ્રશ્ન જામદગન્ય રામે આંતર્યા. તે વેળા તેમનામાંથી કરતાં ગૌતમઋષિ અને તેની સ્ત્રી અહલ્યાને વિષ્ણુ જ નીકળી રામમાં પ્રવિષ્ટ થવાથી તેઓ પિતાને ઇતિહાસ કહી સંભળાવ્યું. આ સાંભળી રામ તેમનું આશ્રમે ગયા અને રામે આનંદથી અયોધ્યામાં દર્શન કરવા ગયા, તે એવું બન્યું કે ત્યાં શિલારૂપ પ્રવેશ કર્યો. થઈ પડેલી અહલ્યા ઉપર રામના પદરજકણે ઊડયાં દશરથ રાજા સ્ત્રી, પુત્ર અને પુત્રવધૂઓ સહવર્તને તેને ઉદ્ધાર થયું. પછી વિશ્વામિત્ર ઈશાન માન આનંદમાં કાળ વ્યતીત કરતા હતા. રાજદિશાએ થઈને મિથિલા જઈ પહોંચ્યા. / વારા નીતિમાં રામની દક્ષતા અને કૌશલ્ય જોઈ તેમને Page #112 -------------------------------------------------------------------------- ________________ રામ અતિશય આનંદ થયા અને તે ઉપરથી તેમના મનમાં એવા વિચાર આવ્યા કે રામના ઉપર રાજ્યભાર નાખી પાતે વૃદ્ધાવસ્થા સુખમાં ગાળવી; આથી એમણે રામને યૌવરાજ્ય આપવાની તૈયારી કરવા માંડી. / વા૦ રા૦ અ॰ સ૦૪-૬. ૭ અ વર્તમાન કૈકેયીએ જાણ્યા એટલે તેણે એ સમારંભમાં વિઘ્ન નાખ્યુ. / વા૦ રા૦ ૦ સ૦ ૭૦ અને રામને વનવાસ અપાવ્યા. (૩. દશરથ શબ્દ જુએ.) રામ અાધ્યાથી જવા નીકળ્યા ત્યારે તેમની સાથે નાગરિક લેકના મેાટા સમુદાય જવા લાગ્યા; તેથી તેઓ રથે ન બેસતાં લેકે સાથે સાથે ચાલવા લાગ્યા. સંધ્યા સમયે તમસા નદીને તીરે જઈ ત્યાં સંધ્યા – ઉપાસના કર્યા પછી, જળપાન કરી, નિદ્રિત થયા અને મેાડે પરઢિયે ઊઠી લેકે ને ભુલવણીમાં નાંખી જતા રહેવાના હેતુથી જ રથમાં બેસી વેશ્રુતિ ઇત્યાદિ નદીઓ એળગી દક્ષિણ દિશા તરફ ચાલ્યા. / વા૦ ૨૦ અ॰ સ૦ ૪૫-૪૯. ૦ કાસલદેશને સીમાડે પહાંચતાં જ રામે અાધ્યા નગરીને તેમ જ તે માંહ્યલા દેવેને નમસ્કાર કર્યા અને પોતે શ્રુંગવેરપુર આવી પહેાંચ્યા. અહીં ગુહે તેમનું આતિથ્ય કર્યું ને ભાગીરથી ઉતારી દક્ષિણ તીરે પહેાંચાડયા, (ગુહ શબ્દ જુએ.) ત્યાંથી નીકળી રામ વત્સ નામના દેશમાં ગયા. જ્યાં એમણે લક્ષમણના અંત:કરણની પરીક્ષા કરી, તેમાં તેને પેાતાની સાથે આવવાને દૃઢ નિશ્ચય જોઈ તે અતિશય આનંદ પામ્યા. પછી રામ લક્ષ્મણુ અને સીતાને સાથે લઈ નીકળ્યા અને ગંગાયમુનાના સ`ગમ આગળ પ્રયાગ આવી ત્યાં રહેતા ભરદ્વાજ ઋષિને મળ્યા. (૩. ભરદ્વાજ શબ્દ જુએ.)/ વા॰ રા॰ અ॰ સ૦ ૫૪ ૦ ભરદ્વાજ ઋષિની આજ્ઞા લઈ નીકળ્યા પછી ચિત્રફૂટ પત પર આવી, પ`કુટિ બનાવી તેમાં સુખે રહેવા લાગ્યા. ત્યાં રહેતા હતા તેવામાં દશરથ મૃત્યુ પામ્યાના સમાચાર એમણે જાણ્યા. |વા॰ રા૦ અ॰ સ૦ ૯૩, ૭ અયેાધ્યા પાછા લઈ જવા માટે આવેલા ભરત એમને મળ્યા (એ વૃત્તાંત રામ માટે ૧ ચિત્રકૂટ શબ્દ જુએ.) ભરત અાધ્ય પાછા ગયા એટલે અયેાલ્યાના પુરુષ માણસે એ ત્યાં જ આવ કરવાથી ઋષિને ઉપદ્રવ થવા લાગ્યો, તે જોઈ રામ ચિત્રકૂટ પર્વત છેાડી તેની દક્ષિણ તરફ જવા નીકળ્યા અને અત્રિૠષિ અને તેમની સ્ત્રી અનસૂયાનો ભેટ લીધી. (૨. અત્રિ શબ્દ જુએ.) ૧૦૩ અત્રિૠષિને આશ્રમ છેાડી રામ અરણ્યમાં આગળ ચાલ્યા, ત્યાં તેમના માર્ગમાં અનેક ઋષિઆના આશ્રમે આવ્યા. તે પ્રત્યેક આશ્રમમાં જઈ તે તે ઋષિએના આશીર્વાદ લઈ તે આગળ ચાલતા, આ પ્રમાણે પ્રયાણ કરવા માંડયું. / વા૦ રા૦ અરણ્ય૦ સ૦૧. • આ રીતે જતાં જતાં તે ધાર અરણ્યમાં આવી લાગ્યા, ત્યાં તેમને પ્રથમ વિરાધ નામને રાક્ષસ મળ્યા. એની સાથે કેટલુ ક સંભાષણ થયા પછી રામે એની સદ્ગતિ કરી. (વિરાધ શબ્દ જુઓ,) ત્યાંથી નીકળી રામ શરભંગ ઋષિને આશ્રમે ગયા. (શરભંગ શબ્દ જુએ.) શરભંગના આશ્રમમાંથી નીકળી સુતીક્ષ્ણ ઋષિના આશ્રમે જવા નીકળ્યા, ત્યાં રસ્તામાં અનેક ઋષિઓ તેમને મળ્યા. અને તેમણે રાક્ષસેાના ઉપદ્રવથી આજ પંત કેટલા તાપસે મરણુશરણુ થયા છે તે જણાવવા પર્યંત જેવડા હાડકાંને ઢગલે રામને દેખાડયા. આ જોઈ હું રાક્ષસે ના સ ંપૂર્ણ સંહાર કરી, તમને સુખી કરીશ એવું અભય આપી રામ સુતીક્ષ્ણ ઋષિના આશ્રમે ગયા. /રા૦ અર સ ઃ−૮. સુતીક્ષ્ણના આશ્રમે હતા ત્યારે સીતાએ રામને શસ્ત્ર ધારણ કરવામાં ધર્મ કે અધમ એ સબંધી પ્રશ્ન કર્યો. તેને રામે ઉત્તર આપ્યા કે બ્રાહ્મણેાના સંરક્ષણ અર્થે ક્ષત્રિયાએ શસ્ત્ર ધારણ કરવાં એ અધ નથી. યદિપ અમે શસ્ત્ર ધારણુ ન કરીએ તે પણ બ્રાહ્મણેા પેાતાનું રક્ષણ કરવા સમર્થ નથી એમ નહિ; રાક્ષસેાને શાપથી તે દુગ્ધ કરી નાખવાને સમર્યાં છે. પરંતુ સ ંપાદન કરેલાં સુકૃતાને તેઓ એવા વ્યય કરતા નથી, ને તેથી જ અમારે Page #113 -------------------------------------------------------------------------- ________________ રામ રામ તેમનું રક્ષણ કરવું ઘટે છે. } વા૦ ૨૦ અરણ્ય પામ્યું. (૧. ખર શબ્દ જુએ.) ખરના મરણ સ૦ ૯-૪, ત્યાંથી નીકળી પછી રામ પંચાસર પામ્યા પછી તે લંકા ગઈ ને ખરદિને વધ અને સરવરે આવી પહોંચ્યા. ગાયનને વનિ આવતે પિતાની થયેલી વિરૂપ દશાનું વૃત્તાંત રાવણને સાંભળી તેમને આશ્ચર્ય થયું તેથી ત્યાં પાસે જ નિવેદન કર્યું. (શૂર્પણખા શબ્દ જુઓ.) રહેનાર ધર્મભૂત ઋષિને તે સંબંધી પૂછતાં આ ઉપરથી રાવણુ મારીચ રાક્ષસ પાસે ગયે ઋષિએ માંડિકણી ઋષિની કથા કહી સંભળાવી. અને તેની પાસે મૃગ રૂપ ધારણ કરાવડાવી, પોતે (માંડિકણ શબ્દ જુઓ.) સંન્યાસીનો વેષ ધારણ કરી રામ અને લક્ષમણને ત્યાંથી નીકળી રામે, કેઈ ઠેકાણે દસ, કઈ ક્રમે અરણયમાં લલચાવી લાવા, તેણે સીતાનું હરણ ઠેકાણે ચાર, કોઈ ઠેકાણે બે, તે કોઈ ઠેકાણે કર્યું. (પંચવટી તથા ૪. મારીચ શબ્દ જુએ .) અડધે માસ, અથવા કોઈ ઠેકાણે વર્ષ એમ રહેતાં રાવણ સીતાનું હરણ કરી જતા હતા તે વખતે રહેતાં, અને જે જે રાક્ષસે મળ્યા તેમને મારતાં જટાયુએ એને દીઠે. આ પાપી આ દુષ્કર્મ કરે મારતાં પોતાના અરણ્યવાસનાં દસ વર્ષો કાઢયાં છે એ જોઈને જટાયુએ રાવણને ઘણું શિખામણ અને પાછા સુતીક્ષણ ઋષિને આશ્રમે આવી તેની દીધી પણ એણે ન માનતાં તેમની વચ્ચે યુદ્ધ થયું. દક્ષિણે ચાર એજન ઉપર અગત્ય ઋષિને ભાઈ છેવટે રાવણે જટાયુની પાંખ કાપી નાખી સીતાને રહેતું હતું તેને મળ્યા. (અગત્ય ઋષિને ભાઈ લઈને ચાલતા થયા. / વારા અ૦ સ. ૫૦–પર.૦ ક, ક્યારે અને કેવી રીતે તેની ઉત્પત્તિ થઈ તેને સીતાના હરણ થયા પછી રામ લક્ષમણ તેની શોધ ઉલેખ ગ્રંથમાં મળતો નથી. વિચાર કરી જોતાં કરવા નીકળ્યા. તેમણે રસ્તામાં મરમુખ થયેલ પણ મિત્રા-વરુણ, વસિષ્ઠ સિવાય એમને ત્રીજો જટાયુ દીઠે. તેની પાસેથી, રાવણ સીતાને લઈ ભાઈ જ નહોતો તેથી, આ લખાણ કૃતક (કૃત્રિમ) ગયે ને તેને લીધે મારી આ દશા થઈ ઈત્યાદિ જણાય છે. કેઈએ નવું પેસાડી દીધું હશે અથવા વૃત્તાંત સાંભળી લીધું. / વારા અ૦ સ૦ ૬૭૦ તે લેખકના પ્રમાદથી આવ્યું હશે.) ત્યાંથી એક એટલે તેણે પ્રાણ છોડયા. આથી રામને અતિશય યોજન ઉપર અગત્ય ઋષિને આશ્રમ હતો ત્યાં દુઃખ થયું ને તેમણે તેના દહનદિ સંસ્કાર કર્યા જવા રામ નીકળ્યા ને રસ્તામાં ચાલતાં ચાલતાં (જટાયુ શબ્દ જુઓ.)/ વા૦ ર૦ અ૦ સ૦ ૬-૬૭, લક્ષમણને અગસ્થને સર્વ ઇતિહાસ કહી સંભળાવ્યો. સીતાના હરણ થયા પછી રામ પુનઃ અગત્યના આશ્રમ આગળ જતાં જ લમણે રામ આવ્યાના આશ્રમમાં આવ્યા અને ત્યાં તેમણે એની પાસેથી શૈવી સમાચાર કહ્યા. તે ઉપરથી ઋષિ બહાર આવ્યા ને દીક્ષા ગ્રહણ કરી એવું પુરાણમાં લખ્યું છે. કૌચા રામને અંદર લઈ ગયા અને તેમનું તથા સીતાનું રયની પૂર્વમાં મતંગ આશ્રમ તરફ જતાં જતાં ઉત્તમ પ્રકારે આતિથ્ય કર્યું. અસ્ત્રનો પ્રાપ્તિ કરી રસ્તામાં અમુખી મળી તેને શાસન આપ્યું. અ યા પછી તેમણે વિદાય કર્યા એટલે રામ (અમુખી શબ્દ જુએ.) તથા કબંધ રાક્ષસને પંચવટી તરફ ચાલ્યા. માર્ગમાં તેમને જટાયુની મારી તેને ઉદ્ધાર કર્યો. (કબંધ શબ્દ જુઓ.) પછી ભેટ થઈ. | વાહ રા અરણ્યસ. ૧૨-૧૪. મતંગ આશ્રમે રામ ગયા. ત્યાં શબરીએ તેમનું રામ પંચવટીમાં રહેતા હતા ત્યારે પણખાનાં આતિથ્ય કર્યું. (શબરી શબ્દ જુઓ.) તેનું આતિથ્ય પિતાનાં કમને પરિણામે કાન ને નાક દાયાં ને ગ્રહણ કરીને ત્યાં આવેલા સપ્તસાગર તીર્થમાં વિટંબણુ પામી. (શૂર્પણખા શબ્દ જુઓ.) પછી બીજે દિવસે સ્નાન કર્યા પછી રામ લક્ષમણ સહિત તે ખર નામના રાક્ષસ પાસે ગઈ. ખર તથા પંપા નામના સરવરે આવ્યા. / વા૦ રા૦ અરણ્ય સઘળા સચિવ સાથે તેનું સૈન્ય રામને હાથે મરણ સ૦ ૭૫. Page #114 -------------------------------------------------------------------------- ________________ રામ ૧૦૫ રામ પંપા સરોવરે રામ આવી પહોંચ્યા પછી તેમની અને લક્ષમણની વરચે સીતા સંબંધી કાંઈ વાત- ચોત થઈ તે પછી ત્યાંથી ચાલતાં ચાલતાં અને માર્ગમાં કાંઈ કાંઈ વાત કરતાં કરતાં ઋષ્યમૂક પર્વત સમીપ આવી લાગ્યા, એટલામાં સુગ્રીવે તેમને દૂરથી જોયા; એટલે આ બે વીર કોઈ વાલિ પક્ષના હશે એમ એને લાગવાથી તેને ભય ઉત્પન થયો. | વાહ રા. કિકિંધા સ. ૧. તેથી તેણે એઓ કોણ છે અને અહીં શા માટે આવે છે, ઇત્યાદિની ભાળ કઢાવવા માટે મારુતિને ત્યાં મોકલ્યા (સર્ગ ૨). રામ લક્ષમણુ પાસે આવી તેમણે રામ સાથે એવું વિત્યયુક્ત અને ચાતુરીભર્યું ભાષણ કર્યું કે જે સાંભળી રામ અતિશય પ્રસન્ન થયા અને બધું સહવત્ત માન મારુતિના અંધ પર આરૂઢ થઈ ઋષ્યમૂક પર્વત પર સુગ્રીવ પાસે ગયા ત્યાં જઈ પિતાનું દુઃખ હી એનું દુઃખ સાંભળી લઈ એની સાથે અગ્નિ સમક્ષ રાખી સખ્ય કર્યું અને વાલિને વધ કરવાની પ્રતિજ્ઞા કરી. (૨. સુગ્રીવ અને વાલિ શબ્દ જુઓ.) વલિને મારી સુગ્રીવને રાજ્ય ઉપર સ્થાપી, વર્ષાઋતુ આવી પહેચતાં તે પૂરી થાય ત્યાં સુધી રામ પ્રવર્ષણ અથવા માલ્યવાન નામના પર્વત પર રહ્યા. / વાહ રાક કિકિંધા સગ ૦ ૨૭. શરદઋતુ આવો તોપણ સુગ્રીવ મળવા આવતા નથી એવું જઈ રામે લક્ષમણને સુગ્રીવ પાસે મોક૯યા / સ૩૦. એ ઉપરથી સુગ્રીવ જે પહેલાંથી જ વાનર સૈન્ય તૈયાર કરવામાં ગૂંથાયે હતો તે તત્કાળ રામને મળવા આવ્યા. | સ ૩૮૦ અને તેણે સીતાની શોધ માટે નીલ, સુહેત્ર, શરારિ, શગુલ્મ, ગજ, ગવાક્ષ, ગવય, વૃષભ, સુષેણ, મંદ, દિવિદ, ગંધમાદન, ઉલ્કામુખ, જંબવાન અને હનુમાન ઇત્યાદિ વાનરે અંગદને આપી તેને દક્ષિણ દિશા તરફ મોકલ્યો. અંગદ સઘળા વાનરેને લઈ દક્ષિણ દિશા તરફ ગયો. તે વેળા મારૂતિ સમુદ્ર ઉ૯લંઘન કરી સીતાને મળ્યા અને રાવણ સાથે સંભાષણ વગેરે કરી ત્યાંથી પાછા અંગદ પાસે આવી, અંગદ સહવર્તમાન રામને આવીને મળ્યા. / ભાર૦ વનઅ. ૨૮૩. ને રામને સીતાનું તેમ જ લંકાનું સધળું વૃત્તાંત નિવેદન કર્યું. (હનુમાન શબ્દ જુઓ). સીતાની શોધ મારુતિ કરી લાવ્યા તે માટે રામે તેમનું સારા શબ્દો વડે સન્માન કર્યું. પછી મારુતિએ લંકા અને તે માંહેલા દર્ગો વગેરેનું વિસ્તારપૂર્વક વર્ણન રામને કહી સંભળાવ્યું. તે સાંભળી, નીલને સેનાપતિ નીમી, શુભ મુહૂર્ત જોઈ રામચંદ્ર લંકા જવા નીકળ્યા અને ઉતાવળે સમુદ્રતીરે આવી પહોંચ્યા / વારા યુહ૦ ૦ ૧-૫, મારુતિ સીતાની શોધ કરી આવ્યા પછી ત્યાં લંકામાં રાવણની સભામાં ઘણું જ વાદવિવાદ થયો. તેમાં વિભીષણ રાવણની વિરુદ્ધ કાંઈ બોલે, તેથી રાવણે તેને અતિશય તિરસ્કાર કર્યો. આથી તે પિતાના અનલ, પનસ, સંપતિ, અને પ્રમતિ એ ચાર રાક્ષસ અમાત્યોને સાથે લઈ સાગરને તીરે આવ્યો ને અંતરિક્ષમાં ઊભા રહી, હું તમારે શરણ આ છું એવી રામને વિનંતી કરી; અને હું રાવણને કનિષ્ઠ ભાઈ છું, મારું નામ વિભીષણ છે, એવું પણ કહ્યું. હમણુ હું શરણ આવ્યો તેનું કારણ એ કે રામની સાથે વૈર મૂકી દઈ તેમની સ્ત્રી સીતા તારે પાછી આપવી એ મેં રાવણને બાધ કર્યો, જે એને ન રચવાથી તેને મારો અતિશય તિરસ્કાર કર્યો. આ તેનું બોલવું સાંભળી તેને આશ્રય આપવો કે ન આપવો એ સંબંધી સુગ્રીવ આદિ વિચાર કરવા લાગ્યા. તેવામાં મારુતિ બોલ્યા કે આ પ્રસન્નમુખ દેખાતે હે ઈ રાવણ કરતાં રામનું સામર્થ્ય અધિક છે, એ તેને વાલિવધ ઉપરથી નિશ્ચય થયો હોય એમ જણાય છે; માટે એને આશ્રય આપે એવું મને લાગે છે. મારુતિનું આ બોલવું રામ, સુગ્રીવ આદિના મનમાં રમ્યું તેથી રામે તેને અભય આપ્યું, અને બોલ્યા કે રાવણને મારી તને લંકાને રાજ ૧૪ Page #115 -------------------------------------------------------------------------- ________________ રામ કરીશું. આ સાંભળી વિભીષણુ અંતરિક્ષથી નીચે ઊતર્યો અને રામને કહ્યું કે રાવણના વધમાં હું પણ આપને સહાય કરીશ. / વા॰ રા॰ યુદ્ધ સ૦ ૧૭–૧૯. આ પ્રમાણે વિભીષણને આશ્રય મળ્યે એટલામાં રાવણ તરફથી શુષ્ક નામનેા દૂત આવ્યા તે અંતરિક્ષમાં ઊભા રહી સુગ્રીવને કહેવા લાગ્યું કે તેને રાવણે સ ંદેશા કહાવ્યા છે કે મેં રામની સ્રનું હરણ કર્યું પણ તે સાથે તારે કાંઈ પણ લેવાદેવા નથી. માટે તું તારું સૈન્ય લઈ કિષ્કિંધા પા! ચાલ્યેા જા; જો નહિ જાય તે વ્યથ પ્રાણુ ખાઈશ. આ સાંભળી વાનરા તેને પડી મારવા લાગ્યા. એટલે તેણે રામની પ્રાર્થના કરી તે ઉપરથી વાનરાએ તેને છેડા. એટલે પુનઃ તેણે સુગ્રીવને એ જ વાત કહી પૂછ્યું કે રાવણને તારા તરફથી શા ઉત્તર દઉ* ? સુગ્રીવે ઉત્તર વાળ્યા કે રાવણને એમ કહેજે કે મારે ભાઈ દુષ્ટ હાવાથી જેમ પ્રાણુમુક્ત થયા, તેવી જ તારી ગતિ થશે. એ સાંભળી શુક લંકા પાછા ગયા. શુક્રના ગયા પછી રામ, સમુદ્ર ઊતરવાને ઉપાય શેાધવા લાગ્યા. એ ઉપરથી સમુદ્ર મૂર્તિમાન થઈ રામને કહ્યું કે નલવાનર વિશ્વકર્માના અંશથી જન્મેલા છે. તેની પાસે સેતુ બંધાવી લંકા જાઓ. એટલુ ક્ડી સમુદ્ર અલાપ થયો. એટલે રામે નલને સેતુ બાંધવા આજ્ઞા કરી. નલે દસ યેાજન પહેાળાર્ધનું માપ રાખી, પ્રથમ દિવસે ચૌદ યાજન અને ખીજા દિવસથી તે પાંચમા દિવસ સુધીમાં ક્રમેક્રમે વીસ, એકવીસ, બાવીસ, તેત્રીસ મળી સે યેાજન લાંખા એવા સેતુ બાંધ્યા. તે જોઈ રામે સકળ સૈન્ય સહિત લંકા તરફ પ્રયાણુ કર્યું. અને સુવેલાચલ સમીપ લશ્કરના પડાવ નાખો ત્યાં રહ્યા. / ભાર વન અ૦ ૨૮૩–૨૮૪; વારા યુદ્ધ સ૦ ૨૧–૨૪. સૈન્ય સહિત રામે સુવેલાચલ પાસે પડાવ નાખ્યા પછી રાવણુ તરથી શુક, સારણ, શાર્દૂલ ઇત્યાદિ રાક્ષસે ગુપ્તપણે આવી વાનરવેષે સન્યમાં ૧૦૬ શમ ભળી જઈ, સૈન્યની ગણુતરી કરવા લાગ્યા. આ વાતની વિભીષણને જાણુ થવાથી તેણે તેમને વાનરે પાસે તત્કાળ પકડાવ્યા, તેથી તે શરણે આવ્યા અને લંકા પાછા ગયા. / વા૦ રા॰ યુદ્ધ સ ૨૫–૨૯. ૦ પછી રામ, પેાતાની સેનામાં પૂર્વાદિ દિશાને ક્રમે દ્વારાની યેાજના કરી, વ્યવસ્થા કરી સુવેલ પર્યંત પર ચડયા અને તેમણે લંકાના અશ્વ નું અવલે કન કર્યું... / સ૦ ૩૭-૩૯. ૦ એ દરમિયાન રાવણુ ગાપુર પર ચડયે છે એ સુગ્રીવે જોવાથી તે ઊડીને તેની પાસે ગયા તે ત્યાં જ તેની સાથે થે।ડુ યુદ્ધ કરી પાછા ફર્યા. પછી રાજનીતિને અનુસરીને અને વિભીષણનુ અનુમાદન લઈ, રામે સામ કરવા માટે અંગદને રાવણુ પાસે મેકયે.. / વા. રા૦ યુ॰ સ૦ ૪૧, ૦ તેણે રાવણુતે અનેક પ્રકારના ખેાધ કર્યાં પરંતુ તે કાને ન ધરતાં, રાવણે ચાર રાક્ષસેાને અંગદને પકડવાના હુક્રમ કર્યાં. તેને પકડતાં જ રાક્ષસે સાથે અંગદ અંતરિક્ષમાં ઊડયો અને શરીર ઝટકારતાં રાક્ષસે નીચે પડ્યા તે મરણુ પામ્યા. આ વસ્તુસ્થિતિ જોઇ, એટલે રાવણુના મહેલનું શિખર તાડી પાડી તે રામ તરફ પાછે વળ્યા અને સામ થશે નહિ એવું રામને કહ્યું. આથી રામે યુદ્ધની તૈયારી કરાવી અને યુદ્ધના આરંભ થયા. યુદ્ધના આર ંભકાળે રાક્ષસે અને વાનરામાં કેટલાકનાં પરસ્પર યુદ્ધ થયાં. અંગદનું ઈંદ્રજિત સાથે, પ્રજ ́ધનું સ ંપાતિ સાથે (આ સ ંપાતિ તે વિભીષણુના અમાત્ય નહિ), હનુમ ંતનું જ છુમાલી સાથે, નવનુ પ્રતપન સાથે, સુગ્રીવનું પ્રધસ સાથે એમ યુદ્ધ થયાં, તેમાં ઈંદ્રજિત સિોય તર રાક્ષસે પેાતાના પ્રતિપક્ષીને હાથે મરાયા. લક્ષમણે વિરૂપાક્ષને, રામે અગ્નિકેતુ, મિત્રઘ્ન અને યજ્ઞકાપને, શૈદે વસુષ્ટિને, નીલે નિકુંભને, દ્વિવિદે અશનિપ્રભને, સુષેણે વિદ્યન્માલીને અને ગજ વાનરે તપનને એમ યાદ્દાઓને માર્યા. / વા૦ રા યુ સ૦ ૪૩, ૦ આ પ્રમાણે ઘેાડું યુદ્ધ થયા પછી સાયકાળે યુદ્ધ બંધ રહ્યું; પરંતુ રાક્ષસેાએ પુનઃ યુદ્ધને Page #116 -------------------------------------------------------------------------- ________________ રામ , રામ આરંભ કર્યો. તેમાં યજ્ઞશત્રુ, મહાપાર્થ, મહેદર, જવાના ઇરાદાથી રાવણ તેમની પાસે જઈ ઊંચકવા વજુષ્ટ, શક અને સારણ, રામ સામે યુદ્ધ આવ્યા લાગ્યો, પણ તેનાથી લક્ષમણને ઊંચકાય નહિ. અને પરાભવ પામી લંકા પાછા ગયા. ઈંદ્રજિત રમેટલામાં મારુતિએ આવી રાવણને એવો તે પ્રબળ અંગદ સાથે યુદ્ધ કરતાં પરાભવ પામે એટલે મુષ્ટિપ્રહાર કર્યો કે ઘૂંટણભેર ભૂમિ પર પડયો. અદશ્ય થયો અને તેણે રામ – લક્ષમણને નાગપાશ તેના મુખમાંથી લેહી પડતાં પડતાં તે મૂર્શિત વડે બાંધી લીધા. આ જોઈ દસ વાનરો તેના થઈ પડ્યો. એ દરમિયાન મારુતિએ લક્ષ્મણને ઉપર ધસ્યા, પણ તે અદશ્ય હેવાથી ન પકડાતાં ઊંચકી લઈને રામ પાસે આયા. એ જોઈ ક્રોધે તેણે સુષેણ, નીલ, અંગદ, શરભ, દ્વિવિદ, મારુતિ, ભરાઈ રામે, રાવણ સાવધ થતાં જ તેને મુગટ સાનુપ્રસ્થ, ઋષભ અને ઋષભસ્કંધ ઇત્યાદિ છેદી તેને ભૂમિ પર પાડશે અને તેની એટલી વાનરોને મૂર્શિત કર્યા; અને પિતે લંક જઈ નિર્ભર્સના કરી કે તે હતદર્પ (માનભંગ) થઈ લંકામાં પેસી ગયા. | વા૦ ૨૦ યુ૦ ૦ ૫૯. રાવણ આગળ પિતાના પરાક્રમનું વર્ણન કરવા લાગ્યા. / વા૦ રા૦ યુદ્ધ સ૦ ૪૪–૪પ. રાવણે લંકા જઈ કુંભકર્ણને જાગૃત કર્યો. તેને ઊઠીને લંકામાં રાવણની સભામાં જતો જોઈ વાનરો રામ – લક્ષમણ મૂર્ણિત પડ્યા છે, તેમને સહાય ભયભીત થયા. એટલામાં રામે વિભીષણને આ કરવા માટે વિભીષણદિ વિચાર કરે છે, એટલામાં કેણ, એમ પૂછતાં તેણે કુંભકર્ણને જન્મથી સ્વતઃ ગરુડે આવી તેમને સાવધ કર્યા. બીજે દિવસે માંડી સવિસ્તર વૃત્તાંત અને તેનું સામર્થ યુદ્ધ થતાં તેમાં રાવણના સચિવ ધૂમ્રાક્ષને મારુતિએ ઇત્યાદિ રામને કહી, આ કુંભકર્ણ એમ કહેતાં માર્યા. ત્રીજે દિવસે અંગદે વજદંષ્ટ્ર ઇત્યાદિને જ નીલને સેનાની બરોબર વ્યવસ્થા રાખી યુદ્ધ માર્યા. ચોથે દિવસે મારુતિએ અકંપન ઇત્યાદિ કરવા તૈયાર થવાની આજ્ઞા રામે કરી. પછી રાક્ષસોને માર્યા. પાંચમે દિવસે નીલે રાવણના રાવણની સભામાં જઈ તેની સાથે વાત કર્યા પછી મુખ્ય પ્રધાન પ્રહસ્તને માર્યો. તે સર્ગ ૦ ૪૬ થી ૨૮. કુંભકર્ણ યુદ્ધ ચડ્યો. અને તે રામને હાથે મૃત્યુ • છઠ્ઠા દિવસે અકંપન ઈદ્રજિત, અતિકાય, મહેદર પામ્યો. (કુંભકર્ણ શબ્દ જુઓ.) સાતમે દિવસે પિશાચ, ત્રિશિરા, કુંભ, નિકુંભ અને નરાંતક દેવાંતક, નરાંતક, ત્રિશિરા, અતિકાય એ રાવણના ઇત્યાદિ મહાન રાક્ષસ યોદ્ધાઓ સાથે રાવણ ચાર પુત્ર અને મહાપા ને મહોદર એ બે પિતે યુદ્ધમાં આવતાં, આવેલા યેહાને રાવણ સાપH (ઓરમાન) ભાઈ રાવણ તરફથી યુદ્ધ સાથે સંબંધ વિભીષણે રામને કહી જાણીતા આવ્યા અને સવે યુદ્ધ કરી મરણ પામ્યા. / વા૦ કર્યા. એ ઉપરથી તેનું અશ્વર્ય અને સંપત્તિ ઇત્યાદિ રા૦ યુ૦ ૦ ૬૦-૭૧. જઈ રામને આશ્ચર્ય થયું. એટલામાં સુગ્રીવ, આઠમે દિવસે ઈન્દ્રજિત અદશ્ય રૂપે યુદ્ધ ચડે ગવાક્ષ, ઋષભ, તિર્મુખ, સુષેણુ ઇત્યાદિ વાનર ને એક પ્રહરમાં સડસઠ કાટિ વાનરેને મારી, રામે સૈન્ય પર તૂટી પડયા અને રાવણનું અને મારુતિનું લક્ષ્મણને મૂર્શિત કરી, લંકામાં પ્રવેશ કર્યો. | કિંચિત્ મુષ્ટિયુદ્ધ થઈ, નીલનું પણ તેની સાથે વા૦ રા. યુ. સ. ૭૩, રાત પડતાં, વિભીષણ યુદ્ધ થયું. પછી રામની આજ્ઞા લઈ લમણ રાવણ અને મારુતિ હાથમાં બળતાં લાકડાં લઈ (ઉકા) સાથે યુદ્ધ કરવા લાગ્યા. ઘણું ભયંકર યુદ્ધ થવા સૈન્યમાં કણ કણ મૂરિષ્ઠત પડયું છે, ને કેણુ લાગ્યું. પણ લક્ષમણ રાવણથી ડગતા નથી એવું શુદ્ધિમાં છે તે જોવા લાગ્યા. જોતાં જોતાં જોઈ ક્રોધે ભરાઈ રાવણે તેના ઉપર બ્રહ્માએ જાબવાન પડ્યો હતો તેને તેમણે જોયે, અને આપેલી શક્તિ નાખી. એને લીધે લક્ષમણ મૂછ તેણે પણ આ લેકેને જોયા. ત્યારે જાંબવાને ખાઈ પડયા એવું દેખી તેમને ઊંચકી લંકામાં લઈ મારુતિને કહ્યું કે તું સત્વર હિમાલયના ઋષભ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ રામ નામના શિખર ઉપર જ અને તેના ઉપરથી સંજીવની, વિશલ્યકરિણી, સુવર્ણ કરિણી અને સધાની, એ ચાર ઔષધિ લઈ આવ. મારુતિ તે લઈ આવ્યા અને તેને યાગે રામ, લક્ષ્મણુ અને સ સૈન્ય સજીવ થયું. / વા૦ રા યુ॰ સ૦ ૭૪. નવમે દિવસે સુગ્રીવની આજ્ઞાથી ધણા વાનરા લંકામાં ઘૂસી જઈ લંકાના વિધ્વંસ કરવા લાગતાં, રાવણુની આજ્ઞાથી કુંભ અને નિકુંભ (કુ ંભક ના પુત્રા), ચૂપાક્ષ, શાણિતાક્ષ, પ્રજ'ધ અને કંપન ઇત્યાદિ રાક્ષસે તેમની સાથે યુદ્ધે વળગ્યા તે પરિણામે મરાયા. / વા૦ રા॰ યુદ્દે સ૦ ૭૫-૭૭, ૭ આ મરાયા એટલે મકરાક્ષ યુદ્ધે આવ્યા, તેને પણુ ૨ામે માર્યો / સ૦ ૭૮-૭૯. ખીજે દિવસે ઈંદ્રજિત યુદ્ધ ચડયા અને ઘણા વાનરાતે મારી, માયામય સીતા પ્રગટાવી વાનરાને દેખાડી તેના વધ કર્યાં. અને ત્યાંથી નીકળી, નિકુભિલા જોડે ગુપ્ત હવનના આરંભ કર્યો. તે વાત વિભીષણે રામને જણાવી, લક્ષ્મણે ઈંદ્રજિતને માર્યા. (૧. ઈ ંદ્રજિત શબ્દ જુઓ.) ઈંદ્રજિતના મરણુ પામ્યા પછો જે વાનરા યુદ્ધમાં મરણુ પામ્યા હતા. તેમને અને કેટલાક સૂચ્છિત થયા હતા એ સર્વે`ને સુષેણે (વાનરાના વૈદ્ય) પૂર્વોક્ત ઔષધિના યોગે કરીને સજીવ અને તંદુરસ્ત કર્યાં. / વા૦ રા॰ યુદ્ધ સ૦ ૯ર. - તે પછી રાવણે કેટલુંક સૌન્ય યુદ્ધમાં ઉતાર્યું, ત્યારે રાત્રે એક ચમત્કાર કર્યો કે રાક્ષસાને એક ક્ષણે એક અને બીજી ક્ષણે સહસ્રાવધિ રામ દેખાડયા. આ ઉપરથી રાક્ષસે શકાશીલ બની ચકિત સરખા જોતા ઊભા છે. એટલામાં એક મુફ્તમાં દસ સહસ્ર રથ, અડસઠ સહસ્ર ગજ, ચૌદ સહસ્ર અસવાર, અને કેટલાયે પદાતિને નાશ કરી બાકીનાને રણક્ષેત્રમાંથી નસાડયા. (સ૦ ૯૪.) યુદ્ધમાં ગયેલા કેટલાક રાક્ષસે। મરણ પામ્યા તે કેટલાક ભ્રમિષ્ઠ થઈ પાછા આવેલા જોઈ રાવણુ જયશ્રીના લેાલે કરી ગુપ્ત રૂપે હવન કરવા ખેડા; પરંતુ તેમાં વાનરોએ વિઘ્ન નાખ્યાથો, ક્રોધે રામ ભરાઈ તેમાંથી ઊઠી મહેાદર, મહાપા અને વિરૂપાક્ષને લઈ ઘણા સૈન્ય સહિત યુદ્ધ ઊતર્યો./સ૦ ૯૫-૯૬ તેમાં સુગ્રીવે વિરૂપાક્ષ અને મહેાદરને, અને અંગદે મહાપા ને માર્યાં. / સ૦૯૭–૯૯,૦ હવે રાવણુ રામ સામે આવ્યા ને બન્નેનું તુમુલ યુદ્ધ મચ્છું. તેમાં રાવણે વિભીષણુ ઉપર એક શક્તિ ફૈકી જેને અધવચથી જ લક્ષ્મણે ત્રિધા ખડિત કરી. તેથી ક્રોધે ભરાઈ રાવણે પુનઃ મયાસુરની આપેલી શક્તિ વિભીષણ ઉપર છેાડી, તેનું પણુ નિવારણ કરવા પુન: લક્ષમણુ વચ્ચે પડતાં તે મહાભયંકર શક્તિ તેમના વક્ષ:સ્થળ પર પડી તે તે ભૂમિ પર પડયા, તેમને પડેલા જોઈ રાવણ લંકામાં આવ્યા. / સ૦ ૧૦૦~૧૦૧. ૰ અહીં સુષેણે લક્ષમણુને પુનઃ સજીવ કરી, સ` વાનરોને પણ તેમનાં બાણુ વગેરે કાઢી દુઃખમુક્ત કર્યા. / સ૦ ૧૦૨, ધમણુ સાવધ થયા અને સ વાનરા પણુ શલ્ય રહિત થયા સાંભળી રાવણુ નિરાશ થયે અને કુંભક્યું", ઇન્દ્રજિત્ વગેરે મેાટા મેટા વીરાને સંભારી શાક કરવા લાગ્યા; પગ પછીથી ધીરજ ધરી યુદ્ધ કરવા આવી ઊભા. રાંગણુમાં આવવાના રાવણુના આ છેલ્લે જ દિવસ છે એવું જાણી કેંદ્ર તે દિવસે માતલને આજ્ઞા કરી કે તુ સત્વર રથ લઈ રણમાં જા અને રામને તેમાં એસાડ. માતિય રથ લઈને આવતાં રામ તેમાં બિરાજ્યા અને તે દિવસે તેમનું અને રાવણુનુ ધાર યુદ્ધ થયુ./ સ૦ ૧૦૩, ૦ રાવણના સારથિએ, રાવણુને રથમાં મિષ્ટ થયેલા જોઈ, રણમાંથી રથ પાછા ફરવ્યા. આથી ક્રોધે ભરાઈ રાવણે પુનઃ રામ સ’મુખ પેાતાના રથ અણુાવ્યા. / સ૦ ૧૦૪–૧૦૫. રામ સાથે યુદ્ધ કરવા આવતાં રાવણને અપશુક્રના થવા લાગ્યાં. તેની ગણના ન કરતાં તેણે યુદ્ધના આરંભ કર્યો. અહીં રામે પણ માતહિને સાવધાનતાથી સારસ્થ્ય કરવાની સૂચના કરી. ઉભયનું યુદ્ધ આર.ભાયું. રામે પ્રથમ રાવણુના રથની ધજા તેાડી પાડી તેનાં શિર ઉડાડવાના Page #118 -------------------------------------------------------------------------- ________________ રામ ૧૦૯ રામ આરંભ કર્યો. પરંતુ જેવું એક શિર છેદાય કે વૈદેહી, લક્ષમણ તથા સુગ્રીવની સાથે રામ કુશળક્ષેમ પુનઃ બીજુ ઉત્પન્ન થાય, એ છેદી નાખે કે પુનઃ છે. આજે તેમણે શત્રુને છત્ય છે અને પિતાને પાછું ઉત્પન્ન થાય. આમ સે વાર પુનઃ પુનઃ અર્થ સિદ્ધ કર્યો છે. હે દેવી ! કપિઓ અને લક્ષમણ શિર ઉત્પન્ન થતાં જોઈ રામે અગત્ય ઋષિએ તથા વિભીષણની સહાયથી રામે રાવણને માર્યો છે, આપેલા બાણને ઉપયોગ કરી રાવણનું હદય એ વૃત્તાંત હું તમને પ્રસન્ન કરવા માટે કહું છું. વધ્યું અને તે વીધાતાં જ રાવણુ ગતપ્રાણ થઈ હે દેવી ! વળી તમારા પતિવ્રત્યના પ્રભાવથી ભૂમિ પર પડશે. પડતાં જ સ્વર્ગમાં દુંદુભિ નાદ સામે યુદ્ધમાં મહાવિજય મેળવ્યું છે. તેમણે શત્રુને થવા લાગ્યો અને રામ પર દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. હ છે અને લંકા જેવી પુરીને સ્વાધીન કરી છે સ૦ ૧૧૦ હે સીતે! હવે તમે પરિતાપ છોડી ઘો અને સ્વસ્થ રાવણના મૃત્યુથો વિભીષણને અનિવાર દુઃખ થાઓ ! તમારા શત્રુને પરાજય કરી, તમને પાછાં થયું. તેનું સાંત્વન કરી રામે રાવણની ઉત્તરક્રિયા લાવવાની જે પ્રતિજ્ઞા કરી હતી તે આજ સફળ કરવાની તેને આજ્ઞા કરી. / સ. ૧૧૧. એટલામાં થઈ છે. રામે મહાસમુદ્રમાં સેતુ બાંધીને તે પ્રતિજ્ઞા મ દેદરી ઇત્યાદિ સ્ત્રીઓ રણભૂમિ ઉપર આવી સફળ કરી છે. તમે હવે શત્રુવશ છે એમ માનતાં શોક કરવા લાગી. રામે તેમનું સાંત્વન કરી તેમને નહિ, કારણ કે હવે તો આ લંકાપુરી તથા સર્વ અશ્વર્ય લંકા મોકલી / સ૦ ૧૧૨-૧૧૩.૦રાવણનું ઉત્તર- મહાત્મા વિભીષણના હાથમાં આવ્યું છે. હે દેવી! કાર્ય થઈ રહ્યા પછી રામે વિભીષણને રાજયાભિષેક તમે શાંત થાઓ, આનંદ પામો અને માને કે કરવાની આજ્ઞા લક્ષમણને કરી અને રાવણના તમે પિતાના ઘરમાં જ છે. હમણાં વિભીષણરાયજી મૃત્યુના સમાચાર સીતાને જણાવવા મારુતિને ત્યાં પણ હર્ષ પામતાં તમારું દર્શન કરવા આવશે.” મોકલ્યા. / સ૦ ૧૧૪. ' જ્યારે ચન્દ્રમુખી સીતાને હનુમાને આમ કહ્યું મહાત્મા રામે, જેને સીતા પાસે જઈ સંદેશ ત્યારે હર્ષથી તે ગદિત થઈ ગઈ. તે કાંઈ બોલી કહેવાની આજ્ઞા આપી હતી એ વાયુપુત્ર શકી નહિ. કપિવર હનુમાને તેમને પુનઃ કહ્યું હનુમાન, રાક્ષસેથી પૂજાતો અને જય જયના કે, “હે દેવી! તમે શે વિચાર કરો છો ? શા શબ્દ સાંભળતો ઉતાવળે લંકાપુરીમાં ગયો. ત્યાં માટે મારી સાથે બોલતાં નથી ?' જઈ વિભીષણની આજ્ઞા લઈ, જ્યાં સીતાને હનુમાનનાં ફરી કહેલાં વચન સાંભળી અત્યંત રાખવામાં આવી હતી, તે નાના પ્રકારનાં વૃક્ષોવાળી પ્રસન્ન થઈ, અશ્રુ વડે ગદગદિત થયેલી વાણી વડે સીતાજી બોલ્યાં કે, હું સૌમ્ય સ્વામીના વિજયની સુદર અશોકવાટિકામાં ગયે. સીતાએ જાણ્યું કે વાત સાંભળીને હર્ષ પામેલી જે હું, તેનાથી શી હનુમાન આવ્યો છે. ત્યાં હનુમાને સ્નાનાદિ રીતે બોલાય? માત્ર હર્ષને લીધે જ મારાથી બોલાતું સંસ્કાર રહિત, ગ્રહથી પીડાતી રહિણીની પેઠે, નથી એમ નહિ, પણ હે હનુમાન! વધામણીમાં રાક્ષસીમાં બેઠેલાં આનંદ રહિત સીતાને એક તને આપવા ગ્ય મારી પાસે કોઈ વસ્તુ નથી, વૃક્ષ નીચે બેઠેલી જોઈ. તેની પાસે જઈ હનુમાને એ વિચારથી પણ મારાથી બોલી શકાતું નથી, વંદન કર્યું અને નમ્ર થઈ મસ્તક નમાવ્યું. પછી એ હનુમાની હું આ પૃથ્વીમાં તને આપવા જોગ સીતાદેવી મોટા બળવાળા હનુમાનને જોઈ બહુ કાંઈ પણ જોતી નથી, જે આપીને તારી વધામણીને આનંદ પામ્યાં, પણ હર્ષાવેશથી તેમના મોંમાંથી બદલો વાળું. હે વીરા! વધામણીમાં આપવા ગ્ય એક પણ શબ્દ નીકળી શકશે નહિ. તે ખરેખર મારી પાસે કંઈ જ નથી. આ સુવર્ણપછી સીતાનું સૌમ્ય મુખ જોઈને કપિવર રત્ન અને ત્રિલોકનું રાજ્ય પણ, તે આપેલી હનુમાને તેમને રામે કહેલાં વચને કહ્યાં કે, “હે વધામણીના બદલામાં આપવા માટે પૂરતું નથી.' Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સીતાનાં આ વચન સાંભળી, વાનમાં શ્રેષ્ઠ હનુમાન, સીતા સામે હાથ જોડીને ખેલ્યા કે, હું સુન્દરી ! સ્વામીના જ વિજયને લીધે હર્ષી પામનાર તમે, મારા ઉપર આટલા બધા સ્નેહથી જુએ છે અને આવાં સ્નેહયુક્ત વચને! કહેા છે! એ જ વધામણીને યોગ્ય પારિતોષિક હું માનું છું ! હે દેવી! તમારાં આવાં વચન સાંભળવાને હું ભાગ્યવંત થયા હ્યું. એ રત્નના ભંડાર તથા સ્વર્ગ ના રાજ્યથી પણ વિશેષ છે; અને શત્રુ રહિત થયેલા રામને તમે સ્થિર થયેલા જુએ છે। તેથી દેવરાજ્યાદિ ગુણા સ્વતઃ મને પ્રાપ્ત થયા છે, એમ જ હું માનું છું.' પછી જનકરાયની પુત્રીએ હનુમાનને પુનઃ શુભ વચને કહેવા માંડયાં કે ‘હું હનુમાન ! લક્ષણવાળાં, વ્યાકરણુયુક્ત, મધુર ગુણથી અલંકૃત અને આઠે અગવાળી ભાષાને યાગ્ય વચન ખાલનારમાં તું ચતુર છે. તું વાયુને પ્રશ'સા કરવા જોગ પુત્ર છે. વળી હે હનુમાન ! બળ, શૌર્ય, શ્રુત, સત્ત્વ, પરાક્રમ, દક્ષતા, તેજ, ક્ષમા, ધીરજ, થ અને વિનય એવા ઘણા અમૂલ્ય ગુણુતારામાં વસેલા જોઇ, મને ઘણુંા આનંદ થાય છે.' પછી હનુમાને, ઘણા જ વિનયથી, બે હાથ જોડી સીતાદેવીની સન્મુખ ઊભા રહી કહ્યુ` કે, “ હે દેવી ! આ રાક્ષસ, જેમણે તમને પૂવે ઘણાં દુઃખ દીધાં છે તેમને, જો તમે આજ્ઞા આપે। તેા, હું સત્વર યમને દ્વાર પહેાંચાડી દઉં”, • હું દેવી ! પતિને દૈવ માનનાર આપને, રાવણુની આજ્ઞાથો આ ક્રૂરકર્મા, દુષ્ટાચરણા, ભય’કરા, સ્વભાવથી જ ક્રૂર અનેકદરૂપી રાક્ષસોએએ જે જે કાર વચને મહીને અનેક વાર સતાપેલાં છે, તે હું સારી પેઠે જાણું છું. માટે હે દેવી ! આ કર્મ અને તમને દમનાર રાક્ષસીઆને આજ હું. મુષ્ટિપ્રહારથી, લાતથી, જધા અને ઘૂંટણના મારથી, દાંતથી અને નખથી ક્રચરી – કરડી નાખીને મારી નાખવાની ખુચ્છા રાખું છું.' હનુમાનને આમ ખેલતા સાંભળીને, દીન થઈ ગયેલી પણ દીનવત્સલા સીતાદેવીએ, મુ`ભર રામ રામ વિચાર કરીને કહ્યું : હું કપિવર! રાજાની આજ્ઞાને વશ થઈ રહેલી આ દાસીએ શુભ વા અશુભ, સારું કે માઠું જે કાંઈ કા કરે, તેને માટે તેમના પર કાપ કરવા કેમ યેાગ્ય કહેવાય ? એ તે રાવણની આજ્ઞાથી જ મને દુઃખ દેતી હતી, સ્વેચ્છાથી નહિ. જે દુ:ખ મને પડયાં છે તે મારા કર્માંના દેષ વડે જ પડયાં છે. મનુષ્ય પાતે કરેલાં કર્મનાં ફળને ભોગવે છે જ. હું મહાબાહે!! સથી દેવગતિ જ બળવાન છે. રાવણુની આ દાસીએએ મને દુઃખ દીધુ.. છે તે મારા કર્માંના પરિપાકના ફળથી જ મને પ્રાપ્ત થયું હતું, એમ હું માનુ છું. આ હનુમાન ! કાળબળને જ બળવત્તર માનતી એવી હુ', તેમના દેષને હું ક્ષમા કરુ' હ્યુ, હે વાયુપુત્ર | આ રાક્ષસીએ રાવણની આજ્ઞાથી મારા તિરસ્કાર કરતી હતી, પણ હવે રાવણુ હણાયાથી તેઓ મને જરાયે તુચ્છકારતી નથી. હું કપિ ! કાઈ એક વ્યાઘ્રને કેાઈ એક ઋક્ષે જે પ્રાચીન અને ધયુક્ત શ્લે!ક કહ્યો હતા તે તું સાંભળ : न परः पापमादत्ते परेषां पापकर्मणा । समया रचितव्यस्तु स ंतश्चारित्रभूषणाः ।। મનને ઉદ્દેશી જે માણુસ પાપકર્મી કરે છે તેના પ્રત્યુપકારને ડાહ્યા માણુસે। ગ્રહણ કરતા નથી. અપકાર પર અપકાર કરવા યોગ્ય નથી, કારણુ કે સદાચાર એ જ સાધુપુરુષનુ ભૂષણ છે. હે શૂર ! પાપી, અશુભ કર્મી કરનાર અને વધ્યું ઉપર પણ દયા રાખવી એ સ ંતનુ` કામ છે; કારણ અપરાધ સૌ કરે છે એમ જાણી ક્યા રાખવી, હિંસા કરવી, દૂર થવુ, અને પાપ કરવુ એ તે રાક્ષસાને સ્વાભાવિક ધર્માં જ છે. માટે તે પાપ કહૈ, પણ તેમનું અશુભ અાપણે વુ નહિ, એ મનુષ્યના ધર્મ છે.' સીતાદેવીનાં પરમ સારરૂપ આવાં નિર્માળ વચન સાંભળી, વાચતુર હનુમાને કહ્યું કે, રામની ગુણવાન અને ધ`પત્ની સીતાના મુખમાં આવાં વચન યેાગ્ય જ છે. હે દેવી ! હવે મને આજ્ઞા આપે કે હુ' પાછા રામ પાસે નઉ. Page #120 -------------------------------------------------------------------------- ________________ રામ ૧૧૧ રામ સીતાએ હનુમાનનાં વચન સાંભળી કહ્યું કે, હે તક્ષણ વિભીષણ લંકાપુરમાં ગયો. પરિચારિકાને હનુમાન ! મારા મનમાં ભક્તનું પાલન કરનાર મેકલી સીતાને રાજમંદિરમાં બોલાવ્યાં. મહારામભદ્રના દર્શન કરવાની ઈચ્છા છે. ત્યારે વાયુપુત્ર ભાગ્યશાળી સીતાના આવ્યા પછી વિભીષણે બે ન હનમાન સીતાદેવીને હર્ષ પમાડતો બોયે હાથ જોડી તેમને નમન કરીને કહ્યું કે હે સીતે ! કે જેમ શત્રુવિદારી, મિત્રને સ્થિર કરી આવેલા તમારા સ્વામી શ્રીરામની મને આશા છે કે તમે ઈદ્રને શચી જુએ, તેમ જેણે શત્રુને નાશ કરી દિવ્ય અંગરાગાદિ ચળે, દિવ્ય અલંકાર ધારણ મિત્રોને સ્થિર કર્યા છે એવા લક્ષમણ સહિત પૂર્ણ કરી પાલખીમાં બેસી, રામ પાસે જાઓ. દેવી ! ચંદ્રાનન રામનાં આજ તમને દર્શન થશે. પછી તમારું કલ્યાણ થાઓ. તમારા ભર્તા તમને જોવાને વાયુકુમાર ત્યાંથી નીકળી ચાલ્યા. | વાહ રા૦ યુ. ઇરછે છે. સ૦ ૧૧૩, સીતાએ પ્રત્યુત્તર આપે કે હે વિભીષણ, હું સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ અને કમળપત્ર જેવા તો સ્નાન કર્યા વગર જ સ્વામીના દર્શન કરવા નેત્રવાળા રામને પ્રણામ કરીને, હનુમાને કહ્યું : જઈશ. વિભીષણે કહ્યું, સીતાજી! તમારા સ્વામીએ મહારાજ ! જેને નિમિત્તે સેતુબંધ અને રાવણવધાદિ કહ્યું છે તેમ જ તમારે કરવું યોગ્ય છે. પછી ઉદ્યોગ કર્યો, તેના ફલેદયરૂપ, શેક સંતાપ પામેલી એ જ જેનું પરમ દૈવત છે, એવાં સીતાએ, બહુ સીતાને હવે મળવું આપને ઉચિત છે; કેમકે અશ્રુ- સારું એમ કહીને સ્નાનાદિ કર્મ કર્યા. પૂર્ણ નેત્રવાળાં, રાક્ષસીઓથી પરિવૃત્ત મૈથિલી પછી અંગરાગ તથા અલંકાર ધારણ કરેલાં આપને વિજય સાંભળી આપના દર્શન સારુ સીતાને રાક્ષસોએ સુંદર પાલખીમાં બેસાડયાં અને ઉત્સુક થઈ રહ્યાં છે. આપને સંદેશો લઈ હું એમની કેટલાક રાક્ષસ આગળ-પાછળ ચાલવા લાગ્યા. પાસે ગયો ત્યારે જ તેમણે મને કહ્યું કે હવે હું આવી રીતે સીતાને લઈને વિભીષણ રામની પાસે મારા સ્વામીનાં દર્શન કરવા ઈચ્છું છું અને એમ આવ્યા, કહેતાં કહેતાં તે તેઓ સજળ નેત્રવાળાં થઈ પછી વિભીષણે ધ્યાનપરાયણ રામની પાસે ગયાં હતાં. જઈને નમન કરીને હર્ષથી કહ્યું કે, મહારાજ ! જયારે હનુમાને સીતાના મેળાપ પછીનું આ સીતાદેવી અહીં પધાર્યા છે. પણ ઘણું દિવસ તેનું વર્તમાન રામને નિવેદન કર્યું, ત્યારે ધર્માચરણ રાક્ષસને ત્યાં રહી આવેલી સીતાને જોઈને રામ કરનારાઓમાં શ્રેષ્ઠ રામનાં નેત્ર પણ પાણીથી એકી વેળાએ જ રોમહર્ષ અને દીનતામાં ડૂબી ભરપૂર જણાયાં, તે પણ ક્ષણભર વિચારમાં પડી ગયા. તેથી પાલખીમાં બેસીને આવેલાં સીતાને ગયા. તેમના મનમાં આવ્યું કે પરગૃહમાં રહેલી જોઈ પ્રગટમાં જરા પણ હર્ષ બતાવ્યા વિના, તે સીતાને અંગીકાર કરવાથી લોકાપવાદ તે નહિ વિભીષણ પ્રત્યે બોલ્યા, હે રાક્ષસાધીપ ! મારા લાગે તેમ જે હું તે નિરપરાધીને ત્યાગ કરીશ, પ્રિયમાં પ્રીતિવાળા ! હે સૌમ્ય ! તમે સીતાને તો તેને દોષ પણ નહિ લાગે ? હવે કરવું શું, શીઘ મારી પાસે આવવા દ્યો. એવા વિચારથી તેઓ શાંત થઈ મૌન ધરી રહ્યા. રામની આજ્ઞા થતાં જ ધર્મને જાણવાવાળા પછી નિઃશ્વાસ મૂકી નીચું જોઈ રામે પિતાની વિભીષણે છાવણીમાં બેઠેલા માણસને દૂર કરવાની પાસે ઊભેલા વિભીષણને, મેઘ સમાન ગંભીર વાણી આજ્ઞા કરી. તરત જ વસ્ત્રાભૂષણવાળા અને હાથમાં વડે કહ્યું કે હે વિભીષણ, તમે લંકામાં જાઓ છડીઓ લઈને નેકી પોકારનાર સેવકોએ, સર્વ અને મંગળસ્નાન કરાવી અંગરાગ ચળાવી તથા હાઓને દૂર ખસેડવા માંડ્યા. ઊઠીને દૂર જવાની સુંદર વસ્ત્રાલંકાર ધરાવી સીતાને મારી પાસે આજ્ઞા થવાથી, ઋક્ષ, વાનર અને રાક્ષસોમાં દેડાસત્વર તેડી લાવે. દડી થઈ રહી અને યોહાઓના ઊઠવાથી વાય Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ શમ વડે ચલિત થયેલા સાગરા જેમ દ્વેષ થાય, તેમ ત્યાં સક્ષેાલ થઈ રહ્યો. પણ યાદ્દાઓને દૂર ખસતા તથા સંભ્રમ પામેલા જોઈને, ભક્તવત્સલ રામે પેાતાની આજ્ઞા વગર તેમને ઉઠાડવા માટે વિભીષણને ઠપકા આપ્યા; અને ક્રોધથી જાણે હમણાં સૌને બાળી નાખશે એવાં નેત્ર કરી વિભીષણને કહ્યું કે મારા અનાદર કરીને તમે આ સર્વને ક્રમ કલેશ પમાડે છે ? આ જ ક્ષણે તમે આ સ'ના ઉદ્વેગને નિવૃત્ત કરા, તમે જાણા છે કે આ સ મારાં સ્વજન છે. સ્ત્રીઆને મંદિર, મેડી, ઘર કે કાટમાં, પડદેપેશ રાખવી અને આવાં સ્નેહીજનને દૂર રાખવાં એ કાંઈ ખરા રાજસત્કાર નથી. એ કાંઈ સ્ત્રીનુ રક્ષણુ નથી. સ્ત્રીઓનું રક્ષણુ તે। તેમનાં સદાચરણુ જ છે. આમ છતાં પશુ, સ્ત્રીને જોવી એ દેષ હાય તા તેનેા પણુ અત્રે દેષ નથી, વ્યસન વખતે, આપત્કાળમાં, યુદ્ધને સમયે, સ્વયંવરમાં, યજ્ઞમાં અને વિવાહકાળે સ્ત્રીઓને જોવામાં દોષ નથી, સીતા દુ:ખ અને વિપત્તિમાં પડેલી છે અને તેમાંયે વળી છુ. પેાતે હાજર છું, માટે એને જોવાથી કાંઈ દાજ નથી, માટે પાલખીમાંથી ઊતરી સીતા આ બધાં મારાં સ્વજના છે તેમના દેખતાં ચાલીને ભલે મારી સન્નિધ આવે. રામનાં વચનથી વિભીષણુ જ નહિ, પણ લમણુ, સુગ્રીવ, હનુમાન પણ વિચારમાં પડયા અને સવે ઘણા ખેદ પામ્યા. રામની આજ્ઞાથી સીતાદેવીને રામની સમીપ લાવ્યા પછી સ્વામીની આજ્ઞાને અનુસરનારી પણુ લાજને લીધે સંકાચ પામતી સીતા, પાલખીમાંથી ઊતરી પડી. તેમની પાછળ વિભીષણ ચાલતા હતા તે રામની પાસે આવ્યા અને અતિ સૌમ્યતાવાળાં તથા પતિને દૈવતારૂપ માનનારાં સીતાએ હુ થી, વિસ્મયથી અને પ્રેમથી પેાતાના સ્વામીના સૌમ્ય મુખનાં દર્ષોંન કર્યાં. આજે ઘણે કાળે સીતાએ પૂર્ણિમાના ચન્દ્ર જેવું પાતાના સ્વામીનું મુખ જોયુ હતુ; એટલે તેના ક્લેશ નાસી ગયા અને તેનું સુખ વિમલ શશાંક જેવુ' ઝળહળી રહ્યું. / રામ વા॰ રા યુ॰ સ૦ ૧૧૪. પેાતાની પાસે ઊભેલી મૈથિલીને જોઈને, રામના મનમાં જે ભાવ હતા, તે પછી પ્રગટપણે જણાવ્યા. તેમણે સીતાને કહ્યુ` : હે ભદ્રે ! સંગ્રામમાં યુદ્ધ કરી મેં ત્રુને પરાભવ કરીને તને મેળવી અને પુરુષપરાક્રમથી જે કરવું ઘટિત હતુ તે મેં કર્યું છે. આજે મારા ક્રોધને અત આવ્યા છે અને શત્રુને પણ મેં આજે જ અત આણ્યે. છે. આજ મેં મારા પૌરુષને જોયું અને તે જગતના પણ જાણવામાં આવ્યું. આજે મારે શ્રમ સફળ થયા છે અને હું આનંદ પામ્યા છું. મારી ગેરહાજરીમાં ચળ ચિત્તવાળા રાક્ષસ તને એકલીને લઈ ગયા હતા એ દેવકૃત દેષ, આજ મેં મનુષ્યપરાક્રમથી ટાળ્યું છે. જે માણુસ અપરાધ પામી પેાતાના તેજથી તેનું માન કરતા નથી તે અલ્પમતિ કદી મેાટુ' પરાક્રમ કરે તેપણ શું થયું ? રે સીતા ! હનુમાને સમુદ્ર ઉલ્લુ ધન કરી લંકાને બાળી, એ એનુ સુકૃત આજે સફળ થયુ છે, અને સૈન્ય સહિત સુગ્રીવ યુદ્ધમાં જે પરાક્રમ કરતા હતા અને તેના મન્ત્ર, એ સૌ આજ સફળ થયાં છે, તેમ ગુણુદ્દીન ભાઈને તજી વિભીષ્ણુ મને આવી મળ્યા હતા, તેના અર્થ પણ આજ સફળ થયા. રામ જ્યારે આમ ખેાલતા હતા ત્યારે તેમનાં વચન સાંભળી પ્રફુલ્લ નેત્રવાળાં સીતાનાં લોચન આંસુ સરી પડતાં હતાં, પાતાની પાસે આવીને ઊભેલી પેાતાની પ્રિય સીતાને જોઈ રાઘવેન્દ્ર રામનુ મન પણ લેાકાપવાદથી ખિન્ન થઈ જતું હતું. કમળ જેવા નેત્રવાળી, બાંધેલ કેશવાળી અને સુન્દરતાની સીમારૂપ સીતાને કિપ તથા રાક્ષસેાની વચ્ચે પુનઃ રામે આ પ્રમાણે કહ્યું કે શત્રુએ પેાતાની ધણા કરી હાય તા તેનુ" મનુષ્ય મા ન કરવું જોઈએ. માનની ઇચ્છાવાળા મેં રાવણુને હણીને એ માન કર્યું છે. વળી તપ અને પ્રકાશિત આત્માવાળા અગત્સ્ય ઋષિએ જેમ રાક્ષસેાના ભયથી જ્યાં મનુષ્ય સંચાર કરી શકે નહિં, એવી દક્ષિણ દિશાને જીતી હતી, તેમ મેં પણ રાવણુને Page #122 -------------------------------------------------------------------------- ________________ રામ ૧૧૩ રામ મારીને દક્ષિણ દિશાને જીતી છે. ભદ્રે ! તારું ક૯યાણ થાઓ. આ મારા સ્નેહીઓના પરાક્રમથો હું તરી ગયો છું તે મેં તારે માટે કર્યો નથી. પણ તે તે મને લાગતા અપવાદનું રક્ષણ કરવા અને મારા વિખ્યાત સૂર્યવંશને લાગતા કલંકનું માર્જન કરવા માટે જ કર્યો છે એમ જ તું માનજે. પણ જેના ચારિત્ર્યને માટે સંદેહ છે, એવી તું આજે મારી સામે આવીને ઊભી છે તે ખરી, પણ જેમ નેત્રના રોગીને દીપક પ્રતિકૂળ લાગે છે, તેમ તું મને અત્યંત પ્રતિકુળ લાગે છે. હે જનકકન્યા ! આજ હું તને મુક્ત કરું છું. હવે તને જ્યાં ગમે ત્યાં તું જા. દશે દિશા તારે માટે ઉઘાડી છે. મારે હવે તારું કામ નથી. સારા કુળમાં ઉત્પન્ન થયેલ એવો કયો પુરુષ હોય કે, જે પરગૃહમાં રહેલીને, ઘણું કાળના સ્નેહને લીધે પણ, પુન: ગ્રહણ કરે ? હે સીતા ! તું ૨.વણના અંગમાં કલેશ પામેલી તથા તેના કામયુક્ત નેત્રથી દેષયુક્ત થયેલી છે. માટે હવે મોટા કુળના વ્યપદેશવાળે હું તને પુનઃ કેમ ગ્રહણ કરી શકું? જે માન માટે હું તને છ છું તે મને મળ્યું છે. પણ તાર ઉપર હવે મને પ્રીતિ નથી. માટે ઇચ્છામાં આવે ત્યાં હવે તું જ ! હે ભદ્ર! સ્થિર મતિથી મારે તને કહેવાનું હતું તે કહ્યું. તને ગમે તે આ મંડળમાંના કેઈ પર, જોઈએ તે લક્ષ્મણ પર, જોઈએ તે ભરત પર, જેનાથી તને સુખ થાય તે પ્રતિ બુદ્ધિ કર ! હે સીતે, ગમે તે તું સુગ્રીવ કે શત્રુન અથવા વિભીષણ એમાંના કેઈ પર તારું મન સ્થિર કર ! તું દિવ્યરૂપવતી છે અને મનહર પણ છે એટલે પિતાના ઘરમાં રહેલી તને જોઈ રાવણ ઘણે કાળ એમને એમ બેસી રહે નહિ. રાવણે તારું વ્રતભંગ કર્યું હશે. માટે હું તે તને રાખી શકું એમ હું જ નહિ. પ્રિય વચન શ્રવણ કરવા યોગ્ય સીતા પિતાના સ્વામીના મુખથી આવાં ક્રૂર અને હદયભેદક અપ્રિય ૧૫ વચન સાંભળી, જેમ કેઈ હાથીની સૂંઢથી ઉખેડી નખાયેલી વેલી ટળવળે, એમ તેણે બહુ વાર સુધી તે આંસુ પાડયાં; અને અંતે ગાઢ રુદન કરી દીધું. | વા૦ ર૦ યુ. સ. ૧૧૫. - જ્યારે ક્રોધ પામેલા રામે સર્વના સાંભળતાં રુવાં ઊભાં થઈ જાય એવાં કઠોર વચને સીતાને કહ્યાં, ત્યારે તે વચને સાંભળીને સીતા અત્યંત ગભરાઈ ગઈ; અને સર્વની સમક્ષ કહેલાં, પોતાના સ્વામીનાં, કોઈ પણ દિવસ નહિ સાંભળેલાં વચન સાંભળી, લજજાથી નીચું ઘાલી, સ્થિર ઠરી જ ગઈ. તે વખતે પિતાના સ્વામીનાં વચન સાંભળી જાણે વચનરૂપી ભાલાથી વીંધાઈને પોતાનાં અંગોમાં પેસી જતી હેય નહીં શું, તેમ સંકોચ પામી અત્યંત રુદન કરવા લાગી. પણ પછી તેણે અશ્રુથી ભીંજાચેલું પિતાનું મુખ લૂછી નાખ્યું અને ગદ્ગદ્ વચને પિતાના સવામીને આ પ્રમાણે કહ્યું : હે શૂરા કઈ સામાન્ય મનુષ્ય પણ પિતાની સ્ત્રીને ન કહે તેવાં કાનને પીડા ઉત્પન્ન કરે એવાં વચન તમે મને શા માટે સંભળાવો છે હું આપના સેગન ખાઈને કહું છું કે હે નાથ ! તમે મને જેવી ધારો છો તેવી ' નથી જ. તમે જાઓ, માર: સચારિત્રય ધ્યાનમાં રાખી વિચાર કરી, મારા ઉપર વિશ્વાસ છે. તમે એકાદી સામાન્ય સ્ત્રીના ચરિત્ર ઉપરથી આખી સ્ત્રી જાતને માટે શંકા કેમ લાવો છો ? તમે જે મારી ખરેખરી પરીક્ષા કરી જ હોય, તે મારા પ્રત્યેની શંકાનો ત્યાગ કરે. હે પ્રભુ! મને રાવણનાં અંગે સ્પર્શ થયે હશે, તે તે મારું ન ચાલતાં જ થયું હશે. તેમાં માત્ર વિધિને જ દેષ છે, મારી નથી. અને તેમાં મારી લેશ પણ ઈચ્છા હતી એમ માનશો મા. પણ મારું હૃદય જે મારે સ્વાધીન છે, તે તે નિરંતર તમારું જ રટણ કરતું હતું. પરંતુ મારું અંગ જે મારે સ્વાધીન નહિ, તેને માટે હું અનાથ – જેને ધણુ પાસે નહિ તેવી – નાથ વગરની – શું કરી શકું ? હે માનદ આપણે પરસ્પરને અનુરાગ એક જ સમયથી વૃદ્ધિ પામેલે Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શમ તે છે અને મારા આટલા દી સહવાસ થયા છતાં તેટલાથી પણ જો તમે મારી પરીક્ષા કરી ન હૈય તા તમારા આટલા અવિશ્વાસને લીધે હુ` મૂએલી જ છું. જો એમ જ હતુ. તા જ્યારે હું લંકામાં હતી અને તમે હનુમાનને સદેશેા કહેવા મેાકલ્યા ત્યારે, હું તારા સ્વીકાર કરનાર નથી, એવું મને કેમ ન કહાવ્યું ? હું શૂર ! આપે મને પહેલેથી એમ જણાવ્યું હેત તા, હનુમાનના સ ંદેશા સાંભળી રહ્યા પછી, તમે જેને ત્યાગ કર્યાં છે એવી હું કપિ સમક્ષ જ મારા પ્રાણના ત્યાગ કરત, તમે મને પહેલેથી જ જણાવ્યુ` હૈાત, અને મેં મારા પ્રાણને ત્યાગ કર્યો હાત તા તમારા વિતને સંશયમાં નાખી યુદ્ધ કરવાના રૃથા પરિશ્રમમાં તમારે ઊતરવું પડત નહિ તથા તમારા આ સર્વ સહજતાને યુદ્ધના નિષ્ફળ કલેશ વેઠવા પડયે! તે પણ પડત નહિ, હું નરવ્યાઘ્ર ! તમે માત્ર ક્રોધને વશ થઈ, પ્રાકૃત મનુષ્ય પેઠે, સામાન્ય સ્ત્રીને માટે જે વિચાર બાંધા તેવા વિચાર મારે માટે બાંધ્યા છે. પણુ સાધારણ સ્ત્રીએના જેવી મને ગણવી એ આપને યેાગ્ય તા નથી જ કારણ કે મારુ ‘વૈદેહી” એવું નામ છે, તે કાંઈ જનકથી ઉત્પન્ન થવાને લીધે નહિ, પરંતુ તેની યજ્ઞભૂમિમાંથી ઉત્પન્ન થઈ છું, માટે જ પડયું છે. હું વ્રત ! તમે મારી આ પ્રમાણે ત્યાગ કરતાં, માન આપવા યોગ્ય મારા પાતિવ્રત્યને પણુ ગણ્યું નથી, એ બહુ વિસ્મયભર્યું છે. તમે બાલ્યાવસ્થામાં મારું પાણિગ્રહણ કર્યું તેને પણ તમે પ્રમાણુ કર્યું નથી, મારી આપના પ્રત્યેની ભક્તિ અને મારું શીલ એ સઘળાને માથે આજે પાણી ફેરવ્યું છે ! હા દેવ ! પછી રુદન કરતી સીતા રુદન કરતાં કરતાં ગદ્ગદ વાણીથી દીન થઈ વિચારમાં મગ્ન થઈ ગયેલા લક્ષ્મણુ સામું જોઈ ખાલી કે, હું સૌમિત્ર ! આજે કૃપા કરી, મારા આ દુઃખના ઔષધરૂપ ચિતા ખડકી આપા, કારણ કે મારે માથે જ્યારે આવે મિથ્યા અપવાદ આવ્યા છે, ત્યારે હવે મને જીવવાનીલગર પણ ઈચ્છા નથી. જ્યારે મારા ગુણેાથી અસંતુષ્ટ થઈ મારા સ્વામીએ મનુષ્યાની વચમાં શમ મારા ત્યાગ કર્યા છે, ત્યારે મારી છેલ્લી ગતિ જે વસુધાપ્રવેશ, તે પામવાને માટે હું અગ્નિમાં પ્રવેશ કરવા ઈચ્છું છું.' સીતાને આમ કલ્પાંત કરતી જોઇ લક્ષમણુ, ક્રોધયુક્ત થઈ રામના સામું જોઈ રહ્યા. પરંતુ રામની આકૃતિ પરથી તેમના અંત`ત વિચાર જાણે જાણ્યા હાય તેમ, તરત જ લક્ષમણે તેમની આજ્ઞાથી ચિતા ખડકી. / વા૦ રા૦ યુ॰ સ૦ ૧૧૬, રામની આજ્ઞા પ્રમાણે લક્ષ્મણે વિભીષણુતા રાજ્યાભિષેક કર્યા અને સીતાએ અગ્નિમાં પ્રવેશ કર્યા. અગ્નિમાંથી સુરક્ષિત તેમને બહાર નોકળેલાં જોઇ ઇંદ્રાદિ દેવાએ રામની સ્તુતિ કરી / વા૦ રા યુદ્ધ સ૦ ૧૧૬-૧૨૧, ૭ રામે ઇંદ્રને અ'જ્ઞા કરી કે મારે કારણે કાટયાવિધ વાનરા યુદ્ધમાં મરણ પામ્યા છે તે બધાને તુ ં અમૃતવૃષ્ટિ કરી સજીવન કર. ઈ એ સઘળાને સજીવન કર્યા. એ જોઈ રામે વિભીષણને કહ્યું કે તું હવે લ'કામાં સ્વસ્થ રાજય કર અને સુગ્રીવ આદિ વાનરે પાતપેાતાને સ્થળે જાએ. પરંતુ તેમણે વિનતી કરી કે, અમને અયેાધ્યામાં આપના રાજ્યાભિષેક જોવાની અભિલાષા છે. માટે ' આપ અહીં મંગળસ્નાન કરી પછી અયેાધ્યા જાઓ. રામે પ્રત્યુત્તર વાળ્યે મૂકે ભરતને મૂકીને હું' મંગળસ્નાન કરનાર નથી. તમારી ઈચ્છા હૈાય તે અયેાધ્યા ચાલે. વિભીષણે પુષ્પક વિમાન આણ્યું. તેમાં સીતા, લક્ષમણુ, વિભીષણ અને સધળા વાનરા સહિત રામચંદ્ર ખેઠા, તે વિમાનદેવને અયે ધ્યા તરફ ચાલે, એવી આજ્ઞા કરી વારા યુદ્ધ સ૦ ૧૨૨–૧૨૪, વિમાન અંતરિક્ષમાં ચાલવા માંડયું એટલે રામ સીતાને આ સુવેલાચળ, આ યુદ્ધભૂમિ, આ સમુદ્ર પર બાંધેલા સેતુ, આ મેં સ્થાપિત કરેલા રામેશ્વર નામના મહાદેવ, આ મહેંદ્ર પત, અને આ કિષ્કિંધા નગરી એવુ કહેતા જાય ને સીતા તે જોતાં જાય. પછી સીતાની ઈચ્છા થવાથી સુગ્રોવ આદિની સ્ત્રીને રામે વિમાનમાં લીધી અને વિમાન પૂર્વવત્ ચાલવા માંડયુ., એટલે આ ઋષ્યમૂક પર્વત, Page #124 -------------------------------------------------------------------------- ________________ રામ ૧૧૫ આ પંપાસરાવર, આ શબરીને આશ્રમ, આ બધવધનું સ્થળ અને આ જટાયુવટ જુએ એવુ કહી, રામે સીતાને ત્યાં ત્યાં બનેલા બનાવ ઇતિહાસ કહી સંભળાવ્યા. તે પછી પંચવટી, ગેાદાવરી નદી, શરભંગ અને અત્રિ ઇત્યાદિના આશ્રમેા, વિરાધવધનું સ્થાન, ચિત્રકૂટ પર્વત, યમુના નદી, ભરદ્વાજના આશ્રમ, ભાગીરથી નદી, શૃંગવરપુર ઇત્યાદિ બતાવતાં બતાવતાં ખેલ્યા કે જુએ પણે દૂર અયેાધ્યા દેખાવા માંડયું ! આ સાંભળી સીતાએ અયેાધ્યાને નમસ્કાર કર્યા. / વા૦૨ાયુદ્ધ॰સ૦ ૧૨૫. પછી રામચંદ્ર ભરદ્વાજને આશ્રમે ઊતર્યા, અને ચૌદમુ. વ પૂરું થવામાં એકાદ દિવસ બાકી હતા એટલે પેાતે આવ્યા છે એ સમાચાર ભરતને સત્વર મળે તે માટે મારુતિને ભરત પાસે મેલ્યા, તે પ્રમાણે મારુતિ ત્યાં ગયા અને ભરતને રામ ભરદ્વાજના આશ્રમે પધાર્યા છે અને સવારે તમને મળશે એવા સમાચાર કહ્યા, એ સાંભળતાં ભરતના હતા પાર રહ્યો નહિ. તેમણે મારુતિને આધિગન દીધું અને શત્રુઘ્ન પાસે અયેાધ્યા શણગારાવડાવ્યુ. અહીયાં ભરદ્વાજના આતિથ્યને સ્વીકાર કરી, રામ . એક ક્ષણમાં નંદીગ્રામ આવ્યા. ત્યાં ભરતને અને તેમના મિલાપ થયે। અને પરસ્પરને જે આનંદની અવિધ થઈ તેનું વર્ણન કરી શકાતું નથી. ભરતે સુગ્રીવ, વિભીષણ ઇત્યાદિને આલિગન દીધાં. પછી રામે કૌસલ્યાદિ માતાઓને વંદન કરી, વસિષ્ઠાદિને વંદન કર્યું. પછી ભરતે પૂર્વે ચિત્રકૂટ પર્યંત પર રત્નમય પાદુકાને રામના પગને સ્પર્શી કરાવી સિંહાસન પર સ્થાપી હતી તે શત્રુઘ્ન પાસે મંગાવડાવી રામના પગમાં પહેરાવી અને ખેાલ્યા કે જે રાજ્યના આપે સારી ખાતર ત્યાગ કર્યા હતા તે, આપનું હું આપને અણુ કરુ છું. આટલું કહી કશું ખેલ્યા વગર ઊભા જ રહ્યા. / વા॰રાયુ સ રામ તેની પાસે ભરતની જટા છેડાવી અને મગળસ્નાન કરાવડાવ્યું. પછી ક્રમે ક્રમે લક્ષ્મણ, સુગ્રીવ, વિભીષણ આદિ સર્વેને મગળસ્નાન થયા પછી રામે પેાતે પણ મંગળસ્નાન કર્યું. (અહી. સુગ્રીવ, વિભીષણ વગેરેએ મનુષ્ય સરખું રૂપ ધારણ કર્યું... હતું.) રામના સ્નાન કરી રહ્યા પછી ભરતે રામ તેમ જ ખીને વજ્રભરણ આપ્યાં અને સર્વેને દિવ્ય ભેાજન સમણું કર્યું . પછી રામે અયેાધ્યામાં પ્રવેશ કર્યો. તે વેળાએ સહસ્રાવધિ સ્ત્રીઓએ પેાતપેાતાના મદિરની અગાસીમાંથી આયુષ્યવાયન કર્યું. રામચંદ્ર રથમાં બિરાજ્યા હતા અને સુગ્રીવ વગેરે ગારૂઢ થયા હતા. અયેાધ્યા માંહ્યલા મુખ્ય મંદિરમાં રામે પ્રવેશ કર્યા, પછી વસિષ્ઠે શુભ મુહૂર્ત જોઈ રામને રાજ્યાભિષેકની તૈયારી કરાવડાવી. ચાર સમુદ્રનાં અને પાંચસે નદીઓનાં જળ મંગાવી સર્વ ઋષિઓએ રામને સ્નાન કરાવ્યું અને અલંકાર ધારણ કરાવી, સિંહાસન પર બેસાડયા, અભિષેક થતાં જ રામે લક્ષ્યાવધિ અશ્વો, ગાયે, વચ્ચે, અલંકારો અને ત્રીસ કરોડ સુવણુ મહેારાનુ દાન કર્યું. આ પ્રમાણે ઉત્સવ થઈ રહ્યા પછી, છ માસ સુધી સુગ્રીવ આદિને ત્યાં રાખી, ઘણા ગૌરવથી વિદાય આપી, એટલે સુગ્રીવ કિષ્કિંધા અને વિભીષણુ લકા ગયા. ૧૨૭–૧૨૮. ભરતે રાજ્ય સ્વીકારવાની કરેલી વિનતી રામે માન્ય કરી. પછી હામને આવેલે જોઈ રામે ભરતને રામે યૌવરાજપદ પર સ્થાપ્યા. તેમણે દસ અશ્વમેધ અને પૌડિસ્કાદિ અનેક યજ્ઞ કરી એવુ. તા નીતિથી રાજ્ય ચલાવ્યું કે, અગિયાર હજાર વર્ષના ગાળામાં કેાઈનું અકાળ મૃત્યુ સરખુયે નહિ, તેમ કાઈ સ્ત્રીને વૈધવ્ય ધરાધરી આવ્યું નહિ. ચાર, અગ્નિ, સર્પ ઇત્યાદિના ભય કાઈને રહ્યો નહિ, અને વરસાદ પણ જે વેળાએ જેટલે જોઈએ તે વેળાએ તેટલા જ પડયા કર્યાં. / વારા યુદ્ધ સ૦ ૧૨૮. રામચંદ્ર અયેાધ્યા આવી કાસવદેશનું રાજ્ય કરવા લાગ્યા છે એવુ' સાંભળી અનેક ઋષિ સહિત અગસ્ત્ય ઋષિ ત્યાં આવ્યા. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ કૌશિક, યવક્રીત, ગાગ્યું, ગાલવ, કવ, રૈભ્ય અને ચ્યવન એએ પૂર્વ દિશા તરફથી; અત્રિ, સ્વસ્ત્યાત્રેય, નમ્રુચિ, પ્રમુચિ, સુમુખ, વિમુખ અને રિક્રુચ એ દક્ષિણુ દિશા તરફથી; નૃષડ•ગુ, વષી, કૌષય, ધૌમ્ય, ઉપશુ, કામઠ અને ધૂમ્ર એ પશ્ચિમ તરફથી; અને વસિષ્ઠ, કશ્યપ, અત્રિ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને ભરદ્વાજ એ ઉત્તર તરફથી, આ પ્રમાણે આવેલા ઋષિઓનું રામે સન્માન કર્યું. અને પૂજા ઇત્યાદિ કર્યા પછી તે સ્વસ્થ થયા એટલે અગસ્ત્ય રામની સ્તુતિ કરતાં કહ્યું કે તમે રાવણના વધ કર્યાં એ મહત્યા કર્યું છે. / વા॰ રા॰ ઉ॰ સ૦ ૧. ♦ તે ઉપરથી રામે પૂછ્યું એટલે અગસ્ત્ય ઋષિએ પુલસ્ત્ય અને વિશ્રવા ઋષિનું ચરિત્ર કહી સંભળાવ્યું. / ૨૦ ૨૩૦ અને સુકેશ રાક્ષસનેા ઇતિહાસ પણ કહ્યો. / સ૦ ૪–૮. રાવણુ કું ભકણુ અને વિભીષણ એ ત્રણેની ઉત્પત્તિ, તેમણે કરેલું તપ, તેમને મળેલા વરદાન, મેઘનાદની ઉત્પત્તિ, તેનું પરાક્રમ તેમ જ તેનું ઇંદ્રજિત નામ પડવાનું કારણ, ઈત્યાદિ વૃત્તાંત સવિસ્તર હી સ*ભળાવ્યા. / સ૦ ૯-૩૦, ૦ આ સાંભળી રામે પ્રશ્ન કર્યાં કે રાવણુ કરતાં આ પૃથ્વી પર કાઈ ખળવાન હતુ` કે નહિ, તે ઉપરથો અગસ્ત્ય સહસ્રાર્જુન અને વાલિના ઇતિહાસ કહી સંભળાવ્યા./ સ૦ ૩૧-૩૪, ૭ રામે ફરી પ્રશ્ન કર્યા કે જે મારુતિ બળવાન હતા તા તેમણે વાલિ અને સુગ્રીવ વચ્ચેના લહુ કેમ પતાવ્યા નહિ? અથવા ક્રેઈને શિક્ષા પણ કેમ કરી નહિ ? મારુતિને પોતાના સામર્થ્ય ની વિસ્મૃતિ થવાના શાપને ઇતિહાસ ઋષિએ કહ્યો, / સ૦ ૩૫-૩૬ ૦ અને તે જ પ્રસંગે વાલિ અને સુમીવની ઉત્પત્તિ રામને સમજાવવાના હેતુથી ઋક્ષરજાખ્યાન અને શ્વેતદ્વીપમાં રાવણુને થયેલા ઉપહાસ એ પણુ અગસ્ત્ય ઋષિએ કહી સંભળાવ્યાં. / પ્રક્ષિપ્ત સ૦ ૧-૫. રામના વનને નિત્યક્રમ નીચે પ્રમાણે હતાઃ પ્રતિ દિવસ અરુણાદય પહેલાં બંદીજના આવી મ‘ગળગાન કરી તેમને જાગૃત કરતાં. નગૃત થતાં રામ રામ જ લાગલા ઊઠી ......હાથ, પગ, મુખ ધેાઇ, સ્નાન કરી સજ્ય!–ઉપાસના કરતા. પછી અગ્નિહેાત્ર ક કર્યા પછી વસિષ્ઠ, પુરોહિત અને બ્રાહ્મણેાનું પૂજન કરી મધ્યાહ્ન કાલે પુનઃ સબ્યા, બ્રહ્મયનુ અને તણું કરી અતિથિપૂજન કર્યા પછી ભેાજન કરી સભામાં આવવાને વખતે ભ્રમાણુ, ભરત, શત્રુઘ્ન અને કેટલાકમાંડલિક રાજા (ચાર દેશનુ એક મંડળ એવા એક મંડળના અધિપતિ) પાતપેાતાનાં નિત્યક્રમ આટેપી, આગળથી જ આવી બે ભાગમાં ઊભા રહેતા, અને રામ આવતા એટલે રામની સાથે ચાલતા સભામાં આવતા, અને રામ સિ'હાસન પર બિરાજતા, એટલે પાતપેાતાને યાગ્ય સ્થળે આ લેકે ખેસતા. રાજ્યકારભાર સંબંધી અને લેાકેા સંબધી કાર્ય સમાપ્ત થયા પછી, કેટલાક ઈતિહાસ શ્રવણુ કરી, સાયંકાળ થતાં જ સયા ઉપાસનાદિ કર્મ કરી રામ અંતઃપુરમાં જતા. / વા૦ ૨૫૦ ઉત્તર૦ કા૦ ૩૭, રામના રાજ્યાભિષેકના સમાર’ભ સમયે સીરધ્વજ વગેરે આપ્તજન અને પ્રતન (ઇંદ્ર પાસેથી બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરનારા કાશીપુરીને રાજા) વગેરે મિત્ર એ રાજાઓ ઉપરાંત ત્રણસે। માંડિશ આવ્યા હતા. તે ઉપરથી જોકે રામની સત્તા સમસ્ત ભરતવષઁ પર નહિ હૈાય, તાપણુ ભરતખંડની બહાર ઘણે દૂર સુધી હશે એવું જણાય છે. કારણુ કે સા યેાજન લાંબાપહેાળા ભરતખંડમાં સાતસેા જ દેશ છે. આમ આવેલા નરેશાનુ રામે સન્માન કર્યું અને રાજ્યાભિષેકને સમારંભ પત્યા પછી વિદાય કર્યા. | વા૦ ૨૫૦ ૬૦ સ૦ ૩૮,૦ વિભીષણે રામને આપેલું પુષ્પક વિમાન, જ્યાં સુધી તે પૃથ્વી પર રહ્યું ત્યાં સુધી રામ પાસે રહ્યું અને પછી કુખેર પાસે ગયું / સ૦૪૧. સીતા રામથી સગર્ભા થયાં. તેમણે ઋષિના આશ્રમે વાસ કરવા એમ નક્કી થયુ.. એ ઉપરથી રામે તેમને વાલ્મીકિ ઋષિના આશ્રમે મેાકલ્યાં. (કુશ-લવ શબ્દ જુએ.) | સ૦ ૪૨-૪૮. ૭ ભૃગુ ઋષિની સ્ત્રીને વિષ્ણુએ મારી હતી તેથી ઋષિએ Page #126 -------------------------------------------------------------------------- ________________ રામ ૧૧૭ રામ વિષ્ણુને શાપ આપ્યો હતો કે, તેને પણ મારા જેવો જ સ્ત્રી-વિયોગ થજો, તે જ આ રામે જન્મ ધારણ કર્યો છે અને સ્ત્રી-વિરહની વ્યથા ભગવે છે, એવો પૂર્વ ઈતિહાસ સુમંત્ર લક્ષમણને કહ્યો (દુર્વાસા-દશરથ સંવાદ). તે પછી રામે બ્રાહ્મણનાં કામ રાજાએ સત્વર કરી તેમને વિદાય કરવા જોઈએ, અને એમ ન થાય તો તેઓને કેપ થતાં હાનિ થાય એ વિષયે, લક્ષમણને નૃગ રાજાને ઈતિહાસ સંભળાવ્યો. | સ૦ ૫૩-૫૪, બ્રાહ્મણનું અપમાન થતું હોય એવું કાર્ય કરવું નહિ એ. સંબંધે નિમિ રાજાને ઈતિહાસ કહ્યો. | આ૦ ૫૫ -૫૭. બ્રાહ્મણ કહે તેમ જ વર્યા જવું, તેમની આજ્ઞા બહાર વર્તવું નહિ, જે એમની આજ્ઞાથી ઉપરવટ થઈ વર્તન કર્યું, તે હાનિ થાય એ સંબંધે યયાતિ રાજાને ઈતિહાસ કહ્યો. | સ૦ ૫૮-૫૯. રામચંદ્ર રાજ્ય કરતાં રાજય એવું તે સુવ્યવસ્થિત ચાલવા માંડયું કે મહાદ્વાર પર વાદી અને પ્રતિવાદી આવ્યા એવું વરસમાં એકાદ દિવસ હોય તે હેય. હરહમેશ લક્ષ્મણ મહાદ્વાર ઉપર જઈ ત્યાં કઈ વાદી--પ્રતિવાદી નથી એવું કહેવા સભામાં પાછી આવે. આ પ્રમાણે રાજ્યવ્યવસ્થા ચાલતી હતી. એવામાં એક વેળા એક શ્વાન ફરિયાદ કરવા માટે મહાદ્વાર પર ઊભો હતો. આ શ્વાન એક વખત માર્ગમાં ચાલ્યો જતો હતો તેવામાં સામેથી કઈ ભિક્ષુ (સંન્યાસી) આવતો હતો. એ પોતાને કરડવા આવે છે એમ જાણ સંન્યાસીએ શ્વાનને દંડ વડે માર્યો, એવી શ્વાનની ફરિયાદ હતી. નિત્યનિયમ પ્રમાણે લક્ષમણ મહાદ્વાર પર આવ્યા ને જુએ છે તો કોઈ પણ ફરિયાદ કરનાર દેખાયું નહિ, પરંતુ આ શ્વાનને ઊભેલે દીઠે. આટલા ઉપરથી આને કાંઈ ફરિયાદ કરવાની હશે એવું અનુમાન કરી લમણે રામને ખબર આપી. રામ તરત જ બહાર આવ્યા અને શ્વાનને શું છે એમ પૂછતાં જ તેણે મનુષ્ય પ્રમાણે બોલીને સઘળી હકીકત કહી. આ સાંભળી રામે તેને પૂછ્યું કે હું ભિક્ષુને શું શિક્ષા કરું ? થવાને કહ્યું કે તેને થોડા વખત માટે કુલપતિ બનાવો એટલે બસ. કલપતિ એટલે એકાદ નાના ગામડાનો અધિકારી. તે પ્રમાણે રામે ભિક્ષને શિક્ષા કરી શ્વાનને વિદાય કર્યો. એનું તાત્પર્ય એ કે, કુલકર્ણીનું કામ કરવું એ ભિક્ષને યોગ્ય નહિ, એ કરવું એ એને શિક્ષા રૂપ જ છે. | પ્રક્ષિપ્ત સ૨. એવી જ રીતે એક ગીધ અને ઘુવડ વચ્ચેની તકરારને રામે નિવેડે આ હતું / પ્ર. સ૩, એકદા કેટલાક ઋષિઓની સાથે ચ્યવન ભાર્ગવ રામ પાસે આવ્યા. તેમનું રામે સન્માન કર્યું, તેમણે મધુરાક્ષસ લેકેને બહુ ત્રાસ આપે છે એવું રામને કહ્યું. તે ઉપરથી રામે તે રાક્ષસને નાશ કરવા શત્રુનને મોકલ્યા / સ૦ ૬૦-૬૪ (શત્રુન શબદ જુએ.) એક વખત એક બ્રાહ્મણને પુત્ર અકાળ મરણ પામતાં તેણે તેને રામના મહાદ્વાર પર આણીને નાખ્યો. તે ઉપરથી રામને ખરાબ લાગ્યું કે હું આટલું નીતિથી રાજ્ય કરું છું છતાં આમ કેમ થયું ? એટલામાં તે બ્રાહ્મણ બોલી ઊઠયો કે હે રામ, પુત્ર જે ઊઠયો તો ઠીક, નહિ તે હું મારો પ્રાણ ત્યાગ કરીશ | વાહ રા૦ ઉ૦ સર્ગ ૭૩. • તે સાંભળી રામની સભામાં માર્કડેય, મોગલ્ય, વામદેવ, કાશ્યપ, કાત્યાયન, જાબાલિ, ગૌતમ અને નારદ જે આઠ ધર્મશાસ્ત્રવેત્તા મંત્રી હતા તેમાંથી નારદે રામને કહ્યું કે રાષ્ટ્રમાં કોઈ પણ શ તપ કરતો હોવો જોઈએ; માટે તેની શોધ થવી જોઈએ/ સ૦ ૭૪. • તે ઉપરથી રામે પુષ્પક વિમાનમાં બેસી ચારે બાજુ જોતાં જોતાં ચારે દિશાએ શોધ કરતાં એક સંબુક નામને શદ્ર તપ કરતા તેમની દૃષ્ટિએ પડ્યો. તેને રામે તત્કાળ મારી નાખ્યો. તેને અહીં મારી નાખતાં જ અયોધ્યામાં મરી ગયેલે બ્રાહ્મણ પુત્ર સજીવન થયે. (સબુક શબ્દ જુઓ) પછી એમ જ ફરતાં ફરતાં એકદા રામ અગત્ય ઋષિના આશ્રમે ગયા. ત્યાં એમણે રામને સત્કાર Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ રામ રામ કરી એક અપૂર્વ રનમય કંકણ રામને આપ્યું અને હું હવે ઉતાવળે ત્યાં આવું છું. એમ કહી અને એ કેવું અને ઋષિ પાસે શી રીતે આવ્યું એને વિદાય કરવાની તૈયારીમાં જ હતા એટલામાં ઇત્યાદિ વૃત્તાંત રામે પૂછતાં તેમણે મૂળ ઈતિહાસ લમણે અંદર આવી રામને વિનંતી કરી કે બહાર કહી સંભળાવ્યો. (૩. વેત શબ્દ જુઓ.) પછી રામે દુર્વાસા ઋષિ આવ્યા છે અને આપને મળવાની અશ્વમેધ કર્યો જેમાં અનેક ઋષિએ આવ્યા હતા, ઈરછા કરે છે. તે સાંભળતાં જ રામે બ્રાહ્મણ રૂપી તેમાં વાલ્મીકિ પણ હતા. તેમની સાથે કુશ-લવ કાળને સત્કાર કરી તેને વિદાય કરતાં, તે અંતર્ધાન આવ્યા હતા. પ્રત્યેકે વીસ સર્ગ, એ પ્રમાણે સમગ્ર થયા. એવું જોતાં જ પોતે બહાર પધારી દુર્વાસાનાં રામાયણ કાવ્ય, વા૯મકિએ તેમની પાસે ગવડાવી, દર્શન કર્યા. અને તેમને યથેચ્છ અન્નનું ભોજન રામને સંભળાવ્યું. તે એ બન્ને કુમારોએ તંત્રી કરાવી રસ્તે પાડ્યા એટલે તેમને પોતે કરેલી સહિત અને તાલયુક્ત મધુર સ્વરથી એવી તો ઉત્તમ પ્રતિજ્ઞાનું મરણ થયું. તેથી લક્ષમણ સંબંધે તેમને રીતે ગાયું કે રામે તેમને પ્રસન્ન થઈ અઢાર હજાર અનિવાર દુઃખ થયું. સુવર્ણ મુદ્દા આપવાની આજ્ઞા કરી. પરંતુ તેમણે અમારા એકાંતમાં કોઈ પણ ત્રીજું આવશે તેને ૨ દ્રવ્ય લીધું નહિ. આ અશ્વમેધનું વર્ણન જૈમની હું મારી નાખીશ એવી રામની લમણને સ્પષ્ટ અશ્વમેધમાં વિસ્તારથી આપ્યું છે તેથી અહીં આજ્ઞા છતાં તેઓ અંદર ગયા તેનું કારણ નીચે ટૂંકાવી નાખ્યું છે. (કુશલવ શબ્દ જુઓ.) સીતાનું પ્રમાણે ઉપસ્થિત થયું હતું. પૃથ્વીમાં સમાઈ જવું, રામ નિજધામ ગયા તે પૂર્વે રામની ને બ્રાહ્મણ રૂપી કાળની વાતો ચાલતી જ અદશ્ય થતાં, એ બધું થયું. હતી તે વેળા લક્ષ્મણ દ્વાર પર ઊભા હતા; એટલામાં કાળાંતરે કૌશલ્યા, સુમિત્રા અને કોયીએ સ્વર્ગ ત્યાં દુર્વાસા ઋષિ આવ્યા, અને કહેવા લાગ્યા કે વાસ કર્યો / સ૦ ૯૯. રામ ક્યાં છે તે મને જલદી બતાવ. લક્ષ્મણે વિનંતી , પછી યુધાજિતના કહેવાથી શૈલૂષ ગંધર્વના ત્રણ કરી કે રામ એકાંતમાં છે. માટે તમે ક્ષણભર થંભો કરોડ વંશજોને પરાભવ કરાવડાવી ભારત પાસે અથવા કાંઈ આજ્ઞા હોય તો મને ફરમાવો. દુર્વાસાએ સિંધુદેશ સર કરાવડાવ્યું અને ત્યાં ભારતના પુત્ર કહ્યું કે તું મને સત્વર રામ કક્યાં છે તે બતાવે છે તક્ષ અને પુષ્કરને રાજ્યાભિષેક કર્યો. લક્ષમણુના કે હું રઘુવંશ બાળીને ભસ્મ કરું ? આ વાકય પુત્ર અગદ અને ચંદ્રકેતુને કારૂપથ દેશમાં સ્થાપ્યા. સાંભળતાં જ લમણે વિચાર કર્યો કે સમસ્ત રધુ(૫. ભરત શબ્દ જુઓ) વંશને ક્ષય થાય તેના કરતાં હું એકલો જ મરું રામચં કે અગિયાર હજાર વર્ષ રાજ્ય કર્યું. પછી એ વધારે સારું, એમ ધારી એ મના છતાં રામના બ્રાહ્મણ વેશે કાળે તેમની પાસે આવી, મારે તમારી એકાંતમાં ગયા. રામે વસિષ્ઠને પિતાની પ્રતિજ્ઞાની સાથે કાંઈ એકાંતમાં વાત કરવી છે એવું કહ્યું. તે વાત કરી, એટલે તેમણે તોડ કાઢી રામને કહ્યું કે ઉપરથી રામે લમણને દ્વાર પર ઊભા રાખ્યા અને તમે લક્ષ્મણને કટુવાક્ય કહી તાડન કરો એટલે એવી આજ્ઞા કરી કે હું હમણું એકાંતમાં છું અને તેને વધ કર્યા બરાબર જ થયું. રામે તેમ કરતાં તે એકાંતમાં જો કોઈ પણ ત્રીજુ માણસ આવશે જ લમણ અયોધ્યાથી નીકળી સરયુતીરે આવ્યા તેને હું મારી નાખીશ, આટલું કહી રામ આવેલ ને ત્યાં યોગ ધારણ કરી સ્વર્ગે ગયા | વા. રાત્રે બ્રાહ્મણ સાથે એકાંતમાં ગયા. તે બ્રાહ્મણે પ્રાર્થના ઉત્તર૦/૦૧૦૪-૧૦૬.૦૯મણનું નિધન સાંભળી કરી કે પૃથ્વી પર આપને જે જે કાર્ય કરવાનાં રામ અત્યંત ઉદાસ થયા ને ભરતને રાજ્ય આપવા હતાં તે સર્વ આપ કરી ચૂકયા છો તે હવે આપ માંડયું. પણ તે સંબંધી વાત સાંભળતા જ નથી, સ્વધામ પધારે. તેની એ સૂચના રામે માન્ય કરી એવું જોઈ કુશને અયોધ્યાનું રાજ્ય આપી, લવને Page #128 -------------------------------------------------------------------------- ________________ રામ ૧૧૯ રામાધિવાસ શ્રાવસ્તી નગરી આપી. પછી અહીં બનેલું વૃત્તાંત મર્યાદામાં જ તેઓ રહ્યા તેથી તેમનું વર્તન શત્રુનને કહેવા દૂતને મેકલ્યો. એટલે લાગલા જ સામાન્ય મનુષ્ય જેવું જણાતું, ને તેથી જ લોકમાં મથુરાનું રાજ્ય પુત્રને સોંપી શત્રુદન અયોધ્યા આવ્યા. તેમને “મર્યાદાવતાર' કહેવાની પ્રથા પડી. તે જ પ્રમાણે અંગદને રાજય સોંપી કિષ્ઠિધાથી એમનું અધ્યાત્મ વિષયનું જ્ઞાન કેટલું અગાધ સુગ્રીવ આવી પડે અને લંકાથી વિભીષણ પણ અને નિશ્ચયાત્મક હતું તેમ જ વાણુની પ્રૌઢતા આવી પહોંચ્યા. તેમને જોઈ રામે, વિભીષણ અને કેવી હતી તે “રામગીતા' વાંચીએ ત્યારે જ લેક્ષમાં મારુતિને કહ્યું કે તમે કલ્પ સમાપ્ત થતાં સુધી આવે. આટલું છતાં નિત્યકર્મમાં તથા ઈશ્વરપૃથ્વી પર રહેજે, એટલું કહી તેમને જવાની આજ્ઞા પાસનામાં તેઓ અતિશય લક્ષ રાખનારા હતા. આપો અને વસિષ્ઠ પાસે પિતાને અગ્નિહોત્ર ઈશ્વરે પાસના કરવા સંબંધે તેમણે અગત્ય ઋષિ સરયૂને તીરે મોકલાવ્યું. પછી પોતે હાથમાં દર્ભ પાસેથી આવી દીક્ષા લીધી હતી. શૈવદીક્ષા એટલે લઈ અયોધ્યાના માણસો સહિત સરયૂ તીરે આવ્યા આનંદરૂપી પરમાત્માની ઉપાસનાની દીક્ષા.. અને ત્યાં આવેલા વિમાનમાં બેસી નિજધામ એમણે અગિયાર હજાર વર્ષ રાજય કર્યું. સિધાવ્યા | વા૦ રા૦ ઉત્તર૦ સ. ૧૦૭-૧૦૯, તે પૂર્વે તેમનું વય સુમારે ચાલીસ વર્ષનું રામ પછી અયોધ્યામાં કાઈ રહ્યું જ નહોતું હોય એમ જણાય છે. તેમની પછી રાજ્ય કરનાર એવું લખાણ મળે છે પરંતુ તે સત્ય ભાસતું નથી, અને વંશન વૃદ્ધિ કરનાર લવ અને કુશ નામના કારણ કે જો એમ હોય અથવા એવું થનાર હોય બે પુત્રો હતા. ઉપર આ બંનેનાં નામો પરોક્ષ તે રામ કુશને અયોધ્યાના રાજ્ય પર શું કરવા રીતે આવી ગયાં છે. • બેસાડે ? એ ઉપરથી એક અનુમાન કરી શકાય કે રામ (૩) બલરામનું બીજું નામ. થડી ઘણી વસ્તી પણ ત્યાં રહેલી હેવી તે જોઈએ રામ (૪) વસુદેવને રોહિણની કુખે થયેલે પુત્ર જ. કદાચિત રામના નિજધામ ગયા પછી કુશને (બલરામ શબ્દ જુઓ.) ચેન પડયું નહિ હેય, તેથી તેણે અયાનો ત્યાગ રામક પવત સુરભિપત્તનની દક્ષિણે આવેલે પર્વત. કર્યો હશે. આથી ઘણું કાળ સુધી તે ઉસ્ત રહું અહીં પાંડવોના વખતમાં તિમિંગલ રાજા હતા. હશે, પછી ઋષભ રાજાએ ફરીથી વસ્તી વસાવી હશે. રામકૃષ્ણ દાદરથિ રામ અને કૃષ્ણ કિંવા બળરામ રામની આકૃતિ ભવ્ય હતી. તેમના હાથ હાથીની અને કૃષ્ણની સંજ્ઞા. સૂઢ જેવા, મુખ ચંદ્ર જેવું સ્વચ્છ અને નેત્ર રામઠ દેશવિશેષ. અહીં હિંગ પુષ્કળ થતી હશે મેટાં ને રાતાં હતાં. અંગની કાંતિ, ગૌરવણમાં એમ જણાય છે, અને તે ઉપરથી આ દેશનું એ સહેજ કર્ણાવણની છાયા એવી શ્યામવર્ણની હતી. નામ પડયું હશે : (રામJ = હિંn) તેવા જ સરળ રીતે ઊભા રહ્યા હોય ત્યારે હાથ રામતાપિની અથર્વણુ વેદપનિષત ઢીંચણની નીચે સુધી જતા હતા. એવા તે આજન- રામતીર્થ તીર્થ વિશેષ | ૧૦ ૮૨-૭ર. બાહુ હતા | ભાર૦ શાંતિ અ૦ ૨૮. એમને સીતા નામનાં એક જ પત્ની હતાં. તે રામરહસ્ય અથર્વણ વદપનિષત. સિવાય બીજી સ્ત્રીઓને તેઓ માતા સમાન ગણતા. રાહુદ જમદ રામે ક્ષત્રિયોને મારી તેમના તેઓ જગમશદર એકપત્નીવ્રતધારી હતા. તે જ રુધિરથી ભરેલું સરોવર. પાંડવોના વખતમાં આની પ્રમાણે એકવચની પણ હતા. ગણુના તીર્થમાં હતી (૨. કુરુક્ષેત્ર શબ્દ જુઓ.) તેઓ વિષ્ણુના અંશ હોઈ અલૌકિક સામર્થ્ય. રામસીર ભારતવષય દેશ. વાન પણ હતા. વાલમીકિએ ભાખેલી ભવિષ્યવાણીની રામાધિવાસ તીર્થવિશેષ. Page #129 -------------------------------------------------------------------------- ________________ હા રામેશ્વર ૧૨૦ રામેશ્વર રામેશ્વર સેતુબંધ પાસેનું તીર્થવિશેષ. લઈ, શ્લેષ્માતક વનમાં પિતા પાસે આવે / વા રા, ઉસર્ગ ૧૦. રાવણ પ્રસ્તુત ચાલતા વિવસ્વત મન્વન્તરમાંના બ્રહ્મમાનસપુત્ર પુલત્સ્ય ઋષિને પૌત્ર અને વિશ્રવા આપણે દૌહિત્ર (દીકરીને દીકરે) દશમીવ, ઋષિને પુષ્પટા નામની ભાર્યાની કુખે થયેલા કુંભકર્ણ અને વિભીષણ, બ્રહ્મદેવ પાસેથી વરદાન પામી બલાઢચ થયા છે એવું સાંભળતાં ત્રણ પુત્રોમાં સહુથી મોટા. એ જમે ત્યારથી તેને દશ માથાં હતાં, તેથી એનું મૂળ નામ જ સુમાલી રાક્ષસ, મારીચ, વિરૂપાક્ષ, પ્રહસ્ત અને મહેદર, તેમ જ કેટલાક બીજા રાક્ષસ દસકંધર હતું, પછી રાવણ પડયું. સાથે લઈ, આ લેકેને આવી મળે અને ઉપદેશ વૈવસ્વત મન્વન્તરની અગિયારમી ચોકડીમાં કરવા લાગ્યું કે વિશ્રવણ પાસે જે લંકા છે, આનો જન્મ થયો હો | લિંગ પુરાણુ.૦ એને તેને તેના ઐશ્વર્ય સહિત કોઈ પણ ઉપાયે તું ઘેર સર્વ દેવો કામ કરતા હતા, એ સંબંધી લઈ લે. પરંતુ રાવણે કહ્યું કે જયેષ્ઠ ભ્રાતા પિતા વાલ્મીકિ રામાયણમાં કાંઈ ઉલ્લેખ નથી. • સમાન હોઈ એવી અમર્યાદા શી રીતે થાય ? એ દશગ્રીવ છેડે મેટ થયે, એવામાં એકદા ઉપરથી પ્રહસ્તે તેની બુદ્ધિમાં મેહ ઉત્પન્ન કર્યો. એને ઓરમાન ભાઈ વૈશ્રવણ, પિતાના પિતા એથી એની મને વૃત્તિ બદલાઈ અને એણે પ્રહસ્તને વિશ્રવા ઋષિના દર્શને આવ્યા. તે વખતે કેકસીએ જ દૂત કરી, વિશ્રવણ પાસે લંકા માગવા તેને (વૈશ્રવણને) ઓળખાવી દશગ્રીવને કહ્યું કે મોકલ્યા. વિશ્રવણ પિતાનું અનુમોદન લઈ તરત જ તું વૈશ્રવણ જેવું આશ્વર્ય સંપાદન કર. તે ઉપરથી ત્યાંથી નીકળી હિમાલયના કૈલાસ નામના શિખર રાવણુ તથાસ્તુ' કહી કુંભકર્ણ અને વિભૂષણ એ ઉપર જઈ રહ્યો. અહીં રાક્ષસોએ લંકામાં રાવણને બન્ને ભાઈઓને સાથે લઈ, ગોકર્ણક્ષેત્રે આવી, રાજ્યાભિષેક કર્યો. / સ૧૧ ઘોર તપ કરવા લાગ્યું. તે તપ એણે દસ હજાર એકદા દશગ્રીવ પૃથ્વી ઉપર ફરતા હતા. તેને વર્ષ પર્યત એવી રીતે કર્યું કે સહસ્ત્ર વર્ષ તપનાં મયાસુર મળ્યો. તેણે આને પરાક્રમી જોઈ પિતાની પૂર્ણ થતાં પિતાનું એક મસ્તક છેદી, તેને અગ્નિમાં કન્યા દેદરી આપી અને એક શક્તિ પણ આપી, તે નાખી હેમ કરે. આ પ્રમાણે નવ હજાર વર્ષ માં જ શક્તિ પાછળથી આ યુદ્ધ વખતે વિભીષણને નવ મસ્તક હેમ્યાં. બી જે હજાર વર્ષ પૂરાં થતાં મારવા ફેંકતાં લક્ષમણને વાગી હતી. આનું લગ્ન બાકી રહેલું એક મસ્તક પણ છેદી હેમ કરવા થયું એ જ પ્રમાણે કુંભકર્ણ અને વિભીષણનાં જતા હતા ત્યારે બ્રહ્મદેવ પ્રત્યક્ષ થઈ બેલ્યા કે લગ્ન થયાં એટલે શુર્પણખાને વિદ્યુજિજÉવ નામના તારી ઈચ્છા હોય તે વર માગ. આણે વિનંતી રાક્ષસને પરણાવી. | સ૦ ૧૨. તે પછી આ કુંભ કરી કહ્યું કે આપ કઈને અમરત્વ તે આપતા કર્ણને નિદ્રા લેવાનું દુઃખ પડે છે એ જોઈ, નથી, તો મને એટલું આપો કે દેવ, દેત્ય, દાનવ, બે યોજન લાંબી અને એક જન પહોળી યક્ષ, સુપર્ણ ઇત્યાદિ કેઈના પણ હાથે મારું એવી એક એક ગુફા એણે તૈયાર કરાવી આપી. મૃત્યુ ના થાય. મનુષ્યને તે હું તૃણવત જ ગણું હવે એ એકલે જ સર્વત્ર ઘૂમવા લાગ્યો છું. બ્રહ્મદેવ તથાસ્તુ' કરી બોલ્યા કે તારું માગેલું અને લોકેને અનેક પ્રકારે ત્રાસ આપવા મંડ. મેં તને આપ્યું. તે જે તારાં મસ્તકે છેદ્યાં છે તે વૈશ્રવણને આ સમાચારની ખબર પડતાં તેણે એક પૂર્વવત થાઓ. એ ઉપરાંત તું કામરૂપધર (તારો દૂત મોકલી તે દ્વારા તું લેકને આમ ત્રાસ આપીશ ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનાર ) થઈશ, આટલું નહિ એમ કહેવડાવ્યું. તે દૂતને રાવણે રાક્ષસે પાસે સાંભળી અને બ્રહ્મદેવને અંતર્ધાન થયેલા જોઈ. ભક્ષ કરાવી દીધું અને પિતે વૈશ્રવણ સાથે યુદ્ધ વરદાન પામેલ એ ઉભય ભાઈઓ સહિત તેમને કરવા ગયા / સ૦ ૧૨, Page #130 -------------------------------------------------------------------------- ________________ રાવણ ૧૨. રાવણ રાક્ષસસૈન્ય સહિત રાવણે વૈશ્રવણ ઉપર ચડાઈ શબ્દ જુઓ.) તે પછી મરુતરાજાને યજ્ઞ ચાલતે કરી. તેણે અલકાનગરોને ઘેરે ઘાલ્ય અને યક્ષોને હતું ત્યાં આ યુદ્ધ કરવા ગયે. એને આવેલે જોઈ નાશ આરંભે. વૈશ્રવણે પોતે જાતે યુદ્ધ ન આવતાં તે યજ્ઞમાંથી ઊઠવા લાગે પણ સંવતે એને ઊઠવા સંયોધકટક નામના યક્ષને રાવણ સાથે લડવા દીધું નહિ; એ જોઈ રાવણને લાગ્યું કે મરુત્ત મોકલ્યો. પરંતુ રાવણે તેને પરાભવ કરી, સૂર્ય- રાજ મારાથી બી ગયે; એટલે મેં મરુત્તને છો ભાનું નામના દ્વારપાળને ઠાર મારી નગરમાં પ્રવેશ એવી ગર્જના કરી તે લંકા પાછો આવ્યો. કર્યો / સ. ૧૪. • તે ઉપરથી વૈશ્રવણે માણિચર વારા ઉત્તર૦ સ. ૧૮.૦ રાવણે સર્વત્ર જઈ અનેક અથવા માણિભદ્રને દશગ્રીવ સામે લડવા મોકલ્યા. રાજાઓને જીત્ય; પરંતુ સૂર્યવંશત્પન અનરણ્ય તેને રાવણે મૂર્શિત કર્યો એવું સાંભળી, શુક્ર, પ્રૌષ્ટ- રાજા સાથે આને યુદ્ધ થયું તેમાં એ રાજાએ આને પદ ઇત્યાદિ મંત્રીઓને લઈ સ્વતઃ કુબેર રાવણ શાપ દીધે. ! સ૦ ૧૮. સન્મુખ આવ્યા ને તેને અનેક પ્રકારે ધર્મોપદેશ એક વેળા નારદે રાવણને કહ્યું કે મને જીતે કરવા લાગ્યા. તેમને આ અનાદર કરી, પિતે ત્યારે ખરા બળવાન કહેવાય. તે યમ તરફ ગયે ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનાર હતો એટલે બીજે અને તેની સાથે સાત અહોરાત્ર યુદ્ધ કર્યું. તેમાં રૂપે વૈશ્રવણ સાથે યુદ્ધ માંડયું. તેમાં વૈશ્રવણને યમ પિતાનું ઘોર રૂપ પ્રકટ કરી જેવો તેને કાળપરાજય કરો, પુષ્પક વિમાનનું હરણ કરી લંકા દંડથી મારવા જાય છે તેવી જ તેણે બ્રહ્મદેવની ગયે / સ. ૧૫. ' ભવિષ્યવાણી કહી સંભળાવી. યમ એકાએક રાવણ એક વેળા પુષ્પક વિમાનમાં બેસી, રાવણ ફરતે સમક્ષ અંતર્ધાન પામ્યું. પરંતુ રાવણ તે મારાથી કરતા મહાદેવના કલાસ પર્વત પરના શરવણું વન બી એમ જણી, જયાષ કરતા લંકા પાછા સમીપ ગયે. તે વનમાં પ્રવેશ કરવાથી સ્ત્રીત્વ પ્રાપ્ત આવ્યો | સ૦ ૨૦-૨૨, થાય છે એવી તેને ખબર હોવાથી ત્યાં જ ઊભો આ પછી રાવણે પાતાળમાંના નાગેને જીત્યા રહ્યો. બહારના પ્રદેશમાં ઊભો હતો ત્યાં એકાએક નંદીને જોયો. તેનું વાનર જેવું સુખ અને ટુકડા હાથ અને મણિપુરમાં એક વર્ષ સુધી નિવાતકવચ સાથે યુદ્ધ કર્યું પણું જય થતો નથી તે જોઈ, તેની જોઈ રાવણે ઉપહાસભર્યું હાસ્ય કર્યું. એથી નંદીએ એને શાપ્યો કે તારે વાનરે જ નાશ કરશે. આ સાથે સખ્ય કર્યું. તે પછી અશ્મનગરના કાલકેય નંદીએ દીધેલા શાપથી રાવણ ક્રોધે ભરાયે ને સાથે આને યુદ્ધ થયું. તેમાં શુર્પણખાને પતિ કલાસ શિખર ઊંચકવાને પ્રયત્ન કરવા લાગ્યો. વિદ્યુજિજવ આને હાથે મરાયે. પછી વરુણ મહાદેવને આ વાતની ખબર પડવાથી તેમણે પોતાની લાકમાં આ ગયો પણ ત્યાં વરુણ ન હોવાથી તેના અલૌકિક શક્તિ વડે શિખર દબાવ્યું, તેથી રાવણના સેનાપતિએ હું હાર્યો એમ કહેવાથી, આ લંકા પાછો આવ્યો | વા૦ રા૦ ઉ૦ ૦ ૨૩.૦ એકદા હાથ પર્વત તળે ચગદાવાથી તે મોટી બૂમો પાડવા લાગ્યા. છેવટે નિરૂપાય થઈ, સામ ગાયન વડે તેણે રાવણ બલિ પાસે પાતાળમાં ગયે ને બલિને કહેવા શિવનું સ્તવન હજાર વર્ષ સુધી કર્યું. આ સ્તવન લાગ્યું કે મેં સાંભળ્યું છે કે તેને વિષ્ણુએ બાંધે વડે દિશાઓ ગૂંજી રહી, તેથી મહાદેવે આનું નામ છે, તે ઉપરથી તને છોડાવવા હું અહીં આવ્યો રાવણુ પાડયું અને સ્તવનથી સંતુષ્ટ થઈ ચંદ્રહાસ છું. એ વિષ્ણુ મને બતાવ એટલે હું તેની સાથે નામનું ખડ્રગ આપી, તેને ત્યાંથી મુક્ત કર્યો. એટલે યુદ્ધ કરી તને છોડાવું. રાવણનું આ બોલવ તે લંકા પાછા આવ્યા | સ૦ ૧૬. સાંભળી, બલિએ હિરણ્યકશિપુના કાનનું એક પછી આને વેદવતીનો શાપ થયો. (વેદવતી કુંડળ કાઢી તેને દેખાડી કહ્યું કે તું આને ઊંચક. Page #131 -------------------------------------------------------------------------- ________________ રાવણ ૧૨૨ રાવણ રાવણ તે ઊંચકવા જતાં થેડું ઊંચું થયું ને લાગલ દેવ સાથે ઘેર યુદ્ધ કરી, ઈદ્રને બાંધી લંકા જ તે પોતે પડી ગયું. ત્યારે બલિએ તે કુંડળ આ . | સ૦ ૨૯-૩૦. • તે પછી એક વેળા ઊંચકી લઈ તેને કહ્યું કે આવાં કુંડળ કાને પહેર- રાવણુ સહસ્ત્રાર્જુન પાસે ગયે, તે તે નર્મદા ઉપર નાર જે હિરણ્યકશિપુ તેને વિષ્ણુએ માર્યો તે તું ગમે છે એવું સાંભળી એ ત્યાં ગયા અને તેની સાથે યુદ્ધમાં શી રીતે ટક્કર ઝીલીશ? તે મધ્યાહ્નકાળ થયો હતો એટલે સ્નાન કરી શિવાલયની પણ જે તારી યુદ્ધ કરવાની ઈચ્છા હોય તે મારા અર્ચના કરવા બેઠે. | સ૦ ૩૧.૦એટલામાં નર્મદામહાદ્વાર પર જે પુરુષ ઊભે છે તે જ વિષ્ણુ છે. નાં પાણી વધ્યાં ને એ લગભગ ડૂબવા જેવો થયો જા, તેની સાથે યુદ્ધ કર. આથી રાવણ લજિજત તે પણ પૂજા સમાપ્ત થયાં પહેલાં એ ક્યો નહિ, થઈ લંકા પાછો ફર્યો. | પ્રક્ષિપ્ત સ૦ ૧. પૂજા સમાપ્ત કરી રહ્યા પછી પાણી કેમ વધ્યાં રાવણ જયારે જયારે વિહાર કરવા નીકળે ત્યારે તેની તલાશ કરતાં તેને જણાયું કે નદીનાં નીચાણત્યારે દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ ઇત્યાદિમાંથી જેની માં સહસ્ત્રાર્જુન ક્રીડા કરે છે. એ ઉપરથી એ ત્યાં જેની સુંદર કન્યા તેની દષ્ટિએ પડે તેને પકડી પુષ્પક ગયો ને ત્યાં જતાં જ બન્ને વચ્ચે યુદ્ધ થયું. તેમાં વિમાનમાં બેસાડી લંકામાં લાવી રાખે. એ પ્રમાણે સહસ્ત્રાર્જુન રાવણુને બાંધી માહિતી લઈ ગયે. એણે કાંઈ સેંકડે કન્યા આણી રાખી હતી. તે ત્યાંથી પુલત્ય ઋષિએ એને છોડાવી લંકા પાછા બધી એને શાપતી હતી. એકદા શુર્પણખાએ આ . | સ૦ ૩૨-૩૩. આ જ પ્રમાણે વાલિએ આવી પિતાના સ્વામીને એ માર્યો, તેને માટે તેની પણ એને પકડો કિન્કિંધા લઈ જઈ અંગદના અતિશય નિર્ભસના કરી. આ ઉપરથી રાવણે પારણા પર લટકાવ્યા હતા. ત્યાંથી પણ પલયે ચૌદ હજાર રાક્ષસો અને ખર રાક્ષસ તેની સહાયમાં જ ફરી છોડાવ્યો. | સ૦ ૩૪. • પછી રાવણનું આપી, તેને દંડકારણ્યનું રાજ્ય આપી, સંતુષ્ટ શ્વેતદ્વીપમાં ગમન અને ત્યાં થયેલે તેને ઉપહાસ.. , કરી વિદાય કરી. | વા૦ રા ઉ૦ સ૦ ૨૪. પ્રક્ષિપ્ત સ૦ ૫. - રાવણને મંદોદરીથી પ્રથમ જ મેઘનાદ નામને આવી રીતે ઘણે કાળ જતાં, ચાલુ મન્વેતરની પુત્ર થયે. (ઈદ્રજિત શબ્દ જુઓ.) કેટલાક વખત વીસમી ચેકડીમાં સૂર્યવંશી દશરથ રાજાને ત્યાં પછી મધુરાક્ષસ રાવણની માશીની દીકરી તેની કૌસલ્યા નામની સહુથી મોટી સ્ત્રીને ઉદરે કુંભનસીને લંકામાંથી ચોરી લઈ જઈ પરણ્યા; તેથી અયોધ્યામાં વિષ્ણુના અંશ રામચંદ્ર જગ્યા અને ક્રોધે ભરાઈ આ તેની સાથે યુદ્ધ કરવા ગયો, પણ પિતાની આજ્ઞાને લીધે તેમને, લક્ષમણ અને સીતા કુંભનસીએ વચ્ચે પડી પ્રાર્થના કરી યુદ્ધ થવા સહિત દંડકારણ્યમાં થઈને પંચવટીમાં રહેવાનું દીધું નહિ, એટલે તેની સાથે સખ્ય થયું. | થયું. એ વર્તમાન રાવણને પ્રથમ અકંપન રાક્ષસે સ૦–૨૫. જણાવ્યા / વા૦ ર૦ અરણ્ય- સ૦ ૩૧, પછી પછી આણે રંભા નામની અપ્સરા ઉપર બળા- શૂર્પણખા વિરૂપ થવાથી અને તે જ નિમિત્તે ત્કાર કર્યો. તે ઉપરથા નલકુબેરને આને શાપ થયે ખરાદિને વધ થતાં, તેણે પણ સીતાનું સૌદર્ય કે હવે પછી જે રાવણુ જેને કામેછા નથી એવી કઈ અને આ લેકે અહીં છે એ જ વૃત્તાંત રાવણને સ્ત્રી પર બળાત્કાર કરે તે તેનું મસ્તક સપ્તધા આવી જણાવ્યા. એથી આ ક્રોધે ભરાઈ મારીચને ભાંગી પડજો. | સ૦ ૨૬. સાથે લઈ પંચવટી ગયો અને સીતાનું હરણ એક વેળા રાવણ ઈદ્ર સાથે યુદ્ધ કરવા ગયે કરી તેને લંકા લાવીને રાખી. (૧. ખર; ૪. હતા, તેમાં એના આજા સુમાલીને સાવિત્ર નામના મારીચ, અને પંચવટી શબ્દ જુઓ.) સીતાને વસુએ માર્યો. એ ઉપરથી મેઘનાદે આગળ આવી લઈને જતાં, તેના નિમિત્તે આનું અને જટાયુનું Page #132 -------------------------------------------------------------------------- ________________ રાવણ ૧૩ રાવણ યુદ્ધ થયું. (જટાયુ શબ્દ જુઓ.) રાવણ સીતાને રાવણને કુંભકર્ણને ઉપદેશ સ. ૧૦. તે પછી લઈ લંકા જતા હતા ત્યારે સીતાએ પિતાનાં રામ તે કણ અને એમનું સામર્થ્ય કેવું છે ઈત્યાદિ અલંકાર ઉત્તરીય વસ્ત્રમાં બાંધી ઋષ્યમૂક પર્વત વર્ણન કરી વિભીષણે રાવણને ફરીથી બંધ કર્યો. પર બેઠેલા પાંચ વાનરે તરફ ફેંકી દીધાં. રાવણે સ૦ ૧૪. તે ઉપર ઈજિતે ભાષણ કર્યું તેનું તેમને લંકામાં અશેકવનમાં લઈ જઈ રાખ્યાં. | કુંભકર્ણ કરેલું ખંડન / સ૦ ૧૫.૦ છેવટે રાવ વિભીષણને અતિશય ધિક્કાર કર્યો તેથી તે રામને વા૦ રા૦ અર૦ સ૦ ૫૪. પછી સીતા પિતાને શરણે ગયે. એ સ૦ ૧૬. વશ થાય એ અર્થનું એનું બોલવું ને તેથી રાવણે શુક રાક્ષસને મોકલી રામના સૈન્યની સીતાએ કરેલી એની નિર્ભર્સના. | સ૦ ૫૫-૫૬.. સંખ્યાની ભાળ મેળવી, અને તું રામને છોડી પછી સીતાની શોધ કરવા મારુતિ લંકા આવી પાછે તારે દેશ જ એવો સંદેશ સુગ્રીવને પણ અશોકવનમાં બેઠા છે એટલામાં રાવણ ત્યાં આવ્યા મોક૯યો. સ૦ ૨૦.૦રામના રીન્ય સાથે સુવેલાઅને સીતા સાથે પૂર્વવત જ બોલવા લાગ્ય; ચળ પાસે ઊતર્યા પછી શુક સારણને લઈ રાવણ પરંતુ સીતાએ તેને અતિશય ધિક્કાર કરવાથી તે ઊંચા મહેલ પર ચડ્યો એટલે તેમણે, પ્રત્યેક સીતાને મારી નાખવા પ્રવૃત્ત થયો. પરંતુ ધાન્ય વાનર, તેમનું પરાક્રમ અને તે કેટલી સેનાને માલિની રાવણનું સાંત્વન કરી તેને લંકા લઈ અધિપતિ ઇત્યાદિ સર્વ હકીક્તથી વાકેફ કર્યો. | ગઈ, વા૦ ર૦ સુંદર૦ સ. ૧૮-૨૨. બીજે દિવસે વારા યુદ્ધ૦૨૬–૨૮.૦પછી રાવણે વિદ્યુજિજદૂત રાવણને કેઈએ એવા સમાચાર કહ્યા કે કોઈ એક પ્રધાનની સહાય વડે રામનું માયામય શિર અને વાનરે આવીને અશોકવનને ભંગ કર્યો અને તે ધનુષ્ય બનાવડાવી સીતા પાસે લઈ જઈ દેખાડી માંહ્યલા મહેલના રક્ષકોને મારી નાખી મહેલને તેને છળ કરવાનો પ્રયત્ન કર્યો પણ તે વશ થયાં પણ નાશ કર્યો. તે ઉપરથી એણે કેટલાક રાક્ષસ નહિ. તે જાણી રાવણના આજ માલ્યવાન રાક્ષસે મોકલ્યા તેને મારુતિએ મારી નાખ્યા તેવું સાંભળી તેને શિખામણ દીધી પણ તેને રાવણે ધિક્કાર કર્યો. ઈજિત આવ્યા, તે બ્રહ્માસ્ત્રને પ્રયોગ કરો મારુતિને તે પછી રાવણે નીચે પ્રમાણે યુદ્ધની તૈયારી કરી બધો લંકા લઈ ગયા. / વા૦ રા૦ સુંદર૦ સ. લંકાના પૂર્વાર પર પ્રહસ્ત, દક્ષિણ દ્વાર પર મહાપાશ્વ ૪ર-૪૮. (પછી રાવણ સાથે તેમનું બોલવું અને અને પશ્ચિમ ધાર પર ઈદ્રજિત અને મધ્યભાગમાં કિકિંધા પાછું જવું તે સંબંધી હનુમાને શબ્દ વિરૂપાક્ષ એ પ્રમાણે અસંખ્ય સેના સહિત આ જુઓ.) લંકા બાળી મારુતિ ગયા પછી રાવણસભામાં વીરેને રાખી પોતે શુક સારણુ અને મોટી સેના સહિત મસલત | વા૦ ર૦ યુદ્ધ૦ ૬-૭. તેમાં વજદંછ ઉત્તર દ્વાર પર રહ્યો. | વા૦ રા૦ યુદ્ધ સ૦ ૩૬. એવી યુક્તિ બતાવી કે રાક્ષસોને મનુષ્ય વેશ ધારણ યુદ્ધનો આરંભ થયો એટલે પ્રથમ દિવસે ઈંદ્રકરાવી રામ પાસે મોકલી તેઓ એવું કહે કે અમને જિતે લાખ વાનરોને મૂછ પમાડ્યા અને રામભરતે તમારી સહાય કરવા મેકલ્યા છે, એવું કહી લક્ષમણને નાગપાશથી બાંધી મૂચ્છ પમાડી પોતે વાનર સેના રામથી દૂર કરાવડાવી, તક જોઈ લંકા ગયે. એ જોઈ રાવણને ઘણે આનંદ થયો રામને વધ કર. આ યુક્તિ સર્વને પસંદ પડવાથી અને તેણે સીતાને પુષ્પક વિમાનમાં બેસાડી, બધા રાક્ષસો આનંદથી કુદવા લાગ્યા. એ જોઈ ત્રિજટા પાસે એ લોકોની શી અવસ્થા થઈ છે તે વિભીષણે ગુસ્સે થઈ બધાને પિતાપિતાને સ્થળે દેખડાવડાવ્યું | સ૦ ૪૬-૪૭.૦ બીજે દિવસે રામને બેસાડ્યા અને રાવણને પુષ્કળ બોધ કર્યો. એ પૂર્વવત જ સ્વસ્થ જોઈ રાવણે, ધૂમ્રાક્ષ, વજ. ઉપરથી રાવણે સભા વિસર્જન કરી અને બધાને દષ્ટ્ર, અકંપન, પ્રહસ્ત ઇત્યાદિ રાક્ષસોને મેટાં ઘેર જવાની આજ્ઞા આપી. | સ૦ ૮-૧૦, તે પછી સૈન્ય આપી રામ તરફ મોક૯યા; પરંતુ તે સધળા Page #133 -------------------------------------------------------------------------- ________________ રાવણ ૧૨૪ રાવણ ત્યાં જઈ યુદ્ધ કરી મરણ પામ્યા તે સ૦ ૫૧–૫૭.૦ સઘળું સૈન્ય યુદ્ધભૂમિ પર કર્યું. તેમાંના ધણુયુદ્ધને છ દિવસે રાવણ પતે યુદ્ધ ચા અને ખરા રાક્ષસો મરાયા. એથી લંકામાં ઘેરઘેર રાક્ષસોમાં પરાભવ પામી પાછો ફર્યો. | સ૦ ૫૦૦ સાતમે - ઘરે જ શોક વ્યાપી રહ્યો. | સ૦ ૯૪-૯૫. દિવસે રાવણ સભામાં બેસી હવે શું કરવું તેને આ પ્રમાણે પુત્ર–બાંધવોને નાશ થયો અને વિચાર કરવા લાગ્યો. ત્યાં તેને અનરણ્ય રાજા, અસંખ્ય સૈન્ય પણ મરણ પામ્યું તે પણ રાવણની વેદવતી, નંદી ઇત્યાદિના શાપ એકદમ સાંભરી જીવિતાશા છૂટતી નથી, અને તેથી જ તે આવ્યા અને નરવાનરોને હાથે મરણને પ્રસંગ શુક્રાચાર્ય પાસે જઈ વિનંતી કરવા લાગ્યા કે આવી પહોંચ્યો જણાય. તે ઉપરથી કુંભકર્ણ ઊંઘતે આપ મારા ગુરુ ને મારો આમ પરાજય થાય તે હતો તેને જાગૃત કરવા તેણે રાક્ષસને મોકલ્યા. આપને યોગ્ય લાગે છે? એ ઉપરથી શુક્રાચાર્યું સ૦ ૬૦૦ જાગ્રત થઈ તે સભામાં આવ્યું અને એને એક મંત્ર આપ્યો અને કહ્યું કે જો આ તેને રાવણને કાંઈ વાતચીત થયા પછી તે યુદ્ધ મંત્રનો જપ તેમ જ હેમ નિવિધિને સિદ્ધ થશે ચડ ને મરણ પામ્યો. (કુંભણું શબ્દ જુઓ.) તે તું વિજયી થઈશ. આ સાંભળી રાવણને કુંભકર્ણ મરણ પામતાં, વિભીષણ આદિએ ઘણે હર્ષ થે, અને આચાર્યને વંદન કરી દીધેલી શિખામણનું રાવણને સ્મરણ થતાં તેને લંકામાં ગુપ્ત સ્થળે અનુષ્ઠાન કરવા બેઠા. આ અનિવાર દુઃખ થયું. એ જોઈ દેવાંતક, નરાંતક, ખબર વિભીષણને પડતાં જ તેણે રામચંદ્રને કહી ત્રિશિરા અને અતિકાય એ ચારે પુત્ર મહેદર અંગદ આદિ વાનરેને ત્યાં મોકલ્યા. તેમણે વગેરેને સાથે લઈ રાવણનું સાંત્વન કરી યુદ્ધ સરમાના (વિભીષણની સ્ત્રી ) કહેલા સંકેત પ્રમાણે ચડયા અને સઘળા યુદ્ધ કરી મરણ પામ્યા. હવે ત્યાં જઈ રાવણના કાર્ય માં વિન નાખવા માડયું, ઈજિત યુદ્ધે ચડયે, અને એક પ્રહરમાં રામસેના- પરંતુ રાવણ આસન છોડી ઊઠે નહિ. એટલે માંના સડસઠ કટિ વાનરેને મારી લંકા પાછો અંગદ અંતઃપુરમાં ગયે અને ત્યાંથી મંદોદરીને ગયો. એ જોઈ રાવણને આનંદ થયો અને તેણે બહાર ઘસડી આણ રાવણ સમક્ષ તેને હેરાન પુનઃ કુંભ અને નિકુંભને અસંખ્ય સેના આપી કરવા લાગ્યો. મંદોદરીનું અતિશય આક્રંદ સાંભળી યુદ્ધ કરવા મેકલ્યા, પરંતુ તેમને જય ન મળતાં રાવણે આસન છોડયું એટલે અંગદ આદિ ત્યાંથી તે સર્વ મરણ પામ્યા. તે પછી મકરાણે યુદ્ધ પલાયન થઈ ગયા. પછી મંદદારનું સાંત્વન કરી, તે માંડયું ને તે પણ મરાય. નિરુપાય થઈ હવે યુદ્ધ કરવાની કન્ય. | અધ્યાત્મ રા યુદ્ધ સ૦ ૧૦.૦ યુદ્ધ કોને મોકલવો એના વિચારમાં રાવણું પડયો યુદ્ધ જતી વખતે લંકામાં જેટલું સૈન્ય રહ્યું હતું તે હતા. એટલામાં ઈદ્રજિતે આગળ આવી કહ્યું કે બધું, તેમ જ બધા પ્રધાનેને સાથે લઈ તે રામ આપ લગીરે ફિકર કરશે નહિ, હવે હું જ યુદ્ધ સન્મુખ આવ્યા અને રામ સાથે દારુણ યુદ્ધ કર્યું, કરવા જાઉં છું. એવું કહી તે યુદ્ધ કરવા ગયે ને પરંતુ તેમાં રામને કશી વ્યથા ન થતાં તેમને લમણને હાથે મરાયે.(ઈંદ્રજિત શબ્દ જુઓ.) હાથે રાવણનું મૃત્યુ થયું. (૨. રામ શબ્દ જુઓ.) ઈંદ્રજિતનું મરણ સાંભળી રાવણને શની રાવણ મરણ પામ્યા ત્યારે વીસમી ચેકડીનો પરાકાષ્ઠા થઈ અને ક્રોધે ભરાઈ હાથમાં પગ આરંભ થયો હતો. અગિયારમી ચોકડીમાં તેને લઈ સીતાને વધ કરવા નીકળ્યું. પરંતુ અવિષ્ય જન્મ અને ચોવીસમી ચેકડીમાં તેનું મરણ થયું હતું. નામના સચિવે આપ સરખાને સ્ત્રીવધ કર રાવણના શરીરની આકૃતિ પ્રચંડ હતી તે શોભે નહિ ઇત્યાદિ કહી અનેક રીતે સાંત્વન કરી પણ કુંભકર્ણ જેટલી તે નહિ જ. જન્મથી રાવણને પાછા ફેરવ્યો. હવે રાવણે લંકા માંહેલું જ તેને દસ મુખ અને વીસ ભુજ હતાં. તો પણ Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ રાવણિ ૨૫ એ કામરૂપધર હોવાથી જ્યારે જોઈએ ત્યારે ધારે જાય છે. સૂર્ય જ્યારે વિષુવબિંદુ ઉપર હેવ છે એ રૂપ ધારણ કરતા. તેના શરીરને રંગ તદન ત્યારે પ્રકાશદર્શકોળ વડે પૃથ્વી બરાબર દુભાગાયાથી કાળો હોવાથી એ સ્વાભાવિક રીતે જ ભયંકર આખી પૃથ્વી ઉપર રાત્રિ-દિવસનું માન એક સરખું દેખાતે. જોકે શિવમાં એને ઘણી નિષ્ઠા હતી તે હોય છે. જેમ જેમ સૂર્ય ઉત્તર-દક્ષિણ ગોળાર્ધમાં પણ અભિચાર કર્મમાં તેની બુદ્ધિ રત હોવાથી વિષુવવૃત્તથી આઘો જતો જાય છે, તેમ તેમ તે એ ભક્તિથી એને નિવૃત્તિ મળી નહિ. એને વેદ ગોળાર્ધમાં રાત્રિ-દિવસના માનમાં તફાવત પડે છે. બહુ સરસ આવડતા હશે એવું જણાય છે, કારણ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં હોય તે ઉત્તર ગોળાર્ધમાં એના સમય પહેલાં વેદના અધ્યાય જેવા ભાગ દિવસ માટે અને રાત્રિ નાની થતી જાય છે; નહાતા તેથી અમક પ્રકરણ કયાંથી કયાં સૂધી. દક્ષિણ ગોળાર્ધ માં હેય તે ત્યાં પણ એમ જ બને તેને નિર્ણય કરવાનું મુશ્કેલ પડતું. તે દૂર કરવા છે. એક રાશિમાંથી બીજી રાશિમાં જતાં સૂર્યને છે. રાવણે ચારે વેદના અધ્યાય પ્રમાણે ખડ બાંધ્યા. લગભગ એક મહિને લાગે છે. તે ભાગ ૫–૨૫–૫. તે ઉપરાંત બ્રાહ્મણો વેદનાં પદો ભણે છે, તે પણ રાષ્ટ્ર સમવંશી ચા, રાજાના પુત્ર ક્ષત્રહના આ જ પાડેલાં તેમ જ અધ્યયનમાં ભૂલ ન સુહેત્ર નામના પુત્રને પૌત્ર અને કાશિ નામના થાય માટે ક્રમ, ઘન અને જટાની યોજના પણ રાજાને પુત્ર છે. આને પુત્ર દીર્ઘતમા રાજ.. આની જ કલ્પનામાંથી ઉદ્દભવ્યાં હશે એમ જણાય છે. રાષ્ટ્રપાલ નહુષકુત્પન્ન યદુવંશમાંના સાત્વતકુળમાં વાણિ રાવણના સઘળા પુત્રોને કહેવાતું નામ, જન્મેલા ઉગ્રસેન રાજાના નવ પુત્રોમાંને એક. કંસનો નાનો ભાઈ. પરંતુ વિશેષ કરીને ઈંદ્રજિતને કહેવાની રૂઢિ છે. રાપાલિકા ઉગ્રસેન રાજાની કન્યાઓમાંની એક રાશિ પૃથ્વીની કક્ષાના (રાશિચક્રના) કરેલા રાષ્ટ્રપતિ ઉપ શબ્દ જુઓ. કાલ્પનિક બાર ભાગ છે. આ બાર વિભાગનાં નામ રાષ્ટ્રપિડી એ બ્રહ્મર્ષિ. (૩. અંગિરા શબ્દજુઓ.) મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન એવાં છે. રાષ્ટ્રભત પ્રિયવ્રતવંશના ઋષભદેવના પુત્ર ભરતના આ દરેક વિભાગ રાશિ કહેવાય છે તેથી પાંચ પુત્રોમાંને બીજે. સંખ્યા સત્તાવીસની છે એટલે એક રાશિમાં રાષ્ટ્રવધન દશરથ રાજાના આઠ પ્રધાનમાં જે સવાબે નક્ષત્રો આવી જાય છે. એટલે છ રાશિઓ અર્થ સાધક પ્રધાન તેનું જ બીજુ નામ. ઉત્તર ગોળાર્ધમાં અને છ દક્ષિણ ગોળાર્ધમાં આવે રાહુ કશ્યપ ઋષિથી સિંહિકાને થયેલા પત્રમાં એક. આ પ્રસ્તુત મવંતરમાં આકાશ મધે, સૂર્યછે. પૃથ્વીની કક્ષા – રાશિચક્ર – વિષુવવૃત્તની સાથે મંડળની ઉપર અને ચંદ્રમંડળની નીચે આવેલા સાડી ત્રેવીસ અંશને ખૂણે કરે છે અને બે બિંદુ (તામસ) અંધકારયુક્ત રાહુમંડળને અધિપતિ હોઈ એમાં મળીને છેદે છે. એ બે બિંદુ - મેષ અને તુલા તેને મંડળ સૂર્યમંડળની ગતિ પ્રમાણે ફરે છે. વિષુવ-બિંદુઓ કહેવાય છે. સાડાત્રેવીસ અંશનો એક બ્રહ્મર્ષિ (૩. અંગિરા શબ્દ જુઓ.) ખરા કરે છે એટલે રાશિચક્ર વિષુવવૃત્તથી ઉત્તર- રાહગણ ગૌતમાંગિરસમાંનું એક કુળ (૩. અગિરી દક્ષિણ દરમાં દૂર સાડીત્રેવીસ અંશ સુધી જાય શબ્દ જુઓ.) છે. જ્યારે સૂર્ય વિષુવબિંદુઓ ઉપર હેય છે ત્યારે રાણી થઈ ગયેલા પાંચમા રેવત મનુની કન્યા પ્રકાશદર્શકગળ વડે પૃથ્વી બરાબર દુભાવાય છે. વિવસ્વાન આદિત્યની ત્રણ સ્ત્રીઓમાંની બીજી. પછી જેમ સૂર્ય ઉત્તર યા દક્ષિણમાં અગાડી જાય વિટિ એક રુદ્રગણુ. તેમ તેમ તે વિષુવવૃત્તથી છેટે જતા જાય છે. સૂર્ય રિપુ સમવંશી આયુકુલોત્પન યદુરાજાના ચાર વિષુવવૃત્તથી વધારેમાં વધારે સાડાત્રેવીસ અંશ દૂર પુત્રોમાંને કનિષ્ઠ. આમાં મળીને છેદે છે. વીસ અંશને રાહકણ એક કળ (૩. અગિર Page #135 -------------------------------------------------------------------------- ________________ રિપુ જય ૧૨૬ રિપુ’જય ધ્રુવપુત્ર શિષ્ટને સુચ્છાયાથી થયેલા ચાર પુત્રામાં એક. રિપુ જય (૨) સામવંશી પુરુકુલાત્પન્ન હસ્તિ રાજાના બે પુત્રામાંના દેવમીઢવંશના સુવીર રાજાને પુત્ર. આને પુત્ર બહુરથ, રિપુ જય (૩) સેામવંશી પુરુકુલેત્પન્ન હસ્તિ રાજાના પુત્ર અજમીઢના વંશના સુધનુકુલેત્પન્ન જરાસ'ધ વશમાંના છેલ્લા રાજા વિશ્વજિત રાજાનેા પુત્ર પુર જય એવું આનું જ નામાંતર હતું. આ રાજાને તેના શુનક નામના પ્રધાને મારી પોતાના પ્રદ્યોત નામના પુત્રને રાજા કર્યા. રિપુ જયથી પૂરુકુળના ઔરસ વંશના અંત આવ્યા. ઉપર કહેલા પ્રદ્યોતના વશમાં ૧૭૮ વર્ષ રાજ્ય રહ્યું. પછી તે વંશનેાય અંત આવતાં, શિશુનાગ નામના રાજાઓએ ૩૬૦ વર્ષ રાજ્ય કર્યું અને તેનેાયે અંત આવતાં મૌ વંશજોએ ૧૩૭ વર્ષાં રાજ્ય કર્યું, તે પછી શૌ ́ગ રાજાઓએ ૧૧૨ વર્ષ અને કાવાયન રાખ્તઓએ ૩૪૫ વર્ષ રાજ્ય કર્યા પછી તેમના અંત પછી શૂદ્ર રાજા થયા. / ભાગ૦ ૧૨ ક. રિષ્ટ એક ક્ષત્રિય / સ, ૮–૧૫ રુમિણી આ પેાતાના સેા ભાઈઓ સાથે કૌરવ પક્ષમાં હતા; તેને તેના ભાઈ સાથે અભિમન્યુએ માર્યા / ભાર॰ દ્રોણુ॰ અ૦ ૪૫. પુસ્મથ (૩) દ્રોણાચાર્યાં તે જ, રુમવતી ભષ્મક રાજાના પુત્ર રુક્મીની કન્યા. તેનું કૃષ્ણપુત્ર પ્રદ્યુમ્ને હરણ કર્યું " હતું. (૨. પ્રદ્યુમ્ન શબ્દ જુએ.) રુકૂમાંગદ એક પ્રાચીન ભગવદ્ ભક્તરાજા, એ કયા કુળને તે મળી આવતું નથી, રુમાંગદ (૨) શલ્યને પુત્ર / અ૦ ૨૦૧–૧૪ રુક્માંગદ (૩) દ્રૌપદી સ્વયંવરમાં ગયેલા રાજા માંના એક. રુમ સેામવંશી યદુપુત્ર ક્રોટાના વંશના રુચક રાજાના પાંચ પુત્રામાંના ખીજો. રુક્મક વૈશ્વદેવકર્મામાના અગ્નિનું નામ. ર્મકવચ સામવ’શી યદુપુત્ર ક્રોષ્ઠાના વંશના રુચક રાજના પાંચ પુત્રામાં ત્રીજો, રુક્મકેશ વિદર્ભ દેશાધિપતિ ભીષ્મક રાજાન! પાંચ પુત્રામાંના ચેાથેા, રુમબાહુ વિદર્ભ દેશાધિપતિ ભીષ્મક રાજાના પાંચ પુત્રામાંને ત્રીજો. રુક્મમાલી વિદર્ભ દેશાધિપતિ ભીષ્મક રાજાના પાંચ પુત્રામાંના પાંચમા મરથ વિદ દેશાધિપતિ ભષ્મક રાજાના પાંચ પુત્રામાંના ખીજો. દ્રૌપદીના સ્વયંવર સમયે આ પાંચાલપુરમાં હતા. રુક્ષ્મરથ (૨) મદ્રદેશાધિપતિ શય્યરાજાના મેાટા પુત્ર, રુકૃમિણી વિદર્ભ્રાધિપતિ ભીષ્મક રાજાને લક્ષ્મીના અ'શાવતાર રૂપે થયેલી કન્યા. તેમને કૃષ્ણ પરણ્યા હતા. એ સંબધે આ પ્રમાણે ઇતિહાસ મળે છે કે એ પરણવા યેાગ્ય ઉંમરનાં થયાં હતાં, એવામાં એક વખત તેમના પિતાની પાસે રાજસભામાં ખેઠાં હતાં ત્યારે કૃષ્ણનાં રૂપ, ગુણુ અને સામર્થ્ય નું કાઈ વર્ણન કરતું હતું, તે સાંભળી તેમણે કૃષ્ણને જ વરવાના નિશ્ચય કર્યો. તેમનાં માતા, પિતા તથા ચાર ભાઈઓને આ વાત રુચી, પરંતુ કૃષ્ણનેા દ્વેષી ઢાવાથી તેમના મેાટા ભાઈ રુકિમને આ વાત રુચી નહિ. તેથી તેણે રુકિમણીને શિશુપાલને પરણાવવાના વિચાર કરી લગ્નની તૈયારી કરવા માંડી. રુકિમ કર્તાહર્તા હૈાવાથી તેના પિતાનું તેની આગળ કશું ચાલતુ ન હતું. આ પ્રમાણે પરિસ્થિતિ જોઇ રુકિમણીને ચિંતા થવા લાગી કે હવે શું કરવું? તેવામાં એક બ્રાહ્મણુ એને મળી ગયા. તેની સાથે તેમણે કૃષ્ણને આ પ્રમાણે સદેશે! કહાવ્યા કે હે કૃષ્ણ! તમારા ગુણુશ્રવણુ કરી મારું મન તમારામાં લાગ્યું છે. હું મારા મનથી તમને વરી છું અને આ દેહ તમને અણુ કર્યો છે. હવે તમારે પંચાનને (સિંહૈ) એવું કરવું કે, તમારી કહેવાયેલી જે હું, તે મારા દેહને ચૈદ્ય, શિશુપાળ નામના શંગાલ સ્પર્શી કરે નહિ. લગ્નને આગલે દિવસે અંબિકાને દર્શને જવાને! અમારા કુળાચાર Page #136 -------------------------------------------------------------------------- ________________ ઝૂમી છે, એટલે હું ત્યાં જઈશ. તમે કૃપા કરી ત્યાં આવી, ચૈદ્ય માગધાદિને હરાવી, રાક્ષસ વિધિએ મારું હરણ કરજો. આટલાથી તે આપ નહિ આવે તા હું પ્રાણત્યાગ કરી, અને સેકડા જન્મ ધારણ કરીને પણ તમને જ વરીશ, પણ શિશુપાલને સ્પર્શ કરીશ નહિ.' આવા સંદેશા લઈ બ્રાહ્મણુ કૃષ્ણ પાસે દ્વારકા ગયા ને તેમને સવિસ્તર હકીકત કહી સ ંભળાવી. તે સાંભળતાં જ કૃષ્ણ બ્રહ્મણુ સાથે રથારૂઢ થયા તે કુંડનપુર ગયા. ત્યાં શિશુપાળ આવી પાંચ્યા હતા અને જરાસંધ, દંતવક્ર, વિદૂરવ અને પૌદ્ગક વાસુદેવ ઇત્યાદિ અનેક રાજા લગ્નના સમારભ માટે ભેગા મળ્યા હતા. અહી દ્વારકામાં બળરામને કાઈ યાદવે સમાચાર કહ્યા કે કુ`ડિનપુરથી કાઈ બ્રાહ્મણુ આવ્યા હતા, તેણે કાંઈ સંદેશા ક્યો, તેની સાથે કૃષ્ણ ત્યાં ગયા. તે ઉપરથી બળરામ મેાટુ' સૈન્ય સાથે લઈ તેમની પાછળ પાછળ જ નીકળ્યા, જ્યાં કૃષ્ણ રુકિમણીનું હરણ કરી જાય છે, ને ત્યાં ભેગા થયેલા રાન્ન કૃષ્ણને પડવાના પ્રયત્ન કરી રહ્યા છે, ત્યાં જઈ પહેાંચ્યા. પછી યાદવેાનું અને ભેગા મળેલા રાજાઓનું જબરુ યુદ્ધ મચ્યું. તેમાં કૃષ્ણ-બળરામે સર્વાંના પરાભવ કર્યાં અને રુક્મીને શિક્ષા કરી. (રુક્મો શબ્દ જુએ.) રુકિમણીના પિતાએ લગ્ન સમારભ ઉત્તમ પ્રકારે કરી યથાયેાગ્ય વિવાહ વિધિથી રુકિમણી કૃષ્ણને પરણાવ્યાં, અને તે કૃષ્ણ સાથે દ્વારકા ગયાં | ભાગ॰ દેશમ॰ અ૦ ૫૨-૫૪, રુકિમણીને કૃષ્ણથી પ્રદ્યુમ્ન ઇત્યાદિ પુત્ર અને ચારુમતી નામની કન્યા મળી અગિયાર સંતાન થયાં હતાં, કૃષ્ણની બધી સ્ત્રીઓમાં એ પટરાણી હતાં. કૃષ્ણ નિજધામ ગયા ત્યારે એમણે કૃષ્ણના દેહ સાથે સહગમન કર્યું. રુમી વિદર્ભ દેશના અધિપતિ ભીષ્મક રાજાના પાંચ પુત્રામાં સહુથી મેાટા. રુકિમણીના મેાટા ભાઇ, આણે રુકિમણીને તેની તેમ જ માતાપિતાની ઈચ્છા વિરુદ્ધ શિશુપાલને પરણાવવા વિચાર કર્યા. ત્યાં દ્વારકાથી કૃષ્ણે આવી રુકિમણીનું હરણુ ૧૨૭ રુમી કર્યું. તે જોઈ ક્રોધે ભરાઇ, પાતે ખેલાવેલા રાજાઆને સાથે લઇ, હું રુકિમણીને પાછી લઈ આવી તેનું લગ્ન શિશુપાળ સાથે કરીશ અને જો એમ ન કરી શકું તા ડિનપુરમાં પાછા નહિ જાઉં એવી પ્રતિજ્ઞા કરી, કૃષ્ણ સાથે યુદ્ધ કરવા નીકળ્યા, પછી કૃષ્ણનું તે એનું યુદ્ધ થયું. તેમાં કૃષ્ણે એને પડયા તે જેવું ખડ્ગ કાઢી તેનું માથું કાપી નાખવા જાય છે, ત્યાં રથમાં બેઠેલાં રુકિમણી કૃષ્ણને પગે પડયાં તે ભાઈને છેાડાવ્યા, પણ કૃષ્ણે તેને એમ ને એમ છેાડી ન મૂક્તાં વિરૂપ કરીને છેડયો. પ્રતિજ્ઞા પ્રમાણે કુડિનપુર ન જતાં, રુકમી ખીજું જ એક ભાજટ નામે નગર વસાવી ત્યાં રહ્યો. / ભાગ૦ ૧૦ સ્ક૰ અ॰ પર-૫૪. પછી એણે કૃષ્ણથી બલાઢચ થવાની લાલસાથી ગંધમાદન પર્વત પર રહેનાર કોઈ એક સામાન્ય માણસ પાસેથી ચતુષ્પાદ ધનુર્વેદ અને મહેન્દ્ર નામનું ધનુષ્ય મેળવ્યું, આતે ચેગે કરીને એ ઘણા બલાઢય થઈ પડયો હતા. કેટલેક કાળે ભારતનું યુદ્ધ થતાં, તે વેળા, ઘણા ધમંડ સાથે એક અક્ષેાહિણી સૈન્ય લઈ, એ પ્રથમ પાંડા પાસે આવ્યા અને અર્જુનને કહેવા લાગ્યા કે તું આ યુદ્ધથી ખીશ નહિ. હું. કૌરવાને મારી તને રાજ્ય પર ખેસાડીશ. અજુ ને તેને કહ્યું કે મને યુદ્ધતા લવલેશ પણ ભય નથી તેમ જ મારે તારી સહાયની પણ ઇચ્છા નથી. તારે રહેવું હાય તા રહે, તે જવું હુંાય તા ન. આથી આ વિમનસ્ક થઈ દુર્યોધન પાસે ગયા, અને ત્યાં પશુ ઉપર પ્રમાણે જ ખેાલ્યા. પરંતુ દુર્ગાને પણ તેનેા અંગીકાર ન કર્યા, એટલે આ પોતાને નગરે પાછા આવ્યેા. આને એક રુમવતી નામની કન્યા હતી, તે એણે રુકિમણીના પ્રીતિપાત્ર પુત્ર પ્રદ્યુમ્નને આપી હતી; અને એક પુત્ર હતા, પણ તેનું નામ ગ્રંથીમાંથી મળી આવતું નથી. તેના એ પુત્રની રાચના નામની કન્યા, પ્રદ્યુમ્ન પુત્ર અનિરુદ્ધને આપી હતી. એ વિવાહના સમારંભ વખતે કાંઈ કારણુ ઉત્પન્ન થતાં બળરામે રુમીને મારી નાખ્યા. (૨. રાચના શબ્દ જુએ.) Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ રમણ રકમેષ સોમવંશી યદુપુત્ર કોષ્ટાના વંશના રુચક ખરું આધિપત્ય મુખ્યત્વે કરી નિતિ નામના એક રાજના પાંચ પુત્રોમાને ત્રીજે. રુચક સૂર્યવંશી ઇક્ષવાકુકુત્પન્ન હરિશ્ચંદ્રના વંશના રુદ્ર (૨) સુષ્ટિની ઉત્પત્તિ કરવા માટે બ્રહ્મદેવ ઉત્પન્ન ભરુક રાજાનું બીજુ નામ કરેલા પ્રજાપતિ. એ મુષ્ટિ કેમ ઉત્પન્ન કરું કહી રુચક (૨) સામવંશી યદુપુત્ર ફોટાના વંશના રડવા લાગ્યા, માટે તેમનું રુદ્ર નામ પડ્યું. પછી કુશના રાજાને પુત્ર. આને રુકુમકવચ પણ કહેતા સૃષ્ટિને સ્તંભ એટલે સ્થાણુ એવુંય નામ પડયું. હતા. આને પુરુજિત, રુકુમ, રફમેષ, પૃથુ અને પુરાણમાં સ્થાણુ, રુદ્ર અને શિવ એક જ કહી જ્યામઘ એ નામના પાંચ પુત્રો હતા. ગોટાળો કર્યો છે. પરંતુ શિવ કાંઈ રુદ્ર નથી; સ્તુતિ રુચક (૩) મેરુના કણિકાપર્વતેમને એક પર્વત. કરતાં અનેક નામે વડે શિવની સ્તુતિ કરાય છે. રુચિ એ નામને એક પ્રજાપતિ. સ્વાયંભૂમનુએ તેમાં આ નામ પણ આવી જાય છે એટલું જ માત્ર. આને પિતાની ત્રણ કન્યાઓમાંથી આકૃતિ નામની યુવક કાશીમાંનું સ્થાન. કન્યા પુત્રિકા ધમેં કરીને પરણાવી હતી. એટલે રુદ્રકણ (૨) એક તીર્થ વિશેષ. યજ્ઞ અને દક્ષિણ એવું જે કન્યાપુત્રરૂપ જોડકું થવું ?કીટ નર્મદા સંબંધી અમરકંટક પર્વત પરનું તેમાંથી પુત્ર યજ્ઞ મનુને આયે, અને દક્ષિણા તીર્થ વિશેષ / વ૦ ૮૦–૧૧૮. નામની કન્યા મિનુએ માગી એટલે તે જ યજ્ઞને શરમમેક્ષ ત્રિપુરવધ વખતે મહાદેવ જે રથળે પરણાવવા માટે આપી હતી કે ભાગ ૪ કિં. ઊભા રહી ત્રિપુર પર બાણ છોડેલાં તે સ્થળ / વાટ અ૦ ૧, રા૦ યુ૦ સર્ગ ૦ ૭૪. રુચિ (૨) એક અપ્સરા / ભા૦ અનુ. ૫૦-૪૭. શ્રેષ્ઠ ભસેનક રાજા તે જ. રુચિ (૩) દેવશર્માની ભાર્યા. ઇન્દ્ર એના પર મેહિત રકસર એક સરોવર. થઈને એને ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરતા હતા, તેનાથી ઉકસાવર્ણિ હવે પછી થવાને બારમો મનું. અને એની રક્ષા કરવાનું દેવ શર્માએ પોતાના શિષ્ય લેકે ઋત પણ કહેશે. આને દેવવાન, ઉપદેવ, વિપુલને સોંપી પોતે યજ્ઞ કરવામાં રોકાયો. શિષ્ય દેવશ્રેષ્ઠ ઉત્યાદિ પુત્ર થશે. સ્વર્ગમાં હરિતાદિ દેવ યોગબળે ગુરુ પત્નીના અંગેઅંગમાં પ્રવેશ કરીને અને તેના સ્વામી ઋતધામ ઈદ્ર થશે. તપસ્વી, ઇન્દ્રને ભોંઠે પાડ્યો હતેા | ભાર– અનુ. ૭૫-૪૧. તમૂર્તિ, આગ્નિધક ઇત્યાદિ સપ્તર્ષિ થશે અને રુચિપ કૃતિ રાજાને પુત્ર, દુર્યોધન પક્ષને એક સત્યસહાથી સુવૃતાની કૂખે સ્વધામા નામને વિષણને રાજા. એને સુપર્વએ માર્યો હતો/ભારદ્રો ૨૬-૫૩, અવતાર થશે તે ઈદ્રને સહાય કરશે | ભાગ અષ્ટ ચિરાધે સોમવંશી પુરુકુલેત્પન્ન અજમીઢપુત્ર અધ્યા૦ ૧૩ બહદિષના વંશના સેનજિત રાજના ચાર પુત્રોમાં વસેન ભારતયુદ્ધમાં પાંડવપક્ષને એક રાજ. સહુથી મોટો. રૂદ્રાણી પાવતી / સ૧૧-૪૧. રુદ્ર પ્રસિદ્ધ અગિયાર રુદ્ર. એ ચાલુ મન્વન્તરમાંના વાણી (૨) પ્રત્યેક રુદ્રની જે શક્તિ તે. સપ્તવિધ દેવોમાંના દેવ હતા. એમની ઉત્પત્તિ દ્રાવત ભારતવર્ષીય ક્ષેત્રવિશેષ. કઈ ઠેકાણે સ્થાણ નામના બ્રહ્મપુત્રથી, ને કઈ રુદ્રાવત (૨) તીર્થવિશેષ ભાર વન- ૮૨–૩૭. ઠેકાણે ધર્મઋષિથી, એમ સંશયાત્મક લખેલી મળે રૂદ્રાક્ષ સામવેદપનિષત. છે પણ અહીં ભારતને પ્રમાણભૂત માની તેમની રુધિરાશન ખર રાક્ષસના બાર અમાત્યમાંને એક. ઉત્પત્તિ દર્શાવી છે. પ્રાયઃ જે કે એઓ ભૂત, રાક્ષસ રૂધિરાક્ષ લવણાસુરને મામો (કુશ-લવ શબ્દ જુઓ.) વગેરેના અધિપતિ ગણાય છે, તે પણ ભૂત વગેરેનું રૂમણ રામસેનામાને નામાંકિત વાનર. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૨મસ્થાન ૧૨૯ રુમખ્વાન જમદગ્નિથી રેણુકાને થયેલા પાંચ પુત્રો- રૂદ્ધ એક ક્ષત્રિય | ભાર૦ સ. ૮-૧૩. મને જયેષ્ઠ પુત્ર, પરશુરામને મોટો ભાઈ. સુષેણ, રૂ૫વાહિક ભારતવષય દેશવિશેષ / ભાર૦ ભી. વક, વિશ્વાવસ્ક અને પરશુરામ એ એના ભાઈઓ ૮-૪૩. હતા | ભા૨૦ વ૦ ૧૧૭–૧૧. રૂપે પારિવાત્રિ પર્વતમાંથી નીકળતી નદીવિશેષ. મા તારા નામના વાનરની કન્યા; સુગ્રીવની સ્ત્રી. રૂપિ એક બ્રહ્મર્ષિ (૩. ગુ શબ્દ જુઓ.) ગુરુ અષ્ટ ભરવમાને બીજે. રેણુ પ્રસેનજિત નામને રાજા તે જ. આની કન્યા ૬૨ (૨) ભકત્પન્ન પ્રમતિ ઋષિથી ઘટાચી રેણકા. તે એણે જમદગ્નિ ઋષિને પરણાવી હતી. અપ્સરાની કુખે થયેલ પુત્ર. આ મોટો તપસ્વી રેણુકા રણ રાજાની કન્યા અને જમદગ્નિની સ્ત્રી. | અને વિદ્વાન હતા. સ્થૂલકેશ ઋષિએ પાળી–પોષી (જમદગ્નિ શબ્દ જુઓ.) મોટી કરેલી પ્રવરા નામની, કોઈ એક અપ્સરા રેણુકાતીથ પંજાબમાં નહાનથી ઉત્તરે સોળ માઈલ આની સ્ત્રી હતી. એક વખત તે ઊંઘતી હતી ત્યારે પર આવેલું તીર્થ વિશેષ ભાર૦ વ૦ ૮-૮૩. સર્પદંશ થવાથી મરણ પામી. આણે તેને પિતાના રેણુમતી શિશુપાળની પુત્રી અને નકુળની ગ્રી. એના અર્ધા આયુષ્યને સંકલ્પ કરી સજીવન કરી. ત્યાર પુત્રનું નામ નરમિત્ર. એનું બીજું નામ કરેણુમતી પછી સાપને દેખે ત્યાંથી મારે, એમ આ કરવા પણ હતું. / ભાર આ૦ ૬૩–૭૮. લાગ્યા. એ એકદા ડુંભ નામના એક સાપને મારતે રેભ એક ઋષિ (ર. કશ્યપ શબ્દ જુઓ.) હતો એવામાં સાપને વાચા થઈ અને આને અનેક રેભ (૨) રેભ ઋષિનું કુળ. વાતો કહી કહ્યું કે અમારી જાત નિર્વિષ છે. માટે રેવ સૂર્યવંશી શર્યાતિકુત્પન્ન રેવત રાજાને પુત્ર. તું વિચાર કરીને સાપને મારજે. ગુરુએ પૂછયું કે આને કુમુદિન પણ કહ્યો છે. તારું મૂળ વૃત્તાંત શું છે તે કહે, ત્યારે કુંભ રેવત સૂર્યવંશી વૈવસ્વત મનુને પ્રપૌત્ર, શર્યાતિ બોલ્યો કે હું પૂર્વાવતારને સહઅપાત નામનો ઋષિ રાજાને પૌત્ર અને આનર્ત રાજાને પુત્ર. એણે છું. એક વેળા મારા મિત્રને વસ્ત્રને સાપ કરી પશ્ચિમ આનર્ત દેશમાં કુશસ્થળી (દ્વારકા) નામની બિવડાવ્યા હતા તેથી તેણે મને શાપ દીધું કે તું નગરી સ્થાપી ત્યાં પોતાનું રાજય સુદઢ કર્યું. આના સપ થઈશ. સે પુત્રોમાં સૌથી મોટો રેવ અથવા કુકુદિન નામને મેં ઉશાપ માગે ત્યારે તેણે કહ્યું કે ગુરુ ઋષિના પુત્ર હતા અને રેવતી નામની એક કન્યા હતી. તે દર્શન વડે તારો એ યોનિમાંથી ઉદ્ધાર થશે. તે પરણવા યોગ્ય ઉમ્મરની થતાં એને કેને પરણાવવી પ્રમાણે આજે મારે ઉદ્ધાર થયો છે. આટલું બોલી એને વિચાર એના મનમાં આવતાં, કન્યાને લઈને તે અદશ્ય થયો. ૨૨ના પુત્રનું નામ શુનક / ભા૨૦ એક વખત તે બ્રહ્મદેવને તેમને અભિપ્રાય પૂછવા આદિ અ૦ -૨, ૫૮-૩૧, ગયો. ત્યાં દેવ અને ઋષિઓ એકત્ર મળી કાંઈ ૨૨ (૩) હિરણ્યાક્ષના વંશમાંને એક અસર. આનો વિચાર કરતા હતા, તેથી આને ક્ષણભર બેટી થવું પુત્ર દુર્ગમાસુર. પડયું. આ સત્યલોકમાં ગમે તે વખતની પર્યાય રુદ્રથ સોમવંશી અનુકુત્પન્ન તિતિક્ષુ રાજાને (કડી) સહિત, સત્યાવીસ પર્યય (કડી) ચાલી પુત્ર. આના પુત્ર હેમ અને સેન, જઈ, અઠ્ઠાવીસમી પર્યયમાં દ્વાપર યુગ જવા લાગ્યો શેક સેમવંશી યદુપુત્ર ક્રોઝાના શ્વાહિ નામના છે તેની આને ખબર રહી નહિ; અને તે દરમ્યાન પૌત્રને પુત્ર અને પુત્ર ચિત્રરથ. પૃથ્વી ઉપર ભારતવષીય રાજાઓમાં અનેક ઉથલરુષંગુ એક ઋષિ / ભાર૦ શ૯૫૫ ૪૭–૨૭. પાથલ થઈ ગઈ હતી. બ્રહ્મદેવ સ્વસ્થ થયા એટલે ૧૭ Page #139 -------------------------------------------------------------------------- ________________ રેવતી ૧૩૦ રચના મારી કન્યા કેને આપું એમ આણે પૂછ્યું ત્યારે માન, હાકવાન, કવિ, યુક્ત, નિરુત્સક, સત્વ, નિર્મોહ બ્રહ્મદેવે પૃથ્વી ઉપર થયેલી ઊથલપાથલ આને કહી અને પ્રકાશક (જેમનાં અર્જુન, બલિવિંધ્ય ઈત્યાદિ સંભળાવી કહ્યું કે, હમણાં ત્યાં પ્રસ્તુત કૃષ્ણના મોટા નામાંતર છે) એવા ધર્મવત અને પરાક્રમી દશ ભાઈ બલરામ છે તેને આ કન્યા પરણાવ. તે પુત્ર હતા. આના મન્વન્તરમાં અંબાહુ, સુબાહુ, ઉપરથી એ ભૂલકમાં આવી એ રેવતી નામની પર્જન્ય, સેમ૫, મુનિ, હિરણ્યમાં અને સપ્તાશ્વ કન્યા બલરામને આપી અને પોતે તપ કરવા અરણ્ય- (જેમનાં હિરણ્યરામા, વેદશિરા, ઊર્ધ્વબાહુ ઇત્યાદિ માં ગયે / ભાર૦ ૮ સ્કઅ૦ ૩. નામાંતરો છે) એ સપ્તર્ષિ, અને સ્વર્ગ માં ભૂતરય રેવતી દ્વાદશ આદિત્યમાંના મિત્ર આદિત્યની સ્ત્રી. અથવા અભૂતરજસ એ દેવો અને તેમને સ્વામી રેવતી (૨) ચંદ્રની સત્તાવીસ સ્ત્રીઓમાંની એક અને વિભુ નામને ઈદ્ર હતા. તેવી જ રીતે શુભ્રથી પ્રાચેતસ દક્ષની કન્યા. વિકુઠાની કુખે વૈકુંઠ નામને વિષ્ણુને અવતાર થઈ રેવતી (૩) સૂર્યવંશી રેવત રાજાની કન્યા અને તેણે ઈદને સહાય કરી હતી. ભાગ- ૮ સ્કo બલરામની સ્ત્રી, અ૦ ૫, મત્સ્ય અ૦ ૯-૧૧. રેવતી (૪) સકંદમહ | ભાર૦ ૧૦ ૨૩૦-૨૮, જૈવસ એક બ્રહ્મર્ષિ (૩, ભગુ શબ્દ જુઓ.) રેવતી (૫) એ નામનું નક્ષત્રવિશેષ. રચન દેવવિશેષ (તુષિત શબ્દ જુઓ.) રેવતીન સકંદ) ભાર૦ વ૦ ૧૩૩-૬. ચિન (૨) સ્વરચિષ મન્વન્તરમાં સ્વર્ગમાં ઈદ્ર રેવા નર્મદા નદીનું નામાન્તર બલરામ યાત્રા કરતા હતા તે. અહીં આવ્યા હતા | ભાગ ૫-૧૦-૧૮; ૧૦- રચના વસુદેવની સ્ત્રીઓમાંની એક.. ૭૯-૨૧, રચના (૨) વિદર્ભ દેશાધિપતિ ભીષ્મક રાજાની રેલ્પ વિશ્વામિત્ર ઋષિના પુત્રમાં એક. પ્રપૌત્રી અને રૂફમી રાજાની પૌત્રી. આના પિતાનું રૈલ્ય (૨) સોમવંશી પુરુકુલેત્પન્ન રોદ્રાવપુત્ર ઋતેય નામ કે ઈ ઠેકાણે મળી આવતું નથી. પિતાની રાજાના સુમતિ નામના પૌત્રને પુત્ર. આને પુત્ર બહેનને સારું લગાડવા માટે રૂકૂમી રાજાએ આને, દુષ્યત રાજ. રુકિમણીના પૌત્ર અનિરુદ્ધને પરણાવી હતી. તેના પૈવત એકાદશ રૂદ્રમાંને એકભારત સુદ્રોમાંથી લગ્નપ્રસંગે કૃષ્ણ, બલરામ, પ્રદ્યુમ્ન, સાંબ ઇત્યાદિ આ નામ કેનું તેને નિર્ણય થઈ શકતું નથી. અનેક યાદ પોતપોતાની સ્ત્રી સહવર્તમાન ભેજરૈવતક દ્વારકા પાસેને એક પર્વત. એના ઉપર કૃષ્ણ કાટપુર આવ્યા હતા. વસુદેવ અને ઉગ્રસેન પણ તેમ જ અજુન ગયા હતા. / અa૦ ૫૯-૪; ભાર૦ આવ્યા હતા અને બીજા અનેક રાજાઓ એકઠા આ૦ ૨૩૯-૧. જુનાગઢ પાસે આવેલ ગિરનાર થયા હતા. લગ્ન સમારંભ યથાસ્થિત થઈ રહ્યા પછી પર્વત તે જ) ભાર, ભી. ૧૧-૧૮, કલિંગ રાજાએ રુકમીને કહ્યું કે બલરામને અક્ષવિદ્યાનું રૈવતક (૨) એક તીર્થવિશેષ.. બડું વ્યસન છે. પરંતુ રમતાં સરસ આવડતું નથી. રૈવતક (૩) એક બ્રહ્મર્ષિ. માટે તેમની સાથે ઘત રમી હું તેમને જીત. રમીએ રેવતમનું પ્રિયવ્રત રાજર્ષિની કનિષ્ઠ સ્ત્રીથી થયેલા “ઠીક હી બલરામને બેલાવ્યા અને રમવાને ત્રણ પુત્રે માં સહુથો નાને. ચાલુ કપમાં આ પાંચમો આરંભ કર્યો. તેમાં બલરામે જે જે પણ મૂકી દાવ મન થઈ ગયો. | ભાગ ૪૦ અ૦ ૧.૦ આ નાખ્યા તે બધામાં તે કપટ વડે છે. એવી રીતે કાલિંદી નદીને તીરે ઉત્તમ પ્રકારે તપ કર્યું હતું. / બલરામનું સઘળું દ્રવ્ય તેણે જીતી લીધું. ત્યારે દેવી ભાગ ૧૦ સ્ક, અ૦ ૮. આને મન્વન્તર બલરામ ઘાંટો પાડી બોલ્યા કે સત્ય છોડીશ નહિ. એના જ નામે પ્રસિદ્ધ છે. અરુણ, તત્ત્વદશી, ધૃતિ- પરંતુ રૂકમી કાંઈ સાંભળે નહિ. છેવટે એક દાવમાં Page #140 -------------------------------------------------------------------------- ________________ રચનામુખ ૧૩૧ રોહિત બલરામ વાસ્તવિક રીતે જીત્યા હતા છતાં તે જીત્યા રોમપાદ (૨) સમવંશીય યદુપુત્ર ક્રોઝાના વંશના છે એમ રુફની કબૂલ કરે નહિ. પરંતુ એટલામાં જામઘ રાજાને પૌત્ર અને વિદર્ભ રાજાના ત્રણ આકાશવાણી થઈ કે દાવ બલરામ જીત્યા. આમ પુત્રોમાં કનિષ્ઠ. આને બલ્સ નામને પુત્ર હતો. છતાં, તે ન સાંભળતાં, મેં બલરામને જીત્યા એમ મહષણ એ નામને પુરાણ કહેનાર સૂત, એક રુક્ષ્મી બોલવા લાગ્યો. આથી બલરામે ક્રોધે ભરાઈ ઋષિ. પિતાની વફત વશક્તિને પ્રભાવે એ શ્રેતાનાં કલિંગ રાજાને પકડ્યો અને તેના દાંત તેડી નાખી અંતકરણ ગદ્ગદિત કરી તેમને રોમાંચ કરતે. રૂફમી તરફ ધસ્યા ને તરત જ તેને ઠાર મારી તેથી જ એનું આ નામ પડયું હતું. આને નાખે. પછી કૃષ્ણ ત્યાંથી બધાને લઈ ગુપચુપ લેમહર્ષણ પણ કહ્યો છે. આના પુત્રને રૌમહર્ષણ દ્વારકા આવ્યા | ભા. ૧૦ . અ૦ ૬૧. અથવા સૌતિ કહેતા. રચનામુખ ગરુડે મારે એક અસુર. રોહિણી પ્રચેતસ દક્ષને સાઠ કન્યાઓમાંની એક રોચમાન દસ વિશ્વદેવોમાંને એક. અને ચંદ્રની સત્તાવીસ સ્ત્રીઓમાંની એક. આ રિચમાન (૨) અશ્વમેઘ નામની નગરીને રાજા, ચંદ્રને અત્યંત પ્રિય હોવાથી બીજી સ્ત્રીઓની એને અજુને દિગ્વિજયમાં હરાવ્યો હતે. | ભાર સ્વાભાવિક રીતે જ અવજ્ઞા થતી. એકદા એ બધી સ. ૨૮–૧૯, પિતાના પિતા પાસે પિતાનું દુઃખ નિવેદન કરવા ચિમાન (૩) ઉરગાપુરીને રાજા. એને રાજસૂય ગઈ. દક્ષે તેમને સમજાવી હવે ફરીથી એવું કરશો યજ્ઞ વેળા ભીમસેને હરાવ્યો હતો. એને પુત્ર નહિ એમ કહ્યું, પણ તેમણે તે કાને ધર્યું નહિ. 'હેમવર્ણ | ભાર૦ સ. ૩૦-૮; ભા૨૦ ક. ૫૦ – છેવટે રોહિણીને ચંદ્રથી બુધ નામને પુત્ર થયે, ૫૧, ભાર, દ્રો ૨૩-૬૮; ભાર ઉદ્યોગ અo ત્યારે એની બીજી બહેને (સપત્નીએ) પુનઃ એમના ૧૭૨; ભાર૦ સભા૦ અ૦ ૩૦. આ પણ પિતા પાસે દુઃખ નિવેદન કરવા ગઈ, તે ઉપરથી યુદ્ધમાં પાંડવ પક્ષમાં હતો. તેને કણે માર્યો હતો. એણે ચંદ્રને શાયો કે તું ક્ષયરોગી થઈશ. એના રથના ઘડા નીલવર્ણના હતા. | ભાર૦ આ ક્ષયરોગની કલ્પના કે ચંદ્રમંડળ ઉપર દ્રોણ૦ અ૦ ૨૩, લાગુ પાડે છે પણ તે ભ્રમ છે. ચંદ્રમંડળ કળાનો રચમાન (૪) ભારત યુદ્ધમાં દુર્યોધનપક્ષનો એક રાજા. હાસદ્ધિથી વ્યાપ્ત અનાદિ સિદ્ધ જ છે અને તે રોચિષ્માન સ્વાચિષ મનુના પુત્રોમાંને એક પુત્ર. ઈશ્વરે બ્રહ્મદેવરૂપે નિર્માણ કરેલું છે. ધસ્વતી ભારતવર્ષની એક નદી. રોહિણી.(૨) કશ્યપઋષિ અને ક્રોધાની પુત્રી બગડાપસેવકી એક બ્રહ્મર્ષિ. (૨. કશ્યપ શબ્દ જુઓ.) ની સંજ્ઞાવાળી સુરભિની બે કન્યાઓમાંની નાની. રોમપાદ સોમવંશી અનુકલત્પન્ન અંગવંશના આને વિમલા અને અનલા એવી બે કન્યા હતી. ધર્મરથ અથવા બૃહદ્રથ રાજાને પુત્ર. એનાં લેમ- રોહિણું (૩) વસુદેવની સ્ત્રીઓમાંની એક. આના પાદ, ચિત્રરથ અને દશરથ એવાં પણ બીજું નામ પત્રમાં બલરામ મુખ્ય હેઈ એમના ઉપરાંત એમને હતાં. સૂર્યવંશી દશરથ રાજાને એ પરમ મિત્ર બીજા પણ પુત્રો હતા. હતો. રોમપાદને ચતુરંગ નામને પુત્ર અને રોહિણું (૪) કૃષ્ણની અષ્ટ પટરાણીઓ ઉપરાંત શાન્તા નામની એક કન્યા હતી. આ શાન્તા. એક સ્ત્રી હતી તે. રમપાદે ઋષ્યશૃંગને પરણાવી હતી. (ઋષ્યશૃંગ શબ્દ રોહિણી (૫) એ નામનું નક્ષત્ર. જુઓ.) / ભાર૦ ૧૦ ૧૧૧-૧૯• એના રાજ્યમાં રહિત લેહિત નામના ઋષિ. દુકાળ પડયો હતો તે ઋષ્યશૃંગના આવવાથી વૃષ્ટિ રોહિત (૨) રહિત ઋષિનું કુળ. (વિશ્વામિત્ર થઈ સુકાળ થયા હતા. | ભાર૦ વ૦ ૧૧૪-૧૦, શબ્દ જુઓ.) Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર રહિત લકા રેહત (૩) સૂર્યવંશી ઇક્ષવાકુકુળોત્પન્ન હરિશ્ચંદ્ર હિંસા કરનારને પ્રાપ્ત થનારું નરકવિશેષ રાજાને તારામતીની કુખે થયેલ પુત્ર. પિતાને રૌરવકલ્પ ચાલુ બ્રાહ્મમાસમાં થઈ થયેલો પાંચમ વિશ્વામિત્ર છળ કરેલો એ અને બીજા અનેક દુખે દિવસ. (૪. ક૫ શબ્દ જુઓ.) તે ઘેરાયા હતા. આનું કોઈ જગાએ રોહિત સ્ય રૌહિણ વિશ્વામિત્રકુળત્પન્ન એક ઋષિ. એવું નામ કહ્યું છે. / દેવીભા. સપ્તમ હરિ- રૌહિણ (૨) દેવનું વટવૃક્ષ – વડનું ઝાડ. | ભાર ઠંદ્ર પછી એ જ અયોધ્યાનું રાજ્ય કરવા લાગ્યા. આ૦ ર૯-૪૫. ગરુડે એની શાખા ભાંગી નાખી એને હરિત અથવા વૃક નામને એક જ પુત્ર હતા. હતી. / ભાર આ૦ ર૯-૪૮. વિશેષ હકીકત માટે સુનશેપ શબ્દ જુઓ.) ચૌહણ (૩) રહેણને વંશ. હિતક કણે દિગ્વિજયમાં જીતેલ એક યવન રાજા. રૌહિણેય સેમપુત્ર બુધ તે જ. આ લેહિતક દેશને રાજા હેવો જોઈએ. તે ભાર૦ રોહિણેય (૨) બલરામનું પણ આ નામ છે. વન અ૦૨૫૫. રાહધ્યાયણિ એક બ્રહ્મર્ષિ. (૩. અંગિરા શબ્દ રોહિતકદેશ હિત દેશ તે જ, કણે આ દેશ જુઓ.) જી હતો. | ભાર૦ વ૦ ૨૫૫–૨૯. રૌહિત્યાયન એક બ્રહ્મર્ષિ. (૩.ભગ શબ્દ જુઓ.) રાહતકપુર કાર્તિકેયનું નગર. અહીંના રહેવાસીઓ રૌક્ષક એક ઋષિ. મત્તમયૂરક કહેવાતા. આ નગર પાંડવોના સમયમાં રીક્ષક (૨) શૌક્ષક ઋષિનું કુળ. (૧. વિશ્વામિત્ર હસ્તિનાપુરથી દૂર પશ્ચિમે હતું. શબ્દ જુઓ.) રોહિતાશ્ય બગડાની સંજ્ઞાવાળા રોહિત તે આ જ. રહી ભારતવષય નદી. | ભાર૦ ભીરુ ૯-૩૦. • અફઘાનિસ્તાનની આ નદીનું બીજુ નામ રોહા હતું. રૌફમાયન એક બ્રહ્મર્ષિ. (ભૃગુ શબ્દ જુઓ.) લંકા જંબુદ્વીપની આસપાસ ક્ષાર સમુદ્રમાં જે રૌકિમણેય રુકિમણુના પ્રદ્યુમ્નાદિ બધા પુત્રે આઠ ઉપકીપ છે, તેમને આઠમ. આ કુમારીની ર૩ દક્ષ સાવર્ણિ મનુનું નામાન્તર દક્ષિણે છે અને તેમાં ત્રિકુટ અથવા લંબ નામને રૌદ્ર શુક્રાચાર્યના ચાર પુત્રોમાંને એક. એક પર્વત છે. વૌદ્રકર્મા ધૃતરાષ્ટ્રના સે પુત્રોમાંનો એક. એને લંકા (૨) સુકેશ રાક્ષસના માયવાન ઇત્યાદિ ત્રણ પુત્રોએ દેવને પડયા તેથી તેમને સંતોષવા વિશ્વ યુદ્ધમાં ભીમસેને માર્યો હતો. | ભાર૦ ૦ ૧૧૭-૪૪. રૌદ્રા સોમવંશી પુરુકુળત્પન્ન અહંયાતિ રાજાને કર્માએ ડરીને ત્રિકૂટ પર્વતના શિરે ભાગ પર શત યોજન લાંબી અને ત્રીસ યોજન પહોળી એવી પુત્ર. એની માતાનું નામ પૌષ્ટી. એને પ્રવીર અને એક નગરી નિર્માણ કરી આપી હતી તે. | વાળ ઈશ્વર એમ બે ભાઈ હતા. આને મિશ્રકેશી રા. ઉત્તર૦ સ. ૫. અહીં બંધુસહવર્તમાન માલ્યઅપ્સરાથી ઋતે અથવા ચેયુ, કુક્ષેય અથવા વાન ઘણે સમય રહ્યો. પછી વિષ્ણુના ભયે આ કક્ષ, સ્વૈડિલેય, કૃયુ, જલેય, સંતાતેય, ધર્મેયુ, સત્યયુ, વ્રતઅને વનેય એવા દસ પુત્ર થયા હતા. નગરી છોડી તેને પાતાળમાં જઈ રહેવું પડયું, ત્યારથી એ શૂન્ય, વસ્તી રહિત, પડી રહી. પછી રોયનાભ એક રાક્ષસ, વિશ્રવા ઋષિની આજ્ઞાથી ત્યાં વૈશ્રવણું (કુબેર) રોમહર્ષિણ રોમહર્ષણ સૂતને પુત્ર ઉપ્રશ્રવા, જેને રહેવા લાગ્યો. તે ત્યાં ઘણે સમય સુધી રહ્યો. સૌતિ કહેતા હતા. કેટલેક કાળે રાવણ મહાપરાક્રમી થયો. તેવે યુક્તિ રૌરવ કુટુંબના ભરણપોષણ માટે અનેક પ્રકારની વડે આ નગરી તેની પાસેથી છીનવી લીધી અને Page #142 -------------------------------------------------------------------------- ________________ લકા ૧૩૩ લવણસિર રામને હાથે એ મૃત્યુ પામ્યો એટલે ત્યાં વિભીષણ લવ સૂર્યવંશી ઇક્ષવાકુકુલેત્પન્ન દારથિ રામથી રાજ્ય કરવા લાગ્યા. તે ચિરંજીવી હોવાથી આ સીતાની કુખે થયેલા બે પુત્રોમાંને એક. (કુશલવ ચાલુ ક૯પ સમાપ્ત થતાં સુધી તેનું વર્ચસ્વ શબ્દ જુઓ.) આને રામે ઉત્તરકસ દેશનું રાજ્ય ચાલુ રહેશે. સેપ્યું હતું; એટલે એ દેશની રાજધાની શાબસ્તી લંકા (૩) લંકાદ્વીપની અને તે માંહ્યલી લંકા અથવા શ્રાવસ્તીમાં એ રહેતા હતા. એને સુમતિ નગરીની મૂર્તિમાન દેવી. સીતાની શોધ માટે જ્યારે અને કંજાનના એવી બે સ્ત્રીઓ હતી. મારુતિ લંકા ગયા હતા ત્યારે દેવી અને મારુતિ લવણ મધુ રાક્ષસને કુંભીનસીથી થયેલે પુત્ર. આ વચ્ચે કાંઈ સંવાદ થયા પછી તેમણે લંકામાં પ્રવેશ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ પ્રાણીમાત્રને કર્યો હતે. | વા૦ રા૦ સુન્દર સ૦ ૩, અને તેમાંયે વિશેષ કરીને તાપસને પીડા કરવા લઘિમા અષ્ટ સિદ્ધિઓ પીકી એક. એ સિદ્ધિવાળો લાગ્યો. આના પિતા મધુએ પિતાના મરણ વખતે પોતે નાનું, ઝીણું રૂપ ધારણ કરી શકે છે | પિતાને રુદ્ર તરફથી મળેલું ફૂલ આને આપી કહ્યું ભાગ ૧૧-૧૫-૪, કે તું બ્રાહ્મણને બિલકુલ પીડા કરીશ નહિ. લંઘતી ભારતવષય નદી. (૪. મધુ શબ્દ જુઓ.) પરંતુ આણે તે પિતલવિ એક બ્રહ્મર્ષિ. (૩. અંગિરા શબ્દ જુએ.) . આજ્ઞાને ભંગ કરી બ્રાહ્મણેને ત્રાસ આપવાને લજજાવતી ઋષ્યવાન પર્વતમાંથી નીકળેલી નદી ક્રમ ચાલુ જ રાખ્યો. તે ઉપરથી ઋષિઓએ આને લતા મેરુની કન્યા અને અગ્નિઘ રાજાના પુત્ર માટે ઘણુ રાજઆને ફરિયાદ કરી, પરંતુ કાઠ. ઈલાવૃત્તની સ્ત્રી. પણ રાજા આને મારવા સમર્થ નીવડ્યો નહિ. લતા (૨) શાપથી મગરી થયેલી એક અસરા માત્ર માંધાતા રાજા એક વાર એની સાથે યુદ્ધ (નારતીર્થ શબ્દ જુઓ.) ગયો પણ તેમાં એ પિતે જ મરાય. (૧. માંધાતા લપેટિકા ભારતવષય નદીવિશેષ, શબ્દ જુઓ.) લંબ લંબાસુર શબ્દ જુઓ. કેટલેક કાળે દશરથિ રામ રાવણને મારી લબ (૨) ત્રિકુટ જે લંકામાંને પર્વત તે જ. અધ્યામાં રાજ્ય કરવા લાગ્યા, ત્યારે યુવાન લબા પ્રાચેતસ દક્ષે જે દસ કન્યા ધર્મઋષિને ભાર્ગવાદિ ઋષિઓએ આના સંબંધી ફરિયાદ પરણાવી હતી તેમાંની એક. આને વિદ્યોત નામનો રામને કરી. તેથી રામે શત્રુદનને તેની સાથે પુત્ર અને ધોષ સંજ્ઞાવાળા એવા કેટલાક પુત્રો હતા. મેક. શગુન ત્યાં ગયા ત્યારે આ દેવગે તે લંબાયન એક બ્રહ્મર્ષિ. (૩. વસિષ્ઠ શબ્દ જુઓ.) દિવસે શલ ઘરમાં મૂકીને પિતાને જ આહાર લબાસર એક દત્યનો ભાઈ. | મસ્ય૦ અ૦ ભેગા કરવા અરણ્યમાં ગયા હતા. અનુકુળ ૧૭૨–૧૭૬. તક જોઈ શત્રુદન તેના બારણુમાં જ એવી રીતે લાદર ધૂળ ઉદર હેવાથી ગણપતિનું પહેલું ઊભા રહ્યા કે તેનાથી શૂલ લેવા ઘરમાં જઈ શકાય નોમ, જ નહિ. પછી બન્નેનું યુદ્ધ થયું તેમાં શત્રુને આને મારી નાખ્યો. એના મરવાથી શ રૂદ્ર પાસે લલાટાક્ષી સીતાનું સંરક્ષણ કરવા રાખેલી ગયું ને અહીંથી અદશ્ય થયું. વદ રા૦ ઉત્તર રાક્ષસીઓમાંની એક. સ૦ ૬૮-૬૯ લલિતક ભારતવષય તીર્થવિશેષ. લવણશ્વ પાંડ સાથે અરણ્યવાસમાં કાંઈ કાળ લલિતા પાર્વતીનું એક નામ સુધી હતો તે ઋષિ. લલિત્ય ભારતવષીય દેશવિશેષ. લવણાસુર લવણ તે જ. (લવણ શબ્દ જુઓ.) Page #143 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્ય લઘુ ભુખ્યુઋષિને બાપ. લક્ષણા એક અપ્સરા / ભાર૰ આ૦ ૧૩૨-૪૪ લક્ષણા (૨) દુષ્યન્તની પહેલી સ્ત્રી /ભાર૦ આ૦ ૮૮– ૧૮. – એનું બીજુ નામ લાક્ષી હતુ અને એના પુત્રનું નામ જન્મેજય હતું. / ભાર૦-અ૬૩–૩૦, લક્ષણા (૩) દુર્ગંધન-પુત્રી.એનું લક્ષમણુા એવું ખીજુ` નામ હતું. (લક્ષ્મણા શબ્દ જુએ.) લક્ષણા (૪) મદ્રાધીપની કન્યા કૃષ્ણની મહિષી. / ભાર૰ સ૦ ૧૭–૨ ૮. ૧૩૪ લક્ષ્મણ એક બ્રહ્મર્ષિ' (૩, અગિરા શબ્દ જુએ.) લક્ષ્મણ (૨) સૂર્યવંશી વાકુકુલેપન્ન દશરથ રાજાથી સુમિત્રાની કૂખે થયેલા બે પુત્રામાં મેાટા, આમની રામ ઉપર અત્યંત પ્રીતિ હતી તે રામની પણ તેમના પર તેવી જ પ્રીતિ હતી. ને તેથી જ રામ જ્યારે અરણ્યમાં ગયા ત્યારે આ પણ તેમની સાથે જ નીકળ્યા. રામની આમના પર કેટલી પ્રીતિ હતી તે લટકામાં યુદ્ધ વખતે રાવણની શક્તિ જ્યારે લક્ષ્મણુને વાગા ને તે મૂર્છિત થઈ પડયા, ત્યારે રામે જે શાક કર્યા તે ઉપરથી સહેજે જણાઈ આવે છે. લક્ષ્મણુના વન સંબંધી પણ તેવું જ એક પ્રમાણ મળી આવે છે. રાવણુ જ્યારે સીતાને હરણ કરી જતા હતા ત્યારે સીતાએ આકાશમાર્ગે જતાં જતાં પેાતાના શરીર પરનાં ઘરેણાં, ઋષ્યમૂક પર્વત પર બેઠેલા સુગ્રીવ આદિ પાંચ વાનરા તરા ફેકી દીધાં હતાં; તે જ્યારે રામ ત્યાં આવ્યા ત્યારે તેમને દેખાડયાં. તે તેમણે સીતાનાં છે એમ એળખ્યાં. પછી લક્ષ્મણને આળખવાનું કહેતાં તેમણે કહ્યું કે હું કોંકણુ તેમ જ કુ`ડળા કાંઈ એળખી શકતા નથી. માત્ર નૂપુર સીતાનાં જ છે, એ ઓળખી શકું છું, કારણ કે નિત્ય તેમને નમસ્કાર કરતાં તેમના પગમાં જોયેલાં તથા બરેાબર ઓળખી શકું છું, એ ઉપરથી જે સીતાની સાથે આટલી મર્યાદા અને પૂજ્યબુદ્ધિથી વતા હશે, તેમનું રામ સાથે કેવું વર્તન હશે તેનું અનુમાન સહજ જ થઈ શકે છે. લક્ષ્મણ રામને યુદ્ધમાં પુષ્કળ ઉપયેગો થઈ લક્ષ્મણા પડયા હતા. તેમણે અનેક રાક્ષસને મારી છેવટે રાવણુના પરમ બલાષ પુત્ર ઈંદ્રજિતને પણુ માર્યા હતા, (૧. ઇંદ્રજિત શબ્દ જુએ.) રામે રાવણને મારી વિભીષણને રાજ્ય સાંપ્યા પછી લક્ષમણુ રામ સાથે અયેાધ્યા પાછા ગયા હતા અને રામને રાજ્યાભિષેક થયા પછી જ્યારે રામે લક્ષમણુને યૌવરાજપદ આપવા માંડયું તે એમણે લીધુ નહિ અને કેવળ ખીજી સેવા કરવાનું જ એમણે પસ ંદ કર્યું. આ ઉપરથી એમને વૈરાગ્યશીલ જોઇ, જ્ઞાનના અધિકાર ગણી, એમણે પ્રાર્થ ના કરવાથી, રામે તેમને બ્રહ્મવિદ્યા કહી હતી. / અધ્યાય રામ॰ ઉત્તર॰ સ૦ ૫. સીરધ્વજ જનકની ઔરસ કન્યા ઊર્મિલા આમની સ્ત્રી હતી; અને તેની કૂખે લક્ષમણને અંગદ અને ચિત્રકેતુ એવા બે પુત્ર થયા હતા. રામના નિજધામ ગયા પહેલાં યાગ ધારણ વડે દેહ વિસન કરી લક્ષ્મણુ સ્વલેાકમાં ગયા હત. લક્ષ્મણ (૩) સેામવંશી – પુરુકુત્પન્ન દુર્ગંધનના પુત્ર, ભારત યુદ્ધમાં આ અભિમન્યુને હાથે મૃત્યુ પામ્યા. લક્ષ્મણા મદેશના કાઈ સામાન્ય રાજાની કન્યા, આને કૃષ્ણ પરણ્યા હતા. / ભાગ૰દશમ૦ સ્ક અ૦ ૮૩. ♦ એનુ` ખીજું નામ લક્ષણા હતું, લક્ષ્મણા (૨) ધૃતરાષ્ટ્રપુત્ર દુર્ગંધનની કન્યા, એના સ્વયંવર વખતે, કૃષ્ણપુત્ર સાંબ એનું હરણ કરી એને રથમાં નાખી દ્વારકા ભણી ઊપડયેા. આથી કૌરવા ક્રોધે ભરાયા અને કં, શલ, ભૂરિ ઇત્યાદિ તેની પૂરું લાગ્યા તે તેને પકડી પાડી પાછે હસ્તિનાપુર આણી કેદમાં રાખ્યા, આ સમાચાર દ્વારકામાં ખબર પડતાં જાદવે હસ્તિનાપુર જવા તૈયાર થયા, એ જોઈ બલરામે એ બધાને શાંત પાડયા, માત્ર એકલા ઉદ્ધવને સાથે લઈ પોતે હસ્તિનાપુર આવ્યા અને નગર બહાર ભાગમાં ઊતર્યા. પેાતે આવ્યા છે તેની ધૃતરાષ્ટ્રને જાણ કરવા ઉદ્ધવે ખબર આપતાં જ ધૃતરાષ્ટ્ર ભેટ લઈ કૌરવા સાથે આવ્યા અને તેમની આગળ ભેટ મૂકી તેમને મળ્યા તે ખેડા, પછી બલરામ ખેલ્યા કે, મને ઉગ્રસેને તમારી પાસે એટલા માટે મેલ્યા છે કે, તમે સર્વે મળીને Page #144 -------------------------------------------------------------------------- ________________ લક્ષ્મી ૧૩૫ લેખ એકલવાયા છોકરાને પરાજિત કરી કેદ રાખે લમ્પક દેશવિશેષ. કાબુલ નદીને ઉત્તર કિનારે છે તે યોગ્ય નથી; માટે તેને સત્વર છોડી ઘો. આવેલ લડ્વાન તે જ | ભાર૦ દો૧૨૧-૪૬. આ સાંભળી બલરામ સમક્ષ તે ધૃતરાષ્ટ્ર ઠીક કહી લમ્બક લમ્પક તે જ. નગરમાં આવ્યા. પછી જદની નિંદા કરી કહેવા લવણાસુર મધું દાનવને પુત્ર / ભાર૦ આ૦ ૨૭–૨૨. લાગ્યા કે આ જદોને છત્ર, સિંહાસન, ચામર લાંગલ સૂર્યવંશી ઇક્ષવાકુ કુલોત્પન્ન અંતરિક્ષકુળમાં ઈત્યાદિ રાજાઓને ધટતી વસ્તુઓ પણ વાપરવાને થયેલા શુદ્ધાદિ રાજાને પુત્ર. આનું પુષ્કલ એવું અધિકાર નહે તે એ અમે આપી એમને વડા કર્યા; નામાંતર છે. એને પ્રસેનજિત નામને પુત્ર હતો. છતાં તેઓ આજ અમને આમ આજ્ઞા કરે છે એ લાંગલ (૨) ભારતવર્ષીય નદી | ભાર૦ સ૦ ૯-૨૬. કેવો ચમત્કાર ? ધૃતરાષ્ટ્ર આટલું બોલ્યા તેની ખબર લાલાટિ એક બ્રહ્મર્ષિ (૩. ભગુ શબ્દ જુઓ.) બલરામને પડતાં તેમણે ક્રોધે ભરાઈ હસ્તિનાપુરના લાલાભક્ષ જે પિતાની સ્ત્રીને પિતાના રેતનું પાન દુર્ગ માં પિતાનું હળ ભેરવ્યું ને પિતાના અલૌકિક કરાવે છે તેને પ્રાપ્ત થનારું નઈ. સામર્થ વડે હળને સહેજ ખેંચ્યું, એટલામાં તે લાવકિ એક બ્રહ્મર્ષિ. (૧. વિશ્વામિત્ર શબ્દ જુએ.) નગર વાંકું વળી ગયું અને સેંકડો ઘરે તૂટી લાવાતિ એક બ્રહ્મર્ષિ. (૩. અંગિરા શબ્દ જુઓ.) પડ્યાં. આ જોતાં જ કૌર ગભરાઈ બલરામને લાદ્ય નીચેને શબ્દ જઓ.. શરણે આવ્યા. એટલે એમણે હળ કાઢી લીધું. લાઘાર્યાન વાઘઋષિને પુત્ર જે ભુજપુત ઋષિ તે. પરંતુ ત્યારથી હસ્તિનાપુર જે વાંકું થયું તે એવું લાક્ષી દુષ્યન્તની ભાર્યા – જન્મેજયની માતા લક્ષણ ને એવું જ રહ્યું. કૌરવો બલરામને સાકાર કરી તે જ ! ભાર આ૦૬૩-૩૦; ભાર૦ આ૦ ૮૮-૧૮ તેમને નગરમાં લઈ ગયા અને લમણાનું સાંબની લિખિત શંખ ઋષિને સહેદર. (શંખલિખિત સાથે લગ્ન કરી, તેમને બલરામને સ્વાધીન કર્યા. શબ્દ જુઓ.) / ભાર સ૦ ૭–૧૧. બલરામ સંતુષ્ટ થઈ, લક્ષમણ અને સાંબને સાથે લીલ વીમાના પુત્રમાંને એક. લઈ દ્વારકા પાછા આવ્યા અને ઉગ્રસેનને અથ- લીલાઢય વિશ્વામિત્ર ઋષિના પુત્રોમાં એક | ભાર૦ ઈતિ બનેલું વૃત્તાંત કહી સાંબ અને લમણાને અનુ૦ ૭-૫૩. તેમને સોંપ્યાં | ભાગ ૧૦ સકં અ૦ ૬૮. લીલાવતી ધુવસંધિ રાજાની બીજી સ્ત્રી, આને લક્ષમી વિષણુની સ્ત્રી, મહાલક્ષમી, પુત્ર શત્રજિત. લક્ષ્મી (૨) દક્ષ પ્રજાપતિની પુત્રી અને ધર્મ લીલાવતી (૨) મયૂરધ્વજ રાજાની સ્ત્રી | જૈમિત્ર પ્રજાપતિની ભાર્યા | ભાર૦ ૦ ૬૭–૧૪. અશ્વ, અ૦. લક્ષ્મીક૯૫ બ્રહ્મદેવના ચાલુ માસમાં થઈ ગયેલો લુબ્ધ એક બ્રહ્મર્ષિ. (૩. ભગુ શબ્દ જુઓ.). વિસમ દિવસ. (૪. ક૯પ શબ્દ જુઓ.) લુબ્ધક અર્જુનક નામને એક કિરાત. ગૌતમી લજજા દક્ષ પ્રજાપતિની પુત્રી અને ધર્મ પ્રજાપતિની નામની કઈ બાઈના પુત્રને મૃત્યુએ મોકલેલા સર્વે ભાર્યા | ભા૨૦ આ૦ ૬૭-૧૫. દેશ કર્યો હતો. એ સપને પકડીને ગૌતમી પાસે લતા એક અપ્સરાવિશેષ. શાપ વડે મગરી થઈ આણુને એણે મારી નાખવાની આજ્ઞા માગતાં ગઈ હતી તે. અર્જુને એને મોક્ષ કર્યો હતો / ભાર૦ આને અને ગૌતમીનો સંવાદ થયો હતો. આખરે આ૦ ૨૩૬-૨૦, ગૌતમીએ સપને જીવતા મુકાવ્યો હતો ભાર૦ લપિતા જરિતાની શકિય, મદનપાલની ઉપપત્ની અનુ. ૧૨૨. શાંગી એ જ | ભાર૦ આ૦ ૨૫૫–૧૭. લેખ ચાક્ષુષ મવર માંહ્યલા પંચવિધિ દેવામાંના લપેટિકા તીર્થવિશેષ | ભાર૦ વ૦ ૮૩–૧૫. જાતિવિશેષ દેવ. Page #145 -------------------------------------------------------------------------- ________________ લેવલિકા ૧૩૬ લોમશ લેવલિકા નદીવિશેષ | ભાર વ૦ ૮૨-૧૬૩. એ સંકલ્પ કર્યો કે એક કન્યા ઉત્પન્ન થાઓ. લંકાણિ ૩, અંગિરાકલોત્પન્ન એક ઋષિ. એવું કહેતાં જ, વિદર્ભરાજ જે પુત્રને માટે તપ લોકાલોક સપ્ત મહાદ્વીપ, સપ્ત સમુદ્ર, માનસેત્તર કરતા હતા તેની સ્ત્રીને ઉદરે કન્યાને ગર્ભ રહ્યો પર્વત અને આદર્શમય કાંચનભૂમિ ઇત્યાદિ જેમાં અને પૂર્ણ કાળે તે પુત્રીરૂપે અવતર્યો, એ જઈ આવ્યું છે એવે, મેરુની આસપાસ ચારે બાજુએ તેના બાપને (વિદર્ભરાજાને આશ્ચર્ય લાગ્યું કે બા૨ કરોડ પચાસ લાખ જનને સરખે અંતરે આમ શાથી થયું. પુત્ર થવો જોઈએ તેને બદલે વલયાકારે આવેલે પર્વત | સ્કપુ• એટલે કે પુત્રી કેમ થઈ ? આમ મુદ્દાને લેપ થયે માટે મેરુ પર્વતથી દ્વીપ અને સમુદ્રની લંબાઈ બે કરોડ એનું નામ પામુદ્રા રાખ્યું. ત્રેપન લાખ છે. તે મેરુની અને આજુબાજુ પામુદ્રા દિવસે દિવસે મોટી થવા લાગી અને આવેલા અવધ્વંભાદિક પર્વતની લંબાઈ બાદ જ્યારે પરણવા યોગ્ય ઉંમરની થઈ ત્યારે તેનો કરતાં અઢી કરોડ અને કાંચનમય સૂવર્ણ ભૂમિની સ્વયંવર કરવો જોઈએ એમ વિચારી રાજાએ તેની દસ કરોડ મળીને સાડાબાર કરોડ જનની છે. તયારી કરી. પણ કોણ જાણે શાએ કારણથી તેને એટલા જ લબાઈ બાઈ બાજુની, એટલે એકંદર પરણવાની કોઈનીયે હિંમત ચાલે નહિ. એટલામાં પચીસ કરોડ ભૂમિ સૂર્યના પ્રકાશથી પ્રકાશિત ત્યાં અગત્ય ઋષિ આવી ચઢયા ને તેમણે એ થાય છે. અને તેટલી જ બે તરફની બહારની બાજુ કન્યા મને પરણાવ એવી રાજાને યાચના કરી. હવે અપ્રકાશિત રહે છે. કહેવાને મતલબ કે પૃથ્વી શું કરવું એના વિચારમાં રાજા પડશે. એવામાં ઘણુ મોટી હાઈ એ ગણતરી પ્રમાણે તેને વ્યાસ લોપામુદ્રાએ પોતે જ આવીને પિતાને કહ્યું કે મને પચાસ કાટિ જન માને છે / લિંગ અ૦ ૫૩. અગત્ય ઋષિને પરણાવે; એમાં ચિંતાનું કશું એટલે એની માંહ્યલી બાજુએ પ્રકાશ અને બહારનો કારણ નથી. ત્યારે રાજાએ તેની ઈચ્છા પ્રમાણે બાજુએ અંધકાર હોય છે તેથી એને કાલેક તેને અગત્યને પરણાવી અને લગ્ન થતાં જ નામ આપ્યું છે, કારણ લેક એટલે પ્રકાશ અને ઋષિની સાથે તે તેમના આશ્રમે ગઈ | ભાર૦ ૧૦ અલેક એટલે અંધકાર એવો આ લેકાલેક શબ્દને ૯૫-૭૦.૦ અગત્યથી આને દહાસ્ય અને દઢસ્યુ અર્થ છે. આ કાલોક પર્વત બધા દ્વીપે અને એવા બે પુત્ર થયા હતા, ભા૨૦ વ૦ ૯૭–૩૧. સમદ્ર એની સર્વકાળ દક્ષિણમાં આવેલ છે અને લોભ બ્રહ્મદેવના પૃષ્ઠભાગથી ઉત્પન્ન થયેલા અધર્મની મેરુ ઉત્તરમાં છે એમ સમજવું. / મત્સ્ય અ૭ સંતતિમાંને એક. આને પુરાણમાં પણ બ્રહ્મપુત્ર ૧૨; ભા૦ ૪૦ ૫. અ૦ ૨૦. જ કહ્યો છે. તાત્પર્ય એટલું જ કે આને સંબંધ લોકેદ્વારા ભારતવર્ષીય તીર્થ | ભાર૦ વ૦ ૮૧-૪૫, બ્રહ્મદેવ સાથે છે. લોપામુદ્રા વિદર્ભ રાજાની કન્યા અને બગડાની લોમપાદ રામપાદ શબ્દ જુઓ. સંજ્ઞાવાળા અગત્ય ઋષની સ્ત્રી. આનું સત્યવતી લેમિશ એક બ્રહ્મર્ષિ. આ એકદા ઈલોકમાં ગયો એવું પણ નામાંતર અન્ય ગ્રંથોમાં મળી આવે હતું ત્યાં એણે અર્જુનને જે, ત્યારે ઈદ્રો આને છે / ભાર૦ વ૦ ૯૪-૨૪; ૨૦ ૯૪–૨૯. આને સાકાર કરી કહ્યું કે આ અર્જુન નરાવતાર છે તે ઈતિહાસ એવો છે કે એક વેળા અગત્યના તું જાણે છે જ. એને મેં અહીં બોલાવડાવી દેવી પિતાએ પુત્રને આજ્ઞા કરી કે તું લગ્ન કર. તે શસ્ત્રાસ્ત્રો પ્રાપ્ત કરાવી આપ્યાં છે; અને હવે ઉપરથી લગ્ન કરવું એવી ઈચ્છા કરી. તેમણે ઘણી ચેડા જ સમયમાં તેને હું પાંડવો પાસે પહોંચાડનાર કન્યાઓ જોઈ, પરંતુ પોતાનું મન માને એવી છું. તે તું પૃથ્વી પર ગયા પછી આ સમાચાર કન્યા મળે નહિ. તેથી તેણે પોતાના તપોબળ વડે યુધિષ્ઠિરને કહેજે. તથાસ્તુ કહી લેમશ ત્યાંથી Page #146 -------------------------------------------------------------------------- ________________ લોકશ ૧૩૭ લહરિ નીકળ્યો અને કાકવનમાં જ્યાં યુધિષ્ઠિર હતા મૂકયાં / ભાર૦ વન અ૦ ૧૪૦–૧૪૫.૦ ૫છી લેશ ત્યાં આવ્યો. તેને જોઈ યુધિષ્ઠિરે તેને સત્કાર અને ઋષિ પાંડવોને લઈ વૃષપર્વા ઋષિને આશ્રમે જવા પૂજન કર્યા અને આપ કયાંથી પધાર્યા એમ ઋષિને નીકળે છે ત્યાં સત્તર દિવસે જઈ પહોંચ્યો. ત્યાં પૂછયું. એણે હું ઇદ્રલોકથી આવ્યો અને અર્જુન સાત રાત રહી ત્યાંથી બધાં સાથે નીકળી ચોથે હવે તમને સત્વર આવી મળશે એવું કહ્યું. એણે દિવસે અર્થિણને આશ્રમે આવી પહોંચે. ત્યાં યુધિષ્ઠિરને મારી સાથે તીર્થયાત્રાએ ચાલ એવું ધૌમ્ય ઋષિએ યુધિષ્ઠિરને સૂર્યચંદ્રાદિની ગતિ વગેરે કહેવાથી, ભાઈઓ, દ્રોપદી અને કેટલાક ઋષિઓને વિષયનું વ્યાખ્યાન આપ્યું. એટલામાં ઈ છે અર્જુનને પિતાની સાથે લઈ કામ્યવન છોડી યુધિષ્ઠિર સ્વર્ગ માંથી એમની પાસે ત્યાં લાવી મૂક્યો. જાત્રાએ નીકળ્યા. તેને માર્ગમાં તેમણે નંતિ અર્જુનના ગંધમાદન પર્વત પર આવે અને અનેક ઇતિહાસ સંભળાવ્યા; અને જે જે લેમશ ઋષિ પાંડવો સહિત ત્યાં ચાર વરસ રહ્યા, તીર્થ જોયાં તેનો મહિમા સંભળાવી તેમાં તે વેળા આ લેકના વનવાસનાં બધું મળી દસ સ્નાનાદિક કરાવી બધાને મહેદ્રાચળ પર આયા/ભાર૦ વર્ષ ભરાયાં હતાં. પછી તેમશ ઋષિ પાંડવોને વન અ૦ ૯૧-૧૫૭. ત્યાં અમૃતવણે જામદ નો લઈને પુનઃ નરનારાયણ આશ્રમે આવ્યું અને ત્યાંથી મહિમા સંભળાવી કહ્યું કે આપણું બધાને ચત- નીકળી જે કિરાતાધિપતિ સુબાહુના રાજયમાં ર્દશીને દિવસે રામનાં દર્શન થશે માટે તમે સવે પહેલાં રહ્યો હતો ત્યાં આવ્યા ને તેના આગ્રહથી ત્યાં સુધી અહીં રહે. તે ઉપરથી આ ત્યાં રહ્યા એક માસ ત્યાં રહ્યો. ત્યાંથી નીકળી ત્યામૂનગિરિ અને ચૌદશને દિવસે સર્વને રામનાં દર્શન થયાં. ઉપર તવનમાં સરસ્વતી નદીને તીરે આવી વર્ષાપછી એક રાત રહી, રામની આજ્ઞા લઈ લેમશ ઋતુ પૂરી થતાં કાર્તિક પૂર્ણિમા થતાં જ તેમણે ત્યાંથી પાંડ સહિત નીકળ્યો. તે અગત્યાદિ પાંડવોને કામ્યક વનમાં આણું મૂક્યા અને પોતે તીર્થ જોત જોતે પ્રભાસ આવી પહોંચે. આ પિતાને આશ્રમે ગમન કર્યું. એણે યુધિષ્ઠિરને ધર્મસમાચાર રામકૃષણે જાણ્યા એટલે તેઓ યુધિષ્ઠિરને રહસ્ય કહ્યું હતું./ અનુ. ૧૯૨. મળવા આવ્યા. પાંડવોને લમશ યમુનાતીરે લઈ લોમશ (૨) લંકામાં રાવણ પક્ષને એક રાક્ષસ | આવ્યું. પછી દેવયજન નામના માંધાતા રાજાની યજ્ઞ- વા૦ ૨૦ સુંદર૦ સ૦ ૬. ભૂમિ દેખાડી ત્યાંથી ફરતાં ફરતાં કલાસ પર્વત સમીપ લેમશ (૩) વૃદ્ધ મૂષકને મિત્ર, એક બિલાડે. સર્વને આણ્યાં | ભાર વન અ૦ ૧૧૭–૧૩૯. લામહુષણ રોમહર્ષણ શબ્દ જુઓ. ત્યાંથી લમશ ગંધમાદન પર્વતની તળેટીએ લોમાયાન એક બ્રહ્મર્ષિ. (૩. વસિષ્ઠ શબ્દ જુઓ.) આવી પહોંચતાં જ, ત્યાંના સૂબાહુ નામના કિરાતાલાલા કુંભીનસીના પતિ મધુ નામના રાક્ષસની મા | ધિપતિએ પાંડવો સહિત આને આદરસત્કાર વા૦ ૨૦ ઉત્તર૦ સ૦ ૬૧. કરી થોડા દિવસ ત્યાં રાખ્યા. પછી તેમણે લાલાક" કાશીપુરીમાંનું સ્થળવિશેષ. ગંધમાદન પર ચડવાને આરંભ કરતાં જ પાંડ પણ લાલાશી એક બ્રહર્ષિ (૩. ભગુ શબ્દ જુઓ.) ચડવા લાગ્યા. પરંતુ તે ચઢતાં ઘણા માણસો થાકી લાહુજ ધ પાંડવોને રાજસૂય યજ્ઞમાં ગૃહકાર્યમાં ગયા છે એ દેખી ભીમે ઘટોત્કચનું સ્મરણ કર્ય* સહાય કરનારે એક રાજ એટલે તે ત્યાં તત્કાળ પ્રગટ થયો; અને ભીમે લાહુદડ ભારતવર્ષીય તીર્થવિશેષ. આજ્ઞા કર્યાથી બધાંને સામટાં ઊંચકી લઈ જેત- લાહુલ એક બ્રહ્મર્ષિ (૩વસિષ્ઠ શબ્દ જુઓ.) જોતાંમાં સવેને નરનારાયણ આશ્રમે આણી હરિ એક બ્રહ્મર્ષિ. (૩. વસિષ્ઠ શબ્દ જુઓ.) Page #147 -------------------------------------------------------------------------- ________________ લેહિત ૧૩૮ વજ. લેહિત રહિત નામને ઋષિ તે જ આ. પ્ર તિષપુરની ઉત્તરે આવેલે બ્રહ્મપુત્રને લોહિત (૨) એક નાગવિશેષ. અમુક ભાગ. લોહિત (૩) સર્વોષધિગિરિ પાસે એક પર્વત. લૌહિત્ય (૨) એક સમુદ્રવિશેષ. / સ૦ ૯-૨૬. લોહિત (૪) એ જ પર્વત ઉપરનું એક સરોવર. લૌહિત્યતીથ તીર્થવિશેષ | ભાર૦ વ૦ ૮૩-૨. લોહિત (૫) નીચેને હિતક શબ્દ જુઓ. લૌહિત્યપુર કર્વટ દેશની પૂર્વ તરફ આવેલું નગર. લાહિતક ભારતવર્ષીય દેશ. આ દેશ કાશ્મીર દેશની પાંડવોના વખતમાં એની આગળ લેછ રાજ્ય ઉત્તર તરફને હશે. / ભાર૦ સભાપર્વ. આને અને પૂર્વસમુદ્ર જ હતાં. રોહિતક દેશ પણ કહ્યો છે અને ત્યાં હિતક નદીવિશેષ. / ભી ૯-૩૫. નામને યવન રાજા હશે એમ જણાય છે. લોક્ષિ એક બ્રહ્મર્ષિ (૩. અંગિરા શબ્દ જુઓ.) લેહિતા બગડાની સત્તાવાળા હિમાલયમાંથી નીકળેલી લૌક્ષિણ્ય એક બ્રહ્મર્ષિ (૩. ગુ શબ્દ જુઓ.) નદી. લેહિતારણુ લેહિતા તે જ લોહિતા પ્રિયવ્રત રાજાના પુત્ર ધૃતપૃષ્ઠના સાત પુત્રોમાં એક. એને વર્ષ એને જ નામે વકે વક્રદંને ભાઈ. પ્રસિદ્ધ છે. વકૃદંત બગડાની સંજ્ઞાવાળો દંતવક્ર તે જ આ. લેહિતાણ (૨) ક્રૌંચદ્વીપમાને છકો વર્ષ. વગ સેમવંશી અનુકુલત્પન્ન સુતા રાજાના પુત્ર લોહિતાક્ષ જન્મેજયના સત્રમાં સ્થાપત્ય નામને બલિના સાઠ પુત્ર માને બીજે. એની માનું નામ ઋત્વિજ થયેલ એક ઋષિ. એણે જન્મેજયને સુદૃષ્ણા. એને પેટે એ દીર્ઘતમસ નામના ઋષિ પહેલેથી જ સ્થળથતિ કરતાં જ કહ્યું હતું કે આ વડે ઉત્પન્ન થયે હતેા / ભાર આ૦ ૧૧૩-પર, સત્રમાં એક બ્રાહ્મણ આવી તારી પાસે તે સમાપ્ત વંગ (૨) ભારતવર્ષીય દેશ કૌશિકી કચ્છનિલયના કરાવશે. | ભાર આદિ પ૧–૧૫. નામના જે પાણથળ પ્રદેશનું વર્ણન કર્યું છે, તે દેશની લેહિતાક્ષ (૨) કંદને એક પાર્ષદ વિશેષ. | ભાર પૂવે પાંડવોના સમયમાં આ દેશ અવેલે હતો. સ૦ ૪૬–૨૪. ' તે વેળાએ અહીં સમુદ્રસેન અને ચંદ્રસેન એ નામના લોહિતાશ્વ હરિશ્ચંદ્રને પુત્ર – રોહિતાશ્વ તે જ. | બે ભાઈઓ રાજા હતા. વંગ દેશનું બંગાળ” ભાર૦ વન ૭૭–૩૧. આવું નામ હોય આ દેશ મૂળને બંગાળ દેશ લેહિતારણિ નદીવિશેષ / ભાર૦ ભી ૯-૧૮. ખરે. પણ હાલ જેને બંગાળ કહીએ છીએ તે લોહિત્ય ગામવિશેષ. નહિ | ભાર૦ સભા અ૦ ૨૧. લગાક્ષિ એક બ્રહ્મર્ષિ. (૩. અંગિરા શબ્દ જુઓ.) વગિરિ કલિયુગમાં કિલકિલા નગરીમાં થયેલા રાજા લોગાક્ષિ (૨) અહર્વાસણ કુળમાંને એક ઋષિ. પૈકી એક. | ભાગ ૧૨-૧-૩ર. લૌગાક્ષ (૩) લૌગાક્ષિક બ્રહ્મર્ષિનું કુળ. વચલુ ઋષિવિશેષ, ગાગીના પિતા. લોગાક્ષિ (.) પૌષ્યનિ ઋષિને સામવેદ ભણેલો વરાકનુ એક ઋષિ. ગાગ નામની જે પ્રખ્યાત શિષ્યવિશેષ. | ભાગ ૦ ૧૨-૬-૭૯, બ્રહ્મનિષ્ઠ સ્ત્રી હતી તેને પિતા. . (૫) એક મીમાંસ, વંજુલા સહ્યાદ્રિ પર્વતમાંથી નીકળેલી નદી. લીમહર્ષણિ રૌમહર્ષણિ તે જ આ. વંજલિ વિશ્વામિત્ર કુલોત્પન એક ઋષિ. લૌહિત્ય લેહિત સરોવરમાંથી નીકળેલી એક નદી. વજ વિશ્વામિત્ર ઋષિના પુત્રોમાં એક | ભાર આની પાસેના અરણ્યને વિશોક કહ્યું છે. અનુ. ૭-પર. લી Page #148 -------------------------------------------------------------------------- ________________ વા ૧૩૯ વજ્ર (૨) સૂÖવંશી ક્ષ્વાકુ કુલે ત્પન્ન કુશ વશમાં જન્મેલા સ્થલ નામના રાજને પુત્ર વજ્રનાભ તે જ. આને પુત્ર ખગણુ રાજા. વજ્ર (૩) સેામવંશી યદુકુલેાત્પન્ન કૃષ્ણના પ્રપૌત્ર, પ્રદ્યુમ્નને પૌત્ર અને અનિરુદ્ધતા પુત્ર. યાદવે! મૂ તેમાં આ મરણ પામ્યા ન હતા. / ભાગ૦ દશમ૦ અ૦ ૯૦, ૦ કૃષ્ણના નિધન થયા પછી અર્જુન દ્વારકા ગયા ત્યારે આને કૃષ્ણની સ્ત્રીઓ સાથે હસ્તિનાપુર લઈ આવ્યા. એણે તેને ઇંદ્રપ્રસ્થનું રાજ્ય આપ્યું./ ભાર॰ મૌસલ॰ અ૦ ૭.૭ આનું વજ્રનાભ એવું નામ છે. આના અવસાન પછી એને પુત્ર પ્રતિભાડુ રાજ્ય પર આવ્યા. વજ્ર (૪) ફિષ્કિંધાની પશ્ચિમે એક પત, વજ્ર (૫) ઉપાસંગધર નામના યાદવના પુત્ર, વજ્ર (૬) ઈંદ્રનું આયુવિશેષ, આની ઉત્પત્તિ આ પ્રમાણે થઈ : વૃત્રાસુરની પીડાથી ત્રાસ પામી તેને નાશ કરવાના ઉપાય માટે યાચના કરવા સર્વાં દેવે બ્રહ્મા પાસે ગયા. તેમણે સ` દેવાને દધીચ નામના મહાન ઋષિ પાસે જઈ તેમનાં અસ્થિ માટે માગણી કરી અને તેનું વજ્ર બનાવી કૃત્રને મારે એવું કહ્યું, તે ઉપરથી દેવે ગયા. / ભાર૦ વન અ૦ ૯૯. ૢ આ પ્રમાણે દેવા વગેરેએ જઈને દુધીચને પ્રાર્થના કરતાં તેમણે કહ્યું, દેવાના હિતને સારુ ભલે હું મારાં હાડકાં તમને મળે માટે મારુ` શરીર ત્યાગી દઉં છું.' પછી દેવે એ દધીચિએ ત્યાગેલા શરીરનાં અસ્થિ લીધાં. વિશ્વ કર્માએ તેનું માટું છ બાજુએ અને ખૂણાવાળું વજ્ર કરી આપ્યું. વાકાય લંકામાંના એક રાક્ષસ, વજ્રકૂટ પ્લક્ષદ્દોપમાં આવેલ એક પત. વજ્રજ્વાલા નૃત્રવાલા શબ્દ જુએ, વદત્ત પ્રાર્જ્યોતિષપુરના ભગદત્ત રાજને એવું પાંડવાના અભેધના શ્યામક ધાડા પકડી બાંધ્યા હતા. તેમાં અર્જુન સાથે ત્રણ દિવસ યુદ્ધ કરી પરાભવ પામ્યા હતા. / ભાર॰ અશ્વમે અ પુત્ર, ૭૫-૭૬, વર્શ્વગ વાદ ટ્ર અ ંગદે મારેલા રાવણુ પક્ષને! રાક્ષસ. વજ્રનાભ ખીજો અને ત્રીજો વજ્ર શબ્દ જુએ. વજ્રનાભ (૨) નુપુત્ર એક દાનવ. વજ્રનાભ (૩) કૃષ્ણના હાથમાંના ચક્રનું નામ. એણે વરુણ્ પાસેથી આણીને અગ્નિએ તેમને આપ્યું હતુ. વજ્રપાણિ વજ્ર ધારણ કરતા હાવાથી સાંપ્ર1 ઈંદ્રનું નામ. આવા અવચ્છંદ અનેક નામેા છે. વજ્રબાહુ કુંભકર્ણે મારેલા રામસેનામાંને એક વાનર. / ભાર॰ વન૦ અ૦ ૨૮૮. વામન કલિયુગમાં શુંગવંશનેારાવિશેષ / ભાગ૦ ૧૨–૧–૧૭, વસુષ્ટિ મંદ વાનરે મારેલા રાક્ષસ. /વા૦ ૨૫૦ યુદ્ધ સ૦ ૪૩. વિષ્ણુ ભ ગરુડના પુત્ર. / ઉ૦ ૧૦૧-૧૦. વવેગ મારુતિને હાથે મરાયેલા રાક્ષસ. / ભાર૦ વન અ૦ ૨૮૮. શાલિક ટક અગમ્ય પશુ આદિસાથે સહગમન કરનારને પ્રાપ્ત થનારું નરક. વશીષ વારુણિ ભગુના સાત પુત્રામાં ખીજો. ચ્યવન ઋષિને નાના ભાઈ. વસૂચિક સામવેદે પનિષત, વજ્રનુ કુંભકર્ણના પુત્રમાંના એક. વજ્રહસ્ત અજુ ને મારેલા દુર્ગંધન પક્ષના એક રાજા / ભાર૰ કર્યું ૦ વાંગ મરુદ્ગણુ, એ દૈત્ય હાઈ ઇન્દ્રે તેને મારી નાખવાના હેતુથી તેના કકડા કર્યા છતાં તે અમર રહ્યો; તેથી દવાએ તેને મિલાવી લીધેા. આ જોઈ ઈંદ્રને મારવા માટે પુનઃ કશ્યપ પાસેથી સ`પાદન કરેલા પુત્ર તે આ. આ એવા પરાક્રમી હતા કે એણે ઇંદ્રને બાંધીને પેાતાની માતા સમક્ષ આણ્યે અને માતાને પૂછ્યું કે આને મારુ કે શું કરું ? એટલામાં ત્યાં બ્રહ્મદેવ પ્રગટ થયા અને તેમણે આને ઈચ્છિત વર આપી દ્રને છેડાવ્યા. આને વરાંગા નામની સ્ત્રી હતી અને તારકાસુર નામને પ્રસિદ્ધ પુત્ર હતા / મત્સ્ય અ૦ ૧૪૬, Page #149 -------------------------------------------------------------------------- ________________ વશ્વક્ષ ૧૪૦. વિલા વષ્યક્ષ દનુપુત્ર દાનમાંને એક. વત્સક (૩) હસાસુર તે જ / ભાગ ૧૦-૪૩-૩૦ વટેશ્વર નર્મદાકાંઠાનું તીર્થવિશેષ. વત્સકોહ વત્સવૃદ્ધ શબ્દ જુઓ. વટેશ્વરપુર નર્મદા સંબંધી તીર્થવિશેષ | ભાર વ વત્સનાભ એક મહર્ષિ | ભાર– અનુ. ૩૩, ૮૨-૧૨૯. વત્સ પ્રીતિ સૂર્યવંશી દિગ્દકલોત્પન ભનંદન ૨ાજાને વટોકા પાડય દેશમાં આવેલી નદીવિશેષ | ભાગ પુત્ર. આને પુત્ર પ્રાંશુ નામનો રાજા. ૪-૨૮-૩૫. વત્સભૂમિ ભારતવષય દેશવિશેષ. વડવા વિવસ્વાન આદિત્યની સ્ત્રી સંજ્ઞા. તે અશ્વિની વત્સર ઉત્તાનપાદના પુત્ર થુવ રાજાને ભ્રમી નામની રૂપ ધારણ કર્યું હતું તે વેળાનું તેનું પહેલું નામ. ભાર્યાથી થયેલા બે પુત્રોમાં બીજે. ધ્રુવની પછી એને જ પછી અશ્વરૂપધર સૂર્યથી અશ્વિનીકુમાર આ જ ગાદી પર આવ્યો હતો, કારણ કે આને નામના બે પુત્ર થયા હતા. મોટા ભાઈ ઉત્કલ વિરક્ત અને અંતનિષ્ઠિ હતા. વડવાગ્નિ સમુદ્રમાં રહી તેનું જળ શેષણ કરનાર આને સ્વવીંથી નામની સ્ત્રી હતી અને તેનાથી અગ્નિ. આ બૃહસ્પતિની સ્ત્રી તારાના છ પુત્રોમાં પુષ્પા, તિગ્મકેતુ, ઇષ, ઊર્જ, વસુ અને જય એક, એવા છ પુત્ર થયા હતા. વડવાનલ વડવાગ્નિ. વત્સરાજ એક રાજ | ભાર૦ આ૦ ૨૦૧–૨૨ વડાપ્રાતિથી બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી રહેલી એક વત્સલા બલરામની પુત્રી, અને પાંડુપુત્ર અર્જુનના બ્રાહ્મણ કન્યા. પુત્ર અભિમન્યુની બે સ્ત્રીઓમાંની મેટી. આના વતંડ એક બ્રહ્મર્ષિ (૧. વિશ્વામિત્ર શબ્દ જુઓ.) લગ્ન સંબંધી આવી હકીકત છે કે પાંડવોના વનવાસ વત્સ એક બ્રહ્મર્ષિ અને તેનું કુળ (૩. ભૂગ શબ્દ ગયા પછી દુર્યોધન શકુનિને દ્વારકા મોકલી આ કન્યા વત્સ (૨) વત્સ બ્રહ્મર્ષિનું કુળ. પિતાના પુત્ર લક્ષમણને આપે એ પ્રયત્ન કર્યો. આ વિચાર બલરામને ૨ચવાથી તેણે અને રેવતીએ વસ (૩) જામદગન્ય રામના ભયે કોઈએ સંતાડી રાખેલે રાજપુત્ર. એ ગાયોના વાડામાં વાછરુ સાથે શકુનિને હા ભણું અને તેને વિદાય કર્યા પછી ઊર્યો માટે તેનું આ નામ પડયું હતું. | ભાર૦ બલરામે આ વાત કૃષ્ણને કરી. પરંતુ પ્રથમ સુભદ્રાએ શાંતિ અ૦ ૪૮-૮૬. માગું કર્યું હતું ત્યારે કૃષ્ણ એને વચન આપ્યું હતું કે તારા અભિમન્યુને આ કન્યા આપીશું, વત્સ (૪) સેમવંશી પુરુકુલેત્પન અજમઢ વંશ તેથી બલરામનો વિચાર તેમને ગોઠડ્યો નહિ. તો માંના સેનજિત નામના રાજાના ચાર પુત્રમાને ચે . પણ એમાં હવે કાંઈ યુક્તિ લડાવવી પડશે એવો વસ (૫) વસાસુર શબ્દ જુઓ. મનમાં વિચાર કરી, બલરામને કહ્યું કે ત્યારે હવે વત્સ (૬) કોસલ દેશને કોઈ સામાન્ય રાજા. આ સને કંકોતરી લખો. ત્યારે બલરામે તમે જ દ્રૌપદી સ્વયંવરમાં હતો. કંકોતરીઓ લખે એમ કહી કૃષ્ણને એ કામ સોંપ્યું. વત્સક સૂર્યવંશી ઇક્ષવાકુકુલોત્પન્ન શાશ્વસ્ત અથવા કપણે બધાને પત્રિકાઓ લખી, તેમાં જ એક વિદૂરને શ્રાવસ્ત રાજાને પુત્ર, ગૃહશ્વ રાજાને ભાઈ. આનું પણ લખી. તેને લખવાનું કારણ એ કે, સુભદ્રા પુરાણમાં વંશક એવું નામાંતર મળી આવે છે. અને અભિમન્યુ બને તે વેળા વિદુરને ઘેર હતાં. વત્સ (૨) સામવંશી યદુકુલોત્પન્ન સાત્વત વંશના એટલે વિદુરને આ સમાચાર મળતાં, તે પેલાં બે શર રાજાને મારીષાથી થયેલા દસ પુત્રમાંને નવમો. જાણશે અને અભિમન્યુ તયાર થઈ દ્વારકા આવશે. આને મિશ્રકેશી અસરાથી વૃક આદિ પુત્રો થયા બન્યું પણ એમ જ, લગ્નપત્રિકા મળતાં જ અભિહતા, મન્યુ પિતાની માતાને લઈ દ્વારકા આવવા નીકળે. જુઓ.) Page #150 -------------------------------------------------------------------------- ________________ નn વસવૃદ્ધ ૧૪૧ વપુરમા માર્ગમાં તેને ઘટોત્કચ મળે. અભિમન્યુએ વત્સ- વદાન્ય અષ્ટાવક્રની ભાર્યા સુપ્રભાને પિતા, એક ઋષિ/ લાનો વિવાહ મારી સાથે કર્યો હતો પણ તે ફેક ભા૨૦ અનુ૫–૧૧. કરી દુર્યોધનને ત્યાં કર્યો છે અને એ આજે પરણે વધૂસર એક ભારતવષય નદી, ભગુઋષિની સ્ત્રી છે વગેરે હકીકત ઘટોત્કચને કહી. અભિમન્યુએ તેને પુલેમાને દંશ નામને રાક્ષસ હરણ કરી જતો સાથે લીધો અને દ્વારકા જઈ ગુપ્તપણે રહ્યા. પછી હતો. માર્ગમાં પુલેમાને ગર્ભમૃત થયે – પડી ગયો તે ઉપરથી જેનું નામ ચ્યવન પડયું તે પ્રસિદ્ધ જ એ સમાચાર કહ્યા. તે ઉપરથી કૃષ્ણ છૂપી રીતે છે. એ ગર્ભના તેજથી રાક્ષસ ભસ્મીભૂત થઈ ગયે; આવી સુભદ્રાને મળ્યા ને કહ્યું કે ઘટોત્કચે પિતાની તેથી પુલેમાની આંખમાં આનંદાશ્રુ આવ્યાં. એ રાક્ષસી માયા વડે વત્સલાને અહીં ઊંચકી પ્રવાહથી બનેલી આ નદી, આ નામે પ્રસિદ્ધ છે ! આણવી ને પિતે ત્યાં કન્યાનું રૂપ લઈ બેસી જવું; ભાર૦ વન અ૦ ૬-૮. અને બરાબર લગ્ન સમયે જ પિતાનું ખરું રૂપ પ્રદેશ ભારતવષય દેશવિશેષ. / ભાર૦ ભીષ્મ પ્રગટ કરી કોરવોને બિવડાવી ખાલી હસ્તિનાપુર અ૦ ૮. સુધી હાંકી કાઢવા. તે ગાળામાં અહીં અભિ- વન સોમવંશી અનુકુલેત્પન્ન ઉશનર રાજાના ચાર મન્યુએ વત્સલા સાથે લગ્ન કરી દેવું. આવું કહી પુત્રોમાં એક કૃષ્ણ ગયા એટલે ઘટેલ્કચે તે જ પ્રમાણે કરી, વનસ્પતિ પ્રિયવ્રતપત્ર ધૃતપૃષ્ઠના સાત પુત્રોમાં કીરોને અતિશય હેરાન કરી હસ્તિનાપુર સુધી સાતમો, આના વર્ષનું એ જ નામ હતું. હાંકી કાઢ્યા. અને વત્સલાનાં લગ્ન થયાં. આ વનસ્પતિ (૨) કૌંચદ્વીપમાને સાતમો વર્ષ. વાત જાણી બલરામને વ્યાપેલા ક્રોધને કારણે શાંત વાયુ દનુપુત્ર એક દાનવ/ ભાર૦ આ૦ ૧૬-૩૦, પાડ્યો. પછી અભિમન્યુ અને વત્સલાને લગ્ન વનાયુ (૨) ભારતવર્ષીય મહાદેશ | ભાર૦ ભી. સમારંભ ઉત્તમ પ્રકારે કરી, અભિમન્યુ અને સુભદ્રા- ૯-૫૩. ની સાથે વત્સલાને વળાવી જૈમિનિ ભાર વન વનાયુ (૩) પુરુરવાને પુત્ર, એક ક્ષત્રિય / ભાર૦ વત્સદ્ધ ઈવાકુકુલેત્પન્ન ધ્રુવસંધીવંશમાંના ઉરુક્રિય આ૦ ૬૮-૨૮. અથવા ઉરુક્ષવ રાજાને પુત્ર. આનું વત્સદ્રોહ વનેય સોમવંશી પુરુકુલોત્પન્ન રૌદ્રાશ્વ રાજાના દસ એવું નામાંતર પણ હતું. એને પ્રતિમા નામને પુત્રોમાંને દસમે / ભાર૦ આ૦ ૮૮–૯. પુત્ર હતા. વિના નદીવિશેષ / ભાર૦ થી ૮-૧૮. વત્સાર કશ્યપઋષિના બે પુત્રામાં પહેલો (ર. વદી વરુણને પુત્ર / ભાર૦ વ૦ ૧૩૬-૨૪. કશ્યપ શબ્દ જુઓ.) અવત્સાર એવુંય એનું નામ વહૂનિ અગ્નિ. મળી આવે છે. વનિ (૨) રામસેનામાને વાનરવિશેષ. વત્સાર કંસપક્ષને અસુરવિશેષ. કૃષ્ણને મારી વહૂનિ (૩) યયાતિરાજાના પુત્ર તુર્વસને પુત્ર. આને નાખવા વૃંદાવનમાં આ આવી વત્સરૂપ ધારણ કરી પુત્ર ભગ. ધણુમાં પેઠા. એ કપટ રૂ૫ કણ કળી ગયા અને છે અને વહૂનિ (૪) સમવંશી યદુપુત્ર કાણાના વંશના એને કઠીના ઝાડ સાથે પછાડી ઠાર માર્યો / ભાગ સાત્વતપુત્ર અંધકને પૌત્ર અને કુકરરાજાને પુત્ર દશમ કં૦ અ૦ ૧૧. આને પુત્ર વિલમા. વદેશ ભાગીરથીના દક્ષિણ કિનારાને દેશ | વા. વહનિ (૫) કૃષ્ણને મિત્રવિંદાથી થયેલો પુત્ર. રા૦ અ૦ સ૦ પર. વધુ એક અપ્સરાવિશેષ. વદના ભારતવષીય દેશવિશેષ. વપુષ્ટમા પરીક્ષિત રાજાના પુત્ર જન્મેજયની સ્ત્રી, Page #151 -------------------------------------------------------------------------- ________________ થય અને સુવર્ણ વર્માની કન્યા. જન્મેજયથી અને શતાનીક નામને પુત્ર થયા હતા./ભાર॰ આ૦ ૪૪-૮. વય એક બ્રહ્મષિ ( ૩. વસિષ્ઠ શબ્દ જુએ.) લયસ્ય એક ઋષિ; અંગિરસને પુત્ર. વયુન કૃશાશ્વઋષિને ષિષાથી થયેલા ચાર પુત્રામાંના એક. વયુના અગ્નિસ્વાત પિતરની કન્યા, આ બ્રહ્મનિષ્ઠ હતી. તેની બહેન ધરિણી પશુ તેવી જ હતી. વરરુચિ નાટયશાસ્રપ્રણેતા એક ઋષિ / મત્સ્ય૦ અ ૧. વરદા ભારતવર્ષીય નદીવિશેષ. વરદાનતી એક તીર્થં જ્યાં વિષ્ણુએ દુર્વાસાને વરદાન આપ્યું હતું. /ભાર૦ ૧૦ ૮૦-૬૫. વરા ભારતવષીય નદીવિશેષ. / ભાર૦ ભી૦ ૯–ર ૬. વરાંગા વજ્રાંગા દૈત્યને માટે બ્રહ્મદેવે નિર્માણ કરેલી સ્ત્રી. આણે પેાતાના પતિની સાથે દુ:સ'પાઘ તપ કર્યુ” હતું. / મત્સ્યપુરાણું. વરાંગા (૨) ત્રિશ ́કુની પુત્રી. શય્યાતીની ભાર્યા. એના પુત્ર અહયાતિ. / ભાર॰ આ૦ ૬૩–૧૩, વરાંગી વરાંગા તે જ, વાંગી (૨) બગડાની સોંજ્ઞાવાળી વરાંગા તે જ. વરાણસી ભારતવર્ષીય નદીવિશેષ / ભાર૰ ભી ૯૩૧. વરાસ્ય સર્પાસ્ય શબ્દ જુએ. વરાહુ બ્રહ્મદેવના નાકમાંથી હિરણ્યાક્ષ દૈત્યને મારવા માટે આ ઉત્પન્ન થયા તે તેને મારી નાખી પૃથ્વીના ઉદ્ધાર કર્યો. / ભાગ૦ ૩ સ્ક′૦ ૦ ૧૩.૦ ચાલુ કલ્પ શરૂ થતાં જ આણુ ઉત્પન્ન થઈ પૃથ્વીને સ્વસ્થાનમાં સ્થિત કરી. આ મહત્ કા બદલ આ કલ્પનું વરાહકલ્પ નામ પડ્યુ. આનાં આદિવરાહ, યજ્ઞવરાહ અને શ્વેતવરાહ એવાં ત્રણ નામાતરા છે. / પદ્મ, લિ’ગ ૯૪, ભાર૰ સ૦ ૪૫–૪, ભાર૦ ૨૦ ૧૪૪–૨૯, ૨૭૩-૫૩, ભાર૦ શાં૦ ૨૦૮–૨૧, ભાગ૦ ૩-૧૩, વાયુ વરાહ (ર) કિષ્કિંધાની પશ્ચિમ દિશાએ આવેલા એક પત. ૧૪૨ વરણ વરાહુ (૩) મુખ્ય યજુવે દાપનિષત વરાહુ (૪) એક ઋષિવિશેષ / ભાર૦ સ૦ ૪–૨૩, વરાહક એક સવિશેષ. / ભાર૰ આ૦ ૫૭-૧૮. વરાહક એક યક્ષ. / ભાર૦ સ૦ ૧૦-૧૭, રાહુકલ્પ વારાહકલ્પ શબ્દ જુએ. વરાહુતી કાકામુખ નામનું એક તીર્થં વિશેષ. / ભાર૰ ૧૦ ૨૧-૧૮. વરાહુધ્વજ જયદ્રથ / ભાર૰ દ્રોણુ॰ ૧૦૫–૨૦ વરાહુશૈલ મગધ દેશની સીમારૂપ પત. વરીયાન સ્વાયંભુવ મન્વન્તરમાંના પુલહુ ઋષિના ત્રણ પુત્રામાંના એક. વરીયાન (૨) હવે પછી થનારા સાવ મનુના દસ પુત્રોમાંના એક. વરુણ પારંભને પશ્ચિમ દિગ્પાલ. આ જળાધિપતિ હાઈ એની રહેવાની નગરી માનસેાત્તર પ ત પર નિમ્લીચની અથવા સૂષાએ નામે પ્રસિદ્ધ છે. આની સ્ત્રીનુ‘ગૌરી એવું નામ હતું. ભાર૰ ઉદ્યોગ અ ૧૧૭. ♦ ચાલુ મન્વન્તરના આરંભકાળની સંધિમાં આણે બ્રહ્મદેવને ઋત્વિજ કરી યજ્ઞ કર્યાં હતા, અથવા મહાદેવે એનું રૂપ ધારણ કરી યજ્ઞ કર્યો હતા એવુંયે લખેલું મળી આવે છે. તે ગમે તે હૈ। પણ વરુણુ એ નામમાં ફેર ન હેાતા તે ખરું જ છે. તે વેળા અગ્નિમાંથી ભૃગુ, અંગિરા અને કવિ એવા ત્રણ ઋષિ નિર્માણ થયા, તેમને વરુણ, અગ્નિ અને બ્રહ્મદેવે ક્રમે કરીને પુત્ર તરીકે ગ્રહણ કર્યો. એટલે જ ભૃગુને તૈત્તિરીય ઉપનિષદમાં વરુણના પુત્ર કહેલા છે. / ભાર॰ અનુ॰ અ૦ ૧૩૨. વરુણ (૨) દ્વાદશ આદિત્યમાંના એક આદિત્ય. સાંપ્રત સમયને પશ્ચિમ દિગ્પાલ છે. આને જ્યેષ્ઠા નામની સ્ત્રી હતી. તેની કૂખે ગૌ અને પુષ્કર એવા બે પુત્ર આને થયા હતા. આ ઉપરાંત આને અધર્મ અને બલ એવા બે પુત્ર અને સુરા નામની કન્યા હતી, એવુ` મળી આવે છે. એની બીજી સ્ત્રીનું નામ વારુણી હતું. એ સ્ત્રીનુ... ખીજું નામ ગૌરીપણુ હતું. અષ્ટાવક્ર સાથે વાદમાં હારેલા Page #152 -------------------------------------------------------------------------- ________________ વરુણ ૧૪૩ વસિષ્ઠ એવો એક બંદી નામને પુત્ર પણ હશે એમ વર્ષ મહાદ્વીપમાં કરેલા ભૂભાગમાં પ્રત્યેક, જેવા જણાય છે. આને પ્રતિવર્ષ આષાઢ માસને સૂર્ય કે અજનાભ (ભારતવર્ષ), કિંગુરુષ ઈત્યાદિ નવ ગણ્યો છે. (૧૩. શુચિ શબ્દ જુઓ.) આને એક જંબુદ્વીપમાં છે તેવા. શીતયા નામની સ્ત્રી પણ હોય એમ જણાય છે વર્ષ (૨) ઉપદેવાથી વસુદેવને થયેલા પુત્રેમાને ને તેનાથી શ્રુતાયુધ નામને પુત્ર થયો હોય એમ એક. લાગે છે. એ શીતતાયા પૃથ્વી પરની નદી હાઈ વલલ અજ્ઞાતવાસ સમયે વિરાટનગરમાં રસોઇયાનું તેની મૂર્તિ માન દેવીએ સંપાદન કરેલ એ પુત્ર રૂપ ધારણ કરીને રહેલા ભીમસેનનું ધારણ કરેલું સમજવો. | ભાર આ૦ ૬૬-૧૫. નામ. | ભાર વિ. ૩-૮ વરુણ (૩) મુનિ એટલે કશ્યપની સ્ત્રી, તેના ગંધર્વ વલ્લવ દેશવિશેષ. (બલ્લવ શબ્દ જુઓ.) પુત્રોમાંને એક. વગુજઇ વિશ્વામિત્ર ઋષિના પુત્રોમાંને એક, વરુણોતસ કામ્યકવનની દક્ષિણ તરફને પર્વત વંશક એકની સંજ્ઞાવાળ વત્સક તે જે. વરુણા ભારતવષય નદીવિશેષ. વંશગુલમ નર્મદા અને શોણનદીના સંગમ ઉપર આવેલું તીર્થવિશેષ. વરુથ આ નામનું એક ગામ. વંશા પ્રાધાની અપ્સરા કન્યાઓમાંની એક. વરુથ (૨) ભરતપુત્ર જે ભરદ્વાજ રાજા, તેનું બીજું વંશેકસારા ભારતવર્ષીય એક નદી. એની તીરે નામ. સુરભિ નામનું વન હે ઈ ત્યાં કુબેરને દૂત હિરણ્યવરૂથપ ગેપવિશેષ. | ભાગ૧૦, કિં. અ. ૨૨. ઇંગ રહેતે હતો. વરુથિની ચૈત્ર વદ અગિયારસ વડોદભવ ભારતવર્ષીય તીથ વિશેષ. વથી એક નદી. | વા૦ રાવ યુદ્ધ સ૦ ૧૨૬. વષ્ટ ભારતયુદ્ધમાં દુર્યોધન પક્ષને એક રાજા. વરુથી (૨) એક બ્રહ્મર્ષિ. વંસાતિ ભારતયુદ્ધમાં દુર્યોધન પક્ષને એક યોદ્ધો. વરણ વારુણિ ભૃગુના સાત પુત્ર માને છઠ્ઠો. આનું ચક્રવ્યુહમાં અભિમન્યુ પેઠા ત્યારે આણે એવી વિભુ એવું નામાંતર હતું. પ્રતિજ્ઞા કરી હતી કે આજ હું એને મારીશ. જે વર્ક વૃષ્ણિ ઋષિને પુત્ર, વાણુિં તે જ. ન મારું તે પ્રાણ ધારણ કર્યું નહિ. આમ પ્રતિજ્ઞા વર્ગો શાપે કરીને મગરી થયેલી અસરાવિશેષ. કરી અભિમન્યુની સામે ગયોઃ તેને અભિમન્યુએ (નારી તીર્થ શબ્દ જુઓ.) | સ ભાર ૧૧-૧૩. જ મારી નાખે. | ભાર૦ દ્રોણ. અ. ૪૪. વ સેમ નામના વસૂનો પુત્ર./ ભારઆ વસતિ (૨) વાહીક પ્રદેશ સંબંધી દશ. ૭૬-૨૨. વસાતિ (૩) વસતિ દેશજન. વર્ચા (૨) એક યક્ષ (૧. તપસ્ય શબ્દ જુઓ.) વસામની ભારતવષય એક નદી. વર્ચા (૩) સુચેતા ઋષિને પુત્ર. આને પુત્ર વિહવ્ય. વસિષ્ઠ સ્વાયંભુવ મન્વન્તરમાંના બ્રહ્મદેવના દસ વર્ધન કૃષ્ણને મિત્રવિંદાથી થયેલો પુત્ર. માનસપુત્રોમાંને એક. આ બ્રહ્મદેવના પ્રાણવાયુથી વધુ માન ચદ્વીપમાને એક પર્વત. ઉત્પન્ન થયો હતો અને એને બ્રહ્મદેવે પિતાની વધમાનપુર પ્રતિષ્ઠાનપુર/ ભાર આ૦ ૦૬-૬૮. આઠ કન્યાઓમાંથી આઠમી અરુંધતી પરણાવી વર્મક ઇન્દ્રપ્રસ્થની પૂર્વ તરફને દેશ અને ત્યાં હતી. એને ઊર્જા નામની બીજી સ્ત્રી અને તેનાથી રાજા.ભાર૦ સભા૦ અ૦ ૩૧. ચિત્રકેતુ વગેરે છ પુત્ર થયા હોય એમ જણાય વમી એક બ્રહ્મર્ષિ.. છે. (ઊર્જા શબ્દ જુઓ.) એની પહેલી સ્ત્રી વર્ષ એક રાક્ષસ, (૫. નભ શબ્દ જુઓ.) અરુંધતીને પણ આનાથી હવ, સુકૃત, મૂર્તિ, Page #153 -------------------------------------------------------------------------- ________________ વસિષ્ઠ આપ, જાતિ, અય અને સ્મય એવા સાત પુત્ર થયા હતા, જે સ્વારેાચિષ મન્વન્તરમાં પ્રશ્નપતિ હતા. / ભાગ૦ ૪ સ્કં。。 આ ઉપરાંત સુઢાલી નામના પિતર પણ આનેા જ પુત્ર હતા. વસિષ્ઠ (૨) પૂર્વના બ્રહ્મમાનસપુત્ર મહાદેવના શાપથી મરણ પામતાં, બ્રહ્મદેવે ચાલુ મન્વન્તરના આર’ભમાં તેને પુન: ઉત્પન્ન કર્યા. તેમાં આ અગ્નિના મધ્ય ભાગમાંથી ઉત્પન્ન થયા હતા. (મર્ષિ' શબ્દ જુએ.) અહીં એને અક્ષમાલા નામની આ હશે એમ જણાય છે. / ભાર॰ ઉદ્યોગ અ૦ ૧૧૭, ૭ ચાલુ મન્વન્તરમાં ઈક્ષ્વાકુ રાજાએ આને પુરાહિત તરીકે વર્યાં હતા એટલે એની પછી એના ત્રણ પુત્રામાંને ખીજો જે નિમિ રાજા તેણે પણ એને જ ઉપાધ્યાય કરી, આની સહાયથી અનેક યજ્ઞ કર્યા. એકદા આ કાઈ ખીજી જગ્યાએ યજ્ઞ કરાવવા જતા હતા તે સમયે નિમિએ આવી તેને કહ્યું કે હુ' એક યજ્ઞના આરંભ કરુ છું, માટે તમે સત્વર ચાલેા. તેને વસિષ્ઠે કહ્યું કે મેં બીજી જગ્યાએ જવાના આમંત્રણને સ્વીકાર કર્યા છે, તેા તું હમણાં થે।ભી જાતે હુ' આવુ. પછી યજ્ઞના આરંભ કરજે. એ વાત ન ગણકારીને ગૌતમ ઋષિને ઉપાધ્યાય કરી યજ્ઞના આર′ભ કર્યો. એટલામાં ઇંદ્રના યજ્ઞ સમાપ્ત થવાથી આ નિમિ પાસે આવ્યા, ને જુએ છે. તેા એવું બીજે ઉપાધ્યાય વરી આરંભેલા યજ્ઞ સમાપ્તિ સુધી આવી પહેાંચ્યા છે. તે ઉપરથી ક્રોધે ભરાઈ એણે રાજાને અને રાજાએ એને એમ પરસ્પર શાપ્યા જેથી બન્નેનુ મૃત્યુ થયું. (૧. નિમિ શબ્દ જુએ.) વસિષ્ઠ (૩)નિમિના શાપથી મૃત્યુ પામેલા વસિષ્ઠની આ અવસ્થા જોઈ બ્રહ્મદેવે તેને કહ્યુ કે તુ હવે મિત્રાવરુણુને પુત્ર થઈશ અને ત્યાં તને વિસ નામ જ પ્રાપ્ત થશે અને તને પૂના ખે જન્મનું સ્મરણુ રહેશે, એટલે નિમિના શાપથી મરણુ પામેલા વસિષ્ઠ મિત્રાવરુણુને પુત્ર થયા અને વસિષ્ઠ નામે જ પાછે। ઇક્ષ્વાકુ રાન્તના પુત્ર વિકુક્ષિ અથવા શશાદ રાજાએ તેને પેાતાને કુળ વસિષ્ઠ ગાર નીમ્યા. આ જન્મમાં નારદની બહેન અરુંધતી તેની સ્ત્રી થઈ અને તેની ક્ષે આને શક્તિ ઇત્યાદિ સે। પુત્ર થયા. પછી શક્તિથી પરાશર ઋષિ થયા. પરાશરના પુત્ર તે જ કૃષ્ણદ્વૈપાયન અને તેને શુક, આમ તેના વંશ ચાલ્યેા. ) મત્સ્ય૦૦ ૨૦૧. ૧ એના કુળમાં એના સુધ્ધાં સાત મંત્રદ્રષ્ટા ઋષિ હતા. તે આ પ્રમાણે મુખ્ય (૧) એ પોતે, (૨) શક્તિ, (૩) પરાશર, (૪) ઇંદ્રપ્રમતિ, (૫) ભરદ્વસુ, (૬) મૈત્રાવરુણુ, અને (૭) કુડિન / મત્સ્ય અ૦ ૧૪૪. – એના કુળમાં વસિષ્ઠ, કુડિન, ઉપમન્યુ અને પરાશર એ નામની ચાર વંશમાલિકાએ હતી. એ ચારેમાંના ઋષિએ અને પ્રવર આ પ્રમાણે ઃ કેવલ વસિષ્ઠ, વ્યાઘ્રપાદ, ઔપગવ, વૈકલવ, શાદ્દલાયન, કપિઠ્ઠલ, ઓપલેમ, અલબ્ધ, શ, કઠ, ગૌપાયન, ખાધપ, દાવ્ય, બાહ્યક, વાલિશય, વાગ્રંથિ, આપશ્રૂણ, શીતવૃત્ત, બ્રાહ્મપુરેયક, લામાયન, સ્વસ્તિકર, શાંડિલી, ગૌડિની, વાડેાહલિ, સુમના, ઉપાવૃદ્ધિ, ચૌલિ, વૈાલિ, બ્રહ્મખલ, પૌલિ, શ્વવસ, પૌડવ અને યાજ્ઞવલ્કય. આ બધા ઋષિ વસિષ્ઠ એવા એક જ પ્રવરના, કુડિન કુલેત્પન્ન તે વાસિષ્ઠ, મૈત્રાવરુણુ અને કૌડિન્ય એવા ત્રણ પ્રવરના ઉપમન્યુ કુલેાપન શૈલાલય, મહાક, કૌરવ્ય ક્રોધિ, કપિ ́જલ, વાલખિલ્ય, ભાગવિત્તાય, દ્યિાયન, કાલશિખ, કારકૃષ્ણ, સરાયણુ, શાકાહા, શાકધિ, કણ્વ, ઉપલપ, શાકાયન, હાક,માષશરાવય, દાઢાયન, વાલવય, વાકય, ગૌરય, લંબાયન, શ્યામવય, ક્રેાડાદરાયણુ, પ્રલંબાયત, ઔપમન્ય. વસાંખ્યાયન, વેદશેરક પાલ કાયન, ઉદ્ગાહ, બલેક્ષ, માતેય, બ્રહ્મબલિ અને પગાર એ સઋિષએ વિસષ્ઠ, અદ્રપ્રમતિ અથવા અપ્રમદિ, અને ભરદ્રસવ્ય એવા ત્રણ પ્રવરના પરાશર કુલાત્પન્ન જે ગૌર પરાશર આદિ છ ભેદના ઋષિએનાં વસિષ્ઠ, શાકત્ય અને પારાશ એવાં ત્રણ પ્રવરા છે. ૧૪૪ આ વસિષ્ઠ કુળમાં આ ઉપરાંત બીજા ખે ભેદના ઋષિએ છે એવું મત્સ્યપુરાણુમાંથી મળી આવે છે, ઔપસ્થલ, સ્વસ્થલી, પાલેાહ, લેહલ, Page #154 -------------------------------------------------------------------------- ________________ વસિષ્ઠ માધ્યદિન, ઉમાક્ષતિ, પેપલાદિ, વિચક્ષુષ, વૈશપાયન, સૈવલ્ક અને ક્રુડિન એ ઋષિઓ, વાસિષ્ઠ, ઋતુછ્યું અને આત્રેય એવા ત્રણ પ્રવરના હતા અને શિવકણું, વય અને પાદપ એ ત્રણ પ્રવરનાયે કેટલા ઋષિઓ હતા, આ છેલ્લામાં વાસિષ્ઠ પ્રવર કેમ નહિ આવ્યુ. હેાય તે સમજાતું નથી, ન આ વસિષ્ઠ પેાતાને આશ્રમે રહી આશ્રમ ધ ચલાવતા હતા. એ ચલાવવામાં કામધેનુને પ્રતાપે તેને ઘણી અનુકૂળતા થઈ પડી હતી. ગમે ત્યારે ગમે તેટલા અતિથિ આવી ચડે તાપણુ તેમની ગમે તે ઈચ્છા થાય તે સધળી પૂરી પાડી તેમના સત્કાર કરતાં અને અડચણુ પડતી નહેાતી. એકદા એવું બન્યું કે વિશ્વામિત્ર રાજા પોતાના સૈન્ય સાથે અરણ્યમાં મૃગયા ખેલવા નીકળ્યા હતા, તે આને આશ્રમે આવ્યા. તેને શ્રેષ્ઠ વસિષ્ઠે તેનું એવું તે। ઉત્તમ આતિથ્ય કર્યું. કે સઘળાને ઉત્તમ પાત્રામાં પીરસીને દિવ્ય ભાજન જમાડયું. આશ્રમમાં રાંધવા વગેરેની શી ખટપટ ઢાવા છતાં અન્ન કયાંથી આવ્યું, એ વિશ્વામિત્ર વસિષ્ઠને પૂછ્યું, કામધેનુના પ્રતાપથી આ સઘળું થયું' એવુ. વસિષ્ઠના કહેવાથી, વિશ્વામિત્ર એ ગાય તેની પાસે માગવા લાગ્યા. વસિષ્ઠે ઉત્તર વાળ્યા કે આ ગાય તારે લઈ જવાનું પ્રયાજન ...? તું રાન હેાઈ તારી પાસે પુષ્કળ દ્રવ્ય હેાવાથી તારે એની શી ગરજ પડે? અમે અરણ્યમાં રહેનાર, દ્રવ્યહીન એટલે અમારે જ એને ખરો ઉપયાગ. વિશ્વામિત્રે કહ્યું : તે ગમે તેમ હા, પણ તારે એ ગાય મને આપવી જ પડશે. તે જો નહિ આપે તા હું બળાત્કારે લઈ જઈશ, વસિષ્ઠે ક્યું કે ભલે ત્યારે લઈ જા, વિસષ્ઠના આમ કહેવાથી વિશ્વામિત્ર જેવા ગાયને લઈ જવા લાગ્યા કે ગાયે પેાતાના શરીરમાંથી સન્ય નિર્માણુ કરી, વિશ્વામિત્રને તે તેના સૈન્યને પરાભવ કરી, પેાતે વસિષ્ઠ પાસે પછી આવી. તે વેળા એણે આ પ્રમાણે સૈન્ય ઉત્પન્ન કર્યું. તેના પૂંછડામાંથી પહવ નામના ૧૯ ૧૪૫ વિસષ્ઠ મ્લેચ્છ, તેની ચેાનિમાંથી યવન, છાણમાંથી શખર, તેના ઉદરમાંથી શશ્ન ઇત્યાદિ, મૂત્રમાંથી પૌંડૂ, કિરાત, સિંહલ, ખબર, ખશ, ચિક્ષુક, પુલિંદ, ચીન અને કેરલ ઉત્પન્ન થયા હતા. આથી બ્રહ્મબળ આગળ ક્ષત્રિયબળને ધિક્કાર હજો એવુ કહી વિશ્વામિત્રે રાજ્ય છેાડયુ અને બ્રહ્મબળ પ્રાપ્ત કરવાના હેતુથી અરણ્યમાં તપશ્ચર્યા કરવા લાગ્યા. આ જ આની અને વિશ્વામિત્રની વચ્ચે વેરનુ મૂળ કારણુ થઈ પડયું. (૧. વિશ્વામિત્ર શબ્દ જુએ.) વિશ્વામિત્ર તપઃસંપન્ન થયા પછી, પેાતાને વસિષ્ઠે હૈ બ્રહ્મર્ષિ' એમ સંખેાધી મેાલાવે એવા પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ વસિષ્ઠ કેમે કર્યાં તેને બ્રહ્મર્ષિ કહે નહિ. જ્યારે જ્યારે પરસ્પર મળે, ત્યારે રાજર્ષિ કહીને જ ખાલાવે. જેમ જેમ વસિષ્ઠે એમ કહે તેમ તેમ વિશ્વામિત્રને અધિક ક્રોધ વ્યાપતા જાય. આથી એણે વસિષ્ઠના શક્તિ આદિ સે। પુત્રા રાક્ષસ પાસે મરાવ્યા. તેથી જો કે વસિષ્ઠને શાક થયા, પણ વિશ્વામિત્રને બ્રહ્મષિ તા ન જ કહ્યો. પુત્રશાથી ભગ્ન હૃદયના વસિષ્ઠે પેાતાના શરીરને દારડે બાંધી હૂખી મરવાના હેતુથી એક નદીમાં ઝંપલાવ્યું. પરંતુ એ નદીએ જ અને પાશમુક્ત કરી બહાર કાઢી નાખ્યો. આથી એ વિમનસ્ક થયે। પણ એ નદીનું નામ ત્યારથી ‘વિપાશા' પડયું, તે હજુયે એ જ ચાલે છે. એવી જ રીતે આણે પુનઃ એક વેળા હૈમવતી નદીમાં ઝંપલાવ્યું. પરંતુ તેણે પણ શતપ્રવાળરૂપ થઈ આને ડૂબવા દીધા નહિ. એથી એ નદીનું નામ પશુ શતદું પડયું, જે હજુયે એ જ ચાલે છે. કાઈ પણ પ્રકારે પેાતાને મૃત્યુ આવતું નથી જોઈ ઉદાસ થઈ વસિષ્ઠે એક વખત આશ્રમ છેાડી ચાલતા થયા. તેની પાછળ પાછળ તે જાણે નહિ એમ શક્તિની સ્ત્રી અદશ્યતિ નીકળી પડી, એ આગળ ચાલ્યેા જાય છે એટલામાં તેણે પેાતાની પાછળ વેદધ્વનિ સાંભળ્યા એટલે પાછુ જુએ છે તે પેાતાની Page #155 -------------------------------------------------------------------------- ________________ વસિષ્ઠ ૧૪૬ વસુદાન પુત્રવધૂના પેટમાંથી વેદધ્વનિ નીકળે છે. એ પુત્ર. આનું જ પછીથી ઉપરિચર એવું નામ જોઈ હજુ વંશવંત છિન્ન થયો નથી જાણી, પડયું. આણે ગિરિત્રજનગર સ્થાપ્યું. તે ભાર આ૦ હરખભેર પાછા આવ્યા. અદશ્યતિને પ્રસવ થતાં ૬૪–૨. જન્મેલે એ જ પુત્ર પછી પરાશર નામે પ્રસિદ્ધ થયો. વસુ (૧૪) વસુદેવને શ્રીદેવીથી થયેલો પુત્ર ચાલુ મન્વન્તરમાંના આઠમા પર્યાયમાં આ જ વસ (૧૫) કૃષ્ણને સત્યાથી થયેલે પુત્ર. વ્યાસ થયે હેવો જોઈએ. પ્રતિવર્ષે અષાઢ માસ- વસુ (૧૬) કૃષ્ણ મારેલા મૂર દૈત્યના સાત પુત્રમાંમાં સૂર્યની સાથે સંચાર કરનાર પણ આ જ હશે. ને એક (વ્યાસ શબ્દ અને ૧૩. શુચિ શબ્દ જુઓ.) આ વસુ (૧૭) ચેગડાની સંજ્ઞાવાળે વસુમાન. ઉપરાંત પ્રસ્તુત સપ્તર્ષિમાં પણ ઘણું કરીને આ વસુ (૧૮) હવે પછી થનારા આઠમા સાવર્ણિ મનુના દશ પુત્રોમાં એક વસિષ્ઠ (૪) વિષ્ણુસ્થળ નામના ક્ષેત્રમાં રહેતે વસુ (૧૯) એક ઋષિ. જમદગ્નિને પુત્ર. | ભાર કૌશિક ઋષિને એક શિષ્ય. વ૦ ૧૧૭-૧૧. વસિષ્ઠ (૫) હિમાલયના એક શિખરનું વસિષ્ઠ વસ (૨૦) પ્રિયવ્રત રાજાના પુત્ર વસૃને દેશ. પર્વત એવું નામ ચાલે છે તે. વસિષ્ઠાપ્રવાહ ભારતવષય તીર્થવિશેષ. | ભાર૦ વસુચંદ્ર ભારતના યુદ્ધમાં પાંડવ પક્ષને એક રાજા. / ભાર- દ્રોણ૦ અ૦ ૧૫૮, શ. ૪૩–૧. વસતેય લેકવિશેષ | ભાર૦ સ૦ ૭૮–૯૦. વસ પ્રાચેતસ દક્ષની કન્યા, અને ધર્મઋષિની સ્ત્રીઓમાંની એક, અષ્ટવસુની માતા. વસુદ બાર ભાર્ગવ દેવોમાંને એક. વસ (૨) અષ્ટવસ. ચાલ મન્વન્તરમાં પાંચમો દેવ. વસ (૨) અષ્ટવસુ, ચાનું મન વસદ (૨) સૂર્યવંશી ઇક્વાકુલેત્પન્ન પુરૂકુલ્સ વસુ (૩) દસ વિશ્વદેવમાંને ત્રીજે. રાજને નર્મદા નામની સ્ત્રીથી થયેલા બે પુત્રોમાં વસ (૪) પ્રિયવ્રત રાજાના પુત્ર હિરણ્યતાના સાત મોટે. આને સંભૂતિ નામને પુત્ર હતો. પુત્રમાં પહેલે. વસુદા માલી રાક્ષસની સ્ત્રી. વસુ (૫) કુશદીપમાને પહેલે વર્ષ. વસુદા (૨) અંગિરસની ભાર્યા. એનાં વસુધા અને વરુ (૬) ઉત્તાનપાદ વંશના ધ્રુવપુત્ર વત્સરને સ્વવીજથી શુભા એવાં નામાન્તર હતાં. / ભાર૦ વ૦ ૨૨૧-૧. નામની ભાર્યાથી થયેલા છ પુત્રોમાંને પાંચમ. વસુદાન પ્રિયવ્રત રાજાના પુત્ર હિરણ્યતાના સાત વસુ (૭) ચોગડાની સંજ્ઞાવાળા પલ ઋષિને બાપ. પુમાંને બીજે. આના વર્ષને એનું જ નામ વસ (૮) વસિષ્ઠકળા૫ન ભદ્ર ઋષિને પુત્ર, આને ને હતું. ઉપમન્યુ નામને પુત્ર હતા. વસુદાન (૨) પ્રિયવ્રતના પુત્રને દેશ. વસુ (૯) સૂર્યવંશી ગયુત્પન ભૂતતિ રાજા- વસુદાન (૩) કુશદ્વીપમાને બીજે વર્ષ. ને પુત્ર, એને પુત્ર પ્રતીક રાજા. વસુદાન (૪) ભારતયુદ્ધમાં પાંડવપક્ષને એક રાજા. વસુ (૧૦) સૂર્યવંશી નગકુળોપન બીજા નંગ આને દ્રોણાચાર્યો માર્યો હતો. ભાર દો૨૧–૫૫. રાજાને પુત્ર. વસુદાન (૫) ભારતયુદ્ધમાં એક બીજે પાંડવ પક્ષને વસ (૧૧) સોમવંશી વિજયકુલેત્પન્ન કુશિક રાજા- રાજા. આને પણ દ્રોણાચાર્યો માર્યો હતે. | ભાર૦ ને ચાર પુત્રોમાંને ત્રીજે. કો૦ ૧૯૧-૨૮, વસુ (૧૨) વસૂમનાનું બીજુ નામ. વસુદાન (૬) ભારત યુદ્ધમાં દુર્યોધન પક્ષને એક બીજો વસુ (૧૩) સેમવંશી પુરુકુળત્પન કૃતિ રાજાને રાજા. Page #156 -------------------------------------------------------------------------- ________________ વસુદેવ ૧૪૭ વસુષેણ વસુદેવ સમવંશી યદુકુલેત્પન સાત્વત વંશમાં વસુભત સ્વાયંભુવ મન્વન્તરમાંના વસિષ્ઠ ઋષિના જન્મેલા શર રાજાના દસ પુત્રમાં મેટ. આનક- સાત પુત્રોમાં પાંચમો. દુંદુભિ એવું એનું નામ હતું. એને વીસ સ્ત્રીઓ વસુબ્રઘાન વસિષ્ઠ અને ઊજને પુત્ર. / ભાગ હતી. તે સર્વેનાં અને તેમની સંતતિનાં નામ આ ૪-૧-૪૧. પ્રમાણે છે – પહેલી સ્ત્રી ધૃતદેવાઃ તેને એક જ વસુંધર શાલ્મલી દ્રોપમાંના લોકવિશેષ. / ભાગ વિપૃષ્ઠ નામને પુત્ર હતો. ૨. શાંતિદેવાઃ તેને શ્રમ, ૨૦–૨૧ પ્રતિકૃત ઇત્યાદિ અનેક પુત્ર હતા. ૩. ઉપદેવાઃ વસમતી ઉપરિચર વસુએ સ્થાપેલી નગરી. તેનું તેને કલ્પ, વર્ષ, ઈત્યાદિ દશ પુત્ર હતા. ૪. જે પાછળથી ગિરિધ્વજ નામ પડયું. શ્રી દેવા ? તેને વસુ, હંસ, સુવંશ ઇત્યાદિ છ પુત્ર વસુમના ઈવાકુકુલોત્પન્ન હર્યશ્વ રાજાથી યયાતિ હતા. પ. દેવરક્ષિતા તેને ગદ, ઈત્યાદિ નવ પુત્ર રાજાની કન્યા માધવીની કુખે થયેલ પુત્ર. (૩. હતા. ૬. સહદેવાઃ તેને પુરુ, વિશ્રુત ઇત્યાદિ આઠ ગાલવ શબ્દ જુઓ.) પુત્ર હતા. ૭. દેવકીઃ તેને કીર્તિમાન, સુષેણ, વસુમના (૨) એક કૌશલ્ય ક્ષત્રિય.| ભાર૦ ૧૦ ભસેન, ઋજુ, સંમર્દન, ભદ્ર, સંકર્ષણ, કૃષ્ણ અને ૨૦૧-૨, સ૦ ૮-૧૩, ઉ૦ ૧૧૬-૨૩.૦ વસુમાન સુભદ્રા નામની કન્યા એટલી સંતતિ હતી. એવું એને નામાન્તર હતું. આજે ઉત્તર કેસલ દેશમાં ૮. પૌરવી તેને સુભદ્ર, ભદ્ર, ભદ્રવાહ, દુર્મદ, ભૂત, ઉત્તમ પ્રકારે રાજ્ય કર્યું હતું. બૃહસ્પતિએ આને ઈત્યાદિ બાર પુત્રો હતા. ૯, રોહિણઃ તેને બળ રાજનીતિને ઉપદેશ કર્યો હતો. | ભાર૦ શાંતિ અને બળરામ (દેવકીના ગર્ભમાંથી સંકષર્ણ થયેલા), અ૦ ૬૭. આને વામદેવ ઋષિએ પણ રાજનીતિગદ, સારણ, દુર્મદ, વિપુલ, ધ્રુવ અને કૃત ઈત્યાદિ વિષયક ઉપદેશ કર્યો હતો ભાર૦ શાંતિ અ૦ પુત્ર હતા. ૧૦. ભદ્રા તેને કશુંયે સંતાન ન હતું. ૯૨-૯૪ ૧૧. મદિરાઃ તેને નંદ, ઉપનંદ, કૃતક અને શેર વસંમાન વૈવસ્વત મનુના પુત્રોમાંના એક, આ નામ એવા ચાર પુત્ર હતા. ૧૨. રચના : તેને હસ્ત, પુરાણમાં મળી આવે છે. હેમાંગદ ઈત્યાદિ પુત્ર હતા. ૧૪. કૌશલ્યાઃ તેને વસુમાન (૨) વસુમના તે જ. કેશિ નામનો એક જ પુત્ર હતા. ૧૫. તામ્રાઃ તેને પણ એક જ પુત્ર સહદેવ હતો. ૧૬. વૃકદેવી તેને વિમાન (૩) વિદેહવંશીય એક જનક, વંશાવળીમાં અવગાહન અને નંદકએવા બે પુત્ર હતા. ૧૭. સૂતનઃ નામ નથી. | ભાર ૦ ૪૦ ૪-૩૮. તેને પુંડ્ર અને કપિલ, ૧૮. રથરાજીઃ તેને સૌભદ્ર, ભવ વસુમોન (૪) સામવંશી પરરવા રાજાનો પત્ર અને જરા (આ જ જરા દુષ્કર્મને પરિણામે વ્યાધ અને શ્રેતાયુ રાજાને પુત્ર થયો હતો.) ૧૮. શ્રદ્ધાદેવી તેને કશીયે સંતતિ ન હતી સમાન (૫) જમદગ્નિથી રેણુકાની કુખે થયેલા અને વીસમી એક વૈશ્ય જાતની સ્ત્રી હતી, જેનું નામ પાંચ પુત્રમાંને એક મળી આવતું નથી. તેને કૌશિક નામને એક પુત્ર વસુમાન (૬) કૃષ્ણથી જાંબુવતીને થયેલા પુત્રોમાં હતા. | ભાગ- ૯-૨૪; હરિવંશ ૧-૩૫. વસદેવના જન્મકાળે દેએ દુંદુભિવાદન કર્યું હતું, વસુમાન (૭) અગ્નિવિશેષ. | ભાર૦૧૦ ૨૨૩ર૭. માટે તેને આનકદુંદુભિ કહેતા હતા. એણે સ્વમંત વસુમિત્ર ભારત યુદ્ધમાં દુર્યોધન પક્ષને એક રાજા / પંચક ક્ષેત્રમાં એક યજ્ઞ કર્યો હતો. (ભાગ દશમ ભાર૦ આ૦ ૬૮-૪૧. • તે આ ઉપરાંત આની હકીક્ત કૃષ્ણ શબ્દમાં આવી વસુષેણ અધિરથે ઉછેરેલા પુત્ર કર્ણનું મૂળ નામ. ગઈ છે તે એની કથા સારુ જુઓ / વાયુ ૯૬; બ્રહ્મ૦૧૪. | ભાર૦ આ૦ ૬૮–૧૪૭; વન અ૦ ૩૧૦. Page #157 -------------------------------------------------------------------------- ________________ વાલિ યજ્ઞવિશેષ. ક્ષે આ યજ્ઞ કર્યા હતા. / ભાગ ૩–૧૨-૪૦; ૪-૩-૩, વાજશ્રવસ એક બ્રહ્મષિ. વાજનિ એક ઋષિ. વાજિત્ન એક ઋષિ, વાજિશ્રવા એક ઋષિ, (૩, અંગિરા શબ્દ જુએ.) વાજી એક બ્રહ્મર્ષિ, વાધાન પંચ ટ દેશની પશ્ચિમે આવેલા દેશ. / ભાર॰ ભી॰ –૪૭, વાટનઢી ભારતવષીય નાવિશેષ. વાડાતુલિ એક બ્રહ્મર્ષિં. (૩. વસિષ્ઠ શબ્દ જુએ.) વાણી ભારતવષીય નદીવિશેષ | ભાર૦ ભો૦ –ર૦, વાત એક રાક્ષસ, (તપા શબ્દ જુએ.) વાતન વિશ્વામિત્ર ઋષિના પુત્રામાંતા એક/ ભાર૦ અનુ૦ ૭૫૪. વાતપતિ એક ક્ષત્રિય. /ભાર૰ આ૦ ૨૦૧–૨૦ વાતવેગ ધૃતરાષ્ટ્રના સે। પુત્રામાંના એક. વાતવેગ (૨) ગરુડપુત્ર / ભાર ૦૬૦૧૦૧–૧૦ દિગ્પાળ-વાતસ્કંધ એક બ્રહ્મષિ વાતસ્કંધ (૨) દૈવયાનિવિશેષ / ભાર૦ સ૦ ૭–૧૪. વાતાપિ નુપુત્ર દાનવામાંના એક. વાતાપિ (૨) સૈહિકેચેામાંના ચેાથેા. એને અગસ્ત્ય ઋષિએ માર્યો. (૨. ધ્રુવ શબ્દ જુએ.) / ભાર૦ વસુષેણ વસુષેણ (ર). દુર્યોધન પક્ષના બીજો એક રાજા | ભાર॰ ક૰ અ૦ ૩૦. સુહામ અંગ દેશના પ્રાચીન રાજા. એ મુંજપૃષ્ઠ પર્વત ઉપર તપ કરતા હતા. માંધાતા રાજાને આની સાથે સ'વાદ થયા હતા આની પાસેથી તેઢુ દંડનીતિ સોંપાદન કરી હતી. / ભાર॰ શાંતિ॰ અ૦ ૧૨૨–૧. વસેાર્ધારા બદરીનાથથી ચાર માઈલ ઉત્તરે અલકનંદાના મૂળ પાસે આવેલુ' તીર્થં‘વિશેષ. / ભાર ૦ ૧૪૨ १० ८०-७७. વસેાર્ધારા (૨) અષ્ટવસમાંના એક વર્ડ્સની . વજ્રા ભારતવષીય નદીવિશેષ. / ભાર૦ ભી૦ ૯–૧૫. વસ્વન'ત વિદેહવ’શી ઉપગુપ્ત જનકના પુત્ર, આને પુત્ર યુયુધા નામના જનક. વસ્તુવકસારા પૂર્વ દિગ્પાળની માઢુદ્રી નગરી, મત્સ્યપુરાણુ. વસ્વીકસારા સ્વનિના સાત પ્રવાહેામાંનેા પહેલે/ ભાર૰ ભી૦ ૬–૩૯. વસ્ત્વાકસારા (૨) વિભાવરી નામની ઉત્તર ની નગરી તે જ આ / વા૦ રા૦ અ॰ સ૦ ૯૪ વસ્ત્રાકસારા (૩) ભારતવી ય નદીવિશેષ. વહીનર અનીહરાજા તે જ. વર્લીનર (૨) સામવંશી પુરુકુલેત્પન્ન પાંડવ વંશના દુમ રાજાને પુત્ર. આને પુત્ર દંડપાણિ, વક્ષાર્થીવ વિશ્વામિત્ર ઋષિના પુત્રામાંના એક. વાક્ય એક બ્રહ્મષિ, (૩, વસિષ્ઠે શબ્દ જુએ. વાગાયનિ એક બ્રહ્મર્ષિ ( ૩, ભૃગુ શબ્દ જુઓ.) વાગીન્દ્ર પ્રકાશ ઝાષના પુત્ર. આને પુત્ર પ્રમિત ( વીતહવ્ય શબ્દ જુએ. ) / ભાર૦ અનુ૦ ૮ – ૬૪. વાગીશ્વરી વાણીની દેવી, સરસ્વતી. વાગ્યથી એક બ્રહ્મર્ષિ'. ( ૩. વસિષ્ઠ શબ્દ જુઓ ) વા કૌશિક ઋષિના સાત પુત્રામાંને એક (પિતૃવતી' શબ્દ જુઓ.) વાગ્યાન ભારતયુદ્ધમાંના દુર્ગંધન પક્ષને રાજા. વાચકૢનવી વચનુ ઋષિની કન્યા ગાગી વાજપેય બ્રહ્મદેવના ઉત્તર મુખમાંથી ઉત્પન્ન થયેલા ૧૦ ૯૪-૫ ૧૦ ૯૫-૯૬-૯૭, વાતાપિ (૩) હ્રાદ દૈત્યને ધમનીની કૂખે થયેલા પુત્ર. વાત્યાયન એક બ્રહ્મર્ષિ'. ( ૩. ભૃગુ શબ્દ જુએ.) વાત્સતરાયણ એક બ્રહ્મર્ષિ', (૩, અંગિરા શબ્દ જુઓ) વાત્સ્ય એક બ્રહ્મષિ. વત્સ ઋષિના પુત્ર, જન્મજયના સર્પસત્રને એ સદસ્ય હતા. (૩. ભગુ શબ્દ જુઓ.) / ભાર॰ આ૦ ૫૩-૯, શાં. ૪-૬. વાત્સ્ય (૨) દેશિવશેષ. અલાહાબાદની પશ્ચિમે આવેલ દેશ ત્યાં ઉદયનનું રાજ્ય હતું. એની રાજધાની કૌશામ્બી / ભાગ॰ દ્રો૦ ૧૧-૧૫ વાત્સ્યાયન એક બ્રહ્મર્ષિ' (૨. કશ્યપ શબ્દ જુઓ.) વાડુલિ વિશ્વામિત્ર ઋષિના પુત્રામાંના એક / ભાર૦ અનુ –૫૩. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ વદ્ભુતક વદ્ભુતક અત્રિકલાત્પન્ન એક ઋષિ, ભુતક (૨) ઉપર કહેલા ઋષિનું કુળ ( ૨. અત્રિ શબ્દ જુએ.) વાનપ્રસ્થ ચાર આશ્રમ પૈકી ત્રીજો આશ્રમ / ભાગ૦ ૭-૧૨-૧૭, ૭ એ ભગવંતના વક્ષઃસ્થળમાંથી ઉત્પન્ન થયા છે / ભાગ૦ ૧૧–૪૭–૧૪. વાનીરમાલિની ગયસીર પર્યંત પુ.સેની નદીવિશેષ વામ મહાદેવ વામ (૨) કૃષ્ણથી ભદ્રાને થયેલા પુત્ર. વામદેવ મહાદેવ. વામદેવ (૨) પ્રિયવ્રતપુત્ર હિરણ્યરેતાના સાત પુત્રમાંના સાતમા. વામદેવ (૩) બગડાની સત્તાવાળા વામદેવના દેશ વામદેવ (૪) કુશદ્વીપમાંના સાતમા વ. વામદેવ (૫) ગૌતમાંગિરસમાંને ઋષિ, વામદેવ (૬) પાંચડાની સંજ્ઞાવાળા વામનું કુળ. ( ૩. અગિરા શબ્દ જુએ.) વામદેવ (૭) શાલિદ્વીપમાંના પર્વત, વામદેવ (૮) એક ઋષિ. આ મહાન તત્ત્વવેત્તા હતા. એને ઇતિહાસ ઉપનિષદમાંથી આવી રીતને મળેલા છેઃ પૂર્વે કેટલાક લેાકેાએ સનકાદિને એવા પ્રશ્ન કર્યો કે વાસ્તવિક સુખ પ્રાપ્તિનું સાધન શું તે અમને કહેા. ત્યારે “આત્મસ્વરૂપનું યથા જ્ઞાન થવું એ”, એવેા ઉત્તર આપી તેમણે ગમન કર્યું. એ લાશ તે પ્રમાણે સાધનામાં લાગ્યા. પશુ, દૈવયેાગે મેાહને વશ થઈ સકામ કર્મોપાસના તરફ વળી ગયા. તે જોઈ તેમનામાંને જ એક એમ ન કરતાં સનકાદિના અનુગ્રહ પ્રમાણે જ્ઞાન સાધન જ કરવા લાગ્યા, અને પ્રત્યક્ષ સાક્ષાત્કારની ઈચ્છાવાળા તે આયુષ્ય પૂર્ણ થતાં, એને પુનઃ ગર્ભમાં પ્રવેશ થતાં, અને ત્યાં જ પૂર્ણ પ્રત્યક્ષ સાક્ષાત્કાર થયાથી ત્યાંથી જ પ્રશ્નને ઉપદેશ કરવા લાગ્યા કે હું લેાકેા, હું પૂ'ના તમારામાંના જ એક હતા અને મે` સનકાદિના કહ્યા પ્રમાણે જ્ઞાનસાધનનું આરાધન કર્યુ” તેથી સાક્ષાત્કાર કરી સુખ પામ્યા; તા તમે પણ મારી પેઠે જ કરી સુખ અનુભવે. ઉપેક્ષા કરશે નહિ. આટલું કહી તે ગર્ભની વામન બહાર આવ્યા અને સ્વકીયાનંદમાં મસ્ત એવા પૃથ્વી પર ફરવા લાગ્યા. ત્યાં લેક્રે પણ આના કહ્યા પ્રમાણે સાધન કરી કૃતાર્થ થયા. વામદેવ (૯) દારથિ રામના આઠ ધર્મશાસ્ત્રીઓમાંના એક. વામદેવ (૧૦) એક બ્રહ્મર્ષિ'. આના અશ્વ, એકડાની સંજ્ઞાવાળા પરીક્ષિતને પુત્ર શલ માગી લઈ ગયા હતા, (તે સંબધી હકીકત શલ શબ્દમાં જુઓ.) | ભાર॰ સ૦ ૭–૧૭, ૧૦ ૧૦૫-૪૬. વાઢેલ (૧૧) મેાદાપુર નગરના રાજા. આ સુદામા રાનના મેાટા ભાઈ હશે. / ભાર૰ સભા૦ ૨૮–૧૧ વામદેવકલ્પ ચાલુ બ્રહ્મમાસમાં થઈ ગયેલેા ત્રીજો દિવસ, (૪. કલ્પ શબ્દ જુએ.) વામદેવી ઋચની ભાર્યા./ ભાર॰ આ૦ ૬૩–૨૪. વામનક તીર્થં વિશેષ, / ભાર૦ ૧૦ ૮૧–૧૦૩, વામનક (૨) પર્વ વિશેષ. / ભાર૦ ભી૰૧૨–૧૮ વામન ચાલુ મન્વન્તરના સાતમા પર્યાયમાં ત્રેતાયુગમાં કશ્યપથી અદિતિની કૂખે થયેલા વિષ્ણુના અવતાર / મત્સ્ય૦ અ ૪૭; દૈવી ભાગ ૦ ૪ સ્કં૰ અ૦ ૧૬, ૭ સ્મ્રુત સ્વ` માંહ્યલા ઈંદ્રને સહાય કરવા આ ઉત્પન્ન થયા હતા. એમણે ઈંદ્રને આમ સહાય કરી : પ્રહલાદ દૈત્યના પૌત્ર અને વિરેશચનના પુત્ર બલિ, પેાતાને ઈંદ્રપદ પ્રાપ્ત થાય તે માટે સા યજ્ઞની દીક્ષા લઈ, નવ્વાણું પૂરા કરી સામા યજ્ઞ લગભગ પૂરી કરી રહેવા આવ્યા હતા ત્યારે વિષ્ણુ વામનરૂપે તેની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે મને ત્રણ પગલાં પૃથ્વી આપ, તે સાંભળી બલિએ તેને કહ્યું કે હે બટુક, તેં ત્રણ ડગલાં ભરી પૃથ્વી માગી તે ધણું થાડું માગ્યું. માટે કાંઈ હજુ વધારે માગ. મારે ત્રણ પગલાં પૃથ્વી ઉપરાંત બીજું કશું જોઈતું નથી, એવા વિષ્ણુએ ઉત્તર વાળ્યા. આ દાનને માગનાર વિષ્ણુ છે માટે તું ન આપીશ, એવુ શુક્રાચાયે બલિને સમજાવ્યું; છતાં યજ્ઞમાં દાન માગનારની ઈચ્છા તૃપ્ત ન કરવી એ અયેાગ્ય છે, એવું કહી શુક્રાચાર્યને ન ગણુકારી ‘ત્રણ પગલાં પૃથ્વીનુ દાન છું. આપુ છુ” કહી બલિએ ઉદકની અંજલિ મૂકી. તે આપતાં જ Page #159 -------------------------------------------------------------------------- ________________ વાયુ વામને વિરાટ રૂપ ધારણ કર્યું અને એક પગલે સમસ્ત પૃથ્વી તે બીજે પગલે આકાશ લઈ, ત્રીજી પગલું કયાં મૂકું એમ પૂછ્યું. પછી બલિના કહેવાથી ત્રીજુ` પગલુ એના શરીર પર મૂકી તેને પાતાળમાં દબાવી દીધા. ( ૨. બલિ શબ્દ જુએ . / ભાર ૦ ૨૦ ૪૭–૮, ૧૦ ૨૭૩-૨૪, ભાગ ૮–૧૩; ૧૫૦ ૪–૧. વામન ( ૨ ) અષ્ટ દિગ્દોમાંના દક્ષિણ દિગ્ગજ. / ભાર॰ ભી૦ ૧૨-૩૩, ૩૦ ૯૯–૮. એક. / ભાર ૦ ૦ ૧૦૧–૧૦. અત્રિની કન્યાના વામન ( ૩ ) કદ્રુપુત્ર નાગામાં આ૦ ૩૫ ૬, ૩૦ ૧૦૩–૧૦, વામન (૪) દારથિ રામના યજ્ઞમાંના એક ઋત્વિજ. વામન (૫) ગરુડપુત્ર. / ભાર ૦ વામના એક અપ્સરાવિશેષ, વામર્થ્ય બગડાની સત્તાવાળા વશમાંના એક ઋષિ. વાયુ પંચમહાભૂતમાંનું બીજું મહદ્દભૂત અને તેના અધિષ્ઠ ૢ । દેવ. પારંભે બ્રહ્મદેવે આને પશ્ચિમ અને ઉત્તર દિશા વચ્ચેનું આધિપત્ય આપ્યુ` હતુ', એટલે એ દિશાનું વાયવ્ય નામ પડેલું તે હજુ પણ ચાલે છે. એણે સીતાનુ નિર્દોષપણુ જાહેર યુ હતું. / ભા૨૦ ૧૦ ૨૯૨ —૨૭૦ એણે ધર્મોપદેશ કર્યા હતા. / ભાર॰ અનુ૰ ૧૯૧૦૦ એનાથી કુન્તીને પેટે ભીમસેન જન્મ્યા હતા. વાયુ (ર) એક બ્રહ્મષિ / ભાર૰ શાંતિ પર્વ. વાયુચક્ર મંણુક ઋષિના સાત પુત્રમાંને એક. વાયુજમાલ મ*ણુક ઋષિના સાત પુત્રામાંના એક. વાયુબલ માઁણુક ઋષિના સાત પુત્રામાંને એક વાયુભક્ષ યુધિષ્ઠિરના અશ્વમેધમાં સદસ્ય, ઋષિ વિશેષ. / જૈમિનિ અશ્વ અ; ભાર॰ સ॰ ૪–૧૫. વાયુમ`ડળ મણુક ઋષિના સાત પુત્રામાંના એક. વાયુરેતા મણુક ઋષિના સાત પુત્રામાંના એક વાયુવેગ મચ્છુક ઋષિના સાત પુત્રામાંના એક. વાયુવેગ (૨) ભારત યુદ્ધમાંને દુર્ગંધન પક્ષના રાજા વિશેષ. વારુણી વાયુવેગ (૩) ધૃતરાષ્ટ્રના સેા પુત્રમાંને એક પુત્ર. / ભાર॰ આ૦ ૨૦–૨, વાયુહા મંણુક ઋષિના સાત પુત્રામાંના એક, વારણાવત એક નગરી. ધૃતરાષ્ટ્રે અહી પાંડવાને રાખ્યા હતા. દુધને બનાવેલું લાક્ષાગૃહ આ જ નગરીમાં હતું અને અહીથી જ પાંડવા બળી ન જતાં સુરક્ષિત નીકળી ગયા હતા. આ નગરી હસ્તિનાપુરની કઈ દિશાએ હશે ને કેટલે અંતરે હશે તે સંબધી ભારતમાં કાંઈ ઉલ્લેખ નથી, માત્ર હસ્તિનાપુર પાસે પાંડવોએ પાંચ ગામ માગ્યાં હતાં તેમાં આ પણ હતું, એમ કહ્યું છે. / ભાર૰ આ૦ ૧૫૫ ૬૦ ૩૧–૧૯. વારણાવતી ઉપર કહેલી વારણાવત તે જ. વારવતી ભારતવષીય નદીવિશેષ. વાવાસ્ય ભારતવષીય દેશ. / ભાર૰ ભીષ્મ૦ અ૦ ૯-૪૫. વારાણસી વરુણા અને અસી એ બે નદીએના સ’ગમ પાસેનું ક્ષેત્ર કાશી તે જ. / ભાર૦ ૧૦ ૮૨-૭૭, વારાહુ એકડાની સંજ્ઞાવાળા વરાહ શબ્દ જુએ, વારાહ (૨) આ નામના એક અસુર. / મત્સ્ય અ. ૧૭૩. ૧૫૦ મગધ દેશને એક પ`તવિશેષ / વારાહુ (૩) ભાર૰ સ૦ ૨૧–૨. વારાહુકલ્પ બ્રાહ્મમાસમાં ચાલુ ૫, વારાહી સસ માતૃગણુમાંની પાંચમી દેવી, વારાહી (૨) તગડાની અંક સંજ્ઞાવાળા અ`ગિરા કુલેત્પન્ન બને ઋષિએ. વારિધાર ભારતવષીય સામાન્ય પર્યંત, વારિસાર ચ ંદ્રગુપ્તને પુત્ર/ ભાગ૦ ૧૨-૧-૧૩ વારિસ્કૂલ ગત ચાક્ષુષ મન્વન્તરમાંના પચિવિધ દેવામાંના પાંચમા દેવ. વારિસેન એક રાષ/ ભાર૦ સ૦૮–૨૦, વારુણતી કામ્યકવનની દક્ષિણ દિશાએ આવેલું તીર્થંવિશેષ. / ભાર૦ ૧૦ ૮૧–૧૬૪. વારુપાશ એક અસ્ત્રવિશેષ / ભાગ૦ ૧૦-૫૦-૩૨ વારુણિ વિનતાના પુત્ર | ભાર આ૦ ૬-૪૦. Page #160 -------------------------------------------------------------------------- ________________ વા ૧૫૧ વારુણિ (૨) વરુણુપુત્ર અગસ્ત્ય, / ભાર૦ ૬૦ ૧૪૦૧. વારુણિ (૩) વરુણપુત્ર વસિષ્ઠ. / ભાર૦ આ૦ ૧૦— વાણિ (૪) ચાલુ મન્વન્તરના ભગુ ઋષિનું નામ. વારુણિ અ`ગિરા તગડાની અંક સંજ્ઞાવાળા અંગિરા તે જ આ. વારુણિ કવિ વરુણના યજ્ઞમાં ઉત્પન્ન થયેલે ઋષિ, આને બ્રહ્મદેવે પેાતાના પુત્ર તરીકે સ્વીકાર્યા હતા. વારુણિ ભગુ તગડાની અ'ક સંજ્ઞાવાળા ભૃગુ તે જઆ. વારુણી અગસ્ત્યનું નામ. વારુણી (૨) વરુણની ભાર્યા ગૌરીનું નામાન્તર. ભાર॰ સ૦ –૬. વારુણી (૩) કશ્યપથી વિનતાને થયેલા ખીન્ન કેટલાક પુત્રામાંના એક. વારુણી (૪) સમુદ્રમથન કાળે તેમાંથી નીકળેલી સુરાદેવી. વાત એક રાજષિ વિશેષ ક્ષત્રિય / ભાર૦ સ ૮–૧૦. વાક્ષત્રિ વૃદ્ઘક્ષત્રના પુત્ર જયદ્રથનું નામ. / ભાર૦ વન અ૦ ૨૬૬. વાદ્ધ ક્ષેત્રિ ભારત યુદ્ધમાંને પાંડવપક્ષને રાજા, ત્રિંગ ના રાજા, વૃદ્ધક્ષેત્રના પુત્ર સુશર્મા તે જ. / ભાર॰ દ્રોણ॰ ૨૧–૬૦. વાર્ણાયન એક ઋષિવિશેષ. ઋષિનું નામ. વા િવ વાણ્ય પાંચડાની અંક સંજ્ઞાવાળા નળરાજના સારથિ. વાષ્લે (૨) વૃષ્ણુિકુલેાત્પન્ન સધળા યાદવેાની સંજ્ઞા, ખાસ કરી કૃષ્ણને માટે, વાણૈ ચી સામાન્ય વપરાતું નામ. કુન્તી તે જ. | ભાર॰ અ૰૧૨ ૦–૩૨. વાક્ષી વૃક્ષની કન્યા મારીષાનું નામ. એ દસ પ્રચેતસની સ્ત્રી. / ભાર૰ આ૦ ૨૧૧–૧૫. વાખિલ્ય સ્વાયંભુવ મન્વન્તરમાંના ઋતુ ઋષિથી ક્રિયા નામની ભાર્યાની કૂખે થયેલા સાઠ હાર પુત્ર, વાલિ જેઓ ગાયની ખરીથી થયેલા પગલાના ખાડામાં રહ્ય! હતા. એમને આટલા નાના જોઈને ઇંદ્ર ઉપહાસ કરવાથી કાપાવિષ્ટ થઈ એમણે ઇન્દ્રને સજા કરવાને ગરુડને ઉત્પન્ન કર્યો હતા. / ભાર૦ સ૦ ૧૧ ૨૦, આ ૩૧-૧૦, આ અ૦ ૩૭, વાખિલ્ય (૨) તગડાની અંક સંજ્ઞાવાળા વિસઇકુલાત્પન્ન એક ઋષિવિશેષ. વાલવય ઋષિ. (૩, વસિષ્ઠ શબ્દ જુએ.) વાલિશય ઋષિ. (૩. વસિષ્ઠ શબ્દ જુએ.) વાલિ વરુણુ લાકમાંના એક અસુરવિશેષ. વાલિ (૨) કિષ્કિંધાના રાજા ઋક્ષરાન્તના બે પુત્રામાંના મેટા, ઇંદ્રપુત્ર વાનર. પ`તેમાં ઉત્તમ સુમેરુ નામે પંતનું મધ્ય શિખર જેને સ` દેવા રમણીય કહે છે તે શિખર ઉપર સા યેાજન વિસ્તારવાળી બ્રહ્માની દિવ્ય બ્રહ્મસભા છે. તે સભામાં પદ્મયાનિ બ્રહ્મા વસે છે. એક વાર બ્રહ્માજી, સભામાં ખેઠાં બેઠાં યાગાભ્યાસ કરતા હતા, તેવામાં એમનાં નેત્રમાંથી અશ્રુબિંદુ પડયું. અશ્રુબિંદુને પેાતાના હાથમાં લઈ તેને લલાટે સ્પર્શી કર્યો અને પછી તેને પૃથ્વી ઉપર નાખી દીધું. તે બિંદુમાંથી એક વાનર ઉત્પન્ન થયા, જે વાનરામાં શ્રેષ્ઠ હતા. બ્રહ્માએ એનુ સારી રીતે અભિવાદન કર્યું અને એને કહ્યું કે હે વાનર, તું આ મેાટા અને વિસ્તીર્ણે પત તરફ જો. આ પર્યંત પર દેવતાઓ નિરંતર વસે છે અને અનેક જાતનાં ફળમૂળ પણ આના ઉપર થાય છે, તે ખાઈને તું થાડાક સમય મારી પાસે રહીશ તા તારુ શ્રેય થશે. વાનરે તેમના ચરણમાં મસ્તક મૂકીને કહ્યું કે હૈ દેવાના દેવ ! આપની આજ્ઞા પ્રમાણે જ હું સદા વર્તીશ. પછી એ કપિવર મનમાં હું પામી વનમાં જઈ, પુષ્પ અને ફળથી લચી જતી શાખાઓ ઉપર કૂદવા લાગ્યા. બ્રહ્મવનમાં ફળ ખાવાથી ઘેાડા જ કાળમાં તે ઘણા બળવાન થયા. તે વાનર વનમાં ફ્રી ફરીને મધુર વાસવાળાં મિષ્ટ ફળ ખાતા અને સંધ્યાકાળે બ્રહ્મદેવની પાસે આવતા ત્યારે સારાં સારાં મીઠાં ફળ અને પુષ્પ લાવી પિતામહના ચરણુમાં અણુ કરતા. Page #161 -------------------------------------------------------------------------- ________________ વાલિ ૧૫૨ વા લિ. એ પ્રમાણે સુમેરુ પર્વતના વનમાં ફરતાં ફરતાં ઘણો કાળ વીતી ગયે. એક સમય તે કપિવર તરસથી પીડિત થઈ જળ પીવાની આશાથી મેરુના ઉત્તર શિખર પર ગયા. ત્યાં નિર્મળ જળવાળું એક સરોવર દીઠ. નાના પ્રકારનાં પક્ષીઓના કલરવથી ગાજી રહેલા સરોવરને જોતાં આનંદથી પિતાનું પુચ્છ ઊંચું કરીને તે વાનર સરોવરના કિનારા પર ઊભો રહ્યો; એટલે જળમાં એણે પિતાનું પ્રતિબિંબ જોયું. પિતાના પ્રતિબિંબને જોતાં જ એના મનમાં આવ્યું કે આ કેઈ મારે મોટે દુશ્મન હેય એમ લાગે છે અને મારી અવગણના કરે છે. આવો વિચાર આવવાથી, તે અલ્પબુદ્ધિ વાનરે વાનર જાતિના સ્વાભાવિક ચાપલ્યને અનુસરીને જળમાં યાહેમ કરીને કુદકે માર્યો. પણ જ્યારે એ તરીને સામે કિનારે બહાર નીકળ્યો ત્યારે તે સ્ત્રી થઈ ગયા. તે વાનર એક મનોહર, લાવણ્ય અને સૌંદર્યથી શોભતી, શુભા- કૃતિ, અને વિશાળ જઘનવાળી, સુંદર ભ્રકુટિવાળી, કાળા કેશવાળી, ચારુ હાસ્યવાળી, માંસલ સ્તન- વાળી, સરખી, સેહામણી અને સીધી સોટા જેવી અને લતા જેવી રૂપાળી સ્ત્રી બની ગયેલ તે સરે. વરના તટને ભાવતો હતો. ત્રિભુવનમાં જેને જે મળે નહિ એવી આ સ્ત્રી જાણે કમળ સહિત લક્ષ્મી કે નિર્મળ ચન્દ્રની સ્ના હોય એવી જણાતી હતી. લક્ષ્મી કે ઉમાદેવી હોય તેવી સરોવર તટે ઊભી રહી દશે દિશાને પ્રકાશિત કરતી હતી, જે વેળાએ સ્ત્રીત્વ પામેલે ઋક્ષરજસ વાનર સરોવરના કિનારા પર ઊભે, તે વેળાએ દેવરાજ ઇન્દ્ર બ્રહ્માને વંદન કરીને પાછો ઇંદ્રભવને જતો હત તેમ જ સૂર્ય પણ ફરતે ફરતે તે જ સમયે ત્યાં આવી પહોંચ્યો હતે. પેલી સુમધ્યમાં સ્ત્રીને - વાનર ઋક્ષરજસને – બન્ને દેએ એક જ વખતે દીઠી અને જોતાં વેંત જ બન્ને કામવશ થઈ ગયા. એનું અદ્ભુત રૂપ જોઈને બને દેવોનું ધર્યું જતું રહ્યું અને તે બને સર્ષની માફક ધ્રુજવા લાગ્યા. તે જ ક્ષણે અત્યંત કામ વ્યાપવાથી ઈન્દ્રનું વીર્ય ખલિત થયું તે એ સ્ત્રીના માથા ઉપર પડયું. ઈન્દ્રના કામની તૃપ્તિ થઈ અને તે શાન્ત થઈ. તે સ્ત્રીને અડ્યા વગર ત્યાંથી ચાલે ગયા. પણ ઈન્દ્રનું વીર્ય નિષ્ફળ જાય એવું નહતું. તેથી કરીને તે વાનરીએ તત્કાળ એક સુન્દર પુત્રને જન્મ આપે; અને ઇન્દ્રનું વીર્ય તે સ્ત્રીના વાળમાં પડયું હતું તેથી તે પુત્રનું નામ વાલિ પડ્યું. હવે કામવશ થયેલા સૂર્યનું વીર્ય તે સ્ત્રીની પ્રીવા – ડોક – ઉપર પડયું એટલે સૂર્ય પણ એ સમાગમ કર્યા વગર શાન્ત થઈને ત્યાંથી ચાલે ગયો. એનું વીર્ય પણ નિષ્ફળ ગયું નહિ. તે વીર્યથી વાનરીને બીજો પુત્ર ઉત્પન્ન થયે. ગ્રીવા ઉપર વીર્ય પડયું હતું તેથી એ પુત્ર સુગ્રીવ નામે પ્રસિદ્ધ થયો. વાનરેંદ્ર વાલિને સુવર્ણની અક્ષમાળા આપીને ઈ સ્વર્ગમાં ગયો. સૂર્ય પણ પોતાના પુત્રને માટે વ્યવસાય યુક્ત કાર્યમાં વાયુપુત્રની સહાયનું નિરૂપણ કરીને આકાશમાં ગયે. તે દિવસે તે ઋક્ષરજસ સ્ત્રીના રૂપમાં રહ્યો, પણ જ્યારે બીજું પ્રભાત થયું ત્યારે એ પુનઃ પુરુષત્વને પામી વાનર થયો. પછી પીળા નેત્રવાળા અને મહા બળવાન પોતાના અને પુત્રોને મધ પાઈ ઉછેરવા લાગ્યો. પછી બનેને લઈ બ્રહ્મા પાસે ગયો. બ્રહ્માએ એને પુત્રવાળા જોઈ ઘણું કરીને આશ્વાસન આપ્યા પછી પિતાના પાર્ષદને બોલાવીને આજ્ઞા કરી કે તું કિષ્ઠિધા નામની સુંદર નગરી છે ત્યાં જા. સર્વ પ્રકારે સુંદર એવી આ નગરીમાં જઈ ત્યાંના સઘળા વાનર સરદારની સભા ભરજે; અને મારી આજ્ઞાનુસાર આ ઋક્ષરજસને તેમને રાજા સ્થાપી રાજપાટ ઉપર તેને અભિષેક કરજે, આ બુદ્ધિમાન ઋક્ષરજસ તેઓ પર દષ્ટિપાત કરશે એટલે તે સઘળા એની આજ્ઞામાં વર્તશે. બ્રહ્માની આજ્ઞા પ્રમાણે સક્ષરજસને કિષ્ઠિધામાં પટ્ટાભિષેક કર્યો. | વારા ઉત્તર૦ સ. ૩૭, પછીને ક્ષેપક સર્ગ ૧-૩૭-૩૯. ઋક્ષરાજાના મૃત્યુ પછી વાલિ જ કિષ્કિરધાનો Page #162 -------------------------------------------------------------------------- ________________ વાલિ રાજ થયા હતા અને એના નાના ભાઈ સુગ્રીવ યુવરાજ થયા હતા. / ભાર॰ સ૦૯–૧૮, ૭ એની સ્ત્રીનું નામ તારા. / ભાર૦ ૧૦ ૨૮૧-૧૭, ૦ અને પુત્રનુ નામ અંગદ, સુગ્રીવની અનુમતિથી વાલિ રાજ્ય કરતા હતા એવામાં એકદા રાવણુ કિષ્કિંધા આવ્યા તે સુગ્રીવ ઇયાદિ મુખ્ય મુખ્ય માણુસેને પૂછવા લાગ્યા કે વાલિ કયાં છે ? એનું શું કામ છે પૂછતાં તેણે કહ્યું કે મારે વાલિ સાથે યુદ્ધ કરવું છે. સુગ્રીવે કહ્યું : તારે યુદ્ધ કરવું ઢાય ! વાલિનું જ શું કામ છે? મારી સાથે જ તું કેમ યુદ્ધ નથી કરતા ? એમ ખાલી વાલિએ મારેલા રાક્ષસેા વગેરેનાં હાડકાંના ઢગલા તેણે રાવણને દેખાડયા, એ જોઈ રાવણે કહ્યું કે એમ છે તે તે મારે તેની જ સાથે યુદ્ધ કરવું છે. આ સાંભળી સુગ્રી વે કહ્યું કે, ઠીક ત્યારે, એ હમણાં જ દક્ષિણ સમુદ્રમાં સ્નાન કરવા ગયેલા છે, તું ત્યાં જા. એટલે રાવણુ વાલિને ખાળતા ખાળતા દક્ષિણુ સમુદ્ર ઉપર ગયે ત્યાં વાલિ તેની નજરે પડયા. તે ન જાણે એમ તેને પક્ડી લેવા રાવણુ વાલિ પાસે જાય છે, એટલામાં તે વાલિએ જ તેને પકડયા તે બગલમાં ધાલી દૂખાવી રાખ્યા અને પછી ખીજા સમુદ્રોમાં સ્નાન કરી કિષ્કિંધા આવ્યા પછી, જાણે આળખતા જ ન હેાય તેવા ડાળ કરી ઘાંટા પાડી રાવણુને પૂછ્યું' કે તુ' ક્રાણુ ? અહીં. શુ કરવા આવ્યા હતા? લજવાઈ ગયેલા રાવણે પેાતાનું નામ ક્હી કહ્યું કે તને મેટા બલાઢચ નણી તારી સાથે સખ્ય કરવાના હેતુથી હું અહી. આવ્યા હતા. આવું સાંભળતાં વાલિએ કહ્યું કે ઠીક ત્યારે, તારું ને મારું સખ્ય થયું. એમ કહી એક માસ પર્યંત રાવણને રાખી લઈ, પછી એને જવાની આજ્ઞા આપી. / વા૦૨।૦ ઉત્ત॰ સ૦ ૩૪ ૦ (વાલિના ગાલભ ગંધવ સાથે પંદર વર્ષ સુધી ચાલેલા સતત યુદ્ધ સારુ ગાલભ શબ્દ જુઓ.) આ જ પ્રમાણે એકદા દુંદુભિ દૈત્ય આની સાથે યુદ્ધ કરવા આવ્યા અને વાલિને હાથે મરણ २० વાણિ પામ્યા. ત્યારથી વાલિને ઋષ્યમૂક પર્યંત અગમ્ય થઈ પડયા. ( ૧. દુંદુભિ શબ્દ જુએ.) દુંદુભિ મરણુ પામ્યા પછી તેના ભાઈ માયાવિ વાલિ સાથે યુદ્ધ કરવા આવ્યા. તેનું અને વાલિનું ઘણા દિવસ યુદ્ધ ચાલ્યું, તેમાં શિકસ્ત પામી નાસતાં નાસતાં માયાવિ એક ગુફામાં ભરાયા. એટલે વાલિએ તેની પૂરું પડી ને ગુઢ્ઢાના દ્વાર પર સુગ્રીવને રાખી, પોતે તેની પાછળ અંદર પેઠે, આ વાતને કઈક માસ વીતી ગયા તા પણ વાલિ પાછો બહાર આવ્યા નહિ, તેથી સુગ્રીવને ચિંતા થઈ. એટલામાં અંદર વાલિએ માયાવિને મારી નાખ્યા હશે તેના લેહીને મેાટા પ્રવાહ ગુઢ્ઢામાંથી બહાર નીકળ્યા. આ લેહી નીકળતું જોઈ અને વાલિ પણ બહાર ન આવ્યા, એ જોઈ સુગ્રોવ વાલિ મૃત્યુ પામ્યા હશે એમ સમજ્યા તેથી તે ત્યાંથી કિષ્કિંધા આવવા નીકળ્યા. ત્યાંથી નીકળતાં તેણે ગુફાના માં પર એક પ્રચંડ પથ્થર મૂકયા, અને કિષ્કિંધા આવી બનેલા વમાન સઘળાને કહ્યો. એ સાંભળી બધા ખિન્ન થયા, અને સુગ્રીવના ના કહ્યા છતાં તેને ગાદી પર બેસાડયો. આ વાતને ઘણા દિવસ વીતી ગયા અને અહીં સુગ્રીવ આનંદથી રાજ્ય કરે છે. એવામાં વાણિ ત્યાં ગુફાના દ્વાર આગળ આવ્યા તે તેના પર ઢાંકી દીધેલી મેાટી શિયા ભાંગી નાખી ગુઢ્ઢા બહાર નીકળી જુએ છે । ત્યાં સુગ્રીવ ન મળે ! એથી તેને ઘણુ આશ્ચર્ય થયું ને કિષ્કિંધા આવ્યા. ત્યાં સુગ્રીવને રાજ્ય કરતા જોઈ તેના ક્રોધની સીમા રહી નહિ. એ ક્રોધમાં તે સુગ્રીવ ઉપર ધસ્યા અને બન્ને વચ્ચે જબરું યુદ્ધ થયું. તેમાં સુગ્રીવ પરાભવ પામી નાઠે. તે ઋષ્યમૂક પર્વત પર ચઢવો, કારણ કે અહી" આવવાથી વાલિનું મૃત્યુ છે એ વાત સુગ્રીવ જાણુતા હતા. સુગ્રીવને ઋષ્યમૂક પર ચઢતા જોયા કે પૂઠે લાગેલા વાલિ પાછા ફર્યા તે કિષ્કિંધા આવી સુગ્રીવની સ્ત્રીનું હરણ કરી, પૂર્વવત્ રાજ્ય કરવા લાગ્યા. સુગ્રીવની સાથે વેર બાંધવાનું આ જ કારણુ. સુગ્રીવના ઋષ્યમૂક ઉપર જતાં જ ૧૫૩ Page #163 -------------------------------------------------------------------------- ________________ વાલ મારુતિ ઇત્યાદિ સચિવા કિષ્કિંધા તજી તેની પાસે ઋષ્યમૂક પર આવી રહ્યા. પછી સુગ્રીવને રામ સાથે સખ્યું થયું તે તેમણે વાલિને માર્યા. / ભાર૦ વ૦ ૨૮૧–૩૮, ૦ (ર. સુગ્રીવ શબ્દ જુએ.) બાણુ વાગવાથી મૂર્છા ખાઈ પડેલા વાલિ પાસે રામ અ વ્યા. કેટલીક વારે તેને મૂર્છા વળી તે આમતેમ ખેતાં તેણે રામને પેાતાના સાંનિધ્યમાં ઊભેલા દીઠા, એટલે તેણે આમ ખાલવાનું શરૂ કર્યું. કે જે રામ, તમે રઘુવંશેાત્પન્ન ક્ષત્રિય હાઈ ધનેતા પણુ છે. એમ છતાં, હું બીજા સાથે યુદ્ધ કરતા હતા, તે મેં તમને કે તમે મને યુદ્ધ કરવા હાક મારેલી ન હતી તેાપણુ, વૃક્ષને આથે રહી તમે મને માર્યા એ તમે કેવળ અધમ કર્યો છે. હું જ્યારે યુદ્ધ નીકળ્યા ત્યારે જ મને મારી સ્રો તારાએ, તમારું નામ દઈ અહી આવવાના નિષેધ કર્યો હતા; પરંતુ મેં તેને કહ્યું કે જો રામ જ આવ્યા હશે તેા તે મારે ને તેમને સભ્ય થશે. એ સઘળું તે કયાંયે રહ્યું, તે તમે મને અધમ થી માર્યો, તેથી કેવળ તમારા વશમાં તમે લાંછન લગાડી લીધું. / વા૦ રા॰ કિષ્કિ સ૦ ૧૬–૧૭. વાલ્મીકિ કર્યું છે, આવું કહ્યું. એવુ' લખાણુ પુસ્તકમાં મળી આવે છે પણ એ ક્ષેપક હૈાય એમ લાગે છે, કારણ કે જ્યારે રામ વાલિને મૃગ – પશુ – જ છે એમ સમજ્યા તેા પછી બહેન, ભાઈની સ્ત્રી, અને કન્યા, એની સાથે ગમન કરવું અધર્મ છે એવા નીતિવિષયક ખાધ પશુને કરે એ સંભવિત નથી. સારાંશ કે વાલિ પશુ ન હતા એટલે તેને નીતિ વિરુદ્ધ વર્તન કરવાથી રામે માર્યો અને તેણે પણ તેનું કડવુ ફળ ભોગવ્યું, પછી વાલિએ રામને કાંઈ ન કહેતાં એટલી વિનતી કરી કે મારે હવે કશું દુ:ખ નથી; માત્ર એક અ'ગદની ફિકર થાય છે. તેને તમે સ ંભાળજો અને સુગ્રીવની સાથે ભાઈ પેઠે વતી તેના તરફથી મારી સ્ત્રી તારાનું અપમાન ન થાય એ એો. આટલું ખેલો તે ચુપ રહ્યો. / વા૦ રા૦ કિષ્કિં૰ સ૦૧૮. વાલિનું મૃત્યુ સાંભળતાં જ ત્યાં તારા આવી અને તેણે અનિવાર શાક કર્યો. એથી સુગ્રીવને પણ્ સ'તાપની પરાકાષ્ઠા થઈ. / વા૦ રા૦ સ ૧૯-૨૦૦ ૦ પછી મારુતિએ તેનું સાંત્વન કર્યું / વા૦ રા૦ સ૦ ૨૧. ♦ એટલામાં વાલિને કિંચિત્ ભાન આવ્યું તે સુગ્રીવને કહેવા લાગ્યા કે હવે તુ બહુ શાક ન કરતાં રાજ્ય ચલાવ અને તારા ને અંગદનો સંભાળ રાખજે, એટલુ તેને કહી પેાતાના કડમાંથી ઈંદ્રદત્ત માળા કાઢી સુગ્રીવને આપી વાલિએ પ્રાણ છેાડવા. / વા૦ ૨૫૦ સ૦ ૨૨, ૦ પછી સર્વેએ વાલિના ગુણ અને પરાક્રમ સંભારી શેાક કર્યા તે સાંભળી રામનું પણ હૈયું ભરાઈ આવ્યું તાપણુ તેમણે સર્વેનું સાંત્વન / વા૦ રા૦ સ૦ ૨૩–૨૪. ૦ પછી સુગ્રીવે વાલિનુ ઔષ્વ દૈહિક કઈ કર્યુ અને રામ સમક્ષ તેને ઉત્તમ ગતિ આપી. /વા રા॰ સ૦ ૨૫. વાયુકિની ભારતવષીય નદી. વાલેય એક બ્રહ્મર્ષિં. (૨. અત્રિ શબ્દ જુએ.) વાલેય (૨) શ્વેતપરાશરકુલેાત્ત્પન્ન એક ઋષિ, વાલ્મીકિ એક બ્રહ્મર્ષિં. આ પૂજન્મ પ્રચેતસ્ કરીને જે દસ ભાઈ હતા, તેમાં છેવટના પ્રચેતસ્ હતા. / અધ્યાત્મ રા॰ ઉત્તર સ૦ ૭. ૭ આ ૧૫૪ આ વાલિનું આ ખેલવું સાંભળી રામે કહ્યું કે સંપૂર્ણ ભારતવર્ષના રાજા ભરતે સ્થાપેલી ધ - મર્યાદાનું પાલન કરવામાં હું તે કેવળ તેમા અનુચર છું. એટલે અધમ કરનારને શિક્ષા કરવી એ મારું કામ જ હોવાથી ભાઈની સ્રોનું હરણુ કરનારે તને માર્યા એ મેં યુક્ત જ કર્મ કર્યુ” છે. એથી સૂર્યવંશમાં જન્મ ધારણ કરી મે તેને લાંછન લગાડવુ', એવું જે તે કહ્યું એ કેવળ ક્રોધને વશ થઈને તારું ખાલેલુ વચન નિરર્ણાંક જ છે. આ સાંભળી વાલિ ખેલતા બંધ રહ્યા. અહીં રામે વાલિને – ક્ષત્રિ શિકાર કરવા જાય ત્યારે પશુ, પક્ષી સામે મેાંયે હાય પૂંઠ ફેરવી ઊભું àાય તાપણુ તેને મારે છે, તેમજ તેને સામા મૃગને હાક મારવાનું પણ પ્રયેાજન નથી હેતુ' અને તેથી તને વૃક્ષને આથે રહી માર્યા તે યુક્ત જ Page #164 -------------------------------------------------------------------------- ________________ વાલમીકિ ૧૫૫ વાલમીકિ જ દસમે પ્રચેતસ મરણ પામી એક બ્રાહ્મણને ત્યાં જન્મતાં તેનાં માતાપિતા તપને અથે અરણ્યમાં જવા લાગ્યાં ત્યારે આને એકાદ અરણ્યમાં મૂકી દીધો. પછીથી કેાઈ ભીલની દૃષ્ટિએ આ પડયો. તેણે દયા ખાઈ તેનું રક્ષણ કરી ઉછેર્યો ને મોટો થયે એટલે ધનુર્વિદ્યામાં નિપુણ બનાવી તેની પાસે ચોરીનું કામ કરાવવા લાગ્યા. આ કર્મ કરતાં કરતાં ત્યાં અને સ્ત્રીપુત્રાદિ પરિવાર થયો. તેના ઉદરભરણને માટે આ સતત પંથીઓને લૂંટી - અરણ્યમાં જાય અને આ લૂંટના દ્રવ્યમાંથી પોતાને તેમ જ કુટુંબને નિર્વાહ કરે. એકદા આ અરણ્યમાં ફરતો હતો તેવામાં તે તે રસ્તે થઈને જતા કેઈ મહર્ષિને જોયા, એટલે તેની પાસે જઈ કહેવા લાગ્યું કે તારી પાસે જે કાંઈ હોય તે મને આપી ચાલતો થા. આ ઉપરથી મહર્ષિને દયા ઊપજી અને તેને અનુગ્રહ કરવાના હેતુથી તેને પૂછયું કે, અરે તું જેમને માટે આ નકામા વ્યવસાય અને ઘોર કર્મ કરી રહ્યો છે, એ તારાં સ્ત્રીપુત્રાદિ આ તારાં પાપનાં ભાગીદાર છે કે? તું ઘેર જ અને એમને આ સંબંધે પૂછી આવ, ત્યાં સુધી હું અહીં ઊભો રહ્યો છું. ઋષિનું આ બેલવું સાંભળી તેમાં તેને સત્ય ભાસ્યું એ ઋષિના દર્શનનું જ મહાગ્ય. આ ત્યાંથી ઘેર આવ્યા ને ઋષિના કહ્યા પ્રમાણે પરિવારને પૂછવા લાગે ત્યારે બધાંએ કાંઈ વિશેષ ન કહેતાં આટલું જ કહ્યું કે “gig તેર તરસ વધે તુ માનિનઃ એટલે તારાં કરેલાં પાપ તું ભોગવ. અમે તે તારા દ્રવ્યનાં જ ભક્તા માત્ર છીએ. આવું પોતાનાં કબીનું બોલવું સાંભળી તેને એટલું તો ખોટું લાગ્યું કે, તે પાછા જઈ પેલા મહર્ષિને સાષ્ટાંગ દંડવત કર્યા અને પ્રાર્થના કરી કે હું તારે શરણે આવ્યો છું. મને કૃતાર્થ કર. પછી એ મહર્ષિ, ભક્તોના હદયમાં રમનાર એવા જે સર્વવ્યાપી બ્રહ્મ જેને વેદમાં રામ કહ્યા છે એ રામ નામને જપ કરવાનું આને કહી, ત્યાં જ અંતર્ધાન પામ્યા. મહર્ષિ જતાં, આ ત્યાં જ જ૫ કરતે કરતે એટલા તે કાળ પર્યત બેઠે કે, તેના શરીર પર ઊધઈઓના રાફડા થઈ ગયા. પછી એ જ ઋષિએ આવી અને એ રાફડાઓમાંથી કાઢો, તે ઉપરથી આનું વાલ્મીક એવું નામ પડયું. | વા૦ ૨૦ બાલ સ૦ ૧. પછી આની ગણના ઋષિમાં થવા લાગી. એટલે એ તમસા નદીને તીરે આશ્રમ કરી રહ્યો. તેની પાસે અધ્યાપન વગેરે કરનારા અનેક શિ હતા. પરંતુ તે સર્વેમાં ભરદ્વાજ ઋષિ મુખ્ય હતો. એક વેળા આ નિત્યક્રમ પ્રમાણે સ્નાન કરવા નદીએ ગયેલ; સ્નાન કરતાં કરતાં સામેના એક વૃક્ષ પર કૌચ પક્ષીના જોડા ઉપર તેની નજર પડી. એ જેડામાં એક નર – જે કામાસક્ત બન્યા હતા – તે જેવો વિષયમાં પ્રવૃત્ત થવા જાય છે એ જ ક્ષણે એક શિકારીએ તેને બાણ વડે વીંધી નાખે. તેથી પાછળ ૨હેલા પક્ષોને અતિશય શાક થી, એ જોઈ અહી કોમળચિત વાલ્મીકિના હૃદયમાં એટલી બધી દયા ઊપજી કે તેના મુખમાંથી એકાએક એમ બોલાઈ ગયું કે – मा निषाद् प्रतिष्ठां त्वमगमः शाश्वतीः सभा । यत्क्रोचमिथुनादेकमवर्धाः काममे।हित ॥ આ અનુટુપ છં બહ વાણું પિતાના મુખમાંથી અકસ્માત નીકળ્યાથી એને પિતાને પણ આશ્ચર્ય લાગ્યું, અને સ્નાન કરી જળમાંથી બહાર નીકળ્યો. એટલામાં ત્યાં બ્રહ્મદેવ પ્રગટયા અને આને કહ્યું કે તું આશ્ચર્ય પામીશ નહિ. તને પ્રગટેલી વાણી એ મારી જ ઈછાએ કરીને છે. તે તું હવે એ જ છંદમાં સ્ત્રીવિરહનું કાવ્ય કર અને તું એ કાવ્યમાં જેવું વર્ણન કરોશ તેવું આગળ જતાં બનશે અને તેમને એક અક્ષર પણ અન્યથા થશે નહિ. આટલું કહી બ્રહ્મદેવ અંતર્ધાન થયા, એટલે . તેમની આજ્ઞા પ્રમાણે પરમેશ્વરના જે નામ વડે પિતે પાવન થયો હતો તેના જ નામ ઉપર શતકટિ કાવ્ય તેણે રચ્યું. તેમાંથી જ સારરૂપ ગાયત્રીમંત્રવર્ણ — વિલાસભૂત ચોવીસ સહસ્ત્ર કાવ્ય, તે પછીથી લવકુશને શીખવ્યું, તે સર્વ કેઈને જાણીતું છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ વાસ વિકર્ણ આના પ્રચેતા અથવા પ્રાચેતસ એવાં નામે પણ વાસુદેવ (૩) વસુદેવપુત્ર કૃષ્ણનું નામ. મળી આવે છે તે તેના પૂર્વ જન્મના સંબંધને વાસ્તુ વિશ્વામિત્ર કુલોત્પન ઋષિવિશેષ, લીધે છે એમ સમજવું. ચાલુ મન્વન્તરમાં પ્રથમ વાહનપ ગરપરાશર કુળમાં થયેલા એક અષિ કાવ્યકર્તા આ જ હતા એટલે તેને લોકોમાં આદિ વાહિની સોમવંશી કુરુરાજાની પત્ની, તેના પુત્રો કવિ કહેવાની રૂઢિ પડી ગઈ છે. અશ્વવત વગેરે. | ભાર૦ આદિઅ૧૦૧-૩૯. વાસ પર્વતવિશેષ. | ભાગ ૫-૧-૨૬. વાહિની (૨) ભારતવષીય નદીવિશેષ | ભાર૦ વાસના અર્ક નામના વસુની સ્ત્રી. એને પુત્ર ભી ૯-૩૪. તષદિ.| ભાગ ૬-૬-૧૩. વાહિનીપતિ એક બ્રહ્મર્ષિ. (૩. અંગિરા શબ્દ વાસવ ઇંદ્રનું નામ. એ નામ પડવાનું પ્રયોજન શું જુઓ). હશે તે સમજાતું નથી. પરંતુ આને પિતા વસ વાહીક ભૂપ્રદેશવિશેષ. હાલને પંજાબ પ્રાન્ત વગેરે. સંજ્ઞાધારી કોઈ પુરુષ હશે એમ લાગે છે. વાઘમય નીલપરાશર કુળમાં થયેલે ઋષિ. વાસવી ઉપરિચર વસુરાજાની કન્યા, વ્યાસ માતા વિકટ રુદ્રગણુવિશેષ. સત્યવતી હતી તે. વિકટ (૨) અંગદે મારે એક રાક્ષસ | વા૦ ર૦ વાસય વાસવી સત્યવતીના પુત્ર વ્યાસ તે જ. | યુદ્ધ કડ. ભા૨૦ આ૦ ૬૪–૮૬. વિકટ (૩) ધૃતરાષ્ટ્રના સો પુત્રમાંને એક. | આ૦ વાસાશ્વ વૈશ્ય જાતીય એક મંત્રદ ૬૮-૯૬, ભી. ૬૪–૨૯ ક. ૪૬–૧૬. આ૦ ૧-૮૪. વિકાનન ધૃતરાષ્ટ્રના સે પુત્રોમાં એક | ભાર૦ વાસુકિ કપુત્ર નામાંને એક. આ સઘળા સર્પોને આ૦ ૧૩૧-૫. વિકજન સોમવંશી હસ્તી નામના રાજાને પુત્ર. અધિતિ છે. આની સ્ત્રીનું નામ શતશીષ. | ભાર ઉદ્યોગ૦ ૧૧૭-૧૭, તેની સ્ત્રી સંદરા, તેને પુત્ર અજમીઢ, | ભાર૦ આ૦ ૬૩-૩૮. પ્રતિ ચૈત્રમાસના સૂર્ય સાથે આ જ સંચાર વિકા અશોકવન માંહેલી આ નામની બે રાક્ષસી. કરે છે. (૯. મધુ શબ્દ જુઓ.) જન્મેજયના વિઠન વિકજન તે જ, / વા૦ રા૦ સુંદરકાંડ સર્પસત્રમાં આનાં કેટિસ, માનસ, પૂર્ણ, શલ, પાલ, વિકપન એક રુદ્રગણુ. હલી મક, પિચલ, કૌણપ, ચક્ર, કાલવેગ, પ્રકાશન, વિકર્ણ ધ્રુતરાષ્ટ્રના સે પુમાને એક. આ એક હિરણયબાહુ, શરણ, કક્ષક અને કાલદંતક એ પંદર મહારથી હતું અને બધા ભાઈઓમાં મોટે ન્યાયી કુળ બળી ગયાં હતાં. આ હમેશાં ભૂષણરૂપે શિવના હતે. એને વિશે એવી હકીકત મળે છે કે જ્યારે શરીરે આશ્રિત તરીકે રહે છે. દ્રૌપદીને સભામાં લાવ્યા ત્યારે તેણે સઘળા ત્યાં જરત્કારુ ઋષિની ભાર્યા જરત્કારુ આની બહેન બેઠેલા સભાસદોને પૂછયું હતું કે આ ધર્મ કે થાય. | ભાર આ૦ ૩૮–૨૦૦૦ દેવ અને દૈત્યોએ અધર્મ. ત્યારે આણે પણ વિદુરની પેઠે જ આ સમુદ્રમંથન વખતે આને નેતરું બનાવ્યો હતો. | અધર્મ છે એવો પિતાને અભિપ્રાય કહી સંભળાભાર૦ આ૦ ૧૮–૧૩, વ્યું હતું. તેથી દુર્યોધન વગેરેને આ પ્રિય ન વાસકિતીથ એક તીર્થવિશેષ | ભાર વન હતા. પિતાની પ્રતિજ્ઞા પ્રમાણે, ભીમને યુદ્ધ સમયે અ૦ ૮૩-૮૬, જ્યારે આને મારવાનો પ્રસંગ આવ્યો ત્યારે વાસદેવ સકલ પદાર્થમાત્રમાં વાસ્તવ્ય કરી રહેલા ભીમને ઘણું ખરાબ લાગ્યું, પરંતુ નિરૂપાય થઈ દેવ તે. તેણે આને માર્યો. | આ૦ ૬૩–૫૮. વિ. ૩૭–૩; વાસુદેવ (૨) સામવેદપનિષદ્. ભી. ૭૭–૭, ૬૮-૨૨. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ વિકર્તન વિજય વિકર્તન સૂર્ય. માતા સત્યવતી અને ઓરમાન ભાઈ ભીષ્ય બને વિઠા રેવત ભવન્તરમાંના વિષ્ણુ અવતારની માતા. વિચારમાં પડ્યાં કે હવે શું કરવું ? એટલામાં વિકક્ષિ ઈવાક રાજાના સે પત્રોમાં સહુથી નાનો; સત્યવતીને વિચાર સૂઝ અને પિતાને કીમાર એને શશાદ પણ કહેતા હતા. (શશાદ શબ્દ જુઓ.) અવસ્થામાં થયેલા પુત્ર કૃષ્ણદ્વૈપાયનનું એને સ્મરણ વિકૂટ એક સામાન્ય પર્વત. થયું. સ્મરણ થતાં જ તે પ્રગટ થયે ને શી આજ્ઞા વિકૃત વિરૂપ, કલહપ્રિય અને ક્રોધાત્મા કોઈ પુરુષ છે એવું માતાને પૂછ્યું. સત્યવતીએ તમામ વિકૃતિ રુદ્રગણુ. હકીકત તેને કહી. તેની પાસે અંબિકા અને વિકૃતિ (૨) સમવંશી યદુપુત્ર ક્રૌષ્ટાના વંશમાં અંબાલિકા એ બનેની સાથે નિગ વડે ધૃતરાષ્ટ્ર થયેલા યામઘ કુળોત્પન્ન કથ વંશના જીમૂત રાજા- અને પાંડ એમ બે પુત્ર નિર્માણ કરાવડાવ્યા. (અંબિકા ને પુત્ર. આનું વિમલ એવું નામાન્તર હતું. એને અને અંબાલિકા શબ્દ જુઓ.) વિચિત્રવીર્યની દાસીને ભીમરથ નામને પુત્ર હતા. પેટે વ્યાસથી વિદુર નામને પુત્ર થયો હતો. ભાર૦ વિક્રાંત વૃષ્ણુિ કુલોત્પન્ન એક યાદવ, આ૦ ૬૩-૫૪, આ૦ ૧૧૧-૭. વિખ્યાત તેર સૈહિકેયમાંને એક, વિજય વિષગુના બે દ્વારપાલમાં એક વિઘન રાવણપક્ષીય રાક્ષસ વિશેષ. / વારા સુંદર વિજય (૨) ભારતવર્ષનું એક તીર્થ. સ૦ ૬. વિજય (૩) સૂર્યવંશી ઇક્ષવાકુ કુલોત્પન્ન હરિશ્ચંદ્ર વિચકા એક ક્ષત્રી. / ભાર૦ શાંતિ અ૦૧૭૭–૭૧. વંશના સુદેવ રાજાને ભેટે પુત્ર. સતેજાને મોટો વિચ— એક રાજર્ષિ. ભાઈ. આમ ભરૂક અથવા સુચક નામને મોટા વિચખુ એક ક્ષત્રી. પુત્ર હતે. વિચક્ષુષ એક બ્રહ્મર્ષિ. (૩. વસિષ્ઠ શબ્દ જુઓ.) વિજય (૪) વિદેહવંશી જય નામના જનકને પુત્ર. વિચારુ કૃષ્ણથી રુકિમણુને થયેલા પત્રમાં એક. આને પુત્ર ઋત નામને જનક. વિચિત્ર દેવસાવર્ણિ મનુના થનારા પુત્રમાં એક વિજય (૫) સોમવંશી પુરુરવા રાજાના છ પુત્રોમાં પાંચમો. આને ભીમ નામે પુત્ર હતો. વિચિત્ર (૨) ભારતયુદ્ધમાં દુર્યોધન પક્ષને રાજ. વિજય (૬) સોમવંશી અનુકુલેત્પન્ન પૃથુલાલપુત્ર, વિચિત્ર (૩) યમને એક લહિયે. બ્રહદ્રથને પ્રપૌત્ર અને જયદ્રથ રાજાને પુત્ર. આને વિચિત્રવીય પુરુકુલોત્પન્ન અજમઢ વંશમાં થયેલા પુત્ર ધૃતિ. કુર પુત્ર જપૂતુરાજાના વંશમાં જન્મેલા, શંતનું વિજય (૭) દશરથ રાજાના અષ્ટપ્રધાનમાં એક રાજાને સત્યવતીની કૂખે થયેલા બે પુત્રોમાંને બીજે. પ્રધાન. આને મોટા ભાઈ ચિત્રાંગદ. જ્યારે ચિત્રાંગદ વિજય (૮) દશરથિ રામની સભામાં એક હાસ્યકાર રાજ્ય કરતો હતો ત્યારે એક સમય એને ચિત્રાંગદ વિજય (૯) યાજ્ઞવલ્કય ઋષિના ત્રણ પુત્રોમાં નામના ગંધર્વ સાથે યુદ્ધ થયું ને તેમાં તે ગંધર્વને ત્રિશિરા રાક્ષસ થયેલ પુત્ર. (૧. ચંદ્રકાન્ત શબ્દ હાથે મરાયે; તેથી ભીષ્મ વિચિત્રવીર્યને ગાદીએ જુઓ.) બેસાડશે. અને કાશી રાજની છતી આણેલી ત્રણ વિજય (૧૦) પાંડુપુત્ર અર્જુનનાં દશ નામોમાંનું કન્યાઓમાંથી અંબા પાછી ગઈ, ને બાકીની એક નામ. / ભાર૦ વિ૦ ૪૩–૨૧. અંબિકા અને અંબાલિકાનાં વિચિત્રવીર્ય સાથે વિજય (૧૧) કૃષ્ણથી જાંબુવતીને થયેલા પત્રમાં લગ્ન કર્યા. પરંત દેવયોગે આને કાંઈ સંતતિ થઈ એક. નહિ અને એનું નાની વયમાં મૃત્યુ થયું. આની વિજય (૧૨) ભારતવર્ષીય દેશ. પુત્ર. Page #167 -------------------------------------------------------------------------- ________________ વિજયા ૧૫૮ વિદર્ભ વિજયા વિષ્ણુની અને શિવની શક્તિવિશેષ. વિતસ્ય એક બ્રાહ્મણ સાવેનસને પુત્ર. તેના પુત્રનું વિજયી (૨) કેકય રાજાની કન્યા, માદ્રીપુત્રની સ્ત્રી. નામ શિવ, | ભાર– અનુ. અ૦ ૮-ર. એને પુત્ર સુહેત્ર. વિતાના સત્રાયણ ઋષિની સ્ત્રી, ઈસાવર્ણિ મન્વન્તર વિજયા(૩) ભગવાનની માયા. / ભાગ ૧૦-૧૦-૨-૨૧ માંહ્યલા વિષણુના અવતારની માતા. વિજયા (૨) મહા વદ અગિયારસ. વિદ એક બ્રહ્મર્ષિ અને તેનું કુલ. (૩. ભૃગુ શબ્દ વિજિતાશ્વ ઉત્તાનપાદ વંશના પૃથુરાજાથી અચિ જુઓ.) નામની સ્ત્રીને થયેલા પાંચ પુત્રોમાંને પહેલે. વિદ (૨) ઉપર કહેલા વિદ બ્રહ્મર્ષિનું ફળ. આનું મૂળ નામ શું હશે તે જણાતું નથી. આ જણાતું નથી. આ વિંદ ધૃતરાષ્ટ્રના સે પુત્રોમાંના એક. / ભાર આ૦ નામ પડવાનું કારણ આ ઃ આના પિતા પૃથુરાજાએ ૬૮-૯૪, એને ભીમસેને માર્યો હતો. | ભાર નવાણું યજ્ઞ કરી સામે અશ્વમેધ શરૂ કર્યો એટલે કોણ૦ ૧૨૧–૪૮. ઇંદ્ર ગુપ્ત વેશે એના અશ્વનું હરણ કર્યું. એ અશ્વ વિંદ (૨) મહાભારતયુદ્ધમાં દુર્યોધન પક્ષને એક રાજા કેક દેશાધિપતિ બે ભાઈઓમાંને મોટે. એ પાસેથી છોડાવી આ માટે આનું આ નામ સાત્યકિને હાથે મરાયો હતો. ભાર૦ કર્ણ૦ અ૦ પડયું. આનામાં ગુપ્ત રહેવાની પણ શક્તિ હતી. ૧૦-૬, તે ઉપરથી અંતર્ધાન એવું પણ એનું નામ હતું. વિદ (૩) ભારતયુદ્ધમાં દુર્યોધન પક્ષને એ નામને આને શિખંડીની અને નભસ્વતી એવી બે સ્ત્રીઓ બીજે રાજા. અવંતિદેશાધિપતિ બે ભાઈઓમાંને હતી. એમાંની પહેલીને, વસિષ્ઠના શાપથી જન્મ મોટ. એને ભાઈ તે અનુવિંદ. એને પહેલું યુદ્ધ ધારણ કરેલો એવો પૂર્વજન્મના ત્રણ અગ્નિ પાવક કંતિ ભોજ રાજા સાથે થયું હતું. ભાર૦ સભા પવમાન અને શુચિ નામના ત્રણ પુત્ર હતા. બીજી અ૦ ૩૨૦ શ્લ૦ ૧૧.૦ ૫છીથી તે અર્જુનને નભસ્વતીને એક જ હવિર્ધન નામને પુત્ર હતો. હાથે મરાયા હતા. | ભાર૦ દ્રોણ અ૦ ૯૯, ભાગ ૪ &૦ અ૦ ૧૯, વિદર્ભ પ્રિયવ્રતના ઋષભદેવના સો પત્રોમાં નવખંડવિટભૂત વરણલેકમાંને એક અસુર. ના અધિપતિ જે નવપુત્ર હતા તેમાંની એક. આના વિરથ એક યાદવ. | ભાર૦ આ૦ ૨૩૯-૧૦. ખંડનું પણ એ જ નામ હતું વિતત્ય વિડવ્ય ઋષિને પુત્ર અને પુત્ર સત્યા , વિદ (૨) ભરતવર્ષમાં જે નવ ખંડ છે તેમાંના (વાતહવ્ય શબ્દ જુઓ.) વિતથ મરુદ્ગણેએ સોમવંશી ભરત રાજાને જે વિદર્ભ (૩) સોમવંશી યદુપુત્ર ક્રોઝાના વંશમાંના | ભરદ્વાજ નામને પુત્ર આપ્યા હતા તેનું આ યામલ રાજાથી શૈખ્યા અથવા ચિત્રા નામની સ્ત્રીબીજુ નામ. ની કુખે થયેલે પુત્ર. આને ભોજા નામની સ્ત્રીથી વિતર્દન એક રાક્ષસ. | વા૦ ર૦ યુદ્ધ સ૬૪. કુશ, કથ અને રેમ અથવા લોમપાદ એવા ત્રણ વિતલ સાત બિલસ્વર્ગમાંનું બીજુ. અહીં હાટકેશ્વર પુત્ર થયા હતા. નામના મહાદેવ છે. | ભાગ ૫ અંધ, અ૦ ૨૪. વિદભS (૪) ઈંદ્રપ્રસ્થની દક્ષિણે આવેલ ભીષ્મ વિતડ એક ક્ષત્રી. દ્રૌપદી સ્વયંવર વખતે આવેલે રાજાને દેશ. વિધ્યની દક્ષિણે. દશાર્ણની પશ્ચિમે, દંડ રાજાને પિતા. / ભાર આદિ અ૦૨૦૧–૧૨. ગોદાવરીની ઉત્તરે અને સૌરાષ્ટ્રની પૂર્વે આવેલે વિતસ્તા બગડાની સંજ્ઞાવાળા હિમાલયમાંથી નીકળેલી દેશ. એની રાજધાની કુંડિનપુર હતી. એનાં મુખ્ય છ નદીઓમાંની એક. એ પશ્ચિમ સમુદ્રને મળે છે. નગર ભેજકપુર, અકેલા, અમરાવતી, ઈલોચપુર ભાર૦ વ૦ ૮૦ ૯૦, ભી. ૮–૧૬. • હાલની ઇત્યાદિ. હાલનું બિરાર અથવા વરાડ તે જ. જેલમ નદી તે જ. ભેજપુર રુકમીપુત્ર વસાવ્યું હતું. Page #168 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાલ ૧૫૮ વિ૬૨ વિદદ્ધ સૂર્યવંશમાં થયેલા ધ્રુવસંધિ રાજને પ્રધાન. અતિશય માન રાખત. આ સંબંધે એક પ્રસંગ વિદાવિંદ અવંતી દેશાધિપતિ જયસેન રાજને, નીચે પ્રમાણે મળી આવે છે કે પાંડવો વનવાસ વસુદેવની બહેન રાજાધિદેવીની કુખે થયેલા બે પુત્ર. પૂર્ણ થતાં અજ્ઞાતવાસમાંથી પ્રગટ થયા એટલે ભારતયુદ્ધમાં એ દુર્યોધન પક્ષમાં હતા. | ભાર ૦ ધૃતરાષ્ટ્ર સંજયને એવા અર્થને સંદેશો લઈ ઉદ્યોગ અ૦ ૧૬૬-૬. યુધિષ્ઠિર પાસે મેકલ્યો કે તેણે રાજયને અર્ધભાગ વિંદાનુવિદ (૨) કેકયદેશાધિપતિના બે પુત્રો. એ માગો નહિ અને યુદ્ધ પણ કરવું નહિ. આ પણ દુર્યોધન પક્ષમાં જ હતા. સંદેશ એણે યુધિષ્ઠિરને જઈ કહ્યો એટલે યુધિષ્ઠિરે વિદારણ તગડાની સંજ્ઞાવાળા જયદ્રથના છ ભાઈ- સંજયને તેના પ્રત્યુત્તરમાં એવું કહ્યું કે હે એમાંને એક. | ભા૨૦ વ૦ અ૦ ૨૨૬, સંજય, પુત્રલેભે કરીને ધૃતરાષ્ટ્રને આવું કરવું વિદશા પારયાત્ર પર્વતમાંથી નીકળેલી નદીવિશેષ | યોગ્ય નથી. અર્ધ રાજ્યના અમે હકદાર છતાં ભાર૦ સ૮–૨૨. તે હું નહિ આપું એમ કહાવે છે. પરંતુ અમે વિદર વિચિત્રવીર્યની સ્ત્રી અબિકાની દાસીની કુખે લીધા વગર રહેનાર નથી. સામથી આપશે તો કૃષ્ણદ્વૈપાયન વ્યાસથી થયેલ પુત્ર. દાસીનું જવું ઠીક છે, ને જે તેમ નહિ આપે તો અમે યુદ્ધ વ્યાસ પાસે કેમ અને શા પ્રસંગે થયું એ સંબંધી કર્યા વગર રહેનાર નથી. તું જા અને મારા આ એમ હકીક્ત મળે છે કે જ્યારે ધૃતરાષ્ટ્ર બંધ સંદેશો ધૃતરાષ્ટ્રને કહે. સંજય હસ્તિનાપુર પાછા જમ્યો અને પાંડ પણ રોગી જ જમ્યા એટલે કર્યો ને ત્યાં ગમે ત્યારે સંધ્યાકાળ થઈ ગયો હતો સત્યવતીએ પિતાની બન્ને પુત્રવધૂઓને વ્યાસ પાસે એટલે એણે ધૃતરાષ્ટ્રને એવું કહ્યું કે પાંડવો તરફથી પુનઃ જવાની આજ્ઞા કરી. તેમણે પોતે ન જતાં જે સંદેશો મેં આ છે તે કાલ સવારે સર્વ અબિકાની દાસીને મેલી, તેમાંથી વિદુરની ઉત્પત્તિ સમક્ષ હું તમને કહીશ. આટલું કહી તે ઘેર ગયો થઈ. આ વિદુર તે સાક્ષાત યમ, જે માંડવ્ય એટલે ધૃતરાષ્ટ્રને ઘણે ભય લાગે કે કેણ જાણે ઋષિના શાપે કરીને શકયોનિમાં જગ્યા ( માંડવ્ય સવારે સંજય શુંએ કહેશે. એ વિચારમાં તેને શબ્દ જુઓ.) વિદુરની સ્ત્રી દેવક રાજાની કન્યા રાત્રે ઊધ આવી નહિ. તેથી વિદરને બોલાવ્યો પાશવી પણ આની જ પેઠે ઉત્પન થયેલી હતી. અને સંજય આવું કહી ગયો તેથી મને ઊંઘ પાંડવોનો પિતા પાંડુ તેઓ નાના હતા તે વેળા મૃત્યુ આવતી નથી, એમ તેને કહ્યું. આ પ્રસંગે વિદુરે પામ્યો હતો, તેથી વિદુરની પાંડવો ઉપર નાનપણથી ધૃતરાષ્ટ્રને નીતિને બોધ કર્યો. આ પ્રસંગ ભારતના જ પ્રીતિ હતી. ધૃતરાષ્ટ્ર જયારે પાંડવોને વારણ- ઉદ્યોગપર્વમાં વિદુરનીતિ નામે પ્રસિદ્ધ છે. આ વત મોકલ્યા, અને દુર્યોધને ત્યાં લાક્ષાગૃહ કરાવી ઉપરાંત આણે દુર્યોધનને પણ પુષ્કળ બેધ કરેલ તેમને બાળી નખાવવાની તૈયારી કરી હતી ત્યારે છે. મેં ભારત ઉદ્યોગ પર્વ. આ સઘળી હકીકત વિદરે યુધિષ્ઠિરને બર્બર શ્રીકૃષ્ણ સામ કરવા આવી યુધિષ્ઠિર પાસે ભાષામાં કહી તેને સાવધ કર્યો હતો, એટલું જ પાછા ગયા, એટલે યુદ્ધ શરૂ થયું અને તેમાં સઘળા નહિ, પણ તે બંધુ સહિત તેમાંથી સુરક્ષિત બહાર કોર મરણ પામ્યા અને પાંડવોને રાજ્ય પ્રાપ્ત નીકળી જઈ શકે માટે એક સુરંગ કરાવી હતી થતાં, આ ઘણો કાળ સુધી હસ્તિનાપુરમાં રહ્યો અને ત્યાંથી તેઓ નદી પાર તરી જાય માટે નૌકાની હતા. પછી તીર્થયાત્રા કરવા નીકળી પડ્યો. અનેક પણ વ્યવસ્થા કરી રખાવી હતી. (યુધિષ્ઠિર શબ્દ તીર્થ અને ક્ષેત્રનાં અવલોકન કરી પાછે તે જુઓ.) વિદુર પરમ નીતિવાન અને નિસ્પૃહ હસ્તિનાપુર આવ્યા અને ગાંધારી તથા કુંતીને સાથે હોવાથી ધૃતરાષ્ટ્ર એનાથી વયે મોટો છતાં, એનું લઈ હિમાલય પર ગમન કર્યું. કેટલેક કાળે તેને Page #169 -------------------------------------------------------------------------- ________________ વિદહનગર ઉદ્ધવ સાથે મેળાપ થઈ ગયે, તેની પાસેથી કૃષ્ણ વિરથ સોમવંશીય પુરુકુલત્પન્ન એક રાજા. આ નિધન થયાનું સાંભળ્યું અને કૃત્રેિય ઋષિ પાસે ઘણું જ પ્રાચીન કાળમાં થઈ ગયું હતું. કારણ કે જવાના કહાવેલા સંદેશા પ્રમાણે આ મિત્રેય ઋષિને જયારે જામજન્ય રામ પૃથ્વી નિ ક્ષત્રિય કરતા હતા મળે, ને તેથી કૃતાર્થ થયેલે એ આ પિશાચ- ત્યારે, આની માએ એને પુષ્યવાન પર્વત પર રહેતા વૃત્તિએ અરણ્યમાં ફરવા લાગ્યો. એક ઋષિના આશ્રમમાં મૂકી દીધો હતો. પછી એક વેળા યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્રનાં દર્શન કરવા જ્યારે પરશુરામ ક્ષત્રિયોને નાશ કરવાના કર્મથી અરણ્યમાં આવ્યા હતા તેણે સર્વને જોઈને વંદન વિરમ્યા અને શુર્પારક દેશમાં ગયા, એટલે આ કર્યું અને વિદુર કયાં છે એમ ધૃતરાષ્ટ્રને પૂછયું. પુનઃ પુરુકુળની વૃદ્ધિ કરનાર થયા. આના પિતાનું તેણે કહ્યું કે તે ઘણું કરીને અહીં અરણ્યમાં જ નામ મળતું નથી તેમ જ તેના પુત્રનું નામ શું છે. પહેલાં કઈ કઈ વખત અહીં આવતું હતું તે પણ મળતું નથી. વંશાવળી માં પણ એનું પરંતુ હમણુને કોઈ દિવસ આવ્યા જ નથી. આ નામ નથી. | ભાર૦ શાંતિ અ૦ ૪૮. સાંભળી યુધિષ્ઠરને તેને મળવાની ઉત્કંઠા થઈ અને વિદૂરથ (૨) સેમવંશી પુરુકુલોત્પન કુરુપુત્ર જ તેને શોધતા શોધતે અરણ્યમાં ચાલ્યો. ત્યાં એક રાજાને પૌત્ર અને સુરથાને પુત્ર. એને પુત્ર સાર્વવૃક્ષને અઢેલીને તદ્દન નગ્ન એ તેને ઊભેલે જોયે. ભૌમ નામને રાજા, આ તેની વર્તણૂક જોઈ તેની બહુ પાસે ન જતાં વિદૂરથ (૩) સેમવંશી યદુકુલેત્પન્ન સાત્વત હું લાગે એમ કહી યુધિષ્ઠિરે તેને વંદન કર્યું. પુત્ર વૃષ્ણિના વંશના બીજા વૃષ્ણિને પુત્ર અને યુધિષ્ઠિર સાથે એક શબ્દ સુધ્ધાં બે નહિ; ચિત્રરથ રાજાના બે પુત્રોમાં બીજે. આને પુત્ર એટલું જ નહિ પણ તેની સામું ધરાધરી જેવું ઘર નામને રાજા. નહિ. આ ઉપરથી, આ હવે દેહભાવ વીસરી ગયે વિદૂરથ (૪) સમવંશી યદુપુત્ર કાણાના વંશના છે એમ સમજી યુધિષ્ઠિર ત્યાંથી પાછા ફર્યો અને નિત્તિ રાજાનું નામાંતર. ધૃતરાષ્ટ્ર ગાંધારી અને કુંતીની આજ્ઞા લઈ હસ્તિનાપુર વિફરથ (૫) દંતવક્ર અથવા વક્રદતને ભાઈ. વૃદ્ધઆવ્યું. તે પછી થોડા જ કાળે વિદુરનું દેહાવસાન શર્માથી મૃતદેવાને થયેલ પુત્ર. એને કૃષે માર્યો. થયું. માંડવ્ય ઋષિના શાપ પ્રમાણે વિરે પોતાનાં વિદુરથ (૬) હંસધ્વજ રાજાને ભાઈ. સો વર્ષ પૂર્ણ થતાં જ દેહને ત્યાગ કર્યો અને વિદુરથ (૭) સોમવંશી કુરુરાજને પુત્ર. એને પુત્ર પુનઃ પૂર્વવત પિતાના અધિકાર પર ગ | ભાર અનશ્વાન | ભા. આદિ અ૦ ૬૩. આ૦૬૩–૫૭, ૬૮-૮૬; ભાગ ૧-૧૩-૨૧ વિદૂરથ (૮) પ્રથમ કહેલે વિદૂરથ તે જ | ભાર૦ આ૦ ૨૩૯-૧૦. વિલા સૌવીર દેશના રાજાની સ્ત્રી, એને પતિ વિદેહ સૂર્યવંશી નિમિ રાજાએ વસિષ્ઠના શાપથી મરણ પામવાથી ને પુત્ર ના હોવાથી, સિંધુ મરણ પામ્યા પછી પુનઃ દેહ સ્વીકાર્યો નહિ દેશના રાજાએ એનું રાજ્ય લઈ લીધું. પછી એટલે તેના મિથિ પુત્ર ઉપરથી આખા વંશનું જ્યારે એને પુત્ર મેટો થયો ત્યારે એણે એને પડેલું નામ. અનેક ઇતિહાસયુક્ત ક્ષત્રિય ધર્મને ઉપદેશ કર્યો, વિરહ (૨) ઈકબસ્થની પૂર્વ તરફ આવેલા, ભારતએ વીર સ્ત્રીએ સિંધુરાજા પાસેથી પિતાનું રાજ્ય વર્ષના બે દેશ. એમાંને પહેલે ગંડક દેશની પૂજ, પાછું લીધું. આ વિદલાના પુત્રનું નામ સંજય અને બીજો અપર પૂર્વ વિદેડ જનકવંશીય રાજને, હતું. | ભાર ઉદ્યોગ અ૦ ૧૩૩-૧૩૬, પ્રસિદ્ધ છે. વિદષા પારિવાત્રિ પર્વતમાંથી નીકળતી ભારતવર્ષની વિદહનગર અપર પૂર્વ વિદેહની રાજધાની મિથિલા એક નદી. નગરી તે જ આ Page #170 -------------------------------------------------------------------------- ________________ વિદ્ય વિદ્ય વિશ્વામિત્ર કુલેત્પન્ન એક ઋષિ વિદ્યાચંડ કૌશિક બ્રાહ્મણના પુત્ર. (પિતૃવતી શબ્દ જુઓ.) વિદ્યાધર દેવયાનિવિશેષ, ૧૬૧ વિદ્યત્રુ એક રાક્ષસ. (૪. સહુ શબ્દ જુએ.) વિજિવ એક રાક્ષસ. ગ્રૂપ ખાતેના પતિ. એને રાવણે માર્યા હતા. વિજિહ્વ (ર) રાવણને એક પ્રધાન. રામનું શિર અને ધનુષ્ય, માયામય આકૃતિએ આછું જ બનાવીને રાવણુ પાસે તે સીતાને દેખડાવ્યાં હતાં. પર ંતુ તે જોયા છતાં સીતા રાવણુને વશ વતી' ન હતી. વિદ્યુજિવ અમૃતનુ* રક્ષણ કરનાર બે સર્પો. / ભાર૰ આ૦ ૩૩-૫-૬. વિદ્યુતા એક અપ્સરાવિશેષ. / ભાર॰ અનુ૦ ૫૦-૪૮, વિક્રેશ ટુતિ રાક્ષસની શ્રી ભયાની કૂખે થયેલા પુત્ર. ` સંધ્યા નામની કોઈ સ્ત્રીની સાલ કેટ કેટા નામની કન્યા આની સ્ત્રી હતી. તેને આનાથી ગર્ભ રહ્યો. એ ગર્ભને તેણે મંદરાચળ પર નાખી દીધા, મહાદેવે એનું રક્ષણ કરી· સુકેશ એવું તેનું નામ રાખ્યું. / વા૦ રા૦ ઉત્તર૦ સ૦ ૪. વિદ્યુત્પતાક પ્રલયમેધામાંનો છઠ્ઠો મેધ, વિદ્યપર્ણા પ્રાધાને થયેલી અપ્સરાઓમાંની એક. / ભાર॰ આ ૬૬-૪૯. વિદ્યત્પ્રભ એક ઋષિ / ભાર૦ અનુ॰ અ૦ ૧૮૮–૪૩. વિદ્યપ્રભા એ નામની દશ અપ્સરા / ભાર૦ ઉ ાગ અ૦ ૧૧૧–૨૧, વિદ્ય ષ્ટ રામ સેનામાંને એક વાનરવિશેષ / વા૦ રા યુદ્ધ સ॰ ૭૩. વિદ્યપ લંકામાંને એક રાક્ષસ. / વા૦ રા૦ સુંદર૦ સ૦ ૬. વિદ્યન્ગાલી તારકાસુરને પુત્ર, ત્રિપુરમાંનાં એક પુરના અધિપતિ. / ભાર॰ કહ્યું`૦ ૦ ૨૪–૭. વિદ્યન્માલી (૨) તારકાસુરને મિત્ર એક અસુર. વિદ્યમાલી (૩) રામસેનામાંના એક વાનર ૨૧ વિધ્ય વિદ્યન્માલી (૪) લંકામાંને એક રાક્ષસ / વા૦ રા સુંદર૦ સ૦ ૬. વિદ્યાત ધ ઋષિની પત્ની લંબાને પુત્ર, આના પુત્ર સ્તનયિત્નું. વિદ્યાતા એક અપ્સરા. વિદ્રાવણ નુપુત્ર દાનવામાંના એક. વિધાતા બ્રહ્મદેવ. વિધાતા (૨) સ્વાયંભુવ મન્વન્તરમાંના બ્રહ્મપુત્ર ભૃગુથી કમ કન્યા ખ્યાતિની કૂખે થયેલા ત્રણ પુત્રામાંના ખીજો. મેરુની કન્યા નિયતિ આની સ્ત્રી હતી અને તેના પુત્રા વેદશરા અને કવિ/ભાર૦ આ૦ ૩૭–૧૦, વિધ બ્રહ્મદેવ, વિધિ (૨) ચંદ્ર. વિકૃતિ તામસ મન્વન્તરમાંના દેવની માતા, વિકૃતિ (૨) સૂર્યવંશી ક્ષ્વાકુકુલાત્પન્ન કુશવંશના ખગણુ રાજાના પુત્ર. આને પુત્ર હિરણ્યનાભ. વિંધ્ય ભારતવર્ષી^ય ભરતખંડસ્થ, એક પર્યંત, આ પતના મૂર્તિમાન દેવે એક વખત ચન્દ્રને એવુ" કહ્યું કે તમે જેમ મેરુની આસપાસ પ્રદક્ષિણા કરા છે એવી રીતે મારી આસપાસ કરેા. તેમણે ઉત્તર વાળ્યેા કે સૃષ્ટિના નિર્માણુ કરનારાએ અમને મેરુની પ્રદક્ષિણા કરવાને ક્રમ કરી આપ્યા છે તે પ્રમાણે અમારા નસીબમાં ક્રૂરવાનું છે. એ વિષયે અમે કેવળ સ્વતંત્ર નથી. આ ઉત્તર સાંભળી પર્યંત વધવા લાગ્યા અને એટલા ઊંચા વચ્ચે! કે તેથી કરીને સૂર્યંચંદ્રની ગતિના રોધ થયે, આથી દેવા અને ઋષિએ આની પાસે આવી કહેવા લાગ્યા કે તું આમ ન કર. પરંતુ આણે કાઈનું કહેવું સાંભળ્યું નહિ. એટલે એ બધા અગસ્ત્ય ઋષિ પાસે જઈ પ્રાના કરી કહેવા લાગ્યા કે વિધ્યાચળ આપને શિષ્ય છે અને જ્યારે તેણે લેાકેાપદ્રવકારક કૃત્ય આરંભ્યું છે તેા અને એ વિષયે ખેાધ આપવા એ આપના હાથમાં છે. દેવાનું અને ઋષિઓનું આ ખેલવું સાંભળી Page #171 -------------------------------------------------------------------------- ________________ વિધ્ય ૧૬૨ વિનતા અગમ્ય ઋષિ પિતાને આશ્રમ છોડી નીકળ્યા અને પુત્ર અને સૌદામિની નામની એક કન્યા હતી. આ આની પાસે આવ્યા. એમને જોતાં જ વિંધ્યાચળ ઉપરાંત સુમુખ, સુનામા, નેત્ર, સુવર્ચા, સરુક એમને નમસ્કાર કરવા સાષ્ટાંગ નમ્યો. આમ નમે અને સુબલ એ નામના બીજા છ પુત્રો હતા એવું જોઈ અગત્યે તેને કહ્યું કે હું દક્ષિણ તરફ જાઉં પણ મળી આવે છે. એ અને એની બહેન અને છું ત્યાંથી પાછા આવું ત્યાં સુધી આ જ શકય ક બને નિષ્ઠાપૂર્વક અને સરસાઈથી સ્થિતિમાં પડી રહે. આટલું કહી અગત્ય દક્ષિણ પતિસેવા કરતાં હતાં. કશ્યપે કહ્યું કે કદુને હજાર તરફ ગયા અને વિંધ્ય છે ત્યારથી દંડવત લાંબો પુત્ર થશે અને વિનતાને બે બળવાન પુત્રો થશે. પડ્યો તે હજુ પણ એ જ સ્થિતિમાં પડ્યો છે. પછી બને ગર્ભવતી થઈ. કકુએ હજાર ઈડાં અગત્ય ઋષિ વાયદો કરીને ગયા તે પાછા આવ્યા મૂક્યાં. પાંચ હજાર વર્ષે કાનાં ઈંડાં સેવાઈને તેમાંથી જ નહિ. આપણામાં “અગત્ય ઋષિને વાયદો” શેષ, વાસ્રકિ, કર્કોટક, ધનંજય, અરાવત આદિ કહેવાય છે એ તે બધાને ખબર હશે. સારાંશ કે નાગ નીકળવા. પ્રથમતઃ જ્યારે અરુણ વખતે વિનતા આના આમ પડવાથી સૂર્યચંદ્રાદિની ગતિમાં ગર્ભિણ થઈ ત્યારે પિતાને જલદી પ્રસૂતિ થાય તે થતો રાધ દૂર થશે ને તેથી દેવ, ઋષિઓ અને માટે અધોરી બનીને પૂર્ણ કાળ થયા પહેલાં અરુણને ઇતર પ્રજાજન સુખી થયાં. આ પર્વત બગડાની તેણે બળાત્કારે ઉદર બહાર કાઢો. તેથી એ પગ અંક સંજ્ઞાવાળા હિમાલયની આ બાજુએ આપણે વગરને જો એટલે એણે વિનતાને શાપ દીધે રહીએ છીએ તે તરફ આવ્યું છે. ભાર૦ ભી કે તું તારી શોકયની દાસી થઈ રહીશ. એ જ અ૦ ૯-૧૧, ભાર૦ વન અ૦ ૧૦૩-૨-૧૯. પ્રમાણે એને કહુની દાસી થઈ રહેવું પડયું હતું. આ પર્વતમાંથી તપતી, તાપી, પયોષ્ણી, એ આ રીતે બન્યું ઃ એક વેળા સૂર્યના રથના નિર્વિધ્યા, ક્ષિપ્રા, ઋષભ, વેણ, વૈતરણી, વિશ્વ- ઘેડાને રંગ કેવો છે તે સંબંધી આને અને કદને માલા, કુમુદવતી, કરતેયા, મહાગૌરી, દુર્ગમ અને વાદ પડો. વિનતાએ કહ્યું કે શ્વેતવર્ણન છે. શીલા એટલી નદીઓ નીકળી છે. દેવી ભા. અને કાએ કહ્યું કે તે કાળા રંગના છે. આમ ૧૦–૩, સકંદ કાશી ખંડ, પૂર્વાર્ધ ૦ ૪-૫. કહી પિતાને બોલ ખરો પડે તે માટે કએ પિતાના વિંધ્યચૂલિક ભારતવષય દેશવિશેષ | ભાર૦ વાસુકિ ઇત્યાદિ પુત્રને આજ્ઞા કરી કે તમે સત્વર ભીમ અ૦ ૯. સૂર્યલેકમાં જાઓ અને અશ્વને વર્ણ જે શ્વેત વિંધ્યાદ્ધિ વિ ધ્યપર્વત તે જ. છે તેને તમારા પિતાના વિષે કરીને કાળે કરી વિધ્યાવલી બલિ દૈત્યની સ્ત્રી, આવે. આનું કહેવું પ્રથમ તો કેઈએ કાને ધર્યું વિધ્યાશ્વ સોમવંશી પુરુકુળત્પનન હસ્તિ રાજાના નહિ. એટલે કદએ એમને શાપ્યા કે આ આજ્ઞાપુત્ર અજમઢના નીલ નામના પુત્રના વંશમાં ભંગને લીધે આગળ એક રાજ સર્પ સત્ર કરશે તેમાં મુગલકુળાત્પન્ન ઈદ્રસેન રાજાને પુત્ર. આને તમે બળીને ભસ્મ થશે. ત્યારે એ સાંભળી બધા મેનકા અસરાથી દિવોદાસ અને અહલ્યા, એમ બે ગભરાયા અને ઉશાપ માગી, સૂર્યલોકમાં જઈ જોડકાં સંતાન થયાં હતાં. પિતાના વિષ વડે અશ્વોને કાળા કરી દીધા. વિનત રામસેનામાં એક વાનર | વા રા યુદ્ધ અશ્વ કાળા થતાં જ કએ વિનતાને કહ્યું કે તું સ૦ ૨૬. મારી સાથે સ્વર્ગમાં ચાલ. અને સૂર્યલેકમાં ગયાં વિનત (૨) આ નામનું એક ગામવિશેષ. ત્યારે વિનતાએ અશ્વ કાળા રંગના જોયા. આ વિનતા કશ્યપ ઋષિની તેર સ્ત્રીઓમાંની એક. પ્રમાણે પોતે બેટી ઠરી એટલે પરસ્પર પ્રતિજ્ઞા આને અરુણ, ગરુડ, અરુણિ, વારુણિ એવાં ચાર કરી હતી કે જે હારે તેણે શરત કરનારની એ Page #172 -------------------------------------------------------------------------- ________________ વિનતા વિભાવસ હજાર વરસ સુધી દાસી થઈ રહેવું. એ પ્રતિજ્ઞા વિપુલ (૩) અર્જુને મારેલે સૈવીર દેશને એક પ્રમાણે આ કહુની દાસી થઈ રહી. પછી ગરુડે ક્ષત્રિય રાજા. / ભાર૦ આ૦ ૧૫-૪૬. તેને દાસીપણામાંથી મુક્ત કરી. તે આ૦ ૧૬-૬, વિપુલ (૪) એક બ્રાહ્મણ. દેવશર્માને શિષ્ય. તેની ૨૦-૩૪, ૨૩-૩, ૬-૪૦, અને ૬૭–૩૯; અનુ. ગુરુપત્ની રુચિ. / ભાર– અનુઅ૦ ૭૫. ૨૦-૨૦, ૨૦–૨૩ અને ૨૦–૨૯. વિપુલા એક નદી. | ભાર૦ ભીષ્મ અ૦ ૮–૧૪. વિનતા (૨) સીતાના સંરક્ષણ માટે મૂકેલી રાક્ષસી- વિપૃથે એક યાદવવિશેષ. | ભાર આ૦ ર૦૧-૧૮ એમાંની એક. / વા૦ રાવ સુન્દ૦ ૦ ૨૪. સુભદ્રાહરણ વખતે એનું અને અર્જુનનું યુદ્ધ વિનાશન સરસ્વતી નદી જ્યાં થાણેશ્વરથો પશ્ચિમા- થયું હતું. / ભાર આ૦ ૨૪૪.. ભિમુખ થઈને નિષાદ રાજ્યના મોં આગળ રણમાં વિકૃ8 વસુદેવને ધૃતદેવાથી થયેલ પુત્ર. અન્તહિત થઈ જાય છે ત્યાં આવેલું તીર્થવિશેષ. વિપ્ર સમવંશી પુરુકુલોત્પન્ન અજમીઢ વંશના હાલના સિરહિંદ પરગણુમાં આવેલા રેતીના રણમાં કુરુપુત્ર સુધનુના કુળમાં જરાસંધ વંશમાં જન્મેલા ભારત વર્ષનું સરસ્વતી નદી સંબંધીનું તીર્થવિશેષ સુતંજય રાજાને પુત્ર. આને પુત્ર શુચિ નામને રાજા, છે તે જ. વિપ્રચિત્ત દનપત્ર દાનવોમાંને મોટો. આ ઘ વિનશન (૨) બગડાની સંજ્ઞાવાળું કુરુક્ષેત્ર તે જ. બળવાન હતું. એને સિંહિકા નામની સ્ત્રી હતી વિનાયક આ નામને રુદ્રગણુ. અને તેની કુખે આને તેર પુત્ર થયા હતા. વિનાયક (૨) એ નામના રુગણને અધિપતિ (ર. રોહિકેય શબ્દ જુઓ.) ગણપતિ. વિપ્રચિત્ત વિપ્રચિત્ત તે જ. વિનાયક (૩) કઈ કઈ ઠેકાણે ગરુડનું પણ નામ વિબુધ વિદેહવંશના વિદ્યુત જનાનું નામ. કહ્યું છે. વિભાંડ એક બ્રહ્મર્ષિ. વિનાયક (૪) ભારતવર્ષનું એક ક્ષેત્રવિશેષ વિભાંડક કાશ્યપગેત્રીય એક ઋષિ. સષ્યશૃંગને વિનાશન કશ્યપથી કાલાને થયેલા પત્રમાં એક પિતા. (ઋષ્યશૃંગ શબ્દ જુઓ.) વિપાટ વિપાશા નદી. વિભાવરી ઉત્તરદિગ્ધાલની નગરી. એને સ્વીકારા વિપાટ (૨) કૌરવ પક્ષનો એક રાજા. અર્જુનના હાથે પણ કહે છે. (૨. વસ્વીકસારા શબ્દ જુઓ.) આ મરાયેલો. ભાર૦ દ્રોણ અ૦ ૩૨-૬૧, શહેરમાં જ્યારે સૂર્ય માથા ઉપર આવે ત્યારે ત્યાં વિપાપ એક અગ્નિવિશેષ | ભાર૦ ૧૦ ૨૨૧-૨૧. મધ્યાહ્ન, પશ્ચિમ દિપાલની દેવધાની નગરીમાં સૂર્યોદય. વિપાપા ભારતવર્ષની એક નદી. / ભાર ભી ને સમય અને દક્ષિણ દિપાલની સંયમિની નગરીમાં ૮–૧૫, મધરાતને સમય થાય છે. (૧, સૂર્ય શબ્દ જુઓ.) વિપામા બહસ્પતિને અગ્નિસંબંધને પૌત્ર, નિશ્વવન વિભાવસુ સૂર્યનું એક નામ. | ભાર આ૦ ૧-૫૫. નામના અગ્નિને પુત્ર. આનું વાસ્તુ કાર્યમાં પ્રાધાન્ય વિભાવસુ (૨) એક ઋષિ. આ પિતાના સુપ્રતીક હેવાનું મત્સ્યપુરાણમાં છે. નામના ભાઈના શાપે કરીને પાણીમાં કુમોનિ વિપાશા ભારતવષય નદી. હાલની બિયાસ તે પ્રાપ્ત કરી પડયે હતે. (૩, સુભદ્ર શબ્દ જુઓ.) તેને જ. | ભાર૦ ભી ૯–૧૫. ગરુડ ખાઈ ગયો હતો. તે ભાર૦ આ૦ ૨૯-૧૬, વિપીત ગભીવિડીત શબ્દ જુઓ. વિભાવસુ (૩) મૂર દૈત્યના સાત પુત્રમાંથી કુણે વિપુલ ભારતવષય ક્ષેત્રવિશેષ માર્યો હતો તે પુત્ર. (મૂર શબ્દ જુઓ.) વિપુલ (૨) વસુદેવથી રહિણીને થયેલા પુત્રોમાંને વિભાવસુ (૪) પાંડવો સાથે અરણ્યમાં હતા તે એક. એક ઋષિ. Page #173 -------------------------------------------------------------------------- ________________ વિભીષણ ૧૬૪ વિરાજ વિભીષણ (૩. બિભીષણ શબ્દ જુઓ.) રાજસૂય વિમલેશ્વર ભારતવષય એક તીર્થ. યજ્ઞ વખતે એની પાસેથી કર લેવા સહદેવે ઘટોત્કચને વિમલાદકા સરસ્વતી નદીના સાત પ્રવાહમાંને મોકલ્યો હતો. | ભાર૦ સ. ૩૨-૮૦ રામે એને એક પ્રવાહ. / ભાર૦ શ૦ ૩૯-૪. પટ્ટાભિષેક કર્યો હતો. ભાર૦ વિ૦ ૨૮૪-૪૯. વિમુખ એક બ્રહ્મર્ષિ. / વારા ઉ૦ સ૧. વિભીષણ (૨) એક લક્ષવિશેષ | ભાર૦ સ. ૧૦-૧૮• વિમેચન ભારતવર્ષીય તીર્થવિશેષ. વિભુ દેવવિશેષ. (તુષિત શબ્દ જુઓ.) વિયતિ સેમવંશી નહુષ રાજાના છ પુત્રોમાં વિભુ (૨) ઋષભદેવને જયેષ્ઠ પુત્ર. ભરત રાજાને પાંચમ. તના બીજી પંચજની સ્ત્રીથી થયેલા પુત્રના વંશમાં વિજ ઋષભદેવ વંશના ત્વષ્ટા નામના રાજાને પ્રસ્તાવ નામના રાજાને નિયુત્સાથી થયેલા તે આ. વિરોચનાથી થયેલ પુત્ર. આને વિષચી નામની આને રતિ નામની સ્ત્રી અને પ્રથુષણ નામને સ્ત્રી હતી, અને સો પુત્ર હતા જેમાં શતજિત પુત્ર હતા. સહુથી મોટો પુત્ર ને એક કન્યા હતાં. વિભ (૩) રેવત મન્વન્તરમાં સ્વર્ગમાં હતો તે ઇંદ્ર, વિરજ (૨) સ્વાયંભૂવ મન્વન્તરમાંના ' મરીચિ વિભુ (૪) સ્વાચિષ મન્વન્તર માંહેને વિષ્ણુને ઋષિના પુત્ર પૂર્ણિમાના બે પુત્રમાંને મટે. અવતાર, વિરજ (૩) ચાક્ષુષ મન્વન્તરમાંના સપ્તર્ષિઓમાંને વિભુ (૫) સાધ્ય નામના દેવામાં એક દેવ. એક ઋષિ. વિભુ (૬) વારુણિ ભગુના પુત્રોમાં એક, જેને વિજ (૪) આઠમાં સાવર્ણિ મન્વન્તરમાં થનારા વરેય કહ્યો છે તે. દેમાંના એક પ્રકારના દેવ. વિભુ (૭) રાત્રિ યુદ્ધમાં ભીમે મારે શકુનિના વિરજ (૫) ભારતવષય તીર્થ. ભાઈઓમાંને એક. / ભાર૦ ૦ ૫૦ ૧૫૮-૨૩. વિરજસ્ક આઠમા સાવર્ણિ મનુના થનારા પુત્રવિભૂતિ વિશ્વામિત્ર ઋષિના પુત્રોમાં એક | અનુ. માંને એક ૭–૧૭.. વિરજા વારુણિ કવિના સાત પુત્રોમાંને છો. વિભ્રાજ બહિષ નામના પિતરને લેક. વિરજા (૨) સુસ્વધા નામના પિતરની કન્યા અને વિશ્વાજ (૨) સોમવંશી પુરુકુલેત્પન પાર નામના નહુષ રાજાની સ્ત્રી. (નહુષ શબ્દ જુઓ.) રાજાનું નામાન્તર. વિરજા (૩) સવિશેષ. | ભાર૦ આ૦ ૩૫–૧૪, -વિમલ વૈવસ્વત મનુને પૌત્ર. ઈલ રાજાના ત્રણ ઉ૦ ૧૦૩-૧૬, પુત્રમાં સૌથી નાને. વિરજા (૪) ક્ષત્રિય ધૃતરાષ્ટ્રને સમાને એક પુત્ર. વિમલ (૨) સમવંશી યદુપુત્ર ક્રોઝાના વંશને વિકૃતિ એને ભીમે માર્યો હતો. તે ભાર આ૦ ૧૩૧-૧૪, રાજા તે જ આ, દ્રો૦ ૧૫૮-૧૭-૧૮. વિમલ (૩) ભારતવષય એક તીર્થવિશેષ. / ભાર૦ વિરજાતીર્થ એક તીર્થવિશેષ. / ભાર વન વ૦ ૮૦-૮૮. અ૭ ૮૩. વિમલપિંડક એક સપવિશેષ. | ભાર૦ આદિ વિરજામિત્ર સ્વાયંભુવ મન્વન્તરમાંના વસિષ્ઠ ઋષિઅ૦ ૩૫–૮. ના સાત પુત્રોમાંને ત્રીજો. વિમલા ઋષ્યવાન પર્વતમાંથી નીકળેલી નદીવિશેષ વિરાજ એક રાજ, અવિક્ષિત્રિને પુત્ર. | ભાર વિમલા (૨) મહેન્દ્ર પર્વતમાંથી નીકળેલી નદીવિશેષ. આ૦ ૧૦૧-૪૦૦ વિમલા (૩) સુરભી કન્યા રહિણીની બે કન્યાઓમાં વિરાજ (૨) સેમવંશી ધૃતરાષ્ટ્રને પુત્ર. ભીમને ની એક. હાથે મરાયેલ. | ભાર૦ ભીષ્મ અ૦ ૯૬-૨૭, Page #174 -------------------------------------------------------------------------- ________________ વિરાટ ૧૬૫ વિરાટ વિરાટ વિરાટ પુરુષ જે ઈશ્વર તે. સઘળા ભાઈઓ અને ઉત્તર સિવાય બીજા પુત્રે વિરાટ (૨) સ્વાયંભુ મનુનું પણ આ નામ છે. | પણ તેની સાથે હતા. | ભારઃ વિરાટ અ૦ ૩૩, મસ્ય૦ ૫૦ અ૦ ૩, આમ મોટું સૈન્ય લઈ વિરાટ રાજા સુશર્મા વિરાટ (૩) પૂ મસ્ટ દેશનો રાજા. અજ્ઞાતવાસને પર ચડ અને બે વરચે જબરું યુદ્ધ મર્યું; તેમાં માટે પાંડ આના દેશમાં રહ્યા હતા અને તેમણે એવું બન્યું કે સુશર્માએ વિરાટને પકડ અને પોતાનાં નામ અને રૂપ પણ બદલી નાખ્યાં હતાં. રથે બાંધી હસ્તિનાપુર તરફ ચાલવા માંડયું. આ પાંડવો તે પાંચ પુરુષ અને છઠ્ઠી દ્રૌપદી એમ જ, કે જોયું એટલે તેણે વલવાદિને સૂચના કરી જે અહીં રહ્યાં હતા તે તરત ઓળખાઈ જાત. કે આપણે સાથે હોવા છતાં વિરાટની આ દશા પરંતુ ચાર પુરુષ, એક નટ અને એક સ્ત્રી એમ થાય તે યોગ્ય નહિ, માટે દેડો ને તેને છોડાવી હોવાથી અને એ પાંડ હશે એવો ખ્યાલ લાવો. આ સાંભળી વટલવ વગેરે સુશર્માની ધરાધરી આવ્યું નહિ. આ વિરાટને ૧ શતાનીક, ૨. પાછળ પડ્યા અને તેની સાથે ઘર સંગ્રામ કરી મદિરાક્ષ, (મદિરાથ), ૩. સંદિત, ૪. શ્રુતાનિક, તેને બાંધી રથમાં નાખ્યો અને વિરાટને છાડી કંક ૫. શ્રુતસ્વજ, ૬. બલાનીક, ૭. યાનક, ૮. સમીપ આર્યો. પછી ક કે ગેધન પાછું વાળ્યું %, ૯, રથવાદન ૧૦, ચંદ્રોદય અને સમરથ એમ અને વિરાટ પણ મુક્ત થઈ પાછો આવેલે જોઈ અગિયાર ભાઈઓ હતા. / ભાર૦ વિ૦ ૩૩-૧૮ તેણે વલવ પાસેથી સુશર્માને છોડાવડાવ્યો. વિરાટ –૨૧. એની પહેલી સ્ત્રીનું નામ સુરથા હતું. એને રાજા, પિતાને બંધનમાંથી છોડાવ્યું તે માટે આને પેટે વેત અને શંખ એમ બે પુત્ર થયા હતા. | ઉપકાર માની ઘેર પાછો આવ્યો અને કંકને ઘણે વિ. ૨૧–૧૭.૦ કેય રાજાની કન્યા સુદેષણ આની જ સત્કાર કર્યો. | ભારે વિરાટ અ૦ ૩૫૩૬. બીજી સ્ત્રી હતી. સુદેષણાને ભાઈ મહાબલાય પછી વિરાટ સ્વસ્થ થયા. એટલામાં ઉત્તર તરફથી કીચક નામને કૈકેય તેના ભાઈઓ સહિત આને વિજયી થઈ ઉત્તરકુમાર પણ ત્યાં આવી પહોંચ્યો. સેનાપતિ હતા. વિરાટ સુદેષણાને પેટે ઉત્તરકુમાર, ઉત્તરકુમારના જયને લઈને આનંદ પામેલા અને બલ્યુ એમ બે પુત્રો અને ઉત્તરા નામની વિરાટે જયષ કરાવ્યો અને બહુ મોટો ઉત્સવ એક કન્યા હતી. ઉત્તરકુમારનું બીજું નામ કર્યો. એવામાં એકદા પાસા રમતાં રમતાં વિરાટ ભૂમિઝજય હતું. | વિ૦ ૨૧–૧૮. ઉત્તરકુમારના જયથી ફુલાતો હતો તેને યુધિષ્ઠિરે આને સાળા કીચક વલવને હાથે મરાયે કહ્યું કે જેના રથને સારથિ બૃહજટા જેવો હોય એવી ખબર પડતાં, અહી: પાંડ હોવા જોઈએ તે છતે જ એમાં શું આશ્ચર્ય! મતલબ કે સારથિએવો દુર્યોધનને ખ્યાલ આવ્યો, કારણ કે કીચક ને લીધે ઉત્તરકુમાર જીત્યા છે. આથી ગુસ્સે થઈ કાંઈ સામાન્ય નહિ પણ મહાબળવાન હતા. તેની વિરાટે તેમને નાક ઉપર પાસાને ઘા કર્યો હતો જ દૂકે વિરાટ અજિત હતું. આ તર્ક ઉપરથી અને તેથી લોહી નીકળ્યું હતું. પતિને આમ લેહી દુર્યોધને સુશર્મા નામના ત્રિગર્તાધિપતિને મત્સ્ય વહેતું જોઈ ક્રોધ અને દિલગીરી ભરેલી દ્રૌપદીએ દેશના દક્ષિણ તરફ મોકલી, આના ગાધનનું હરણુ લેહી પિતાના સુંદર વસ્ત્રમાં ઝીલી લીધું. | વિ૦ કરાવડાવ્યું. સુશર્મા સાથે વિરાટ યુદ્ધ ગમે ત્યારે ૭૦–૩૦૦ પછી થોડા જ સમયમાં પાંડવો પ્રગટ તેણે કંકને (યુધિષ્ઠિરને) સાથે લીધે અને તેની થતાં આશ્ચર્ય પામી તેમના ઉપકારને લીધે નમ્ર જ સૂચના ઉપરથી વલવ (ભીમસેન), ગ્રંથિક ભાવે તેણે ઉત્તરાનું અજુન પાણિગ્રહણ કરે એવો (નકુલ) અને તંતીપાળ (સહદેવ)ને પણ સાથે આગ્રહ કર્યો, પણુ અજુનને તે માન્ય ન હોવાથી ચાલવાની આજ્ઞા કરી. આ ઉપરાંત વિરાટના ઉત્તરા અભિમન્યુને પરણાવી. ભારતના યુદ્ધમાં Page #175 -------------------------------------------------------------------------- ________________ વિરાટ વિરૂપાક્ષ વિરાટ, ભાઈઓ અને પુત્ર સહિત પાંડવ પક્ષે કરીને રામને કહ્યું કે હું પૂર્વે તંબુર નામે ગંધર્વ હતો અને જયદ્રથના મરાયા પછી રાત્રિયુહ શરૂ હોઈ વૈશ્રવણના શાપને યોગે આ યોનિને પ્રાપ્ત થયું તેમાં દ્રોણાચાર્યને હાથે મરાયો. થયા હતા. એમાંથી તમે મારો ઉદ્ધાર કર્યો છે. હવે વિરાટ (૪) વિરાટદેશ મત્સ્ય દેશ તે જ, | ભાર મને મારા લેકમાં જવાની આજ્ઞા આપે. આમ દ્રોણ૦ અ૦ ૧૮૭, વિરાડ! એક બ્રહ્મર્ષિ. (૩. અંગિરા શબ્દ જુઓ.) કહી એણે રામને શરભંગ ઋષિના આશ્રમને રસ્તે બતાવ્યો. અને તે ગંધર્વ લેક પ્રત્યે ગમન કર્યું . વિરાધ ચિત્રકૂટ પર્વત મૂકીને ઋષિઓના અનેક વા. રા૦ અરણ્ય૦ ૦ ૨-૪, આશ્રમો જોતા જોતાં લક્ષ્મણ અને સીતા સહિત વિરાવી સોમવંશી ધૃતરાષ્ટ્રને સે પુત્રોમાં એક | રામે દંડકારણ્યમાં પ્રવેશ કર્યો. તેમાં કૌચાવટ ભા૨૦ આ૦ ૬૮–૧૦૪, નામના વનમાં તેમને આ રાક્ષસ વિરાધને ભેટે વિરિચ બ્રહ્મા. થયો. એણે આ ત્રણ જણને જોતાં જ લાગલી વિરિચ (૨) શિવ. સીતાને ઊંચકી લીધી. સીતાને લઈને થોડે દૂર જઈ વિચિન બ્રહ્મા. ઊભો રહી એણે રામને પૂછયું, તમે કોણ છે ? વિિિચ બ્રહદેવ. આ વનમાં સ્ત્રી સહિત કેમ ફરે છે ? એક વિદ્ધ બ્રહ્મસાણિ મવંતરમાં થનાર દેવવિશેષભાર્યા સાથે બે જણ ! રામે કહ્યું કે અયોધ્યાના રાજા વિરપ રદ્ધગણ વિશેષ. દશરથને હું યેષ્ઠ પુત્ર છું અને મારું નામ વિરપ (૨) વરણ લેકમને એક અસુરવિશેષ. રામ છે. આ જોડે છે એ મારે ભાઈ લક્ષ્મણ વિર૫ (૩) વારણિ અંગિરા ઋષિના આઠમાંની છે. જનકરાજાની કુમારી આ સતા, તે મારી છો પુત્ર, એક ઋષિ / ભાર– અનુ. ૧૩ર-૪ર. સ્ત્રી છે. અમારા પિતાની આજ્ઞાનુસાર તમારા વિરૂપ (૪) સૂર્યવંશી નભગ કુલેત્પન્ન અમ્બરીષ જેવાને શિક્ષા કરવા સારુ આ ઘોર વનમાં આવ્યા રાજાના ત્રણમાંને એક પુત્ર. એના પુત્રનું નામ છીએ. આમ કહીને રામે એને પૂછયું કે તું કેણુ ખૂહદ4. છે તે મને કહે, તે ઉપરથી વિરાધ બોલ્યો કે વિરૂપ (૫) કૃષ્ણને એક પૌત્ર. જવ નામના રાક્ષસને અને તેની જે ભાર્યા મારી વિરૂપ (૬) વિકૃત નામના બ્રાહ્મણની સાથે વાદ માતા શતદાને પુત્ર વિરાધ નામે પ્રસિદ્ધ છું. મારા કરન ૨ બ્રાહ્મણ – જાપપાખ્યાન. | ભાર૦ શાં વનમાં કઈ પણ કાળે કંઈ પણ મનુષ્ય આવવાનું ૧૯૭-૯૪, નથી છતાં તમે અહીં નિર્ભય આવ્યા છે, તે વિરૂપાક્ષ એક રુદ્ર. ભારતમાં અગિયાર રુદ્ર કહ્યા મારે તમને એટલું જ કહેવાનું છે કે હવે તમને છે તેમાં આ કર્યો તેને નિર્ણય થઈ શકતા નથી. આ સ્ત્રી પાછી મળવાની નથી. હું માત્ર તમને વિરૂપાક્ષ (૨) શંકર ભગવાનનું એક નામ. બને ભાઈઓને છોડી દઉં છું. માટે જે જીવવાની વિરૂપાક્ષ (૩) એક બ્રહ્મર્ષિ. (૩. ભૂગુ શબ્દ જુઓ.) લાલસા હોય તે અહીંથી સત્વર જતા રહે. વિરૂપાક્ષ (૪) મહિષાસુરના મંત્રીએ માંહેને એક રામે કહ્યું : અલ્યા, તે આજ સુધી તાપસને અસુર / દેવી ભાગ ૫ ૪૦ ૪૦ ૧૧બહુ દુઃખ દીધું છે. તે અનેક ઋષિઓને મારી વિરૂપાક્ષ (૫) અશોકવાટિકા ઉજાડતી વખતે ખાધા છે, માટે તેને શિક્ષા કરવી જ એગ્ય છે. રાવણે મેકલેલા પાંચ સેનાપતિમાને એક એ તેમ આમ કહીને રામ અને લક્ષમણે એના ઉપર બે જ બાકીના ચારે મારુતિને હાથે મરણ પામ્યા એવાં તીવ્ર બાણ કયાં કે એ મરણ પામીને હતા. / વા૦ રા૦ સુંદર૦ સ૦ ૪. તકાળ ભૂમિ પર પડ્યો. ૫ડતાં વેંત જ એના વિરૂપાક્ષ (૬) દલુપુત્ર, દાનવ. | ભાર૦ આ૦ શરીરમાંથી એક દિવ્ય પુરુષ નીકળ્યો. એણે સ્તવન –૨૫. Page #176 -------------------------------------------------------------------------- ________________ વિરૂપાક્ષ ૧૬૭ વિવસ્વાન વિરૂપાક્ષ (૭) એક રાક્ષસ. | ભાર૦ ૧૦ ૨૮૬–૯. યાયીઓને દૈત્યને એ મતમાં ભેળવ્યા. એણે કેટલાક વિરૂપાક્ષ (૮) ઘટત્કચને સારથિ. / ભાર૦ દ્રોણ. મનુષ્યને પણ એ જ મતાવલંબી બનાવી એમની ૧૭-૧૮. બુદ્ધિમાં મેહ ઉત્પન્ન કર્યો. આવા લક્ષણથી વિરૂપાક્ષ (૯) યુહમાં લમણે મારેલો એક રાક્ષસ... વિરેચન અગતિ પામે. એને પુત્ર બલિ એના વા૦ ર૦ યુદ્ધ સ૦ ૪૩. સિદ્ધાંતને અનુયાયી ન હતે. વિરૂપાક્ષ (૧૦) યુદ્ધમાં સુગ્રીવે મારેલો સુમાલી કેશિનીના સ્વયંવર કાળે વિરોચનને સુધન્વા રાક્ષસને અમાત્ય | વા૦ રા૦ યુ સ૦ ૯૭. નામના બ્રાહ્મણની સાથે બ્રાહ્મણ અને ક્ષત્રિય વિરોચન સોમવંશી ધૃતરાષ્ટ્રના સો પુત્ર માને એક, બનેમાં શ્રેષ્ઠ કોણ એ પરત્વે વિવાદ થયો હતો. તે ભ ૨૦ આ૦ ૨૦૧-૨, ભાર૦ ૦ ૦-૬૭; ભા૨૦ ઉ૦ ૩૫–૫૧૧, વિરેચન (૨) પ્રહલાદ દેત્યના પુમાંને એક, અને વિચિના ઋષભદેવ વંશના ભૌવન રાજાના પુત્ર બલિ દૈત્યને પિતા. / ભાર૦ આ૦ ૬૬-૧૯.૦એ ત્વષ્ટાની સ્ત્રી અને વિજ રાજાની માતા / ભાગ એક વખત બ્રહ્માત્મ વસ્તુ તે શું એ પૂછવાને સત્ય- પંચમ સ્ક, અ૦ ૧૫. લોકમાં બ્રહ્મા પાસે ગયો હતો. તે વખત હાલના વિરોહણ સર્ષ વિશેષ. / ભાર૦ આ૦ ૫૭–૯. ઈન્દ્ર પુરંદરની ભેટ થઈ. એના મનમાં બ્રહ્મદેવને વિલોમા સોમવંશી યદુકુળત્પન સાત્વતના પુત્ર જે પ્રશ્ન પૂછવાનું હતું તેવો જ પ્રશ્ન ઈન્દ્ર પણ અંધક રાજાના પ્રપૌત્ર કુકુર રાજાને પૌત્ર અને પૂછયો. બ્રહ્મદેવે બનેને સરખે જ ઉપદેશ કરીને વહિન રાજાને પુત્ર, એના પુત્રનું નામ કપેતરમાં. કહ્યું કે હવે તમે જાતે વિચાર કરે. પછી બને વિવર્ધન એક ક્ષત્રિયવિશેષ. / ભાર૦ સ૦ ૪–૨૭ પિતાપિતાને સ્થાને પાછા ગયા. ઈન્દ્ર વિચાર કરીને વિવસ્વાન બાર આદિત્યમાં એક આદિત્ય. એને કૃતાર્થ થયો. પણ વિરેચને એમ વિચાર ન સંજ્ઞા, રાણી અને પ્રભા એ નામની ત્રણ સ્ત્રીઓ કરતાં મનસ્વી વિચાર કરી સિદ્ધાંત બાંધ્યો કે દેહ હતી. સંજ્ઞા ચાલુ મવંતરના વિશ્વકર્મા ત્વષ્ટાની એ જ આત્મા છે, અને અસ્થિમાંસાદિથી બનેલા દીકરી થતી હતી. તેથી એને ત્વાષ્ટ્રી નામ પણ આ દેહ સઘળાના સરખા જ છે. માટે બ્રાહ્મને હતું. વિવસ્વાનથી સંજ્ઞાને શ્રાદ્ધદેવ (વૈવસ્વત મનુ), શ્રેષ્ઠ ગણવાનું કેઈ કારણ ન હતાં શ્રેષ્ઠ ગણવા યમ અને યમુના એમ ત્રણ ફરજંદ થયાં હતાં. એ યોગ્ય નથી. વળી પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ પછી સંજ્ઞાથી વિવસ્વાનનું તેજ સહન થયું નહિ અને મોક્ષ એમ ચાર છે તેમાં બ્રાહ્મણેએ માનેલે તેથી તે ઘડીનું રૂપ ધારણ કરીને વેગળી રહી મોક્ષ પુરુષાર્થ શ્રેષ્ઠ છે એ ગ્ય નથી. મારી અને વિવસ્વાન પાસે છાયારૂપ મોકલ્યું. કેટલેક બુદ્ધિ પ્રમાણે કામ પુરુષાર્થ જ શ્રેષ્ઠ છે. વિચાર કાળે છાયાને સાવણિ, શનિ અને તપતી એમ કરીએ છીએ તો પાપનું ફળ દુઃખ અને પુણ્યનું ત્રણ અપત્ય જમ્યાં. એક વખત એમ બન્યું કે ફળ સુખ એ સર્વમાન્ય છે. માટે જપ, તપ, યમે કાંઈ સહજ અપરાધ કર્યો, તે ઉપરથી છાયાએ દેવાચન, પ્રાતઃસ્નાન વગેરે ભવિષ્યના સુખની યમને વેઠાય નહિ એવો શાપ આપે. એ સાંભળીને ઈરછાથી કરે છે તે ભલે કરે; પણ પ્રસ્તુત તો યમના મનમાં આવ્યું કે આ મારી માતા હોઈ આ સાધવાને બહાને એ બધું પાપનાં ફળ ન શકે. જો તે મા હોય તે પોતાના સંતાનને આવો ભોગવવા જેવું છે એમ માનવું જોઈએ. સારાંશ કે શાપ આપે નહિ. મનમાં આમ સંશય ઊપજવાથી બીકણ બ્રાહ્મણના માર્ગને વિચારવાન પુરુષોએ એણે આ શાપની વાત પોતાના પિતાને કહી. કદી અનુસરવો નહિ અને એમાં વિશ્વાસ રાખ વિવસ્વાને જ્ઞાનદષ્ટિથી જોતાં ખરી વાત જાણું. નહિ. આવો સિદ્ધાંત બાંધી એણે પોતાના અનુ- ત્યારથી એણે સંસાની શોધ કરવા માંડી અને તે Page #177 -------------------------------------------------------------------------- ________________ વિવસ્વાન ૧૬૮ જડતાં તે ધાડાનું રૂપ ધારણ કરીને એને ભેટયો ત્યારે સનાએ એને ઓળખ્યા. તે ઉપરથી બન્નેને સમાગમ થયા અને વડવારૂપ સત્તાને અશ્વિનીકુમાર નામના બે પુત્રો થયા. પછી સત્તાને લઈને પેાતાના લાકમાં આવ્યા. વિવસ્વાનની સ ંતતિ પૈકી શ્રાદ્ધ દૈવ મનુ થયા. પ્રસ્તુત એને જ મન્વંતર ચાલે છે. યમ દક્ષિણ દિશાને દિપાળ થયા. યમુના તે યમુના નદીની અધિષ્ઠાત્રી દેવી થઈ. ચાલુ મન્વ ંતર પૂરા થયા પછી સાવ પાતે મનુ થઈ એને। મન્વ ંતર ચાલશે. શિન, શિનમ’ડળના અધિપતિ થયા અને તપતી સેમવંશી પુરુકુળમાં ઉત્પન્ન થયેલા ઋક્ષ નામના રાજાના પુત્ર સંવરણને પરણી, અશ્વિનીકુમારા દેવના વૈદ્ય બન્યા. વિવસ્વાન પ્રતિ ભાદ્રપદ માસમાં સૂર્યાં. મ`ડળાધિપતિ થાય છે, છતાં સત્ કાળ પ્રાધાન્ય એનુ' જ ગણાય છે. ચાલુ વૈવસ્વત મન્વ ંતરમાં બ્રહ્મદેવે મરીચી આદિ ઋષિ ઉત્પન્ન કર્યા. મરીચીથી કશ્યપ અને કશ્યપથી બાર આદિત્ય થયા. વિવસ્વાન (૨) ચાક્ષુષ મન્વંતરમાં થઈ ગયેલા સપ્ત ઋષિમાંના એક. વિવસ્વાન (૩) ગરુડે મારેલા એ નામના એક અસુર. વિવાજી વળ અસુરના રથના ઘેાડા. | ભાર૦ ૧૦ ૯૭–૨૨. વિવિક્ત પ્રિયવ્રત રાજાના પુત્ર હિરણ્યરેતાના સાત પુત્રોમાંને છઠ્ઠો પુત્ર. વિવિક્ત (૨) ઉપર કહેલા વિવિકતા દેશ-કુશ દ્વીપના સાતમાંને શો દેશ. વિવિત્સુ ધૃતરાષ્ટ્રના સેા પુત્રામાંના એક. / ભાર૦ આ ૬૮–૯૬, ૧૩૧-૫. ભીમસેને આને માર્યા હતા. / ભાર॰ ભી૦ ૮૮–૨૬, ૬૦-૪૬–૧૨. વિવિશ સૂર્યવ`શી વિશને પુત્ર એના પુત્રનું નામ ખનીનેત્ર. / ભાર॰ અશ્વ૦ ૪–૫. વિવિન્થ સાલ્વપક્ષને અસર વિશેષ. ચારુદેષ્ણુ અને માર્યા હતા. / ભાર૦વ૦૧૬–૨૬. વિશાળા વિવિશતિ સામવશી ધૃતરાષ્ટ્રના સામાંના એક પુત્ર. / ભાર૰ આ૦ ૬૮–૯૪, વિ૦ ૩૭–૩, ૨ ભીમસેને માર્યા હતા. / ભાર૦ ૩૦ ૨-૯, શ્રી૦ ૧૪–૧૪. વિવિશતિ (૨) સૂર્યવંશી દ્વિષ્ટકુળાત્પન્ન ચક્ષુષ રાજાના પુત્ર. એને પુત્ર રભ રાજા વિશદ સેામવંશો પુરુકુલેાત્પન્ન હસ્તિ રાષ્નના વંશના અજમીઢના પુત્ર બૃહષુિના વશના જયદ્રથ રાજાને પુત્ર અને પુત્ર સેનજિત રાજા. વિશયકરિણી ન`દાને મળનારી નાની નદીવિશેષ. વિશલ્યા ભારતવર્ષીય મહાનદીવિશેષ. / ભાર૦ ૧૦ ૮૨–૧૧૪, સ૦ ૯—૨૪. વિશસન વિક્ષન નામનું ન` તે જ. / ભાગ૦ ૫–૨ ૬-૨૫. વિશક્ષન જે માણસ દાંભિકપણાથી યજ્ઞ કરે છે તેને પ્રાપ્ત થનારું નરક, વિશાખ ક્રાતિ કૅયનું નામાન્તર હાય એમ જણાય છે. / ભાર॰ વન૦ ૨૨૮. વિશાખ (૨) એક ઋષિવિશેષ, વિશાખચુપ યામુનગિરિ ઉપર એક તીર્થં વિશેષ. આ સ્થળે પાંડવા વનવાસ સમયે કેટલાક દિવસ સુધી રહ્યા હતા. / ભાર૦ ૧૦ ૧૭૯–૧૬, શાં ૧૨-૩. વિશાખા સેામની સ્ત્રીએ પૈકીની એક વિશાખા (૨) નક્ષત્રવિશેષ. વિશાલ સૂર્યવંશી દિષ્ટકલાત્પન્ન તૃણબિંદુ રાજને અલ જીષા અપ્સરાની કૂખે થયેલા ત્રણ પુત્રામાંના માટેા પુત્ર, એણે પોતાના નામ ઉપરથી વિશાલા નામે નગરી સ્થાપી હતી. એને હેમચંદ્ર નામે પુત્ર હતા. / ભાર૰ સ૦ ૬૮–૨૧. વિશાલ (૨) લકાને એક રાક્ષસવિશેષ. / વા૦ રા॰ સુંદર૦ સ૦ ૬. વિશાલ (૩) કૃષ્ણ બલરામના ગેાકુલમાંના એક સખા – મિત્ર. વિશાલકણ એ નામને એક કિન્નર. વિશાળા વિશાળ રાજાએ પેાતાને નામે વસવેલી નગરી, એ જગાએ પૂર્વે કુશપ્લવ વન હતું. દાશરથિ Page #178 -------------------------------------------------------------------------- ________________ વિશાળા ૧૬૯ રામ વિશ્વામિત્રના યજ્ઞની રક્ષાને સારુ ગયા તે કાળે આ નગરીમાં દિષ્ટ કુળના સુમતિ નામના રાજ રાજ્ય કરતા હતા. વિશાળા (૨) બદરીકાશ્રમનું જ નામ. / ભાગ॰ ૫ ક. ૪ અ૦ ગદ્ય૦ ૫. વિશાળા (૩) બગડાની સત્તાવાળા હિમાલયમાંથી નીકળેલી નદીવિશેષ વિશાળા (૪) સરસ્વતી નદીના સપ્ત પ્રવાહેામાંના એક પ્રવાહ. વિશાલાક્ષ શિવને એક પાદ. વિશાલાક્ષ (૨) પૂર્વ મત્સ્યદેશાધિપતિ વિરાટ રાજાના ભાઈએમાંના એક. કીચકના મૃત્યુ પછી આ સેનાપતિ થયા હતા. / ભાર॰ વિ૦૩ર. વિશાલાક્ષ (૩) ધૃતરાષ્ટ્રના સે। પુત્રમાં એક પુત્ર. / ભાર॰ આ૦ ૩૮–૧૦૧, ૦ ભીમસેને એને મારી નાખ્યા હતા. વિશાલાક્ષ (૪) યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં આવેલે એક રાજા. વસુદેવે સ્યમ તૠપંચક ક્ષેત્રમાં યજ્ઞ કર્યા તે વખત પશુ સહાય કરવામાં હતા. / ભાગ૦ ૧૦ સ્ક્રૂ,૦ અ૦ ૨૮. વિશાલાક્ષ (૫) ગરુડનેા પુત્ર. / ભાર૦ ૬૦ ૧૦૧–૯. વિશાલાક્ષી વારાણસી ક્ષેત્રમાં આવેલી સતીની વિભૂતિવિશેષ. વિશુદ્ધિ સવિશેષ./ ભાર૦૦ ૧૦૩–૧૬. વિશેાક કહ્યું મારેલા પાંડવ પક્ષના ક્રેક્ય રાજાના પુત્ર, વિરોાક (૨) ભીમસેનનેા સારથિ / ભાર૦ સ૦ ૩૬ −૩૦૦ એનું બીજું નામ અશે।ક હતું. શ્રીકૃષ્ણથી ત્રિવઢ્ઢાને પેટે જન્મેલા હતા. / ભાગ૦ ૧૦-૧૦૩. રણક્ષેત્ર ઉપર એને અને ભીમસેનને સંવાદ થયા હતા. / ભાર૦ ૪૦ ૮૦, વિશાક (૩) લેાહિત્ય નદીને કિનારે આવેલું' અરણ્યવિશેષ. વિશ્રવા રાવણુાદિને પિતા, એક ઋષિ. / ભાર૦ ૬૦ ૨૭૫–૧૪, ૭ સ્વાય ભુવ મન્વન્તરમાંના બ્રહ્મપુત્ર પુલસ્ત્ય ઋષિથી કર્દમ પ્રજાપતિની હવિવા ૨૨ વિશ્વકર્માં નામની કન્યાને થયેલા ખેમાંને નાના પુત્ર, એની સ્ત્રીનું નામ મળી આવતું નથી. પરંતુ એને વૈશ્રવણુ એવા બીા નામવાળા સામ નામે પુત્ર હતા. એનું કુખેર એવું નામ પણ મળી આવે છે અને એ ઉત્તર દિગ્પાળ હતા. (૧. વૈશ્રવણુ શબ્દ જુએ.) વિશ્રવા (૨) વૈવસ્વત મન્વન્તરમાંના બ્રહ્મપુત્ર પુલસ્ત્ય ઋષિને તૃણુબિંદુ રાજર્ષિની ગૌ નામની કન્યાને પેટ થયેલા પુત્ર. ભરદ્વાજ ઋષિની કન્યા દૈવવર્ણિની આ વિશ્રવા ઋષિની પ્રથમ વારની સ્ત્રી થાય. એની કૂખે થયેલા એમના પુત્રનું નામ પણ વૈશ્રવણુ જ હતુ. (ર. વૈશ્રવણુ શબ્દ જુએ.) વિશ્રવા ઋષિને વળી કૈસી નામની સ્ત્રી હતી. એ રાવણ, કુંભક, શૂપણખા અને વિભીષણુ એની માંતા થાય. આ સિવાય આ વિશ્રવાને બોજી પુષ્પાત્કટા, રાકા અને બલાકા નામે ત્રણ સ્ત્રીએ હતી. મહેાદર, મહાપા, પ્રહસ્ત અને કુંભીનસીની પુષ્પાટા મા થાય; રાકાની કૂખે ખર રાક્ષસ જન્મ્યા હતા; અને બલાઠા તે ત્રિશિરા, દૂષણ અને વિધ્યુન્જિહવની મા હતી. છેલ્લી કહેલી આ ચાર સ્ત્રીએ રાક્ષસેની કન્યા હતી અને ઇડવિલા(ઇલવિલા)ને પેટે કુબેર નામે પુત્ર હતા. / ભાગ॰ ૯–ર. વિદ્યુત વિદેહવ'શી દેવમીઢ જનકના પુત્ર. એના પુત્રનું નામ મહાકૃતિ જનક હતું. આ વિદ્યુતનું વાલ્મીકિ રામાયણમાં વિષ્ણુધ એવું નામ કહ્યું છે, વિદ્યુત (૨) ન`દાસ બધી તીથ વિશેષ, વિશ્રત (૩) વસુદેવાની કૂખે થયેલા પુત્રામાંને એક વિશ્વ એક ગંધવિશેષ (૧. તપસ્ય શબ્દ જુએ.) વિશ્વ (૨) ભારતના યુદ્ધમાં દુર્ગંધન પક્ષને એક રાજા, વિશ્વ (૩) શ્રીમન્નારાયણ્. / ભાર॰ ભી૦ ૬૫-૬૬. વિશ્વ (૪) એક ક્ષત્રિય / ભાર॰ આ૦ ૬૮-૩૬. વિશ્વકર્માં વૈવસ્વત મન્વંતરમાંના પ્રભાસ નામના વસુના પુત્ર. એ ચાલુ મન્વન્તરમાં દેવાને શિલ્પી છે. / મત્સ્ય૦ અ૦ ૯૫. • ત્વષ્ટા એવું એનું બીજુ નામ છે. (૪. ત્વષ્ટા શખ્સ જુઓ.) પ્રહલાદની પુત્રી વિરાચના એની સ્રી થાય. બૃહસ્પતિની બહેન Page #179 -------------------------------------------------------------------------- ________________ વિશ્વકર્મા વિશ્વરૂપ બ્રહ્મવાદિની ગસિદ્ધા એની માતા થાય. / હરિ. પુત્રેમાને સાતમે. ૧-૩; વિષ્ણુ૧-૧૫; વાયુ ૮૪. સવિતાની વિશ્વધાર (૨) શાકીપ માંહેલા દેશમાં સાતમે ભાર્યા સંશા એની પુત્રી થાય. એ સંજ્ઞા વડવારૂપે દેશ. વિશ્વધાર રાજાને દેશ તે જ, અશ્વિની જનની થાય. એ સંજ્ઞાથા સવિતાનું વિશ્વ પતિ અગ્નિવિશેષ. / ભાર૦ ૧૦ ૧૨૩-૧૭. તેજ સહન ન થઈ શકવાથી વિશ્વકર્માએ સવિતાને વિશ્વપદ ક્ષેત્રવિશેષ. સરાણે ચડાવી છેલ્લીને એનું તેજ ઓછું વિશ્વભક તારાની કુખે થયેલે બહસ્પતિને થે કર્યું હતું. વિરચનાને પેટે થયેલે દેવાચાર્ય ત્રિશિરા પુત્ર. એની ગણના અગ્નિમાં થાય છે. એને પતિ એને પુત્ર. (ત્રિશિરા શબ્દ જુઓ.) / વાયુ ૮૪. એવું નામાન્તર હતું. | ભાર૦ ૧૦ ૨૨૩-૨૫. •એણે ઈંદ્રપ્રસ્થ નગરી નિર્માણ કરી હતી. મુંદ વિશ્વમાલા વિંધ્યાચળમાંથી નીકળેલી એક નદી. અને ઉપસુંદને મારવાના સાધન તરીકે તિલોત્તમા વિશ્વધિ બગડાની સંજ્ઞાવાળે વિશ્વગ તે જ. પણ એણે ઉત્પન્ન કરી હતી. / આ૦ ૨૩૧-૧૨. વિશ્વરૂ૫ વરણલેકમને એક અસુરવિશેષ. / ભાર૦ • ત્રિપુરને મારવાને સમયે રુદ્રને એણે રથ બનાવી સ૦ ૯-૧૮. આપ્યા હતા. | ક. ૨૬. સૂર્યને સરાણે ચઢાવીને વિશ્વરૂપ (૨) ઋષભદેવના પુત્ર ભરતની પંચજની એણે એક અષ્ટમાંશ તેજ છેલી કાઢતાં જે કટકા નામની સ્ત્રીને પિતા. પડ્યા તેમાંથી એણે વિષ્ણુનું ચક્ર, શિવનું ત્રિશૂળ, ધનપતિ કુબેરનું શસ્ત્ર અને કાર્તિકેયને ભાલે તેમ વિશ્વરૂપ પ્રહૂલાદની પુત્રી, વિરોચનની નાની બહેન જ બીજ દેવનાં હથિયારો બનાવી આપ્યાં હતાં. રચનાને ત્વષ્ટાથી થયેલે પુત્ર. / ભાર૦ ઉ૦ ૯-૪ વિશ્વકર્મા (૨) સ્વાયંભુવ મન્વન્તરમાં એક પ્રા- વાયુ ૮૪; ભાગ- ૬ અં૦ ૬.૦એ દેવોને પતિ. આણે પિતાની બહિંમતી નામની કન્યા પુરોહિત થયા હતા. | ભાગ ૬-૭, ત્રણ ભાઈસ્વાયંભૂ મનુના મોટા દીકરા પ્રિયવ્રત રાજાને એમાં એ વચેલ હતું. એને ત્રણ માથાં હતાં દીધી હતી. માટે એ ત્રિશીર્ષ અથવા ત્રિશિરા કહેવાતું. એ વિશ્વગ સ્વાયંભુવ મન્વન્તરમાંના મરીચિ ઋષિના એક મુખે સેમપાન, બીજા મુખે સુરાપાન અને પુત્ર, પૂર્ણિમાના બે પુત્રમાંને બીજો પુત્ર. ત્રીજા મુખે વેદાધ્યયન કરત. એણે ઘણુ કાળ વિશ્વગ (૨) સવશી ઇક્ષવાકકલા૫ન પ્રથરાજાને સુધી તપ કર્યું. તેથી ઇંદ્રને ભય લાગ્યો. આથી પુત્ર. એને વિશ્વરંધિ અને વિશ્વાશ્વ એવાં નામા- ઈદ્ર એના તપમાં ભંગાણ પાડવા અસરા મેકલી. નર હતાં. એને ઈંદુ નામને પુત્ર હતા. એ પુત્રને અપ્સરાએ પિતાથી બને તેટલે પરિશ્રમ કરતાં પણ પણ અંદ્ર અને આ એવાં નામાન્તરે હતાં. આ ચલાયમાન ન થયો. પરિણામે એનું તપ વિશ્વજિત તારાને પેટ પૃહસ્પતિને થયેલા છ પુત્ર- નિર્વિન સમાપ્ત થયું અને એની કીર્તિ ઘણી વધી. માને ત્રીજો પુત્ર એની ગણને અગ્નિમાં થાય છે. | ભાર૦ ૧૦ ૨૨૧–૨૪. એક વખત એમ બન્યું કે બૃહસ્પતિ દેવલોકમાંથી વિશ્વજિત (૨) સેમવંશી પુરુકુલેન કુરૂપુત્ર કયાંય યા હશે તે વખતે ઈ છે આને પુરોહિત તરીકે સુધનુના વંશના જરાસંધ રાજાના કુળમાં જન્મેલા વર્યો, અને ભૂલેક પર આવીને યજ્ઞ કરવાને આરંભ સત્યજિત રાજને પુત્ર. એને પુરંજય અથવા કર્યો. તે વખત શી રીતે આણે ગુપ્તપણે એ રિપુજય નામને પુત્ર હતું. એને એના શૂનક દૈત્યોને હવિર્ભાવ આપવા માંડ્યા. એ મોટેથી મંત્ર નામના પ્રધાને મારી નાખીને પિતાના પુત્ર પ્રદ્યોતને બેલીને “સ્વાહા !' કહીને દેવોને હવિર્ભાગ આપે રાજા બનાવ્યા હતા. (૩. રિપંજય શબ્દ જુઓ.) અને ધીમેથી સ્વાહા કહીને મંત્ર ભણીને દૈત્યને વિશ્વધાર પ્રિયવ્રત રાજાના પુત્ર મેધાતિથિના સાત હવિભાગ આપે. દૈત્યેની દીકરીને દીકરો હેવાથી Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ વિશ્વરૂપ વિશ્વામિત્ર દેમાં એનું મોસાળ હેવાથી, એને દૈત્ય પ્રતિ વિશ્વાધાર પ્રિયવ્રતના પુત્ર મેધાતિથીને પુત્ર. | પક્ષપાત હતા. આમ બનતાં બનતાં દત્ય દિન- ભાગ ૫-૨૦-૨૫ પ્રતિદિન બળવાન થવા લાગ્યા એમ ઈદ્રને જણાયું. વિશ્વાધાર (૨) શાકકીપમાં દેશવિશેષ / ભાગ એમ થવાનું કારણ એણે શોધતાં જણાયું કે આ પ–૨૦–૨૫. વિશ્વરૂપના કપટથી દૈત્યોને હવિભગ મળે છે. આ વિશ્વામિત્ર સોમવંશી પુરુરવાના પુત્ર વિજયના જાણીને ઈદ્રને ક્રોધ ઊપજ્યો અને વિશ્વરૂપ ઉપર અસ્ત્ર કુળના કુશ અથવા કુશક રાજાના પ્રપૌત્ર કુશાંબુ ફેંકતાં જ તે તત્કાળ મરણ પામે. (મૂળમાં ઈદ્ર રાજાને પૌત્ર અને ગાધિ રાજાને પુત્ર. આ ગાધેએ વજ નાખ્યું એવો પાઠ છે, પરંતુ તે કાળે વજ પિતાની કન્યા સત્યવતી ઋાચક ઋષિને આપી ઉતપન્ન જ થયું નહતું, માટે અમે અસ્ત્ર શબ્દ હતી. પિતાની સ્ત્રીમાં ભગુ ઋષિના પ્રસાદે આને જે છે.) વિશ્વરૂપ મૂઓ છતાં ઈદ્રને ભય ઉત્પન્ન કરાવ્યો હતો. એને જન્મ બ્રાહ્મણ કુળમાં લાગતું હતું તેથી એણે એનાં ત્રણે માથાં કપાવીને સત્યવતીને પેટે થાત પણ સત્યવતીએ પિતાને દેહથી છૂટાં પાડયાં. વિશ્વકર્માએ આ માથાં છૂટાં ખાવાને અભિમંત્રિત ચર પિતાની માતાને ખાવા પાડી આપ્યાં તેથી ઈદે વિશ્વકર્માને હવિર્ભાગ આપ્યા | અનુ૦ ૭-૪૭, હરિ૦ ૧-૭, વાયુ , અપાવવા ચાલુ કર્યો. ભાગ ૯-૧૬. • તેથી આને જન્મ ક્ષત્રિય વિશ્વરૂપા કામધેનુની દુહિતા. / ભા૨૦ ઉ૦ ૧૦૨-૯, કુળમાં (સત્યવતીની માને પેટ) થયો. (ઋચિક વિશ્વસ સૂર્યવંશી ઇક્વાકુ કુળના કુશાવ્યમાં જન્મેલા ઋષિ શબ્દ જુઓ.) તેપણુ પૂર્વના તપના પ્રભાવે મહસ્વાન રાજને પુત્ર. એને પ્રસેનજિત નામે કરીને આને બ્રહ્મર્ષિપણું મળ્યું અને એ બ્રાહાપુત્ર હતા. માં ભળે. એ સંબંધે એવો ઈતિહાસ છે કે વિશ્વસહ ઈવાકુ કુળત્પન્ન બૃહશર્મા રાજાને પુત્ર. તે ક્ષત્રિય હતા ત્યારે એનું નામ વિશ્વરથ હતું. | એને પુત્ર તે ખવાંગ રાજ. હરિ૦ ૧-૨ વાયુ ૯૭.૦ એની સ્ત્રીનું નામ વિશ્વસાહ સૂર્યવંશના શકુળના મહારવાનને પત્ર. હૈમવતી હતું. એને શાલાવતી, દૃષ્ટવતી, રેણુ અને એને વિશ્વસ એવું નામાન્તર છે. એને પુત્ર તે માધવી નામની બીજી સ્ત્રીઓ હતી. | હરિ ૧-૨૭ પ્રસેનજિત. | ભાગ ૯-૧૨-૭, વાયુ૦ ૯૧. વિશ્વસૃઃ સકળ વિશ્વને ઉત્પન્ન કરનાર બ્રહ્મદેવ. એક વખત વિશ્વામિત્ર રાજા થેડીક સેના વિશ્વસટ (૨) સહસ્ત્ર સંવત્સર સુધી યજ્ઞ કરનાર એક રાજષિ. | ભા૨૦ વ૦ અ૦ ૨૨. પિતાની જોડે લઈને અરયમાં મૃગયા સારુ ગ. | વિશ્વક (૩) બ્રહ્મસાવર્ણિ મન્વન્તર માંહ્યલા આ૦૧૮૧ રા૦ ૧-૫૬. રસ્તામાં વસિષ્ઠ ઋષિ વિષ્ણુના અવતારને પિતા. ને આશ્રમ આવ્યો. ત્યાંનાં દર્શન કરવાં એવું વિશ્વસજિ કલિયુગમાં થઈ ગયેલ મગધને રાજા- મનમાં આણુને આશ્રમમાં ગયો. એણે વસિષ્ઠ વિશેષ. બીજે પુરંજય તે જ. | ભાગ ૧૨-૧-૩૪ ઋષિનાં દર્શન કર્યા. વસિષ્ઠ એને સત્કાર કરીને વિધા પ્રાચેતસ દક્ષે ધર્મ ઋષિને ભાથે આપેલી સેના સહિત જમવા સારુ રેકો. વસિષ્ઠ દશ કન્યામાંની એક. / ભાર૦ આ૦ ૬૬–૧૨ • પિતાની કામધેનુના પ્રભાવથી બધાને મિષ્ટાન્ન એના પુત્ર તે વિશ્વેદેવો. | મત્સ્ય ૨૦૩. ભોજન કરાવ્યું. આથી સંતોષ પામીને એણે પિતાવિશ્વા (૨) ભારત વર્ષીય નદી વિશેષ ને નગર જવું જોઈતું હતું પણ તેમ ન કરતાં વિશ્વાચી એક અસર વિશેષ ભાર૦ સ. ૧૦ એણે વસિષ્ઠ પાસે તેની કામધેનુની માગણી કરી. ૧૨ ૦ યયાતિએ એની સાથે રમણ કર્યું હતું. / વસિષ્ઠ ન આપી એટલે બલાત્કારે તેને લઈ જવા આ૦ ૭૯-૯૦ પ્રાધાની અપ્સરા કન્યાઓમાંની એક. માંડી. પણ તેમાં ન ફાવવાથી નિરુત્સાહી બની વિશ્વાત્મા વિશ્વના આધારભૂત પરમાત્મા છે, પિતાની નગરીમાં ગયે. (૩, વસિષ્ઠ શબ્દ જુઓ.) Page #181 -------------------------------------------------------------------------- ________________ વિશ્વામિત્ર આ પ્રમાણે હાર ખાઈને પાતાના નગરમાં આવ્યા પછી એણે પેાતાના સે। પુત્રા સહિત ઘણું લશ્કર જમાવ્યું અને તે લઈને વસિષ્ઠે ઉપર ચઢો આળ્યે, તે પ્રસંગે વસિષ્ઠના હુકાર માત્રથી એના નવ્વાણું પુત્ર બળી ગયા. માત્ર એક જ ગમે તેમ ઊર્યાં. આથી વિશ્વામિત્રને પરમ દુ:ખ થયું અને તે પેાતાના નગર પ્રતિ પાછા આવ્યા. પછી પેલા ઊગરેલા પુત્રને ગાદી ઉપર બેસાડી પેાતે હિમવાન પવ ત ઉપર જઈ ત્યાં ઘેર તપ કરવા માંડયું. તપના ફળ તરીકે અનેક શાસ્ત્ર સપાદન કરી વસિષ્ઠના આશ્રમે પાછા આવ્યા અને વસિષ્ઠ પર એની વૃષ્ટિ કરી. એ જોઈને વસિષ્ઠે પાતાના બ્રહ્મદડ હાથમાં લઈને એના સામા આવ્યા અને વિશ્વામિત્રે જે જે શસ્ત્ર અને અઓની વૃષ્ટિ કરી એ બધાંનુ તે મેટું રૂપ ધારણ કરી ભક્ષણ કરી ગયા. તે દિવસથી વિશ્વામિત્રને બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરવાની ઉત્કટ ઇચ્છા ઉત્પન્ન થઈ. / વા૦ રા૦ મા સ૦ ૫૫–૫ ૧૭૧ વિશેષ તપ કરીને બ્રાહ્મણુત્વ સપાદન કરવાતા નિશ્ચય કરીને એ નીકળ્યેા. એની સ્ત્રી પણ એની જોડે ગઈ. એણે ઘણા કાળ પર્યન્ત ધાર તપ કર્યું... દેવાએ અનેક વિઘ્ન નાખ્યાં છતાં યુક્તિ પ્રયુક્તિથી બધામાંથી બચીને અનેક સહસ્ર વર્ષ સુધી તપ કરી છેવટે તપ પૂરું કર્યું" આથી પ્રસન્ન થઈ દેવાએ અને બ્રહ્મર્ષિ' તરીકે સંમેયેા. / આ૦ ૧૯૧–૬૦, શ૦ ૪૧–૧૧. ૰ પણ એણે પ્રાર્થના કરી કે મને વસિષ્ઠ બ્રહ્મર્ષિ કહે તે। જ ખરુ, દેવા કહે કે કાળાંતરે એમ પણ બનશે. /વા॰ રા॰ બા॰ સ૦ ૧૭. પછી વિશ્વામિત્રે ગૃહસ્થાશ્રમ કર્યો. વિશ્વામિત્રને મધુચ્છંદ, દેવરાત (શુનઃશેપ) અક્ષીણ, શકુંત, બભ્ર, કાલપથ, યાજ્ઞવલ્કય, સ્થૂળુ, મહાવ્રત, ઉલૂક, યમદૂત, સૈ ંધવાયન, વલગુ×ંધ, ગાલવ, વજ્ર, શાલકાયન, લીલાઢય, નારદ, ફ્ર્ચમુખ, વાદુલિ, મુસલ, વક્ષેાગ્રોવ, આંત્રિક, નક, શિલાચૂપ, શિત, શુચિ, ચક્ર, મારુત તથ્ય, વાતઘ્ન, આશ્વલાયન શ્યામાયન, ગા, જાબલિ, સુશ્રુત, કારીષિ, સશ્રુત્ય, વિશ્વામિત્ર પર, પૌરવ, ત ંતુ, કપિલ, તાડકાયન, ઉપગહન, અસુરાયણુ, માઈમર્ષિં, હિરણ્યાક્ષ, જગારિ, ભૂતિ, વિભૂતિ, શ્વેત, સુરકૃત, અરાલિ, નાચિક, અચાંપેય, ઉજ્જયન નવત ંતુ, બકનખ, સેયન, યતિ, અભેરેહ, ચાનુમત્સ્ય, શિરીષિ, ગાભિ, ઊચૈાનિ, ઉદાપેક્ષી, નારદિ, કૃતિ, પાથુિન, સાકૃતિ, મુદ્ગલ અને દેવળ ઇ. ઈ. સે। પુત્ર હતા / અ॰ ૫–૫૦, ભા૦ ૯–૧૬, ૨ા૦ ૧-૫૭, ર૦ ૧–૨૭–૩૨ આ સિવાય વિશ્વામિત્રને માધવીને પેટે થયેલે અષ્ટક નામે પુત્ર હતા. માધવી યયાતિ રાજાની કન્યા હતી અને બસે। શ્યામકણું ઘેાડા આપી તેને બદલે એક પુત્ર થાય ત્યાં સુધી વિશ્વામિત્રે તેને પેાતાને ત્યાં રાખી હતી / ૬૦ ૧૧૯–૧૫–૧૮.૦ એમાં ગાલવ કરીને જે પુત્ર હતા એનું મૂળ નામ મળી આવતું નથી. (ગાલવ નામ પડવાનું કારણ જાણુવાને ૨. ગાલવ શબ્દ જુએ.) વિશ્વામિત્ર તપ કરવા ગયા હતા તે વખતે ગાલવ અને એની મા – – વિશ્વામિત્રની સ્ત્રી -. એનું દુષ્કાળ વખતે પાલનપેષણ કરીને સત્યવ્રત રાજાએ એમને ઉગાર્યાં હતાં; એ ઉપકારના બદલે વાળવા વિશ્વામિત્રે એના આચાય થવાનું ખૂલ્યું, સત્યવ્રત રાજને સદેહે સ્વર્ગે જઈ ત્યાંનાં સુખ ભોગવવાની તીવ્ર ઇચ્છા થઈ હતી. એ સારુ આચા પદ સ્વોકારીને વિશ્વામિત્ર એ કાર્ય પાર ઉતાર્યું. પરન્તુ વસિષ્ઠે એ કૃત્ય સારુ એને ઉપહાસ કર્યો અને એને બ્રહ્મર્ષિ' તરીકે સખેાધ્યા નહિ. (ત્રિશંકુ શબ્દ જુએ.) સારાંશ એ કે વિશ્વામિત્ર જે જે કરે તે તે વસિષ્ઠ અમાન્ય કરે અને એની બ્રહ્મષિમાં ગણુના જ કરે નહિ. આ ઉપરથી વિશ્વામિત્રને પણ વસિષ્ઠ પર એટલે દોષ થયા કે વસિષ્ઠે જે જે કહે તેને ખાટુ' પાડવાને એ ધણા જ પ્રયત્ન કરે. એક સમયે વસિષ્ઠે ઇંદ્રની સભામાં હરિશ્ચન્દ્રની સ્તુતિ કરી. આ વિશ્વામિત્રને રુચ્યું નહિ અને વસિષ્ઠના કહેવા પ્રમાણે હરિશ્ચન્દ્ર સત્યવાદી નથી એમ ઠરાવવા અને સત્યથી ચળાવવા એણ્ણા ધણા જ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ વિશ્વામિત્ર વિશ્વામિત્ર પરિશ્રમ કર્યો, એટલું જ નહિ પણ ધરાધરી છળ વિશ્વામિત્રની પૂઠ પાછળ એને બ્રહ્મષિ કહેવા કર્યું. પરંતુ હરિશ્ચન્દ્ર સત્યથી ચળે નહિ. (હરિશ્ચન માંડયો. આથી, ક્રોધ કરી વિશ્વામિત્રે રાક્ષસોનિ શબ્દ જુઓ.) / ભાર૦ વ૦ ૭૭-૩૭,દેભાગ ૭-૧૮. પામેલા કમષપાદ રાજ પાસે વસિષ્ઠના સે પુત્ર વસિષ્ઠને મારી નાખવા સારુ પોતાના આશ્રમ ખવડાવી દીધા, એમ થતાં પણ વસિષ્ઠ કશું સારુંઆગળ તેને ખેંચી લાવવાને એણે સરસ્વતી નદીને નરસું કહ્યું નહિ આ ઉપરથી વિશ્વામિત્ર છેવટે આજ્ઞા કરી હતી. સરસ્વતી અને મહા તપસ્વીઓના થાકીને સ્વસ્થ રહ્યો શાપના ભયથી બીતી બીતી વસિષ્ઠ પાસે ગઈ, વસિષ્ઠ પ્રતિ અને ઇષ શખે છે કે નહિ અને એની અનુમતિથી તેને વિશ્વામિત્રના આશ્રમ એની પરીક્ષા કરવા યમ-ધર્મ જાતે વસિષ્ઠનું રૂપ તરફ વહેવડાવી દીધી. પણ બ્રહ્મહત્યાના ભયથી પાછી ધારણ કરીને એક વખત વિશ્વામિત્ર પાસે આવ્યા. ખેંચાઈ ગઈ. આથી ક્રોધ કરી વિશ્વામિત્રે સરસ્વતીને, એમણે આવીને અન્ન સારુ પ્રાર્થના કરી. તે ઉપરથી તારું પાણી લેહી જેવું થાઓ એવો શાપ દીધે એ રસોઈ કરાવી. પછી જુએ છે તે વસિષ્ઠ હતા. | ભાર૦ શ૦ ૪૩–૩૯, મળે નહિ. આથી એ વસિષ્ઠની વાટ જોતો જેતે આમ થતાં થતાં એમ બન્યું કે કોઈ પણ ઊભો રહ્યો. પણ વસિષ્ઠ રૂપધારે કમ સે વર્ષ ઠેકાણે વસિષ્ઠની સનિધ કઈ વિશ્વામિત્રની વાત પયત આવ્યા જ નહિ, એટલા કાળ સુધી કાઢે તે ત્યાં વસિષ્ઠ ડોકું હલાવીને કહે કે વિશ્વા- વિશ્વામિત્ર તપ કરતે ઊભો જ રહ્યો. યમે આવીને મિત્ર તે વિશ્વામિત્ર જ. એના જેવો તપસ્વી કોઈ જોયું તે રસોઈ તૈયાર કરીને એ ઊભો જ રહ્યો નથી. વળી હરિશ્ચન્દ્ર રાજાએ વરુણને ભોગ આપે છે. આથી સંતુષ્ટ થઈ એણે ભોજન કર્યું વાને શનઃશેપને વેચાતું લીધું હતું તે યજ્ઞ કરવામાં જાણે તરતનું રાંધેલું નહિ એવું એ અન્ન વિશ્વામિત્રને હૌત્ર એટલે યજ્ઞમાં પૂર્વ દિશામાં બેસીને રહ્યું હતું. પછી વિશ્વામિત્રને બ્રહ્મર્ષિ કહી ઋત્વિજનું કાર્ય કરનાર, નીમવાને વસિષ્ઠ અનુ- થમ પિતે સ્વધામ ગયા. તે સમયથી વિશ્વામિત્રને મતિ આપી, તેથી વિશ્વામિત્રને પાર વગરને હર્ષ વસિષ્ઠની જોડે સ્નેહ સંબંધ થયો તે અદ્યાપિ થયો. વિશ્વામિત્રે શન શેપને બલિ કરાતે બચાવ્યો. ચાલુ જ છે | વા૦ ર૦ બા૦ સ૦ ૬૫. • આ જ શુનઃશેપના બાપે તો એને યજ્ઞમાં બલિદાન કરવાને સે વર્ષમાં વિશ્વામિત્રના શિષ્ય ગાલવે એની ઘણી વેચી દીધું હતું એટલે શુનઃશેષે પૂછયું કે હું જ સેવા કરી હતી તેથી પ્રસન્ન થઈ વિશ્વામિત્રે હવે પુત્ર કેને? તે વખતે વસિષ્ઠ કહ્યું કે વિશ્વા- એને સંપૂર્ણ વિદ્યા પ્રાપ્ત થાય એવો વર આપે મિત્રને. શુનઃશપ બ્રાહ્મણને દીકરો હતા; એને હતે. (૩ ગાલવ શબ્દ જુઓ.) | ભા૨૦ ઉ૦ પિતાને દીકરો કહ્યો એટલે વસિષ્ઠ પોતાને બ્રાહ્મણ કહ્યા બરાબર જ થયું એમ ગણીને વિશ્વામિત્રને એક વખત દુષ્કાળમાં કશું ખાવાનું ન મળવાથી બમણે આનંદ થયે. (શુનશેપ શબ્દ જુઓ.) ભૂખથી હેરાન થઈ વિશ્વામિત્રે એક ચાડાલના છતાં વસિષ્ઠ અદ્યાપિ વિશ્વામિત્રને મોઢે એને ઘરમાંથા કુતરાનું માંસ ચારવાનું ધાર્યું હતું. તે બ્રહ્મર્ષિ કહ્યો નહે. વખતે ચારડાલ જાગતું હતું. એ વિશ્વામિત્રને વસિષ્ઠ માર મેં ઉપર મને બ્રહ્મર્ષિ ક્યારે કહે છે આવું નઠારું કર્મ કરતાં વાર્યો. આ ઉપરથી દુઃખને એની વિશ્વામિત્રે ઘણાં વર્ષ પર્યત વાટ જોઈ. સમયે અભક્ષ્યાભર્યા કરીને પણ પ્રાણ ઉગારવા એવા હરિશ્ચન્દ્ર રાજાની પછી સૂર્યવંશમાં વીસ રાજા થઈ આશયને એ બેની વચ્ચે સંવાદ થયો હતો. | ગયા. જ્યારે એકવીસમો રાજા ક૯માષપાદ શ૦ ૧૪૧. અયોધ્યામાં રાજય કરતે હતો તેવામાં વસિષ્ઠ એણે પિતાના યજ્ઞની રક્ષા સારુ દશરથ પાસેથી - ૧૦૬-૧૧૬.. Page #183 -------------------------------------------------------------------------- ________________ વિશ્વામિત્ર ૧૭૪ વિધાવસુ રામ અને લક્ષમણને માગી આપ્યા હતા. રામને (૮) અઘમર્ષણ કુત્પન્નઃ વૈશ્વામિત્ર, અઘમર્ષણ, હાથે તાટકાને વધ કરાવી અહલ્યાને ઉધાર થયા અને કૌશિક એવાં પ્રવરના. બાદ રામનાં સીતાની સાથે લગ્ન કરાવી પછી પોતે (૮) પૂરણ કુલોત્પન્ન વૈવામિત્ર, પૂરણ કિંવા ત્યાંથી છૂટા પડ્યા. વૈશ્વામિત્ર, દેવરાત, પૂરણ | વિશ્વામિત્રના કુળમાં એમના સુધ્ધાં તેર ઋષિઓ (૧૦) ઈન્દ્ર કૌશિકકુત્પત્નઃ વિશ્વામિત્ર અંદ્રકૌશિક મંત્રદ્રષ્ટા થયા છે. તેમનાં નામ આ પ્રમાણે છે : વિશ્વામિત્ર પિત, દેવરાત (નકશ૫). મધર૭. ઉપર જે દશ કુળ ગણાવ્યાં તે સિવાય આસ્મઅઘમર્ષણ, અષ્ટક, લેહિત (રહિત), ભતકીલ, રણ્ય, સાહુલ, ગાથિન, વૈણવ, હિરણ્યરેસ, શ્વસ માંબુધિ, દેવશ્રવા, દેવરત, ધનંજયશિશિર અને સુવર્ણરેતસ, કપતરસ, શાલંકાયન, ધતકૌશિક, શાલંકાયન | મસ્થ૦ અ. ૧૪૫. કથક અને રોહિણ, એવા ભેદ છે. એમનાં પ્રવર નીચે જણાવ્યા પ્રમાણે એના કુળની દશ વંશ અનુક્રમે આ પ્રમાણે છે : (૧) વૈશ્વામિત્ર, આશ્મમાવિકાઓ છે. કુશિક, લેહિત (રહિત), રૌક્ષક, રશ્ય વાધુલ; (૨) વૈવામિત્ર, સાહુલ, માહુલ; (૩) કામકાયન, અજ, કત, ધનંજય, અઘમર્ષણ, પૂરણ વૈશ્વામિત્ર, ગાથિન, રણવ; (૪) વૈવામિત્ર, ગથિન, અને ઈકૌશિક, આ પ્રત્યેક વંશમાલિકાનાં પ્રવરે વૈણવ; (૫) વૈશ્વામિત્ર, હિરણ્યરેતસ; (૬) વૈશ્વામિત્ર, આ પ્રમાણે છે : સુવર્ણરેતસ (૭) વૈશ્વામિત્ર, કતરેત; (૮) (૧) કુશિક કુત્પન્નઃ બીજો વિશ્વામિત્ર, વૈકૃતિ, વિશ્વામિત્ર, શાલંકાયન, કૌશિક; (૯) વિશ્વામિત્ર, ગાલવ, વતંડ, અલંક, અભય, આયતાયન, ઉલૂપ, ધૃતકૌશિક (૧૦) વૈશ્વામિત્ર, કથક અને (૧૧) ઔપગહ્ય, પદ, જનપાદપ, ખરવાફ, હલયમ, વૈવામિત્ર, માધુર છંદસ, રહણ સાધિત, વાસ્તુ અને કૌશિક. આ ઋષિઓ વૈશ્વામિત્ર, કમલા જિ, આસ્મરણ્ય, ચંચુતિ એમનાં પ્રવરે દૈવરાત, ઔદલ, એ ત્રણ પ્રવરના છે. વિશ્વામિત્ર, આસ્મરણ્ય, વંજુલિ; અને ઉદરેણ, કથક; (૨) લેહિત કુત્પન્નઃ વૈશ્વામિત્ર, આટક, લૌહિત ઉદાવહિ; શાળ્યાયનિ, કરી રાશિ, શીલંકાયનિ, લાવકિ, મૌજયનિ આ ઋષિ વિશ્વામિત્ર, ખિલખિલિ, અથવા વૈશ્વામિત્ર, માધુર છંદસ, આષ્ટક કિંવા આજ, એ પ્રવરોના જણાય છે. વૈશ્વામિત્ર, આટક; એવાં ત્રણ ત્રણ અગર બબ્બે આ વિશ્વામિત્ર ચાલ મન્વન્તરમાં કાર્તિક પ્રવરના છે. માસમાં સૂર્યના સમાગમમાં સંચાર કરે છે (૩, (૩) રૌક્ષક કુત્પન્નઃ વૈશ્વામિત્ર, ગાથિન, રેવણ ઊર્જ શબ્દ જુઓ) તેમ જ વિશ્વામિત્ર પ્રસ્તુતના કિંવા વૈશ્વામિત્ર, રૌફક, રેવણ આવાં ત્રણ પ્રવરના. સપ્તઋષિઓ પૈકીનું એક છે. (૪) કામકાયન કુલેત્પન્ન : દેવશ્રવા, સુજાતેય, વિશ્વાત્રિ (૨) આ જ કુળને એ નામને બીજે સૌરુક, કારુકાયન, વૈદેહરાત, કુશિક વગેરે ઋષિઓ એક ઋષિ વૈશ્વામિત્ર, દેવશ્રવસ, દૈવરાત એવાં ત્રણ પ્રવરના છે વિશ્વામિત્ર તીર્થ એક તીર્થવિશેષ | ભાર૦ ૧૦ (૫) અજકુત્પનઃ ધનંજય, કાદેવ, પરિકૂટ અને ૮૧–૧૩૯. પાણિનિ એ ઋષિઓ વૈવામિત્ર, માધુજીંદસ, આજ વિશ્વામિત્રી નદીવિશેષ. / ભારે ભીડ ૯-૨૬. અથવા આદ્ય એવાં ત્રણ પ્રવરના. વિશ્વામિત્રી નદીવિશેષ. (૬) કત કુલત્પન્ન : વૈશ્વામિત્ર, કાત્ય, આશીલ, વિશ્વાવસુ પ્રાધાને પેટે થયેલા દેવગંધર્વો પૈકી એકએવાં ત્રણ પ્રવરના. આ પ્રતિવર્ષે શ્રાવણ માસમાં સૂર્યની સાથે (૭) ધનંજય કુત્પન્ન : વિશ્વામિત્ર, માધુર છંદસ સંચાર કરે છે. (૫. નભ શબ્દ જુઓ.) | ભાર ધ્યાનંજય એવાં પ્રવરના.' આ૦ ૬૬-૪૭, ૩૦ ૭–૨૨, Page #184 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાવસુ ૧૭૫ વિશ્વગધ વિશ્વાવસુ (૨) ચિત્રસેન ગંધર્વને પુત્ર. એ વિષ્ણુ (૬) ધૂતિમાન નામના અગ્નિનું નામાન્તર / બ્રાહ્મણના શાપને લઈને કબંધ નામે રાક્ષસ થયો ભાર૦ વ૦ ૨૨૩-૧૨, હતું અને જેને રામે મારીને મેક્ષ આપ્યો હતો તે વિષ્ણુ (૭) ચેદી દેશને એક ક્ષત્રિય. એને કણે || ભાર૦ વ૦ ૨૮૦-૪ર, વા૦ રા૦ ૭૦–૭૧. માર્યો હતો. ભાર૦ ક. ૫૧-૪૯, વિશ્વાવસુ (૩) જમદગ્નિ ઋષિથી રેણુકાને થયેલા વિષ્ણુધર્મા ગરુડને પુત્ર. | ભાર૦ ઉ૦ ૧–૧૩. પત્રોમાં એક વ૦ ૧૧૭-૧૧, વિષ્ણુપદ એક પર્વત વિશ્વાવસુ (૪) માલ્યવાન રાક્ષસની અનલા વિષ્ણુપદ (૨) નિષેધ પર્વત ઉપરનું એક સરોવર નામની કન્યાને પતિ. / વા૦ રા૦ ઉત્તર૦ સ. જેમાંથી જતિષ્મતી નદી નીકળી છે. ૬૧-૧૬. વિષ્ણુપદી ગંગા નદોનું મૂળ નામ. | દેવી ભાગ વિવે વિશ્વેદેવ) ચાક્ષુષ મનુને પુત્ર. | ભાગ ૯ ૧૩ અ૦. ૬-૬-૧૫. વિષ્ણુપંચક વ્રતવિશેષ, અશ્વ, ૧૧૪-૧૪. વિશ્વેદેવ વિશ્વા નામની સ્ત્રીને ધર્મ ઋષિથી ઉત્પન્ન વિષ્ણુયશ એક બ્રાહ્મણ – કટિક અવતારને પિતા. થયેલા દશ પુત્ર હતા તે. ચાલુ મન્વન્તરમાં એઓ વિષ્ણુરથ ગરુડ તે જ. સાત પ્રકારના દેવ પૈકી છે. વિશ્વેદેવનાં નામ વિષ્ણુરાત પાંડવવંશીય પરીક્ષિત રાજાનું નામાન્તર, આ પ્રમાણે છે. કg, દક્ષ, વસું, સત્ય, કાલકામ, વિષ્ણુલોક નિત્યમુક્ત વિષ્ણુ જ્યાં સાકાર રહે છે તે મુનિ, કરજ, મનુજ, બીજ અને રેચમાન. / લેક. કોઈ એને વૈકુંઠ કહે છે. પરંતુ વૈકુંઠ જુદું મસ્ય૦ અ૦ ૨૦૩-૧૨-૧૩, છે અને આ લેકની પછીથી ઉત્પન્ન થયેલું છે. વિશ્વ સકળ જગતને ઈશ્વર. વિષ્ણુવર્મા ચેદો દેશને એક ક્ષત્રિય. એને કણે વિશ્વર (૨) કાશીમાં સ્થાપન કરેલું શિવલિંગ. માર્યો હતો. તે ભાર૦ ક. ૫૧-૪૯, વિષપ્રસ્થ નૈમિષારણ્યમાંનું તીર્થવિશેષ. વિષ્ણુવ્રુદ્ધ સૂર્યવંશી ઇક્ષવાકુ કુલોત્પન ત્રસદસ્યુ વિષયા ધૃષ્ટબુદ્ધિ પ્રધાનનો કન્યા અને ચંદ્રહાસ રાજાના પુત્રામાં મોટે. એ બ્રાહ્મણ થયા હતા. રાજાની સ્ત્રી. વિષ્ણુદ્ધિ વિષણુવ્રધનું જ નામ હશે. વિષચી ઋષભદેવ વંશના વિરજ રાજાની સ્ત્રી. વિશ્વકસેન વિષ્ણુનું નામ. વિષચી (૨) બ્રહ્મ સાવર્ણ મવંતરમાં થનારા વિશ્વકસેન (૨) વિષ્ણુને પાર્ષદ. / ભાર૦ સ. ૭-૧૯. વિષ્ણુના અવતારની માતા. વિશ્વસેન (૩) એક બ્રહ્મર્ષિ. વિષ્ણારાશ્વ વિશ્વગ રાજાનું નામાન્તર, વિશ્વકસેન (૪) સમવંશી પુરુકુલત્પન્ન અજમીઠના વિષ્ણુ વ્યાપક પરમાત્મા તે. (હરિ શબ્દ જુઓ.) પુત્ર બૃહદ્રિષના વંશના બ્રહ્મદત્ત રાખ્યને ગૌ અથવા વિષ્ણુ (૨) વૈકુંઠ નામના વિષ્ણુ જે વૈકુંઠમાં વસે સરસ્વતી નામની સ્ત્રીને પેટે થયેલો પુત્ર. એનો છે તે. પુત્ર તે ઉદફસ્વન રાજા. વિષ્ણુ (૩) બાર આદિત્ય માંહ્યલે એક. એ કાર્તિક વિષ્યકસેન (૫) બ્રહ્મસાવર્ણિ મવંતરમાં થનારે માસમાં સૂર્યમંડળને અધિપતિ થાય છે. (૩. ઊર્જ વિષ્ણુના અવતાર શબ્દ જુઓ) વિષ્યકસેન (૬) ઈ સાવર્ણિ મનુનું પણ આ વિષ્ણુ (૪) ત્રણની સંજ્ઞાવાળા ભગુના કુળને એક જ નામ પડશે. વિશ્વગધ સૂર્યવંશી ઇક્ષવાકુ વંશના પશુરાજને વિષ્ણુ (૫) નિત્યમુક્ત વિષ્ણુની જેટલી મૂર્તિઓ હેય પુત્ર. આદ્રકને પિતા / ભાર૦ ૧૦ ૨૦૫-૩, તેને આ નામ લગાડાય છે. ૧૭૭-૬૭, Page #185 -------------------------------------------------------------------------- ________________ વિસર્જન ૧૭૬ વીરક વિસર્જન યાદવોનું એક કુળ. વીતિહવ્ય ત્રણ સંજ્ઞાવાળા ભગુ કુળત્પન્ન એ વિસ્પષ્ટ ઇદ્રજિતને અનુચર એક રાક્ષસ ભાર નામના બીજા બે ઋષિ, વ૦ અ૦ ૨૮૯-૯. (૨) વિદેહ વંશના શુનક નામના જનકનો વિસ્તૃત વિદેહવંશીય દેવમીઢબે પુત્ર, એને પુત્ર પુત્ર. ધૃતિ જનકને પિતા. મહાકૃષ્ણ/ભાગ ૨-૧૩–૧૬. વીતિeત્ર પ્રિયવ્રત રાખના દશ પુત્રમાં નવમે વિહંગ સર્ષવિશેષ/ભાર૦ આ૦ ૫૭–૧૧. પુત્ર. એ મીઠા સમુદ્રથી વેષ્ટિત પુકારતીપને અધિ. વિહંગમ ખર રાક્ષસના બાર અમાત્યોમાંને એક. પતિ હતો. એને રમણુક અને ધાતકિ એમ બે પુત્ર વિહંગમ (૨) ધર્મ સાવર્ણિ મવંતરમાં થનાર હતા. પિતાના દ્વીપના એણે બે ભાગ પાડી પિતાના દેવવિશેષ. બન્ને દીકરાને નામે તેના નામ પાડી તેમને જ વિહવ્ય વર્ચા ઋષિને પુત્ર; એને પુત્ર મિહવ્ય વહેંચી આપ્યા હતા. (વાતહવ્ય શબ્દ જુઓ.) - વીતિક્ષેત્ર (૨) સૂર્યવંશી નરિશ્ચંત કુત્પન્ન વિક્ષર કશ્યપની સ્ત્રી નાયુના પુત્રોમાંને એક. ઈદ્રસેન રાજાને પુત્ર. એના પુત્રનું નામ સત્યશ્ર વા, વીતહવ્ય સૂર્યવંશી શર્યાતિ પુત્ર હૈહયને તેની દશે વીતિક્ષેત્ર (૩) સામવંશી આયુપુત્ર ક્ષત્રવૃદ્ધના કશ્ય સ્ત્રીઓને મળીને થયેલા સો પત્રમાં મુખ્ય. એને પોતાને નામના પૌત્રના કુળમાં જન્મેલા સૂકમાર રાજાને પણ સે પુત્ર હતા, એણે કાશીના રાજા સૌદેવ પુત્ર. એને પુત્ર ભર્ગ. ઉપનામવાળા દિવોદાસ રાજાને અત્યંત ત્રાસ વીતિક્ષેત્ર (૪) સેમવંશી સહસ્ત્રાર્જુનના પ્રપૌત્ર, આપીને રાજ્ય પરથી ઉઠાડી મૂક્યો અને પોતે ત્યાં જયધ્વજ રાજાને પૌત્ર, અને તાલfધ રાજાને રહેવા લાગ્યા. કેટલેક કાળે દિવોદાસના પ્રતર્દન થયેલા સે પુત્રમાં સહુથી મોટે. એ સો પુત્રો નામના પુત્રે એકલાએ જ કાશી આવી એવું ભયંકર ર્વાગ્નિએ બળી જતાં આ વીતિUાત્ર બચી ગયે યુદ્ધ કર્યું કે વાતહવ્યના સોએ પુત્ર તેમાં માર્યા હતા. (ઓર્વ શબ્દ જુઓ.). ગયા. પછી પ્રતર્દન વાતહવ્યને મારવા એના ઉપર વીતિeત્ર (૫) યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં આવેલ ધા. આ ઉપરથી એ નાઠો અને યવન ભાર્ગવના એક ઋષિ. આશ્રમમાં ભરાઈ ગયો પૂઠે લાગેલો પ્રતઈન ત્યાં વીર્યધર શાલ્મલી દ્વીપમાંના લેકવિશેષ / ભાગ આવ્યો અને ઋષિને વિનંતી કરી કે વાતહવ્યને ૫–૨૦-૧૧. મારે સ્વાધીન કરો. અહીં કોઈ ક્ષત્રિય નથી; અમે વીર તામસ મવંતરમાં દેવવિશેષ હતા તે. બધા બ્રાહ્મણે જ છીએ, એમ ઋષિએ કહ્યું. વીર (૨) ભરદ્વાજ અગ્નિને વીરાની કુખે થયેલો પુત્ર પછી પ્રતર્દન ત્યાંથી પાછો વળ્યો અને વાતહવ્ય તે. એને રથપ્રભુ, સ્થાધાન, કંભરેતા એવાં નામાન્તરો બ્રહ્મર્ષિત્વ પામે. બ્રહ્મર્ષિ થયા બાદ એને મૃત્સમદ હતાં. / ભાર૦ ૧૦ ૨૨૨-૧૩-૧૪.૦ એની સ્ત્રીનું નામે પુત્ર થયો. મૃત્સમદને સુચેતા, સુચેતાને વર્ચા, નામ સરયુ. એની કુખે એને સિદ્ધ નામે પુત્ર થયે તેને વિહવ્ય, તેને વિતવ્ય, તેને સત્ય, તેને સંત, તેને હતિ. / ભાર૦ વ૦ રરર. શ્રવા, થવાને તમ, તમને પ્રકાશ, એ જ પ્રમાણે વીર (૩) કશ્યપ વડે વનાયને થયેલા પુત્રોમાં એક ક્રમશઃ વાગીન્દ્ર, પ્રમતિ, રુરુ, શનક, અને તેના શૌનક વીર (૪) ધૃતરાષ્ટ્રના સે પુત્રોમાં એક એમ પુત્ર થયા. આ સધળાને ભૃગુત્રી જાણવા / વીર (૫) સત્યાની કુખે કૃષ્ણ વડે થયેલા પુત્રોમાંને એક. ભાર– અનુ. અ. ૮. વીર (૬) કૃષ્ણને કાલિંદીને થયેલા પુત્રોમાં વીતિ ત્રણની સંજ્ઞાવાળા ભ કુળત્પન એક ઋષિ. એક પુત્ર. વીતિ (૨) અગ્નિવિશેષ / ભાર૦ વ. રર-૩ર ૫. વીરક એક શિવગણ. Page #186 -------------------------------------------------------------------------- ________________ વીરકરા ૧૭ વીરિણી વીરકરા ભારતવર્ષીય નદીવિશેષ ભાર ભી ૯-૨૬. વીરવર્મા સારસ્વત નગરીને રાજ. એની કન્યા વીરકેતુ દ્રોણાચાર્યો મારેલે પાંડવ પક્ષને એક માલિની તપ કરીને યમને વરી હતી. આથી યમ પાંચાળ | ભા. દ્રો૦ ૧૨૨-૪૧. એને ત્યાં રહેતા અને એને મદદ કરતા. એને સુભાલ, વારકેતુ (૨) હસવજ રાજાના પ્રધાન સુમતિને પુત્ર, સુરભ, લીલ, કુબળ અને સરલ એ નામે પાંચ વીણ સનકાદિની પાસેથી બ્રહ્મવિદ્યા સંપાદન પુત્રો હતા. પાંડવોના અશ્વમેધ વખતે ઘડો ફરતો કરનાર એક પ્રજાપતિ | ભાર૦ શાં. ૩૪૮-૪૧. ફરતો આની નગરી પાસે આવતાં એણે પોતાના વીરણુક સપવિશેષ / ભાર૦ આ૦ ૫૭–૧૮. પુત્રો પાસે પકડાવ્યું. તે ઉપરથી કૃષ્ણ અને વીરદ્યુમ્ન ભૂરિદ્યુમ્ન રાજર્ષિને પિતા. એને તનુ અર્જુન સાથે વરવર્માને મેટું યુદ્ધ થયું. આ યુદ્ધમાં નામના બ્રાહ્મણની સાથે સંવાદ થયો હો | ભાર૦ યમની સહાયતા વડે એણે અર્જુનને પરાભવ કર્યો. શાં. ૧૨૭–૧૪. એ જઈને કૃષ્ણ વરવર્મા અને અર્જુન વચ્ચે મિત્રી વીરધન્ધા ત્રિગતીને રહેવાસી દુર્યોધન પક્ષને એક કરાવી. મૈત્રી થવાથી કૃષ્ણ અને અર્જુનને એ રાજા. એને યુદ્ધમાં ધૃષ્ટકેતુએ માર્યો હત/ભાર. પિતાના નગરમાં લઈ ગયો અને આદરસત્કારપૂર્વક કો૦ ૧૦૭–૧૪-૧૧, ઘણું ધન આપ્યું, એટલું જ નહિ પણ પોતે વીરધર્મા ભારતના યુદ્ધમાં પાંડવના પક્ષને એક અશ્વની રક્ષા કરવા સારુ તેમની જોડે સામેલ રાજા / ભા૨૦ ઉ૦ ૪–૧૬. થઈને ગયો. | જૈમિની અ૦ વ૦ અ૦ ૪૭–૪૮. વીરપ્રાક્ષ ભારતવર્ષીય તીર્થ વિશેષ / ભાર૦ ૧૦ વીરદ્રત ઋષભદેવ વંશના મધુ નામના રાજાને ૮૨–૫૧. સુમના નામની સ્ત્રીથી થયેલો પુત્ર –એની સ્ત્રોનું વીરબાહુ રામની સેનામાં એક વાનર / વારા નામ જા. એની કુખે આને મંથુ અને પ્રમંથે કિકિ સ. ૩૩. એમ બે પુત્ર થયા હતા. ' વીરબાહુ (૨) બગડાની સંજ્ઞાવાળા પ્રવીર તે જ. વીરસેન પાંચની સંજ્ઞાવાળા નળરાજાને પિતા. વીરબાહુ (૩) ચેદિદેશના નલરાજાના સમયને વીરસેન (૨) એક ક્ષત્રિય – જેણે માંસ ભક્ષણનો એક રાજ. (૫. નળ શબ્દ જુઓ). સુબાહુને પિતા. ત્યાગ કર્યો હતો / ભાર– અનુ. ૧૭૧-૭૨, એને ત્યાં દમયંતી રહી હતી / ભાર૦ વ૦ ૬૬-૧૫, વીરસેન (૩) કુલિંગ દેશને રાજા. એની કન્યા વીરબાહુ (૪) ધૃતરાષ્ટ્રના સો પુત્રોમાંને એક. ભીમે મને રમા તે સૂર્યવંશી ઇક્ષવાકુ કુળાત્પનન ધ્રુવસંધિ યુદ્ધમાં માર્યો હતો તે / ભાર૦ ભી- ૬૪-૬૫, રાજાની. સ્ત્રી થતી. આ૦ ૬૮-૧૦૩. વીરસેન (૪) કૌસલદેશને એક રાજા. વીરભદ્ર સ્વાયંભુ મવંતરમાં દક્ષ પ્રજાપતિના વીરસેન (૫) યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ વખતે ત્યાં યજ્ઞને વિવંસ કરવાને ગયેલો શિવને એક હતું તે ઋષિ. પાર્ષદ. એણે દક્ષને મારી નાખ્યો હતો. ચાલુ વીરા ભરદ્વાજ અગ્નિની સ્ત્રી / ભાર૦ ૧૦ ૨૨૧-૧૭. મવંતરમાં એ મંગલ નામને ગ્રહ થયેલ હોવાથી વીરા (૨) ભારતવષય નદીવિશેષ | ભાર૦ ભી. મંગલમંડળને અધિપતિ છે. રુદ્ધને અવતાર / ભાર૦ ૯-૨૨, શાં ૨૯૦-૪૯–૫૩ વાયુ ક; કાલિકાપુરાણ વારિણી વરણુ પ્રજાપતિ કન્યા નવલાનું બીજું ૧૬; ભાગ- ૪, અં૦ અ૦ ૫. નામ. એનું અસિકની એવું નામાંતર પણ હતું ? વીરસ્ય ભારતવર્ષીય દેશ | ભાર૦ અ૦ ૯. વિષ્ણુ. ૧-૧૫. વીરવતી ભારતવર્ષીય નદીવિશેષ. વીરિણી (૨) બ્રહ્માના ડાબા પગના અંગૂઠામાંથી ૨૩. Page #187 -------------------------------------------------------------------------- ________________ વીરિણી ૧૭૮ વૃત્રાસુર ઉત્પન્ન થયેલી દશ પ્રજાપતિની ભાર્યા / ભાર૦ આ૦ પુત્ર. એની સ્થા, કેટલાક ફેરફાર સહિત પ્રાયઃ ૭-૧૧, ૬૯-૨૦. ભસ્માસુરના જેવી જ છે. | ભાગ સ્કં૦ ૧૦ વીરણી (૩) પ્રચેતસ દક્ષની બીજી સ્ત્રી. અ૦ ૮૮, વીરિણી (૪) બહિષદ પિતરની માનસકન્યા પીવરી શુકદેવી વસુદેવની સ્ત્રીઓ પૈકી એક. જે શુક્રાચાર્યની સ્ત્રી હતી તેનું નામાન્તર. વૃકશ્ય અગ્નિરથ સૂતના પુત્રોમાંને એક, કર્ણને વીર્ય અકરના પુત્રોમાંને એક. ભાઈ. આને રાત્રિયુદ્ધમાં ભીમસેને માર્યો હતે. | વીર્યવાન બાર સાધ્યદેવોમાંને એક ભાર. ઢો. ૧૫૮-૨૧. વીર્ય સહ કલમાષપાદ રાજાનું નામાંતર શુકલ અફર યાદવના પુત્રોમાંને એક. છૂક એક ક્ષત્રિય પાંચાલ. યુદ્ધમાં એને દ્રોણે માર્યો વૃકસ્થળ કુરુ દેશનું એક ગામવિશેષ. હતો / ભાર૦ દ્રો૦ ૨૧–૧૬. કાસુર વૃક તે જ. (૧૪. વૃક શબ્દ જુઓ.) વૃક (૨) એક ક્ષત્રિય / ભાર આ૦ ૨૦૧૦. લૂકાદર પાંડુપુત્ર ભીમસેનનું બીજુ નામ, ક૭ ૮૦–૮, જિત્વાન સેમવંશી યદુપુત્ર, ફોટાને પુત્ર. એના લૂક (૩) અગ્નિનું નામ. પુત્રનું નામ શ્વાહિ રાજ. થક (૪) ઉત્તાનપાદ પુત્ર પ્રવના પૌત્ર શિષ્ટને વૃજિનિવાન ઉપર કહેલો વૃજિન્હાન તે જ. સુરછાયાની કુખે થયેલા ચાર પુત્રોમાં એક વૃત્ત ધ્રુવના પુત્ર શિષ્ટના ચાર પુત્રોમાંને ત્રીજે. વૃક (૫) પૃથુરાજને અચીને પેટે થયેલા પાંચ પુત્રો- વૃત્ત (૨) સર્પ વિશેષ. | આ૦ ૩૫-૧૦ માને નાને પુત્ર. વૃત્તિ મનુ નામના રુદ્રની પત્ની. | ૩–૧૨-૧૩. કે (૬) સૂર્યવંશના ઈવાકુ કુળના હરિત રાજાને ઘીરૂપવતા કોંચીપ માંહ્યલી નદીવિશેષ. નામાન્તર. વૃત્ર વૃત્રાસુર શબ્દ જુઓ. વૃક (૭) સૂર્યવંશના ઈવાકુ કુલેત્પન્ન ભરુક ઘુત્રાદિન પારિયાત્રા પર્વતમાંથી નીકળનારી નદીરાજને પુત્ર. એના પુત્રનું નામ બાહુક રાજા, વિશેષ. ક (૮) સોમવંશી યદુકુલત્પન્ન સાત્વતવંશીય નવીય વૃત્રાજવાલા કુંભકર્ણની સ્ત્રી વજનવાળાનું બીજુ નામ, શર રાજાને મારીષાના પેટે થયેલા દશ પુત્રોમાં વૃaહા પ્રસ્તુત પુરંદર નામના ઈન્દ્રનું વૃત્રાસુરને સૌથી નાનો પુત્ર. એને દુર્વાસીને પેટ તક્ષ, પુષ્કર મારવાથી પડેલું નામ. આવાં અર્થ સૂચક ઘણાં વગેરે પુત્ર થયા હતા. નામ છે. વૃક (૯) વત્સક યાદવને મિશ્રકેશી નામે અપ્સરાને વૃત્રાસુર દનાયુને પેટે કશ્યપથી થયેલા ચાર પુત્રપેટ થયેલા પુત્ર માને માટે પુત્ર માને કનિષ્ઠ. વક (૧૦) પૂર્વકાળને એક ક્ષત્રિય. | ભાર૦ અનુ૦ વૃત્રાસર (૨) ઈદ્ર ત્વષ્ટા નામના પ્રજાપતિના પુત્ર ૧૭૭-૭૦. વિશ્વરૂપને મારી નાખવાથી, અગ્નિમાં હવન વૃક (૧૧) દ્રૌપદીના સ્વયંવર વખતે આવેલા આરંભીને ઇન્દ્રને નાશ કરવાને ત્વષ્ટાએ રાજાઓમાંને એક. | ભાર આ૦ ૨૦૧–૧૦. ઉત્પન્ન કરેલે અસુર. એને ઉપન્ન કરીને “તું વૃક (૧૨) દ્રોણાચાર્યો મારેલ પાંડવ પક્ષને એક ઇંદ્રને નાશ કર એવી ત્વષ્ટાએ આજ્ઞા કરી. પાંચાળ. | ભાર૦ દ્રો૦ ૨૧–૧૨. આથી એ ઈંદ્ર સાથે યુદ્ધ કરવા ગયો અને વૃક (૧૩) કૃષ્ણને મિત્રવિંદાની કુખે થયેલા પુત્રો- યુદ્ધમાં ઇન્દ્રને ગળી ગયે. આ ઉપરથી દેવોએ એને માને એક. બગાસું ઉત્પન્ન કર્યું. બગાસું ખાવાને એણે માં વૃક (૧૪) એક અસર. શકુનિ નામના અસુરને પહેલું કર્યું એટલે ઇન્દ્ર બહાર નીકળી આવ્યું. Page #188 -------------------------------------------------------------------------- ________________ નૃત્રાસુર તથાપિ આણે દેવાની જોડે કરી યુદ્ધ આરબ્યુ અને તેમના પરાભવ કર્યાં. આ પ્રમાણે અનેકવાર થવાથી ઇન્દ્ર વિચારમાં પડયા કે હવે આને કરવુ શુ? છેવટે વિષ્ણુની મારફત સધિ થાય તે કરવી એમ ધારીને એણે વિષ્ણુને એની પાસે મેાકલ્યા. પણ વૃત્રાસુરે પહેલાં પેાતાને સંધિ કરવાની ગરજ નથી એમ કહ્યું પણ તે પછી પોતે મરણુના ભયથી નિવૃત્ત થાય એવી એવી ખેાલીએ કરીને વૃત્રે ઇન્દ્ર સાથે સધિ કરી. સધિ કર્યા છતાં પણ વૃત્રને વધ કરવાને ઇન્દ્ર તલપી રહ્યો હતા અને લાગ ખાળતા હતા. ૧૭૯ પછી વિષ્ણુએ ઇન્દ્રને કહ્યું કે તું ધીચ ઋષિ પાસે જા અને એમનાં અસ્થિની માગણી કર ને દધીચ ઋષિ પેાતાના શરીરનાં અસ્થિ આપે તા તે લઈને વિશ્વકર્મા પાસે જઈ તેનું વજ બનાવડાવ. એ વજ્ર વૃત્રને મારવાથી એ મરણુ પામશે. આ સાંભળીને છ દેવાને ધીચ ઋષિ પાસે મેકલ્યા. તેમણે જઈને ઋષિની પાસે અસ્થિની યાચના કરી. દેવાની જોડે નાના પ્રકારને સંવાદ થયા બાદ ઋષિએ પેાતાનાં અસ્થિ આપ્યાં. એ લઇને દેવા સ્વર્ગમાં આવ્યા અને વિશ્વકર્મા પાસે તેનું વજ્ર બનાડાવ્યું / ભાર૦ ૧૦ ૯૯—૨૧, ♦ વજ્ર તૈયાર થતાં જ ઇન્દ્ર યુદ્ધની તૈયારી કરી અને વૃત્રાસુરને કહેણુ મેાકલ્યું. વૃત્રાસુર આવ્યા અને એની અને ઇન્દ્ર વચ્ચે સંગ્રામ થયું. આ યુદ્ધ શરૂ થયું ત્યારે ચાલુ મન્વન્તરની પહેલી ચોકડીનેા ત્રેતાયુગ ચાલતા હતા. / ભાગ॰ સ્કં ૬, ૦ ૧૦, શ્લે ૧૬. ૦ આ યુદ્ધ ચાલતું હતું તે અરસામાં વૃત્રાસુર અને ઇન્દ્રને અધ્યાત્મ વિષય પરત્વે ઉત્કૃષ્ટ સંવાદ થયા હતા. આ યુદ્ધ એક સંવત્સર પન્ત ચાલ્યું. / ભાગ૦૬૦ અ ૧૨, શ્લે. ૩૩. ઇન્દ્ર વૃત્રાસુરને મારવા લાગ શેાધ્યા કરતા હતા તેવામાં એકદા આ અસુરને સમુદ્રતીરે દીઠે અને એને વૃત્રાસુરને મળેલું વરદાન યાદ આવ્યું. છેલ્લે વૃત્રાસુર મરણ પામ્યા. વૃત્રાસુર પૂર્વજન્મમાં વૃક્ષત્ર ચિત્રકેતુ નામના રાજા હતા. ( ૨. ચિત્રકેતુ શબ્દ જુઆ.) નૃત્રાસુર (૩) વેદમાં કહેલા દુષ્કાળ અને સૂકવણું ઉત્પન્ન કરનાર અસુર. એ વરસાદને રાકી રાખે છે. ઇન્દ્ર એની સાથે યુદ્ધ કરોને ગાયાને – વરસાદનાં વાદળાંને છેડાવે છે અને વરસાદ વરસી દુષ્કાળ ટળી સુકાળ થાય છે, એવી કલ્પના વેદમાં ઠેર ઠેર દેખાય છે. હૃદારક અભિમન્યુએ મારેલા દુર્યોધન પક્ષને એક રાજા. / ભાર॰ દ્રો૦ ૪૭. વ્રુન્દાવન યમુનાને કાંઠે – મથુરાથી છ-સાત માઈલ ઉપર આવેલું વન અને ગામ / ભાગ૦૧૦ સ્ક અ૦ ૧૨. વૃદ્ધકન્યા કુગિ ઋષિની પુત્રી, ગાલવ ઋષિના પુત્ર શ્રુંગુવાન ઋષિની ભાર્યાં. / ભાર૰ શ૦ ૫૩૦. વૃદ્ધક્ષત્ર સિન્ધુ દેશાધિપતિ ક્ષત્રિય, અનુ` ખીજુ નામ વૃદ્ઘશર્મા હતું. એને જયદ્રથ નામે પુત્ર હતા. જયદ્રથના જન્મકાળે આકાશવાણી થઈ હતી કે યુદ્ધમાં એનુ માથુ તૂટી જવાથી એનું મૃત્યુ થશે. વૃદ્ધક્ષત્ર બહુ સામર્થ્યવાન હતા, એણે પેાતાના પુત્રને એવું વરદાન આપ્યું હતું કે જે કાઈ તારું માથું કાપીને ભૂમિ પર પાડશે તેના માથાના તત્કાળ સેા કડા થઈ જશે અને એ મરણ પામશે. પછી જ્યારે જયદ્રથ મેટા થયા ત્યારે વૃદ્ધક્ષેત્ર ધૃતરાષ્ટ્રની પુત્રી દુઃશાલાની સાથે એના વિવાહ કર્યા. પછી જયદ્રથને ગાદી પર બેસાડી પા!સ્યમંતપૉંચક ક્ષેત્રમાં તપ કરવા લાગ્યા. યુદ્ધમાં અર્જુનને જયદ્રથનું માથું કાપવાને પ્રસંગ આવ્યા. કૃષ્ણને વૃદ્ધક્ષેત્રે આપેલા વરદાનની જાણ હેાવાથી તેમણે અર્જુનને સમજાવ્યા. અર્જુને એવી સિસ્ક્રૃતથી જયદ્રથનું માથું કાપી ઉડાડયું કે તે સ્યમંતપ ચઢ ક્ષેત્રમાં વૃદ્ધક્ષેત્ર સજ્યા કરવા બેઠા હતા તેના ખેાળામાં પાડયુ . અને એ વાતની ખબર નહિ હાવાથી સંધ્યા પૂરી થવાથી ઊઠયા એટલે ખેાળામાં પડેલું જયદ્રથનુ ડાકુ' આના ખેાળામાંથી નીકળીને ભોંય પર પડયું. એણે પાતે આપેલા વરદાનને લઈને Page #189 -------------------------------------------------------------------------- ________________ વ્રુદ્ધર્માંડય વૃદ્ધક્ષેત્રના જ શિરના સે। ટકા થયા અને એ મરણ પામ્યા. / ભાર૦ દ્રો૦ ૧૪૮. વૃદ્ધગાડય એક બ્રહ્મર્ષિ / ભાર૰ અનુ૦ ૧૮-૭૩, યુદ્ધશર્મા ગૃહક્ષત્ર શબ્દ જુએ. બુદ્ધશર્મા (ર) સૂર્યવંશી ઇક્ષ્વાકુ કુલેત્પન્ન અવિક રાજાના પુત્ર, એને પુત્ર તે વિશ્વસહ રાજા વૃદ્ધશર્મા (૩) કરુષદેશીય રા. વસુદેવની બહેન શ્રુતદેવાના પતિ, અને દંતવક્ર અથવા વક્રદતના પિતા. વૃદ્ધસેના ઋષભદેવવંશીય સુમતિ રાજાની સ્ત્રી દેવતાજતાની માતા. ભ્રષ સોમવંશી યદુકુલેત્પન્ન સાત્વતના કુળમાં જન્મેલા સંજયને રાષ્ટ્રપાલીને પેટે થયેલા પુત્રમાંને જ્યેષ્ઠ, વૃષ (૨) કૃષ્ણને સત્યાને પેટે થયેલા પુત્રામાંના એક, વૃષ (૩) કૃષ્ણને કાલિંદીને પેટે થયેલા પુત્રામાં એક. સુષકે સુબળ નામના ગાંધાર રાજાના પુત્રામાં એક, શકુનિને ભાઈ. ભારતના યુદ્ધમાં આ અર્જુનને હાથે મરણ પામ્યા હતા. / ભાર ૦ આ૦૨૦૧– ૫, ૬૦ ૧૬૮–૧, દ્રો૦ ૩૦–૧૦–૧૧. ભ્રષક (૨) લિંગ દેશના ભાનુમ ંત રાજાનેા ભાઈ. ઘુષકડ બગડાની સંજ્ઞાવાળા કશ્યપના કુળમાં ઉત્પન્ન થયેલા એક ઋષિ. વૃષકા ભારતવષાય નદીવિશેષ. વૃષકેતુ કર્ણીના પુત્ર, અને ભદ્રાવતી નામની સ્ત્રી હતી. અને વૃષધ્વજ પણ કહ્યો છે. દુષકાથ ભારતના યુદ્ધમાં મરણ પામેલા શકુનિને એક મેાટા ભાઈ, ભ્રષદશ ભારતવષીય સામાન્ય પર્વતવિશેષ. વૃષદ આ અને સેદુક બન્ને રાન્ન હતા. બન્ને નીતિમામાં પ્રીતિવાળા અને અસ્રવિદ્યામાં કુશળ હતા. વૃષભે નાનપણુમાંથી જ એવું વ્રત લીધું હતુ કે બ્રાહ્મણ્ણાને સોનારૂપા સિવાય ખીજું આપવું નહિ, સેદુક રાજને આ વ્રતની ખબર હતી. એક વખત એક ઋષિકુમાર વેદાધ્યયન પૂરુ· કરીને પેાતાના ગુરુને આપવાની દક્ષિણામાં આપવા ૧૮૦ ભ્રષદભ હાર ઘેાડા લેવા સેદુક પાસે આવ્યું. સેદુદ્ધે કહ્યું કે તમારી ઇચ્છા પ્રમાણે આપવાને મારી પાસે સંભવ નથી. માટે તમે વૃષદ રાજ પાસે જાઓ. એ ધર્મવેત્તા છે. પછી તે બ્રાહ્મણે વૃષદર્ભની પાસે જઈને હુન્નર ઘેાડાની યાચના કરી, ત્યારે રાાએ એને ચાબૂક વડે પ્રહાર કર્યો. બ્રાહ્મણે કહ્યું કે તું મને નિરપરાધીને શા વાસ્તે મારે છે? એમ કહીને શાપ દેવાની તૈયારીમાં હતા એટલામાં રાજાએ પૂછ્યું કે બ્રાહ્મણુ! જે તને દાન ન આપે તેને શાપ દેવે એ બ્રાહ્મણુપણાને ચેાગ્ય છે શું ? બ્રાહ્મણુ કહે કે મને સેદુંકે તારી પાસે મેકલ્યા અને એના કહેવાથી હું દાન માગવા આવ્યા છું. પછી રાજાએ કહ્યું કે જેને ચાબૂક મારીએ તેને નિષ્ફળ કેમ કાઢી મુકાય ? હું તમને મારા રાજ્યની આજના દિવસની સઘળી ઊપજ કાલે સવારે આપીશ, ખીજે દિવસે આછું એ ઋષિકુમારને હાર ઘેાડાની કિંમત કરતાં ઘણી વધારે એવી પેાતાના રાજ્યની એક દિવસની ઊપજ આપી વિદાય *. / ૧૦ ૧૯૯–૧–૧૩. વૃષદ (૨) સોમવંશી અનુકૂલેપન્ન ઔશીનર શિબિ રાજાના પાંચ પુત્રામાંના મેટા. એને કાઈ કાઈ ઠેકાણે વૃષાદ અથવા વૃષાભિ પણ કહ્યો છે તેમ જ શિબિના પુત્ર હાવાથી એને શબ્દ પણ કહ્યો છે. એ રાજ્ય કરતા હતા તે સમયમાં એક વખત પેાતાની પાછળ સિંચાણા પડવાથી ભયથી ત્રાસ પામેલું કબૂતર એને શરણે આવ્યુ. રાજાએ અભય આપીને પોતાની પાસે રાખ્યું. થોડીવારે સિચાણા પણ આવ્યું. અને પેાતાના શિકાર – કબૂતર માંગ્યું. રાજા કહે કે એ શરણે આવેલાને હું તને નહિ આપું. સિ ચાણ્ણા કહે : ઠીક, જો તું કબૂતરના ભારાભાર તારું પેાતાનું માંસ આપે તે હું તે લઈને ચાલ્યે જઉં. આ ઉપરથી રાજાએ પેાતાના અંગમાંથી માંસ કાપી કાપીને તાળવા માંડયું. પણ ગમે તેટલું માંસ મૂકે પણ કબૂતર Page #190 -------------------------------------------------------------------------- ________________ વૃક્ષદવજ ભારે થઈ એ પલ્લું નીચું જ જાય. આમ કરતાં વૃષભ () ભારતના યુદ્ધમાં મરી ગયેલા શકુનિના એના શરીરનું સઘળે માંસ મર: થવા આવ્યું ભાઈઓમાંને એક. / ભાર૦ ભી૦ ૯૦. છતાં કબૂતર ભારે ને ભારે થાય. એ જોઈને એને વૃષભદેવજ ઉપર કહેલ વૃષધ્વજ તે જ. શંકા આવી કે આ કોઈ દેવો છે. પછી એણે વૃષભા ભારતવષય નદીવિશેષ. | ભાર૦ ભી પ્રાર્થના કરતાં દેવોએ પિતાનું મૂળરૂપ પ્રકટ કર્યું . -૩૨. દેએ રાજાને પૂર્વવત કર્યો અને આશીર્વાદ દઈને વૃષવાહન પિઠિયાના વાહનને લીધે પડેલું મહાચાલતા થયા. / ભાર– અનુ. ૬૭–૪, ભાગ૮ દેવનું નામ. &૦ ૨૩. વૃષણા ભારતવષય નદીવિશેષ. વૃષધ્વજ મહાદેવીની ધજા ઉપર વૃષભ હોવાને લીધે વૃષસાયા ભારતવષય નદીવિશેષ | ભાર૦ ભી. તેમનું પહેલું નામ. ૯-૩૫. વૃષધ્વજ (૨) એક રાજર્ષિ. | દેવી ભાગ કં. વૃષસેન કર્ણને પુત્રોમાંને એક. આને અભિમન્યુએ હરાવ્યો હતો. તે ભાર૦ દ્રો ૪૪. • અને પછીથી અ૦ ૧૫.૦ એના પુત્રનું નામ રથધ્વજ. આ રાજા અને મારી નાખ્યો હતો. | ભ્રા૨૦ ક. ૨૦-૧૪. જનક વંશમાંના સીરધ્વજ જનકની પૂર્વે થઈ ગયેલો હોવો જોઈએ. પણ એનું નામ વંશાવળીમાં વૃષાકપિ ભગવાનનારાયણ | ભાર૦ શાં૦ ૩૫૨-૨૪. મળતું નથી. વૃષાદભ વૃષદર્ભ શબ્દ જુઓ. વૃષવજ (૩) વૃષકેતુનું નામાન્તર, વૃષાભિ વૃષદર્ભ શબ્દ જુઓ. વૃષામિત્ર પાંડવોના સાથમાં વનમાં રહેલ એક ઋષિ. વૃષપર્વા કશ્યપથી દનુને થયેલા દાન પૈકી એક, વૃષ્ટિ આઠમા સાવર્ણિ મનુને થનારા પુત્રમાંને યયાતિ રાજાના સમયમાં આ જ અસૂરને અધિ એક, પતિ હતા. એને શર્મિષ્ઠા અને ચંદ્ર એમ બે કન્યા હતી. દેવયાનીની સાથે થયેલા ઝઘડાને પ્રસંગે વૃષ્ટિનેમિ અરના પુત્રોમાંને એક. યયાતિ રાજાને શર્મિષ્ઠા પરણાવી હતી. દેવયાની દૃષ્ટિમાન સોમવંશી પુરુકુલેત્પન્ન પાંડવવંશના શબ્દ જુઓ.) | ભાર૦ આ૦ ૬૬-૨૪, ૭૨-૭, કવિરથ રાજાને પુત્ર. એના પુત્રનું નામ સુષેણ. ૭૪-૧, મર્યા. ર૯, ભાગ- ૯-૧૮. વૃણિ સોમવંશી યદુકુળના સહસ્ત્રાજિત વંશના કાર્તવીર્ય રાજાને પોત્ર. મધુ રાજાના સો પુત્રોમાં વૃષપર્વા (૨) નરનારાયણના આશ્રમમાં રહેનાર જયેષ્ઠ. એક રાજર્ષિ. | ભા૨૦ વ૦ ૧૫૯-૨૦, ૧૭૯-૭, વૃષભ પાંડયદેશને એક પર્વત. | ભાર૦ વ૦ ૮૩–૨૧. - વૃષ્ણિ (૨) સોમવંશી યદુપુત્ર, ક્રોઝાના વંશના વૃષભ (૨) મગધ દેશને એક સીમા પર્વત. | ભાર સાત્વત રાજાના સાત પુત્રોમાંને ચોથા પુત્ર. એને સ૦ ૨૧ ૨. એની સ્ત્રી માદ્રીને પેટે સુમિત્ર અને યુધાજિત એમ બે પુત્ર થયા હતા. વૃષભ (૩) સોમવંશી યદુકુલોત્પન્ન કાર્તવીર્યનના વૃષ્ણિ (૩) સોમવંશી યદુપુત્ર, ક્રોઝાના વંશના મુખ્ય પાંચ પુત્રેમાને ત્રીજે. ! સાત્વત રાજાના પુત્ર ભજમાન રાજાને તેની પહેલી વૃષભ (૪) રામની સેનાને એક વાનર | વા૦ રાત્રે સ્ત્રીથી થયેલા ત્રણ પુત્રોમાંના સૌથી નાનો પુત્ર. કિષ્ઠિ૦ સ૦ ૪૧૦ આ મારુતિની સાથે સીતાની વૃષ્ણિ (૪) યદુપુત્ર, ક્રોઝાના વંશના સાત્વતના પુત્ર શોધ કરવા ગયા હતા. વૃષ્ણિના કુળમાં જન્મેલા અનામિત્ર રાજાના ત્રણ વૃષભ (૫) ગોકુલમાં એક ગે પવિશેષ. | ભાગ પુત્રમાંને એને ના પુત્ર તે ચિત્રરથ અનેં બીજો ૧૦ &૦ અ૦ ૧૮. અફક. Page #191 -------------------------------------------------------------------------- ________________ એક. વૃષ્ણિ ૧૨ વેદવતી વૃષ્ણ (૫) એક બ્રહ્મર્ષિ, વર્ક ઋષિને પિતા. વેત્રકીયગ્રહ એકચક્ર નગરમાંનું એક સ્થળવિશેષ. બેંક દેશવિશેષ. | ભાગ ૫-૬-૨, ભાર આ૦ ૧૭૮-૨૫, વેંકટ ભારતવષય સામાન્ય પર્વત, હાલની ત્રિપતિ. વેત્રવતી પારિવાત્રિ પર્વતમાંથી નીકળનારી નદી વેગદશી રામની સેનામાં એક વાનર, / વા. વિશેષ, વાસ્વદેશમાં યમુનાને મળે છે. માલવામાં રા૦ યુસ. ૩૦. ભેપાલના રાજ્યમાં આવેલી હાલની બેટવા વેગવાન સૂર્યવંશી દિષ્ટકુલોત્પન્ન બંધુમાન રાજાને નામની નદી તે જ | ભાર૦ ભી૯૧૬. _પુત્ર. એને બંધુ નામને પુત્ર હતો. વેદ બદ નામના ઋષિનું નામાંતર/ ભાર આ૦ વેગવાન (૨) કશ્યપથી દનુને જન્મેલા દાનવોમાંને ૩૭૮. • ધૌમ્ય ઋષિને શિષ્ય. એક. શાવરાજને પક્ષ લઈને કૃષ્ણની સાથે યુદ્ધ વેદ (૨) બ્રહ્મદેવના મુખમાંથી નીકળેલી સ્વતઃ પ્રમાણ કરવા આવ્યો હતો. કૃણે એને યુદ્ધમાં માર્યો હતો. | વાણી. એના ઋફ, યજુર, સામ અને અથર્વણ ભાર૦ વ૦ ૧૭–૨૦. એવા ચાર ભાગ કપ્યા છે. | ભાગ ૩ &૦ વેગવાન (૩) સત્યાને પેટે કૃષ્ણને થયેલા પુત્ર માને અ૦ ૧૨.૦આ ચારેને અનુક્રમે આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વ વેદ અને સ્થાપત્ય એવા ચાર ઉપવેદ છે. વેદ વેગવાન (૪) સપવિશેષ. | ભાર૦ આ૦ ૫૭–૧૭. બ્રહ્મલોકમાં નિરંતર મૂર્તિમાન હોય છે. એના વણા વિંધ્યાચળમાંથી નીકળેલી એક નદી. | ભાર વિભાગે પાડયા હતા./ભાર૦ આ૦ ૬૦-૫; ભાગ૭ ૧૦ ૮૩-૩૩; ભાર૦ ભી ૯૨૦. ૧૨-૬; વાયુ પુ. ૧૦ અને વિષ્ણુ પુ. ૩-૩. વેણું (૨) બેજકપુરની દક્ષિણે આવેલી નદી. મધુકૈટભ દે એને હરી ગયા હતા. / ભાર૦ શાં વેણ ભારતવર્ષીય નદી. કૃષ્ણવેણ નદી તે જ ૩૫૭–૨૯. ભાર૦ થી ૯-૨૦. વેદ (૪) ભૃગુકુલેત્પન્ન એક ઋષિ. ધૌમ્ય ઋષિને વેણું (૨) સVવિશેષ. / ભાર આ પ–૧૩. શિષ્ય. એના શિષ્યનું નામ ઉત્તક ઋષિ હતું. વેણીમાધવ પ્રયાગ ક્ષેત્રમાંની વિષ્ણુની મૂર્તિવિશેષ. બાહુ કૃષ્ણના પૌત્રમાં એક. વિણી સુબ્ધ સર્ષવિશેષ | ભાર આ૦ પ૭–૧૩. વેદવતી વૃષધ્વજ જનકના પુત્ર રથધ્વજ જનકને વિષ્ણુજઘ એક ઋષિ. / ભાર૦ સ૦ ૪-૨૪, ધર્મધ્વજ અને કુશધ્વજ નામે બે પુત્રો હતા. તેમાં વેણુદારિ કણે દિગ્વિજય કરતી વખત એના પુત્રને કુશધ્વજ જનકને તેની માલાવતી નામની સ્ત્રીની | હરાવ્યો હતો. એ એક યાદવ હતો અને સેક્સક કુખે લક્ષમીના અંશાવતારવાળી એક કન્યા અવતરી. દેશને અધિપતિ હતા. એ જન્મતાં જ વેદધ્વાન કર્યો હતો માટે એનું વેણુમંડળ કૌચદ્વીપને એક દેશવિશેષ. | ભાર વેદવતી એવું નામ પ્રસિદ્ધ હતું. કુશવજ પિતાના ભી. ૧૨-૧૨. મનમાં આ કન્યા વિષ્ણુને પરણાવવી એમ ધારીને મિતી પારિવાત્રિ પર્વતમાંથી નીકળતી નદીવિશેષ. એનાં જે માગાં આવે તે પાછાં વાળતો. આમ ગૃહય સોમવંશી આયુકુલોત્પન્ન રાજાના પુત્ર યદુ થતાં થતાં કે શંભુ નામના અસુરે એ કન્યાનું રાજાના પુત્ર સહસ્ત્રાજિતને પૌત્ર અને શતજિત માગું કર્યું. પરંતુ કુશધ્વજે એને ના કહી. આ રાજાના ત્રણ પુત્રમાંને મધ્યમ ઉપરથી એ અસર કુશધ્વજને મારી નાખીને ત્યાંથી વેણા ભારતવષય નદીવિશેષ. નાસી ગયે. વેદવતીનું શું થશે એને વિચાર કે વેસિકા ભારતવર્ષીય તીર્થવિશેષ. / ભાર૦ ૧૦ દરકાર કર્યા વગર કુશધ્વજનો સ્ત્રીએ સહગમન કર્યું. ૮૨–૬. આમ વેદવતીનાં મા અને બાપ બનને મરણ વેતાલ એક રુગણ, પિશાચને અધિપતિ. પામ્યાં. એ જોઈને પોતે પુષ્કરતીર્થ ગઈ Page #192 -------------------------------------------------------------------------- ________________ વેદવ્યાસ ૧૩ વખાસ અને ત્યાં તપ આદર્યું. આ વાતને ઘણુ મુદત વેદઋતા ભારતવષય નદીવિશેષ. / ભાર૦ ભી. થઈ ગઈ એટલે એક વખત આકાશવાણી થઈ કે ૯૧૭. તું બીજે જન્મ વિષ્ણુને પતિ પામીશ. આથી સંતોષ વેદસ્મૃતિ પારિવાત્રિ પર્વતમાંથી નીકળતી એક નદી, પામીને વેદવતી ત્યાંથી નીકળી ગંધમાદન પર્વત પર વેદાશ્વા ભારતવર્ષીય નદીવિશેષ. રહેવા લાગી. એ ત્યાં રહેતી હતી તેવામાં એક વેદી ભારતવર્ષીય નદીવિશેષ. દિવસ રાવણ ફરતે ફરતે ત્યાં આવ્યો. વેદવતીએ વેદી (૨) બ્રહ્મદેવની શક્તિ. આદરપૂર્વક આતિથ્ય કર્યું. રાવણે એને પૂછયું વેદીતીર્થ તીર્થવિશેષ. | ભાર૦ વ૦ ૮૧-૯૯, કે તું કાણું છે અને શા માટે તપ કરે છે ? વેદ- વેધા બ્રહ્મદેવ. વતીએ પિતાનું સઘળું વૃત્તાંત એને કહ્યું. એ વેન ચક્ષુષ મનુના પ્રપૌત્ર અને ઉત્સુક રાજાના પૌત્ર સાંભળીને રાવણે એને કહ્યું કે તું મને પરણ. વેદવતીએ અંગરાજાને સુનીશાની કુખે થયેલ પુત્ર. એ ઘણે એનું કહેવું માન્ય ન કર્યું એટલે રાવણ એને દષ્ટ હતો માટે બ્રાહ્મણોએ એને હૂંકાર કરીને મારો બલાત્કારે ખેંચવા લાગ્યો. વેદવતીએ એને પોતાના નાખે. ઋષિઓએ પછી એના મૃતદેહને મંથન કરીને સામર્થ વડે સ્તબ્ધ કરી દીધું અને શાપ દીધે પૃથુ અને અર્ચાિ એ નામે જોડકું ઉત્પન્ન કર્યું અને કે તું આગળ જતાં મારું જ હરણ કરવાથી પુત્ર એ બેને માહમાંહે પરણાવ્યાં. (૨. પૃથુ શબ્દ જુઓ.) અને બાંધો સહિત નાશ પામીશ. આ સાંભળીને નવાજત્રાક્ષ ચાલ મન્વતરંમાને થઈ ગયેલા રાવણ લંકા પાછા ગયે; અને વેદવતો પતે ગાગ્નિ બાવીસમો વ્યાસ. (વ્યાસ શબ્દ જુઓ.) વડે બળી મૂઈ. બીજે જન્મ આ જ સીતા રૂપે ધકક મેરુના કર્ણિકાપર્વતમાં એક. રામની સ્ત્રી થઈ, જેનું હરણ કરવાથી રાવણ કુળ વિકણિનિ ત્રીજા ભગુના કુળમાં ઉત્પન્ન થયેલ ઋષિ સહિત નાશ પામે. | વા૦ રાવ ઉત્તર૦ સ૧૭; કણેય બીજા કશ્યપના કુળમાં ઉત્પનન થયેલ દેવી ભાગ- ૯ &૦ અ૦ ૧૫–૧૬. ઋષિવિશેષ. વેદવ્યાસ વ્યાસ શબ્દ જુઓ. વિકન સૂર્યના મંત્રભાવ વડે જન્મેલ હોવાથી વેદશિર ભારતવષય તીર્થવિશેષ. કર્ણનું પહેલું નામ. વેદશિરા સ્વાયંભુવ મવંતરમાંના ભગુઋષિના પુત્ર કર્તા કાર્તવીર્ય રાજાના પુત્રોમાંના એકનું નામાંતરવિધાતાને પૌત્ર અને પ્રાણુ ઋષિને પુત્ર. બીજુ નામ. વેદશા (૨) સ્વાચિષ મવંતરમાં થઈ ગયેલા વૈકુંઠ રેવત મવંતરમાં થયેલા વિષ્ણુના અવતારનું સપ્તર્ષિમાં એક.. નામ. વિષ્ણુને વકુંઠ કહેવાનું એ જ કારણ હશે. વેદશિરા (૩) રેવત મવંતરમાં થઈ ગયેલા વૈકુંઠ (૨) વૈકુંઠે નિર્માણ કરેલ લક. સત્યલેકમાં સપ્તર્ષિમાંના એકનું નામાંતર. વેશ (૪) કૃશાશ્વ ઋષિને ધિષણાને પેટ થયેલા વકંઠક૯પ ચાલુ બ્રાહ્મમાસને બાવીસમો દિવસ (૪. પુત્રો પૈકી એક, ક૯૫ શબ્દ જુઓ.). વિદશેરક તગડાની સંજ્ઞાવાળ વસિષ્ઠ કુલેત્પન એક વિકૃતિગાલવ એકની સંજ્ઞાવાળા વિવામિત્રના કુળમાં ઉત્પન્ન થયેલ ઋષિ. ઋષિ. વિકલવ ત્રણની સંજ્ઞાવાળા વસિષ્ઠકુલમાં ઉત્પન્ન વેદકત ઉત્તમ સવંતરમાં દેવવિશેષ | ભાગ થએલો ઋષિવિશેષ. ૮-૧-૨૪. ખાનસ વાનપ્રસ્થાશ્રમમાં અણખેડયું ધાન્ય ખાઈને વિદતી તમસા નદીની દક્ષિણે આવેલી નદીવિશેષ. રહેનારા ઋષિઓનું સામાન્ય નામ. Page #193 -------------------------------------------------------------------------- ________________ વૈગાયન ૧૮૪ વાઘધ ગાયન તગડાની સંજ્ઞાવાળા ભૃગુકુળને એક ઋષિ. દૂર્યશિખર પર્વતવિશેષ ભાર૦ વ૦ ૮૭–૭. વૈચિત્રવીર્ય ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદૂરનું સામાન્ય વૈદેહ નિમિ રાજાના વંશજોનું નામ. નામ, વિદેહ (૨) બ્રાહ્મણીને પેટ વૈશ્યથી ઉત્પન્ન થયેલ વૈજ્યભૂત ત્રણની સંજ્ઞાવાળા ભગુકુલત્પન્ન એક છોકરાનું સામાન્ય નામ. ઋષિ. વિદહરાત વિશ્વામિત્ર કુત્પન્ન એક ઋષિ. વિજયંત ક્ષીરસમુદ્રમાં એક પર્વત. એ પર્વત વૈદેહા દેશવિશેષ / ભાર૦ ભી ૯-૫૭. ઉપર બ્રહ્મા એકાતમાં રહેતા હતા / ભાર૦ શાહ વૈદેહી વિદેહ રાજાની કન્યાઓનું સામાન્ય નામ. ૩૬૦-૦. સીતાને લગાડેલું વધારે પ્રસિદ્ધ છે. જયંત (૨) ઇન્દ્રના મહેલનું સાધારણ નામ. વૈદ્યનાથ ભરતખંડસ્થ ક્ષેત્રવિશેષ. વૈજયંત (૩) નિમિ નામના રાજાની નગરી. આગળ વૈદ્યુત એકની સંજ્ઞાવાળા હિમાલયના કૈલાસ શિખરની જતાં આ જ નગરીનું નામ નિમિના પુત્ર મિથિના વાયવ્ય આવેલું શિખરવિશેષ. નામ ઉપરથી મિથિલા પડયું હતું. વૈદ્યુત (૨) ભરતખંડમાં દક્ષિણ ભાગમાં આવેલ વૈજયંત (૪) ઇન્દ્રની ધજાનું નામ, એક પર્વત. જયંત (૫) તિમિધ્વજ રાજાની નગરીનું નામ. વૈધૃતા ધર્મ સાવ િમવંતરમાંના વિષ્ણુના અવઆ નગરી દક્ષિણમાં દંડકાના દેશમાં આવી હતી. તારની માતા. વૈજયંતિ કીમતી મતી, માણેક, નીલમ, શનિ અને વૈધૃતિ તામસ મેવંતરમાંના દેવની માતા. હીરાની બનેલી વિષ્ણુ ભગવાનની માળા. ' મન્વન્તરમાં સ્વર્ગમાં થનાર વૈષ્ણવ એકની અંક સંજ્ઞાવાળા વિશ્વામિત્ર કુળત્પન્ન ઇદ્ર એક ઋષિ. વન્ય તગડાની સંજ્ઞાવાળા ભૃગુકુળત્પન્ન ઋષિ. વિતરણ યમલોક સંબધી નદીવિશેષ. ન્ય (૨) વેનકુળાત્પન્ન રાજર્ષિ પૃથુ ચક્રવતી | વૈતરણી (૨) વિંધ્યાચળમાંથી નીકળી કલિંગ દેશમાં ભાર૦ સ૦ ૮-ર૦, ૧૦ ૧૮૮-૫. થઈને પશ્ચિમ સમુદ્રને મળનારી નદીવિશેષ | ભાર૦ વીજ કુહુના વંશજો વૈભેજ કહેવાતા. આમને સ૦ ૯-૨૪, વ૦ ૮૧-૮૪, ૮૩-૬; ઉ૦ ૧૦૯–૧૪, ગાડીઓ અને ભારબરદારી જાનવરને ઉપયોગ ભી ૯-૩૪, ઓરિસા પ્રાન્તમાં કટકની પાસેની ખબર ન હતો. તેઓ તરાપામાં બેસી મુસાફરી બેત્રણ નદી તે જ. કરતા એવું મહાભારતમાં છે. ત્રિકપિવન એકચકા નગરી પાસે આવેલું વન- વભ્રાજ કુમુદ પર્વત ઉપરના એક વનનું નામ / ભાગ વિશેષ. એ વનમાં બકાસુર રહેતું હતું. ૫ ૪૦ ૪૦ ૧૬. વૈદર્ભી ભારતવર્ષીય નદીવિશેષ. વૈભ્રાજ (૨) સરયૂ નદીને તીરે આવેલું વનવિશેષ | વિદર્ભ વિદર્ભ રાજાની કન્યાઓનું સામાન્ય નામ.મસ્ય૦ અ-૧૨૦. આ નામ લે પામુદ્રા, રુકિમણ અને દમયન્તીને વ્યાજ (૩) વિભ્રાજ રાજાના પુત્ર ની પ રાજાનું સાધારણ રીતે લગાડવાની રૂઢિ છે. બીજુ નામ. વૈદર્ભ (૨) સગર રાજાની પત્ની કેશિનીનું નામાંતર. મૃગય બીજા કશ્યપકુળાત્પન્ન ઋષિવિશેષ. એને સાઠ હજાર પુત્ર હતા / ભાર૦ ૧૦ ૧૦૫-૧૦. વિયાપદ્ય વ્યાધ્રપાદ ઋષિના કુળમાં થયેલા એક દિશ શત્રુઘાતી રાજાનું નગર / વારા ઉત્તર૦ બ્રાહ્મણનું નામ સ. ૧૦૮. હૈયાધ્રપદ્ય (૨) વિરાટરાજાને ત્યાં યુધિષ્ઠિર ગયા વિર્ય મેકણિકા પર્વતમાં એક. ત્યારે પિતાનું નામ કંક તેમ જ વૈયાધ્રપદ્ય કહ્યું Page #194 -------------------------------------------------------------------------- ________________ વાસકિ ૧૮૫ દીશપાયન હતુંભાર૦ વિ૦૩-૧૧. વૈયાધ્રપદ્ય એટલે વાઘના રીતે એની રચેલી સ્મૃતિને “મનુસ્મૃતિ' કહે છે. કેટલાક ચામડાથી જેને રથ મઢેલો છે તે. કાળ પર્યત આને સંતતિ નહોતી તેથી એને વૈયાસકિ શુક્રાચાર્ય વસિષ્ઠને ઈષ્ટિ કરવાનું કહ્યું. વસિષ્ઠ ઋત્વિજે પાસે ર૫રાયણ ત્રીજા અંગિરાકુળમાં થયેલા એક ઋષિ. મિત્રાવરુણ ઈષ્ટિને આરંભ કરાવ્યો. તે વખતે વોરા ભારતવર્ષીય નદીવિશેષ. મનની સ્ત્રી શ્રદ્ધાએ એ યજ્ઞના હતા(યજ્ઞ કરતી વૈરાજ ચાક્ષુષ મવંતરમાંના વિષ્ણુના પિતા. વખત પૂર્વ દિશામાં બેસનાર ઋવિજ)ને પોતાને હારાજ (૨) એ નામના પિતરવિશેષ. એની માનસ દીકરી થાય એવી ઈચ્છા જણાવી. આમ થવાથી કન્યા મેના, તે હિમવાન પર્વતની સ્ત્રી હતી. મનુને પુત્ર ને થતાં પુત્રી થઈ. આ ઈલા નામની વૈરાજકલ્પ ચાલુ કલ્પ પૂરો થયા પછી બેસનારે પુત્રીને વસિષ્ઠ મનુની પ્રાર્થના ઉપરથી પુરુષત્વ કલ્પ (૪. ક૯પ શબ્દ જુઓ.) આપ્યું. તે ઇલ રાજ થયો. (ઈલ શબ્દ જુઓ.) રાટ વિરાટ રાજાને પુત્ર. વિશેષ કરીને ઉત્તરને પિતાને પુત્ર થાય એ હેતુથી મનુએ યમુનાના એ નામે કહેવાની રૂઢિ છે. જળમાં ઊભા રહી તપ કર્યું. એ વેગથી એને રાટી વિરાટ રાજાની કન્યા, ઉત્તરા તે જ | ભાર૦ ઇવાકુ, ગ, શર્યાતિ, દિષ્ટ, ધૃષ્ટ, કરુષક, નરિખંત, આ૦ ૧–૧૩૯. પૃષધ, નભગ અને કવિ એમ દસ પુત્રો થયા / ભાગ વચન વિરેચન દૈત્યને પુત્ર બલિ તે. ૯, અં૦ અ૦ ૧, વેન, પૃષણ, નરિશ્ચંત, નાભાગ, દ્વરેચતિ વિરોચન દત્યને પુત્ર બલિ તે. ઇવાકુ, કારુષ, શર્યાતિ, ઈલા, પૃષધ અને નાભાગવૈલેય બગડાની અંક સંજ્ઞાવાળા અત્રિકુલોત્પન્ન શિષ્ટ નામના દશ પુત્રો હતા એમ મહાભારતમાં એક ઋષિ. છે / ભા૨૦ આ૦ ૭૫. એને નાભાગ અને વસુમાન વિવશ૫ બગડાની સંજ્ઞાવાળા કશ્યપકુળમાં ઉત્પન્ન નામના બે દીકરા હતા એમ જણાય છે. પરંતુ થયેલે એક ઋષિ. ઉપર જણાવેલા દસમાંથી કેઈનાં એ નામ હશે દીવસ ત્રગડાની સંજ્ઞાવાળા ભગુકુળને એક ઋષિ. એમ લાગે છે. મત્સ્યપુરાણુમાં વળી મનુના દીકરાવૈવસ્વત વિવસ્વાન આદિત્યને ઉત્પન્ન થયેલા ઓનાં નામ તફાવતવાળાં મળી આવે છે. છતાં શ્રાદ્ધદેવ, યમ અને શનિ એ ત્રણેનું સામાન્ય એટલું તે નક્કી છે કે એ નામ ઉપર જણાવેલાં રીતે નામ. પુત્રાનાં જ હશે. વૈવસ્વત મનુ વિવસ્વાન આદિત્યને ત્વષ્ણુ પ્રજા- આ મવંતરમાં સ્વર્ગમાં વસુ, રુદ્ર, આદિત્ય, પતિની દીકરી સંજ્ઞાને પેટે થયેલા બે પુત્રોમાંથી વિશ્વેદેવ, મરુદ્ગણુ, અશ્વિનીકુમાર અને ઋભુ પૃથ્વી પર જે મનું થયું તે (જુઓ શ્રાદ્ધદેવ.) પૂર્વ એવા સાત તરેહના દેવ છે. ઋભુને બદલે મત્સ્યકલ્પમાં એ સત્યવ્રત રાજા હતા. (૧. સત્યવ્રત શબ્દ પુરાણમાં “સાધ્યદેવ' એવું નામ આપ્યું છે. આ જુઓ.) એણે બદરીવનમાં દસ હજાર વર્ષ સુધી સિવાય બીજો તફાવત નથી. સંખ્યા તો તેમાં પણ તપ કર્યું હતું / ભાર૦ વન અ. ૧૮૦-પ૩. • સાતનો જ છે / મત્ય અ૦ ૯.૦ આ મવંતરમાં ચાક્ષુષ મવંતર પૂરે થવાની સંધિમાં જ ઉત્પન્ન કશ્યપ, અત્રિ, વસિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમથઈ તે મવંતર બેસતાં જ મનુ થયે ભાગ- ૮–૧૩. દગ્નિ, અગ્નિ અને ભરદ્વાજ એ સપ્તર્ષિ છે. તેમાં • એની સત્તાના આ કાળને વૈવસ્વત મનંતર કશ્યપ વડે અદિતીને પટ વામન નામને વિષ્ણુને કહેવામાં આવે છે. એની ગણના મંત્રદ્રષ્ટામાં થતી અવતાર થયો હતો. વામને બલિને પાતાળમાં હોવાથી એ હાલને આદ્ય 'સ્કૃતિકાર છે. સાધારણ ચાંપીને ઇદને સહાયતા કરી હતી | ભાસ્ક. ૮-૧૩ ૨૪. Page #195 -------------------------------------------------------------------------- ________________ શપાયન શ્વાનર વૈશંપાયન ચાલુ મન્વન્તરની પહેલી ચોકડીમાંના વગર પિત હિમવાન પર્વત પર જયાં એને પુત્ર દ્વાપરયુગમાં સ્વાયંભૂ નામને પહેલે વ્યાસ થયે ઉત્તમ ક્ષેને હાથે મરણ પામે ત્યાં ગઈ. એનું હતો, તેના ચાર શિષ્ય પિકી સંપૂર્ણ યજુર્વેદનું પણ યક્ષોને હાથે મૃત્યુ થયું. ઉત્તાનપાદ-પુત્ર અધ્યયન કરનાર શિષ્ય. એ યાજ્ઞવલ્કય ઋષિને ધ્રુવને આ વાતની જાણ થતાં પોતે હિંમવાન પર્વત મામો થતો હતે. યાજ્ઞવલ્કયે યજદની એક પ્રમુખ પર ગયે, યક્ષોને સંહાર કર્યો. ખુદ કુબેર પણ શાખાને અભ્યાસ આની પાસે કરેલું હોવાથી એ લડવા આવ્યા હતા. તેની સાથે ઘેર યુદ્ધ થયું. વૈશંપાયનને શિષ્ય પણ હતો અને ભાણેજ પણ (ધ્રુવ શબ્દ જુઓ.) થતા. યાજ્ઞવલ્કય પાસેથી વૈશંપાયને જ વેદ તૈત્તિરીય એની સભા સુંદર હેઈ નારદાદિ મોટા મોટા શાખા) પાછી લીધા હતા. (યાજ્ઞવક૯ય શબ્દ જાઓ.) ઋષિઓ ત્યાં સતત આવતા. નલકુબેર તે આને વશંપાયન (૨) ચાલુ મન્વન્તરમાં ચાલુ અઠ્ઠાવીસમી પુત્ર થાય. નારદ અને યુધિષ્ઠિરના સંવાદ પરથી કે ચેકડીમાં થયેલા કૃષ્ણદ્વૈપાયન નામે અઠ્ઠાવીસમાં જણાય છે કે એ અદ્યાપિ ઉત્તર દિશાને અધિપતિ વ્યાસના ચાર શિષ્યોમાંને બીજે શિષ્ય. આ છે. આ ઉપરથી એને “રાજરાજ' એવું બિરુદ તૈત્તિરીય શાખાનું અધ્યયન કરનાર હતા. ઈતિહાસનાં મળ્યું છે. એ કદી કદી હિમવાન પર્વતના કલાસ બહુ સુંદર વ્યાખ્યાન આપનાર તરીકે આ શિખર પર રહે છે. માનસોત્તર પર્વત પરની વિભાપ્રસિદ્ધ છે. વરી નાગ્ની એની મુખ્ય નગરી છે. વિશાળ વૈશાલિક શબ્દ જુઓ. વૈશ્રવણ (૨) ચાલુ મન્વન્તરના પુલત્ય ઋષિના વૈશાલિ ત્રગડાની સંજ્ઞાવાળા અંગિરા કુળને પત્ર વિશ્રવાને તેમની સ્ત્રી ભરદ્વાજ કન્યા દેવવણિની એક ઋષિ. કુખે થયેલે પુત્ર. એને રુદના પ્રતાપે પ્રથમ લંકા વેશાલિક સૂર્યવંશી વિશાળ રાજાના કુળમાં જન્મી નગરી રહેવાને મળી હતી તેમ જ એક સ્વરછાગામી વિશાળી નગરીમાં રાજ્ય કરનાર સઘળા રાજાઓ. પુષ્પક નામનું વિમાન મળ્યું હતું. એ રાવણ, વૈશ્ય કૌશિક ઋષિને શિષ્ય. કુંભકર્ણ અને વિભીષણને ઓરમાન ભાઈ થત હતા. રાવણ રાક્ષસાધિપતિ અને આ યક્ષાધિપતિ વિશ્યપુત્ર ધૃતરાષ્ટ્રપુત્ર યુયુત્સુ. કહેવાતે, એ ઉપરથી જ એનું કુબેર નામ પણ વિશંભક દેવોનું વનવિશેષ. પડી ગયું હોય એમ જણાય છે. અધ્યાત્મ રામાવિશ્રવણ સ્વાયંભુવ મન્વન્તરમાંના પુલત્યના પુત્ર યણમાં આને ધનેશ કહ્યો છે, પણ તે સંભવિત વિશ્રવા ઋષિને પુત્ર. એની માનું નામ ગે હતું. નથી. આગળ જતાં રાવણ બળવાન થઈને લંકામાં એની આકૃતિ ભયંકર છે. તેથી એને કુબેર (ફૂડ) રહેવા લાગે ત્યારે આણે હિમાલયના કૈલાસ કહે છે, પણ એનું મુખ્ય નામ સેમ હતું. એની શિખર ઉપર અલકા નામની નગરી વસાવી પોતે સ્ત્રીનું નામ ઋદ્ધિ. કલ્પના આરંભથી જ ઉત્તર ત્યાં રહ્યો. રાવણે એની પાસેથી લંકા તેમ જ દિપાળ હેવાથી ઉત્તર દિશાનું સૌમ્યા એવું પુષ્પક વિમાન લઈ લીધાં હતાં. એના મંત્રીનું પડેલું નામ હજુ ચાલે છે. એ સઘળા વક્ષને નામ પ્રહાસ હતું. એને ગૌ, પુષ્કર, શુક, પ્રૌષ્ટપદ, અધિપતિ અને દેવેને ધનાધ્યક્ષ છે. એનું કુબેર મણિભદ્ર, પૂર્ણભદ્ર, મણિમાન, મણિકંધર, મણિભંડારી નામ જાણીતું જ છે. ભૂષ ઇત્યાદિ અનેક અનુચરો છે. તે વા૦ રા૦ ઉત્તર ઉત્તાનપાદ પુત્ર ધ્રુવની સાથે આને જબરું યુદ્ધ સ૦ ૧૫–૨૩: દેવી ભા. દ્વાદશ૦ અ૦ ૧૦; ભા. થયું હતું. ધ્રુવને ઓરમાન ભાઈ ઉત્તમ યક્ષોને વન અ૦ ૨૫૭. હાથે મરાયો હતો. એની સાવકી મા પિતાના વૈશ્વાનર શાંડિલ્ય ગોત્રને એક ઋષિ, પ્રાણીમાત્રના પુત્રના મૃત્યુની ખબર જાણતાં ધ્રુવને જણાવ્યા શરીરમાં રહીને અન્ન પાચન કરનાર અને જેના Page #196 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાનર ૧૮૭ યોગ વડે દેવને વૈશ્વદેવ સંબંધી અન મળે છે એ યુદ્ધમાં એને સાત્યકિએ માર્યો હતે. | ભાર દ્રો અગ્નિનું દેવતાવ આને હેય એમ જણાય છે. ૧૦૭ ૩૧. કેમકે એ અગ્નિને શાંડિલ્યનેત્રી કહ્યો છે. વ્યાધ્રદત્ત દ્રોણાચાર્યો મારેલ પાંડવ પક્ષને એક શ્વાનર (૨) પ્રાણીમાત્રના શરીરમાં રહીને અન્ન પાંચાળ. / ભાર૦ ૦ ૧૬–૪૯, ઉ૦ ૧૭૧-૧૯. પાચન કરનાર અને નિત્યયજ્ઞ—વૈશ્વાનર સંબંધી વ્યાધ્રદત્ત (૨) માગધપુત્ર એક ક્ષત્રિય. એને અન્ન દેવને પહોંચાડનાર અગ્નિ. વિશ્વાનર સૂર્ય- સાત્યકિએ માર્યો હતો. તે ભાર૦ ૦ ૧ ૦૭-૩૧. ને પુત્ર. વ્યાધ્રપદ એક ઋષિ, વસિષ્ઠથી ઉતપન્ન થયેલ. , વૈશ્વાનર (૩) એ નામને એક દાનવ જેને ઉપ- ભાર– અનુ. પ૩૩૦. દાનવી, હયશિરા, પુલમાં અને કાળકા નામની વ્યાખ્રપાદ વસિષ્ઠ કુળત્પન્ન એક ઋષિ. એને ચાર કન્યા હતી. ઉપમન્યુ અને ધૌમ્ય નામના બે પુત્ર હતા. તે ભાર૦ દવાનરિ એક બ્રહ્મર્ષિ. (૩. ભૂગુ શબ્દ જુઓ.) અનુ. ૪૫–૨૬-૦૬. વૈષ્ણવી વિષ્ણુની શક્તિ અને સપ્તમાતકા પૈકી એક વ્યાન શરીરની અંદરના પંચ પ્રામા એક. વૌષ્ણવજવર વિષ્ણુનું અસ્ત્ર. | ભાગ ૧૦-૬૩-૨૩ વ્યાસ પરાશર અને મત્સ્યગંધા-સત્યવતીને પુત્ર, તૌષ્ણવપદ વિષ્ણુપદ. ભાગ ૪–૧૩-૧૬. કૃષ્ણદ્વૈપાયન – વેદવિભાગ ર્તા થઈ ગયેલા છ મનં. વૌષ્ણવાસ વિષ્ણુનું અસ્ત્ર. તરમાં તે જે છે તે છે, પરંતુ ચાલુ મન્વેતરમાં વૈહાયસી ભારતવર્ષીય નદી વિશેષ. તે તેના દરેક ચેકડીને દ્વાપરયુગમાં એક ૌહાર મગધ દેશના સીમા પર્વતેમા એક. / ભાર૦ એક વ્યાસ થઈ ગયો છે. વ્યાસ એટલે વેદવિસ્તાર સ૦ ૨૧-૨, કરનાર. વેદમાં થયેલી (જે થઈ હોય તે) અવ્યૌહીનરિ ત્રણની સંજ્ઞાવાળા ભૃગુ કુળત્પન્ન વસ્થાને વ્યવસ્થિત કરવી એ જ એનું કર્તવ્ય. એક ઋષિ. સ્વયંભૂ, પ્રજાપતિ, ઉશના, બહસ્પતિ, સવિતા, હિલિ ઋષિવિશેષ. / દેવી ભાગ ૧૧ ૪ એસ. મૃત્યુ, મધવા, વસિષ્ઠ, સારસ્વત, ત્રિધામા, ત્રિવૃષ, વૌલિ ત્રણની સંજ્ઞાવાળા વસિષ્ઠકુળત્પન્ન એક ઋષિ. ભારદ્વાજ, અંતરિઝ, ધર્મ, ત્રચ્યાણ, ધનંજય, વૌષડિ ત્રણની સંજ્ઞાવાળા અંગિરાકુળને એક ઋષિ. મેધાતિથિ, વ્રતી, અત્રિ, ગૌતમ, હર્યાભા (એનું વ્યધાઘ ત્રણની સંજ્ઞાવાળા ભૂરુકુળને એક ઋષિ. બીજુ નામ ઉત્તમાં પણ છે), નવાજબ્રજાક્ષ, વ્યધ્યશ્વ એક રાજર્ષિ. સોમન્યૂષાયણ, તૃણબિંદુ, ભાર્ગવ, શક્તિ, જાતુકર્ણ વ્ય% એક રાજર્ષિ. અને (પરાશર પુત્ર) કૃષ્ણદ્વૈપાયન – આટલા વ્યાસ બૅસ બગડાની સંજ્ઞાવાળા સૈહિકયો પૈકી એક. થઈ ગયા છે અને હવે ઓગણત્રીસમી ચેકડીમાં વ્યાધ એક યક્ષવિશેષ. (૧. નભસ્ય શબ્દ જુઓ.) દ્રોણાચાર્યને પુત્ર અશ્વત્થામા વ્યાસ થશે. (કૃષ્ણઆ યક્ષ ભાદ્રપદ માસમાં સૂર્યના સમાગમમાં પાયન શબ્દ જુઓ. તેમજ અશ્વત્થામા શબ્દ રહે છે. પણ) | દેવી ભાગ ૧ &૦ અ૦ ૪. વ્યાધ (૨) વાઘ પ્રાણની આખી જાતિ. એમની યુષિતાધ સેમવંશને એક રાજા એને કાક્ષીવતી ઉત્પત્તિ કોપાની પુત્રી શાર્દ લાથી થઈ. જે સંબંધે ભદ્રા નામની સ્ત્રી હતી; અને શાવ, મદ્ર, વગેરે જુઓ. | ભાર૦ આ૦ ૬. સાત પુત્રો હતા. વ્યાકેતુ ભારતયુદ્ધમાં કોણે મારેલે પાંડવ પક્ષને વ્યાસવન એક ક્ષેત્રવિશેષ. / ભાર૦ વ૦ ૮૧-૯૩. એક રાજા. / ભાર૦ કર્ણ અ૦ ૫૧-૪૬-૪૭. વ્યાસસ્થલી એક ક્ષેત્રવિશેષ. / ભાર૦ વ૦ ૮૧-૯૬ વ્યાધકેતુ (૨) દુર્યોધન પક્ષને એક રાજ કુમાર, ભૃષ્ટ ઉત્તાનપાદ વંશના પુષ્યાને દેવાને પેટ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શકુંતલા થયેલા ત્રણ પુત્રોમાં કનિષ્ઠ પુષ્કરિણીને પેટે એને શક સેમવંશી યદુકુલેત્પન્ન ઉગ્રસેનના નવ પુત્રસર્વતેજસ નામને એક પુત્ર થયા હતા. માને પાંચમો પુત્ર. વ્યફ ભારતવષય દેશવિશેષ / ભાર૦ ભીષ્મ શક (૨) એ નામને એક યાદવ. ૯૦–૬૧, શંક (૩) સત્યાને પેટે કૃષ્ણને થયેલા દસ પુત્ર માને વ્યઢોર ધૃતરાષ્ટ્રના સો પુત્રેમાને એક. / ભાર૦ એક. આ૦ ૧૩૧-૧૪. શકુકણ શિવના પાર્ષદગણામાંને એક. બુઢો ધૃતરાષ્ટ્રના સો પુત્રોમાં એક. / ભાર૦ આ૦ શંકુકર્ણ (૨) કાશીમાંનું એક સ્થળવિશેષ. ૬૮–૧૦૫. કુકર્ણ (૩) રાવણની અશોક વાટિકાને રક્ષક, એક વ્યોમ સોમવંશી યદુપુત્ર કોષ્ટાના વંશમાં જયામધ રાક્ષસ | વા. રા૦ સુંદ૦ ૦ ૧૮. કુળમાંના કંથ વંશમાં જન્મેલા દશાહ રાજાને શંકુકણેશ્વર ભારતવર્ષીય એક તીર્થ. પુત્ર. એને કઈ કઈ જગાએ દાશાહ પણ કલ્યો શકુંત વિશ્વામિત્ર ઋષિના પુત્રોમાં એક ભાર૦ છે. એને જીમૂત નામે પુત્ર હતે. અનુ. ૧–૫૦. વ્યોમ (૨) વ્યોમાસુર શબ્દ જુઓ. શકુંતલા વિશ્વામિત્ર ઋષિને મેનકાને પેટે થયેલી વ્યોમાસુર મયાસુરના વંશને એક અસુર. એને પુત્રી. મેનકા એને માલિની નદીને તીરે મૂકીને કૃષ્ણ માર્યો હતે. | ભાગ ૧૦ ૪૦ અ૦ ૩૭. સ્વર્ગે ગયા પછી ત્યાં પાસે રહેનાર કણ્વ ઋષિવ્રજ મથુરાની પાસે આવેલો ગોવાળના અધિપતિ એ એને દીઠી. કારવ એને પિતાના આશ્રમમાં લઈ નંદરાજાને નેસડે / ભાગ ૧૦ ૪૦ ૫૦ ૧૧. આવ્યો અને એને ઘણા વહાલથી ઉછેરી. કવે ગત ચહ્યું અને નવલાને પુત્ર. / ભાગ- ક-૧૩-૧૪. એને દીઠી તે પહેલાં શકુંત પક્ષીઓએ એનું રક્ષણ વ્રતી ચાલુ મન્વન્તરમાં થઈ ગયેલે અઢારમો વ્યાસ. કર્યું હતું; તે ઉપરથી એનું નામ શકુંતલા પાડયું. (વ્યાસ શબ્દ જુઓ.) શકુંતલા ધીરે ધીરે મોટી થતાં પિતે અસરાની રાતેય સેમવંશી પુરુકુળત્પન્ન રૌદ્ર રાજાના દસ પુત્રી હેવાથી ઘણું સ્વરૂપવાન નીકળી. પુત્રો પૈકી નવમો પુત્ર. એક સમયે ક નિત્યાનુષ્ઠાન કરવા નદી તીરે ગયા હશે, ત્યારે સોમવંશી પુરુકુળને દુષ્યત રાજા શ મૃગયા કરતા કરતા ત્યાં આવી ચડયો. પરંતુ શક ભારતવષીય દેશ. ઇન્દ્રપ્રસ્થની પૂર્વ અને આશ્રમમાં કઈ દીઠું નહિ. એટલે બહાર ઊભા રહી, પશ્ચિમને એમ એના બે ભેદ છે / ભાર૦ સ. ૭૮ “આશ્રમમાં કયું છે ? એમ પૂછતાં તે સાંભળી ૯૯; ભીષ્મ ૯-૪૫. શકુંતલા બહાર આવી. દુષ્યતનું આશ્ચર્ય જોઈને શક (૨) ઉપર કહેલા શક દેશના રહેવાસીઓ. આ કઈ રાજ છે એમ જણને શકન્તલાએ ઘણી શકટાસુર કંસને અનુચર એક રાક્ષસ. કૃષ્ણને નમ્રતાપૂર્વક એનું આતિથ્ય કર્યું. આતિથ્યથી મારવાનું બીડું ઝડપી એ ગોકુળમાં ગયો હતો અને સંતેષ પામીને અને એના સ્વરૂપથી મેહ પામ્યા ગાડાનું રૂપ ધારણ કરીને પડી રહી લાગ જોતા હોવાથી પાણી વગેરે પીધા પછી શકુંતલાને પૂછ્યું હતા, પણ પોતે જ કૃષ્ણને હાથે મરણ પામે. | કે તું કેની કન્યા છે ? શકુંતલાએ ધીરેથી મર્યાદાભાગ દશ૦ અ૦ ૧૨. પૂર્વક ઉત્તર દીધું કે કવની કન્યા છું. દુષ્યત શંકર કલ્યાણકારી દેવ-શિવ. મનમાં વિચારવા લાગ્યો કે હું તે જાણું છું કે શકર (૨) અગિયાર રુદ્રોમાંના ઈશ્વર નામના રદ કર્વ બ્રહ્મચારી છે. મારું મને સ્વાભાવિક રીતે બીજુ નામ. આ કન્યા તરફ આકર્ષાય છે. માટે જરૂર આ એમની Page #198 -------------------------------------------------------------------------- ________________ શકુંતલા ૧૮૯ શનિ પુત્રી નથી. એ ક્ષત્રિય કન્યા હેવી જોઈએ. એણે રાજા સભામાં બેઠા હતા. શિષ્ય એમને લઈને ફરીથી શકુંતલાને પૂછ્યું કે મને ખરું કહે કે તું સભામાં ગયો અને રાજાને કહ્યું કે તારી સ્ત્રી અને કે ની કન્યા છે? તે ઉપરથી કર્વને કેઈ ઋષિને પુત્રને સંભાળ. આમ સોંપી શિષ્ય પાછો વળ્યો. કહેતાં સાંભળ્યા હતા તે હકીકત શકુંતલાએ કહી. શિષ્યના ગયા પછી શકુંતલાએ રાજાને વંદન કર્યું, એ સાંભળીને દુષ્યતને ઘરે હર્ષ થયે, કેમકે એનું અને કહ્યું તે વચન આપ્યું હતું તેમ હું તારા મન એ કન્યામાં પરોવાઈ ગયું હતું. પુત્રને લઈને આવી છું. માટે મારે અને એને પછી દુષ્યતે એને કહ્યું કે મારી ઈચ્છા તારું અંગીકાર કર. એનું ભાષણ સાંભળીને દુષ્યત રાજાએ પાણિગ્રહણ કરવાની છે. તારા મનમાં શું ધારે છે ? એને ઓળખી; પરંતુ લોકલજજા વડે ઉપર ઉપરથી શકુંતલાએ કહ્યુંઃ આપ કહે છે તે માટે માન્ય છે, કહ્યું કે તું કોણ છે ? અને કેના પુત્રને અહો પણ કરવું પાસે આપે મારી માગણી કરવી તે ઠીક. આ છે ? એ સાંભળીને શકુંતલાએ ક્રોધાવિષ્ટ રાજા ઘણે કામાતુર થયે હતો. તે એનું આ કહેવું થઈને મર્યાદાપૂર્વક રાજાને ઘણે વીનવ્યો, પણ સાંભળે જ નહિ. તે ઉપરથી શકુંતલાએ પિતાને દુષ્યત એનું બેસવું સાંભળે જ નહિ. શકુંતલા જે પુત્ર થાય તેને હું રાજ આપીશ એવું કબૂલ સખેદ વિચાર કરતી હતી કે હવે શું કરવું, કરાવી તેની સાથે ગાંધર્વ લગ્ન કર્યું. શકુંતલાને એટલામાં આકાશવાણી થઈ કે રાજા, આ તારી સ્ત્રી સમાગમના ફળરૂપ ગર્ભ રહ્યો. દુષ્યત પછી પિતાને અને તારો પુત્ર છે; તેને અંગીકાર કર. રાજાએ નગર જતી વખતે એને વચન આપતો ગયો પુત્ર સહિત શકુંતલાને અંગીકાર કર્યો. રાજાએ કે હું થોડી મુદતમાં જ પાલખી વગેરે મોકલી તને સભાસદોને કહ્યું કે મેં તો એને તરત જ ઓળખી તેડાવી લઈશ. હતી પણ તમારા બધાના મનમાં આવે કે મેં રાજાના ગયા પછી થોડીવારે જ ક ઋષિ અપરિચિત સ્ત્રીને રાખી લીધી, એવા અપવાદના આશ્રમમાં આવ્યા. શકુંતલાને ઋષિની આગળ ભયે હું એમ બોલ્યો હતો. હવે હું એને અને આવતાં લાજ આવવા માંડી; પણ કવે અંતર્દષ્ટિ મારા પુત્રને અંગીકાર કરું છું. પછી પુત્ર સહિત વડે એના રાજાની સાથેના લગ્નની વાત જાણીને શકુંતલાને અંતઃપુરમાં લઈ ગયા. પુત્ર ભરતને એને અભય આપતાં કહ્યું કે તને કેને આપવી એ ઉપનયન વગેરે સંસ્કારો કર્યા. થોડે કાળે ભરત મને ફિકર થયા કરતી હતી, તે અનાયાસે દૂર થઈ રાજકાર્યભારમાં પાવરધા થયે જોઈને એને યુવરાજઆથી મને ઘણો આનંદ થયો છે. આ સાંભળી તે પદ આપી અભિષેક કર્યો / ભા૦ આ૦ ૯૫–૧૮; નિર્ભયપણે કવની પાસે આવી. પછી પૂર્ણ માસે ૨૮-૧૦૦, એને પુત્ર સાંપડયે. એ પુત્ર એના પિતાના જેવો શનિ દનુપુત્ર દાનવમાં એક, એના પુત્રનું નામ જ ઘર અને ચપળ હતું. જેમ જેમ મોટો થતો વૃકાસુર / ભાગ ૧૦ ૪૦ ૫૦ ૮૮. ગયો તેમ તેમ વાઘ વગેરે પ્રાણીઓને પકડી પકડીને (૨) હિરણ્યાક્ષના ચાર પુત્રોમાંને બીજે. આશ્રમમાં બાંધવા લાગ્યો. ઋષિએ એનું નામ ભરત શકુનિ (૩) સમવંશી યદુપુત્ર કોષ્ટાના વંશના પાડ્યું હતું પણ એનાં આ લક્ષણો પરથી એનું વાઘ કુળમાં થયેલ દશરથ રાજાને પુત્ર. એના “સર્વદમન એવું નામ પાડ્યું અને હવે આને પુત્રનું નામ કરંભિ રાજા. અહીં આશ્રમમાં રાખવો ન જોઈએ એમ ધારી પુત્ર શનિ (૪) ગાંધાર દેશાધિપતિ સબળ રાજાને પુત્ર. અને શકુંતલાને પિતાના શિષ્યની સાથે દુષ્યતને ગાંધારીને ભાઈ. એ ધૃતરાષ્ટ્રને સાળ અને કૌરવોને ત્યાં હસ્તિનાપુર રવાના કર્યા. મામ થતું હતું. સબળ રાજાની પછી એ જ પુત્રને લઈને શકુંતલા હસ્તિનાપુર ગઈ તે વેળા રાજ્યાધિકારી થયે હતા. એ સ્વભાવે ઘણું જ દુષ્ટ શાક Page #199 -------------------------------------------------------------------------- ________________ શનિ ૧૯૦ હતા અને વ્રત રમવામાં કપટ કરવામાં એક્કો હતા. એણે ઘત રમીને પાંડવાની બધી સ`પત્તિ દુર્ગંધનને જીતી આપી પાંડવાને વનમાં કાઢયા હતા. ભારતના યુદ્ધમાં એ દુર્ગંધન પાસે હતા. એનું મરણુ સહ. દેવને હાથે થયું હતું / ભા શક્ય અ૦ ૨૭– ૬૦૦ એને ઉલૂક નામે પુત્ર હતા જેને સહદેવે ભારતયુદ્ધમાં માર્યા હતા. વૃષક, બૃહદ્બળ, અચળ, શરભ, સુભમ, વિભુ, ભાનુ, દત્ત, ગજ, ગવાક્ષ, ચ વાન, આય અને શુષ્ક વગેરે એના ભાઈઓ હતા. / ભાર॰ આ૦ ૨૦૧, દ્રોણુ૦ ૩૦૦–૧૫૮, ભી–૯–૩૦. શનિ (૫) સવિશેષ | ભા॰ આ૦ ૫૪–૧૬. શનિ (૬) સ્કન્દે ઉત્પન્ન કરેલા ગ્રહે। પૈકી એક સ્ક ગ્રહ / ભા૦ ૧૦ ૨૩૦–૨૬, શકુરામા કક્કુના નાગપુત્રામાંને એક. શ’કૃશિપ્રા નૃત્રાસુરના અનુયાયી એક અસુર. શશિરા કશ્યપ અને નુના પુત્ર, ઇન્દ્ર અને વૃત્રના યુદ્ધમાં આ હતા. / ૬-૬-૩૦; -૧૦-૧૯, શંકુશિરાધર દનપુત્ર દાનવામાંના એક શક્તિ ત્રીજા વસિષ્ઠ ઋષિને માટેા પુત્ર, વિસષ્ઠ કુળમાં આ એક મંત્રદ્રષ્ટા હતા. માષપાદ રાજા વસિષ્ઠના સે। પુત્ર ખાઈ ગયા તેમાં આ પણ મરણુ પામ્યા હતા. એની સ્ત્રી અદૃશ્યંતી એના મરણકાળ ગર્ભિણી હતી તેને પાછળથી પરાશર નામે પુત્ર પ્રસવ્યા. આ પરાશર તે ચાલુ મન્વ ંતરને છવ્વીસમે વ્યાસ જ એમ કહેવાય નહિ, કારણુ રામ ચાવીસમી ચેકડીમાં થયા અને કલ્માષપાદ રાજ્ર રામને પૂર્વગામી હાઇ મરણ પામ્યા હતા. તેને પુત્ર છવ્વીસમી ચાંડીમાં હેાય એ અસંભિવત છે, શક્તિ (૨) ચાલુ મન્વન્તરમાંના છવ્વીસમે વ્યાસ. (વ્યાસ શબ્દ જુએ.) એ અંગિરાકુળમાં જન્મ્યા હતા. શંખચૂડ શજિત રાવણુપુત્ર ઇન્દ્રજિતનું નામાન્તર, શક્રદેવ કલિંગ દેશાધિપતિ ભાનુમંત રાજાના પુત્ર, ભારતના યુદ્ધમાં ભીમસેનને હાથે મરણુ પામ્યા હતા / ભાર૦ ભૌ૦ ૫૪-૩૪. શક્રપ્રસ્થ ઇન્દ્રપ્રસ્થનું નામાન્તર. શંખ ઉત્તમ નામના ત્રીજા મન્વંતર માંહ્યલા સપ્તઋષિએમાંના એક. લિખિત ઋષિના ભાઈ શંખ તે આ નહિ. તે જુદા છે. શંખ (ર) નુપુત્ર દાનવેામાંના એક. શ`ખ (૩) વરુણલાક માંહ્યલા એક અસુર. શંખ (૪) કુબેરના નવ નિધિમાં એક. શંખ (૫) લિખિત ઋષિને ભાઈ ( શ ંખ લિખિત શબ્દ જુએ.) શ`ખ (૬) મેરુની તળેટીએ આવેલા પ તામાંને એક પત. શક ઇન્દ્રનું એક નામ. શક્ર (૨) બાર આદિત્યામાંના હાલના પૂં દિગ્ધાળ –આદિત્ય તે / ભાગ૦ ૬, ક′૦ ૦ ૧૮; ભાર૦ આ ૬૬-૧૫, શંખ (૭) પૂર્વ મત્સ્યાધિપતિ વિરાટ રાજના ખે પુત્રામાંના માટા પુત્ર /ભાર૦ ૦ ૧૭૧–૧૫, આદિ॰ ૨૦૧–૮, સ૦ ૭–૧૧–૬૯, વિરા૦ ૨૧-૧૮, વિરા૦ ૩૪–૨૪, ભો૦ ૮૨–૨૩૦ એ ભારતના યુદ્ધમાં પાંડવના પક્ષમાં હતા અને દ્રોણાચાર્ય ને હાથે મરણ પામ્યા હતા. શ`ખ (૮) એક સવિશેષ / ભાર॰ આ૦ ૩૫-૮, ૩૦ ૧૩–૧૨. શખચૂડ રામની સેનાને એક વાનર/ વા૦ ૨૫૦ ઉત્તર॰ સ૦ ૪૦, શખચૂડ (૨) વિપ્રચિત્તિ દાનવને પૌત્ર અને દભાસુરના પુત્ર, એણે ઐગીષવ્ય ઋષિની પાસેથી વિષ્ણુના મંત્ર લઇને પુષ્કરતીર્થમાં અનુષ્ઠાન કર્યું" હતુ. એ અનુષ્ઠાન પૂરું થતાં બ્રહ્મદેવની આજ્ઞાથી બદરીવનમાં તપ કરનારી તુલસી પાસે ગયા. આ તુલસી ધર્મધ્વજ રાજ્યની તેની ભાર્યા માધવીને પેટે જન્મેલી પુત્રી હતી. વિષ્ણુની પ્રાપ્તિ સારુ એ તપ કરતી હતી. શંખચૂડ ત્યાં ગયા એટલે એ બન્નેમાં પ્રેમ થતાં તુલસી એને જ વરી, આમળ જતાં પેાતાના તપને પ્રભાવે કરીને શંખચૂડે સઘળાંને અધિકાર લઈ પાતે રાજ્ય કર્યું, પેાતાના Page #200 -------------------------------------------------------------------------- ________________ શંખચૂડ ૧૯૧ શઠ અધિકાર નષ્ટ થવાથી દેવોએ એની સાથે યુદ્ધ હતાં. બન્ને ભાઈ મળીને, બેસીને કાંઇ વાતચીત કર્યું. એ યુદ્ધમાં શંખચૂડને પરાભવ નથી થતા તેવું કરતા હતા. તેવામાં શંખની દષ્ટિ લિખિતે તેડી જોઈને વિષણુ શંખચૂડનું રૂપ ધારણ કરીને તુલસી આણેલાં ફળ ઉપર પડી. એણે લિખિતને પૂછયું કે પાસે ગયા. હું સઘળા દેવાનો પરાભવ કરીને આ કળ તે કયાંથી આગ્યાં ? લિતિ આવ્યો, કહીને એમણે તુલસીની સાથે ગમન કર્યું. તમારા બાગમાંથી. એ સાંભળીને શંખઋષિએ કહ્યું એનું પતિવ્રત નષ્ટ થવાથી રણભૂમિ પર શંખ- કે મને પૂછયા વગર તેં આ ફળ લીધાં માટે એ ચૂડનું તત્કાળ મરણ થયું. આ ખરી હકીકત તુલસીને ચોરી થઈ. માટે તું સુદ્યુમ્ન રાજા પાસે જ અને જણાતાં જે કે પિતાને વિષ્ણુ પર પ્રીતિ હતી તે પણ આ અપરાધની સજા તને પિતાને કરાવી લે. તેથી તેમને શાપ દીધો કે તમે પથ્થર૩૫ થશે. ગંડકી લિખિત “ભલે’ એમ કહીને રાજા પાસે ગયે. તે નદીમાં થતા કાળા ગોળ પથ્થર રૂપે વિષગુ પૂજાય. જે કર્યું હતું તે રાજને નિવેદન કર્યું અને મને છે, એ પ્રસિદ્ધ છે. તે દેવી ભાગ અં અઃ શિક્ષા કરે એમ વિનંતી કરી. રાજાએ કહ્યું કે ૧૭-૨૫.. તમે તમારો અપરાધ સ્વમુખે મારી પાસે આવીને શંખચૂડ (૩) કુબેરને એક અનુચર, શાપે કરીને જાહેર કર્યો માટે તમે દોષરહિત છે. પરંતુ લિખિત રાક્ષસોનિ પામેલ છે. આ વૃંદાવનમાં ગયો હતે. ઋષિ આ વાત સાંભળે જ નહિ. એ તે સજાની કેટલીક ગેપીએાનું હરણ કરીને જતાં કૃષ્ણને હાથે જ માગણી કરે. એ ઉપરથી રાજાએ સજા તરીકે મરણ પામ્યા હતા | ભાગ ૧૦ સ્ક, અ૦ ૩૪. એનાં બને કાંડાં કપાવ્યાં. લિખિત ઋષિ ત્યાંથી શંખચૂડ(૪)પાતાળને નાગવિશેષ/ભાગ પ-૨૪-૩૧. પાધરા પિતાના ભાઈ પાસે આવ્યા; અને પિતાનાં શંખતીર્થ ભારતવષય તીર્થવિશેષ / ભાર૦ કાંડાં બતાવીને કહ્યું કે હું સજા પામી આવ્યો, તે શ૦ ૩૮–૧૮. બતાવવા આવ્યો છું. શંખે સંતુષ્ટ થઈને કહ્યું કે શખપદ બીજા સ્વારોચિષ મનુને પુત્ર ભાર૦ શાં બહુ સારું કર્યું. હવે જાઓ, બાહુદામાં સ્નાન કરીને ૩૫૭–૩૭. એને સ્વાચિષ મનુએ પિતે વિદ્યા અહીં વહેલા આવો. લિખિત ઋષિ નદીમાં નહાવા ભણાવી હતી. ભૂમિ ઉપર જે મનુષ્યજાતીય ચાર પડયો. નહાતી વખતે તર્પણ કરવું પડે છે એનું દિગ્ધાળ છે તેમાં આ દક્ષિણ દિપાળ છે. સ્મરણ થતાં પિતાના હાથ તરફ જોવા લાગ્યા તે શંખપાલ કહુના પેટે જન્મેલા નાગમાંને એક કપાયેલાં કાંડાને બદલે હાથ પૂર્વવત થઈ ગયેલા ! શંખપણ એક સપવિશેષ | ભાર આ૦ ૩૫-૧૩. આ વાતની સુદ્યુમ્ન રાજાને ખબર પડતાં તેને પણ શંખમુખ એક સપવિશેષ / ભાર આ૦ ૩૫–૧૧. ઘણે આનંદ થયો. કાંડાં કપાવ્યા પછી બ્રાહ્મણને શખમેખલ એક બ્રહ્મર્ષિ | ભાર૦ આ૦ ૮૨-૪. આવી સજા કર્યા બદલ એને ઘણો ખેદ થતા હતા. શખલિખિત શંખ અને લિખિત એ બે ઋષિઓ શંખઋષિને પણ આનંદ થયો. પછી ભાઈની આજ્ઞા પરસ્પર ભાઈ થતા હતા. એ બન્ને જણ બાહુદા લઈ લિખિત પિતાને આશ્રમે ગયા. ત્યારથી આ નદીને કિનારે જુદા જુદા આશ્રમ કરીને રહેતા હતા. નદીનું નામ બાહુદા પડયું | ભાર૦ શાં૦ અ૦ ૨૩, આ નદીનું નામ ધળવા અગર ધમેળ હતું. હાલ શlખનીતીથી ભારતવષીય એક તીર્થ | ભાર એને બર્દી કહે છે. અયોધ્યા પ્રાન્તમાં આવેલી રાતી વન૦ ૮૧–૫૧. નદીને ફાંટો છે. એક વખત લિખિત ઋષિ પોતાના શોકાર દ્વારકાની પાસે આવેલું એ નામનું તીર્થમોટા ભાઈ શંખને મળવા આવ્યા. બાગમાં થઈને વિશેષ. એના રહેવાના ઘરમાં ગયે. ચાલતાં ચાલતાં એણે શચી ચાલુ મવંતરના ઈંદ્ર-પુરંદરની સ્ત્રી. બાગમાંથી પાકાં ફળ તેડયાં હતાં, તે એના હાથમાં શઠ દનુના પુત્રદાનમાંને એક, Page #201 -------------------------------------------------------------------------- ________________ શક શઠ (ર) રાવણુના રાક્ષસ અનુચરામાંના એક. શ' (૩) એ નામના એક યાદવ જૈમિ॰ અશ્વ અ૦ ૧૦. શ'ડામ શડ અને અમક નામે બે ભાઈએ. એએ વારુણિ કવિના પૌત્ર અને ઉશના ઋષિના પુત્ર હતા. હિરણ્યકશિપુના સમયમાં એકદા એમને પિતા તપ કરવા ગયે હતા, ત્યારે આ બન્ને ભાઈઓ એનું હિરણ્યક‹િપુનું પુરોહિતપણું કરતા હતા. એથી જ પ્રહ્લાદને ભણાવવાનું કામ એમની પાસે હતું. / મત્સ્ય૦ અ૦૩૩ શ્લા° ૮; ભાગ॰ સ્કં૦ ૦ ૫ શ’ડિલ ખીજા કશ્યપ કુળમાં ઉત્પન્ન થયેલા એક ઋષિ. ૧૯૨ શદ્રુ હૈમવતી નદીનું ખીજું નામ, પુત્રમરણના શાકે આત્મઘાત કરવાના હેતુથી વસિષ્ઠે આ હૈમવતી નદીમાં પડયા હતા. પેાતાની અંદર પડેલા ઋષિ ડૂબે નહિ માટે આ નદીએ પાતાના ઝરણનાં જુદાં જુદાં સા વહેણુ કરી દીધાં, જેથી પાણી ઓછુ થવાથી વસિષ્ઠ ડૂબ્યા નહિ. હાલની સતલજ નદી તે જ, એનું ઘાઘર અગર ધાર નામ પણ છે (સિષ્ઠ શબ્દ જુઓ) | ભા॰ આ૦ ૧૯૩–૯–૧૦, સ૦ - ૨૩; ભી૦ ૯–૧૫. શતદ્રુતિ પ્રાચીનબહિં રાજાની સવર્ણા નામની તું બીજુ નામ. એને પેટ દશ પ્રચેતાએ જન્મ્યા હતા. શતધનુ ત્રણની સ ંજ્ઞાવાળા શતધન્વા તે જ, શતધન્વા શિવનુ' એક નામ. શતધન્વા (૨) એક રાજર્ષિ કર્લિંગ રાજકન્યાના સ્વયંવરમાં આવેલે તે / ભા॰ શાં॰ ૪–૭. શતધન્વા (૩) યદુકુળના થકિ યાદવના પાંચ પુત્રામાંના એક. કૃતવર્માના ભાઈ, શતધન્વા (૪) કૃષ્ણે મારેલા એક યાદવ (સ્યમંતઃમણિ શબ્દ જુએ.) શતધન્વા (૫) સુમતિને પુત્ર (હુંસધ્વજ શબ્દ જુઓ.) વેણુહયશતકૃતિ બ્રહ્મદેવનુ એક નામ. શંતનુ સેામવંશી પુરુકુળાપન્ન અજમીઢ વશના કુરુપુત્ર જતુરાજાના કુળમાં થયેલા પ્રતીપ રાજાના ત્રણ પુત્રમાં મધ્યમ. એની માનું નામ સુનન્દી અને ભાઈઓનાં નામ દૈવાપિ અને બાહિક હતાં. શતકુંભા ભારતવષીય નદીવિશેષ / ભાર૦ ૧૦ ૮૨–૧૦, ભી૦ ૯–૧૯. શતકેસર શાકદ્વીપમાં આવેલા પ તિવશેષ. શતકંતુ સા યજ્ઞ કરવાથી જેને ઇન્દ્રપદ મળ્યું હાય તેવા ઇન્દ્ર શતગામી જટાયુના પાંચ પુત્રમાંના એક. શતની સેાને મારનાર—કૃષ્ણે વાપરતા હતા તે અન્ન. મહાભારતમાં અને પથ્થરનું બનેલું અને લેઢાના ખીલા ચાતરફ જડા હેાય એવુ વધુ વ્યું છે, પણુ ઘણું કરીને એ બાણુ જેવું બારુતની સહાયથી ફે કવાનુ' હશે એમ ઘણા માને છે. શચન્દ્ર એક ક્ષત્રિય. ગાધાર રાજા સુબળને પુત્ર. એને રાત્રિયુદ્ધમાં ભીમસેને માર્યો હતા / ભાર૦ દ્રો૦ ૧૫૮–૨૩, શતન શતજ્ગ્યાતિ (૨) સુભ્રાજનેા પુત્ર / ભાર૦ આ૦ ૧-૭૫, શતતારકા સેામની સત્તાવીસ એમાંની એક. શતતારકા (૨) એ નામનું નક્ષત્રવિશેષ. શતદ્યુમ્ન ચક્ષુ મનુના પુત્રામાં એક. શતદ્યુમ્ન (૨) વિદેહવ’શીય ભાનુમાન રાજાને પુત્ર, એના પુત્રનું નામ શુચિજનક. શતદ્યુમ્ન (૩) એક રાષિ. એણે મુદ્ગલ ઋષિને ગૃહદાન કરીને ઉત્તમ લેકની પ્રાપ્તિ કરી હતી. એ કયા વંશના હતા તે જણાતું નથી / ભા॰ શાં॰ ૨૪૦-૩૨, અનુ૦ ૨૦૦-૨૧, શજિત ઋષભદેવ વંશના વિરજ રાજાને વિષુચીને પેટ થયેલા સેા પુત્રામાં મેટા પુત્ર શજિત (૨) આસેા મહિનામાં જેને વારા હાય છે તે યવિશેષ (a. ઇષ શબ્દ જુઓ.) રાજિત (૩) સેામવ‘શી આયુકુળાપન્ન યદુરાજાને પૌત્ર અને સહસ્રરાજાના પુત્ર; અને મહાહય, અને હૈહય નામે ત્રણ પુત્ર હતા. શતજિત (૪) કૃષ્ણને જ જીવતીની કૂખે થયેલા પુત્રામાંને એક, શતજ્ગ્યાતિ ચ ંદ્રનું ખીજું નામ, Page #202 -------------------------------------------------------------------------- ________________ શતપ શતાન પૂર્વ જન્મમાં એ મહાભીષ નામે રાજા હતા. એના લય પર ગયા હતા. એ ત્યાં હતા તે સમયે ધૃતરાષ્ટ્ર પિતા પ્રતીપ રાજાના મરણ પછી એને મોટા ભાઈ ગાંધારી સહિત ત્યાં ગયું હતું અને ઘણું દિવસ દેવાપિ રાજ્ય કરવા લાગ્યા. પરંતુ તે કેઢિયે એના સહવાસમાં રહ્યો હતો તે ભાર આશ્રમ, હોવાથી પ્રજાએ એને ગાદી પરથી ઉઠાડી મૂકી શતરથ સૂર્યવંશી ઇવાકુ કુલોત્પન મૂલકર સંતનુને રાજય આપ્યું. (૧. દેવાપિ શબ્દ જુએ) પૌત્ર અને દશરથને પુત્ર. એને ઇલવિલ કિવા સંતનું રાજ્ય કરતા હતા ત્યારે એકદા એ વનમાં ઈડવિડ કહેતા હતા. એના પુત્રોને અલવિલ કિંવા મગવા સાર ગયે હતો. ત્યાં એણે એક સુંદર કન્યા એડવિડ કહ્યા છે. | ભાર૦ દ્રો અ૦ ૬૧. દીઠી. એ ગંગા હતી. એ કન્યા એને વરી. એને શતરુદ્રા ભારતવર્ષીય નદીવિશેષ પેટે એને એક પછી એક એમ સાત પુત્રો થયા. શતરૂપ સ્વાયંભૂ મનુનું નામ. તે તેણે પાણીમાં ડુબાડી દીધા. આઠમા પુત્ર શતરૂપા સ્વાયંભૂ મનુની સ્ત્રી. એ બ્રહ્માદેવના ડાબા ભીષ્મને એણે ડુબાડવા દીધું નહિ, તેથી પરણતી અંગમાંથી ઉત્પન્ન થઈ હતી. એનું બીજું નામ વખતે પોતે કરેલી બોલી તે પ્રમાણે રિસાઈને ગંગા સરસ્વતી પણ હતું. એ પુત્ર સહિત અંતર્ધાન થઈ ગઈ. કાંઈક કાળ શતવશ કુમુદ પર્વત પર આવેલું વટવૃક્ષવિશેષ. પછી ભીષ્મને સર્વ વિદ્યામાં નિપુણ કરીને ગંગાએ એ કલ્પક્ષ જેવું ગણાય છે / ભાગ ૫-૧૬–૧૪. સંતનુ પાસે આયે અને તેને શંતનને સોંપી, શત્તચંને એક બ્રહ્મર્ષિ. પોતે સ્વર્ગમાં ચાલી ગઈ. એના ગયા પછી શતશીર્ષા વાસુકિ નાગની સ્ત્રી. શંતનુએ બીજી સ્ત્રી કરી. એ સત્યવતીને પેટે એને શતગ શાલ્મલી હીપની અંદરનો પર્વતવિશેષ. ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય એમ બે પુત્ર થયા. ત્યાર શતશંગ (૨) પાંડવનું જન્મસ્થાન હિમાલયનું પછી થોડે જ કાળે શંતનું સ્વર્ગે ગયે. સંતનુ બહુ શિખરવિશેષ. સારા ગુણોથી ભરેલો હતો. એનામાં વર્ણવવા જે શલ્લેચ એક તીર્થવિશેષ ભાર વન ૮૧-૨૧ એક ગુણ એ હતો કે એ જેના શરીરને હાથ અડાડે શતહુદ દનૂથી ઉત્પન્ન થયેલા દાનવો પૈકી એક દાનવ, તે નીરોગી થઈ જાય / ભાર આ૦ ૬૩–૪૯; ૧૦૧–૫૦. શાહુદા જવ નામના રાક્ષસની સ્ત્રી અને વિરોધ શતપ શુક્રાચાર્યની સ્ત્રી | ભાર ઉ૦ ૧૧૭–૧૩ નામના રાક્ષસની માતા. શતબલ વાનરોને એક અધિપતિ, રામની સેનાને તજિત સેમવંશી યદુપુત્ર દૃષ્ટાના વંશના વાનરવિશેષ | વા૦ રા. કિષ્કિ. સ. ૯-૨૦ સાત્વતના પુત્ર ભજમાન રાજાને બાઘકાને પેટે થયેલા ત્રણ પુત્રોમાંને મોટો પુત્ર. શતબલા ભારતવર્ષીય નદીવિશેષ. શતાજિત્ શતાજન તે જ ભાગ૯-૨૪-૮. શતબલી શતબલ વાનર તે જ, શતાનંદ એકની અંક સંજ્ઞાવાળા ગૌતમ ઋષિને શતબાહુ હિરણ્યકશિપુને અનુયાયી અસુરવિશેષ | અહલ્યાને પેટે થયેલો પત્ર, એ વિદેહવંશના જનકભાગ ૭–૨-૪. રાજાઓને પુરોહિત હ / વા. રા. બા. સ. શતભીષા શતતારકા નક્ષત્ર તે જ/ભાગ ૫-૨૩–. ૫૧દાદરથિ રામના વિવાહ વખતે આ શતાનંદ શતમુખ ભારતવષીય નદીવિશેષ. સીરવજ જનકને પુરોહિત હતા | ભાર૦ અનુ શતયાત ભારતવર્ષીય નદીવિશેષ. ૪૫-૮. શતયપ શયદેશને રાજ વૃદ્ધ થતાં પોતાના પુત્રને શતાનંદ (૨) વિંધ્યાશ્વ નામના પાંચાળ રાજાને રાજ્ય આપી પોતે વાનપ્રરથ ધર્મ પાળવા હિમા- કન્યા અહલ્યાને છની અંક સંજ્ઞાવાળા ગૌતમથી ૨૫ Page #203 -------------------------------------------------------------------------- ________________ શતાનંદ શત્રુદન થયેલા બે પુત્રોમાંને મેટ અને ચિરકારી ઋષિને રાજા. એ કોને પુત્ર છે એ હકીકત જણાતી નથી. ભાઈ, એને સત્યધતિ નામને પુત્ર હતો. આ સત્ય- શત્રુન (૨) સૂર્યવંશી ઇક્ષવાકુ કુલેત્પન્ન અજપુત્ર ધૃતિ કૃપાચાર્યને મૂળ પુરુષ હતા / ભાગનવમો દશરથ રાજાને સુમિત્રાને પેટે થયેલા બે પુત્રોમાં ર૪૦ ૨૧, કનિષ્ઠ. લક્ષ્મણને નાને ભાઈ. એ નાનપણથી શતાનંદ (૩) સાવણિ મવંતરમાં થનારા સપ્ત ભરતની તરફના વલણને હતે. જનકપુરમાં જ્યારે ઋષિઓમાંને એક રામચન્દ્રનું લગ્ન થયું ત્યારે આનું લગ્ન પણ થયું શતાનીક પૂર્વ મસ્યાધિપતિ વિરાટ રાજાને ભાઈ | હતું. સીરધ્વજ જનકના નાના ભાઈ કુશધ્વજ ભાર વિરાટ અ૦ ૩૧ ૦ એ ભારતના યુદ્ધમાં જનકની દીકરી શ્રુતકીર્તિ શત્રુનને પરણાવી હતી. દ્રોણાચાર્યને હાથે મરણ પામ્યા હતા | ભાર તો વિવાહ પછી એને મામો સુધાજિત જે લગ્નપ્રસંગે અ૦ ૨૧ ભીષ્મને હાથે મરવાનું પણ કહ્યું છે | આવ્યું હતું તેની જોડે એ પિતાને મોસાળ કેકય ભા, ભી. ૧૧૮-૨૭. દેશમાં ગયે હતા. કેજ્ય દેશથી એ પાછા આવ્યા શતાનીક (૨) દ્રૌપદીને નકુલથી થયેલો પુત્ર. પિતાના ત્યારે તે દશરથ રાજાની ર્વ દૈહિક શ્રાદ્ધ દિક કુળમાં થઈ ગયેલા રાજર્ષિ શતાનીક જેવો કીર્તિ. ક્રિયા થઈ ગયા પછી ભારત નંદીગ્રામમાં રહેતા હતા. વર્ધક હેવાથી એનું નામ નકુલે શતાનીક પાડ્યું આથી રામને નામે ચૌદ વર્ષ પર્યન્ત શત્રુદને જ હતું | ભાર આ૦ ૨૪૭૦ એ તંબુમાં સૂતે હતો અયોધ્યામાં સારી રીતે રાજ્ય ચલાવ્યું હતું. ત્યાં અઢારમા દિવસની રાત્રે અશ્વત્થામાને હાથે ચૌદ વર્ષ વનવાસ ભોગવી, રાવણને મારી સીતાને મરણ પામે. લઈ રામચન્દ્ર પાછા આવ્યા અને રાજ્ય કરવા શતાનીક (૩) કેઈ એક એ નામને સોમવંશી લાગ્યા. સઘળાને ત્યાર પછીને ઘરે સમય રાજર્ષિ | ભાર આ૦ ૨૪૭-૮૦. આનંદમાં ગયો. એ કાળમાં શત્રુનને સુબાહુ શતાનીક (૪) સોમવંશી પુરુકુળના પાંડવના વંશના અને શત્રુઘાતી એમ બે પુત્ર થયા હતા. જન્મેજય રાજાને વપુષ્ટમાને પેટે થયેલે પુત્ર. એના એક સમયે યમુના તટના કેટલાક ઋષિઓ રામપુત્રનું નામ સહસ્ત્રાનીક હતું. ચંદ્ર પાસે આવીને લવણાસુરે આપેલા ત્રાસનું શતાના, (૫) પાંડવ વંશને સુદાસ રાજાને પુત્ર વર્ણન કરતા હતા, તે સાંભળીને શત્રુદ્ધ પોતે એનું બીજુ નામ સોમક હતું. એને દુર્દમન નામને લવણાસુરને મારવા તૈયાર થયે. રામચંદ્રના વનવાસ પુત્ર હતા. કાળે ભરત અને લક્ષ્મણ એ બન્નેએ ઘણું કષ્ટ શતાયુ સેમવંશના પુરુરવાને પુત્ર, એક ક્ષત્રિ | ભગવ્યું હતું. માટે રામચન્દ્રના મુખમાંથી લવણાભા૦ આ૦ ૬૯૨૮, સુરને વધુ સારુ આજ્ઞા નીકળતાં જ શત્રુને મને શિવાહા ભારતવર્ષીય એક નદી. મોકલો કરીને આગ્રહ કર્યો. રામચંદ્રનો આજ્ઞા થતાં શતાણી દુર્ગાનું એક નામ. જ પોતે નીકળીને ત્રીજે દિવસે વાલ્મીકિ ઋષિને શત્રુઘાતી સૂર્યવંશના ઈવાકુ કુલેત્પન્ન અજપુત્ર આશ્રમે આવી પહયો. આશ્રમ આગળ ભસ્મના દશરથ રાજાનો પૌત્ર. શત્રુદનને શ્રુતકીર્તિને પેટ મેટા ઢગલા જોઈને એણે ઋષિને એ વિષયે પૂછતાં થયેલા બે પુત્રેમાનો માટે પુત્ર. એને યુપકેતુ એણે મિત્રસહ રાજાના યજ્ઞ સંબંધી સમગ્ર હકીકત પણ કહેતા. એ વૈદિશ નામની નગરીમાં રહે. કહી / વારાઉત્તસ૦ ૬૫ ભાગવતમાં એને શ્રુતસેન પણ કહ્યો છે / ભાગ ૮ જે દિવસે શત્રુન વાલ્મીકિના આશ્રમે આવી સ્ક, અ૦ ૧૧ ગ્લે, ૧૩, પહોંચ્યો હતો તે જ દિવસે સીતાને લવ અને કુશ - શત્રુદન સૂર્યવંશને એ નામને એક પણે પ્રાચીન એ બે પુત્ર પ્રસવ્યા હતા. શત્રુદન ત્યાંથી બીજે Page #204 -------------------------------------------------------------------------- ________________ શત્રુન દિવસે વિદાય થઈ સાતમે દિવસે યમુના તીરે કાંચન અથવા ચ્યવન ઋષિના આશ્રમમાં આવ્યું. ત્યાં પાસે જ એણે સેનાના પડાવ કર્યા / વા૦ રા૦ ઉત્ત॰ સ૦ ૬. ૧૯૫ લવણાસુરના સામર્થ્ય' સબ'ધી એણે પ્રશ્ન કરવાથી ચ્યવનભાવે એને માંધાતા રાજાનો ઇતિહાસ કહી સભળાવ્યા. (૧, માંધાતા શબ્દ જુએ.) પછી ખીજે દિવસે એણે લવણાસુરને માર્યો. લવણાસુરના મૃત્યુથી એ દેશ નિર્ભય થવા જોઇએ. દવે અને ઋષિઓએ શત્રુઘ્નને કાંઈ વર માગવાની આજ્ઞા કરી. શત્રુઘ્ને માગ્યું કે આ દેશમાં ચારે વની પ્રજા રહેા અને અહીની સેના શૂરત્વવાળી થાએ. તેમણે તથાસ્તુ કહીને વરપ્રદાન કરવાથી એણે એ દેશનું નામ શૂરસેન' પાડયું; અને ત્યાં મધુપુરી નામની નગરી હતી તેનું નામ ફેરવીને ‘મથુરા’ પાડી ત્યાં રાજધાની કરી, રામચદ્રને એ વમાન નિવેદન કર્યા. રામચંદ્રે એને એ રાજ્યને અભિષેક કર્યો / વા૦ રા॰ ઉત્ત૦ ૪૦-૭૦. તે શૂરસેન દેશમાં બાર વર્ષ રહ્યો. એક વખત એના મનમાં રામચંદ્રને મળવા ઇચ્છા થઈ. એ ત્યાંથી નીકળી, વાલ્મીકિના આશ્રમમાં એક રાત રહી અયે જ્યા આવી રામચંદ્રને ભેટયો. રામચંદ્ર, ભરત વગેરેની સાથે કેટલાક દિવસ આનંદમાં વ્યતીત કરી રામચંદ્રની આજ્ઞાથી એ પાછા મથુરા આવ્યો/ વા રા ઉત્ત॰ સ૦ ૭૧-૭૨, શિન શત્રુંજય ધૃતરાષ્ટ્રના સેા પુત્રામાં એક. એને ભીમસેને માર્યા હતા / ભાર॰ ભી૦ ૫૧-૮; ભાર૦ દ્રો૦ ૧૩૭–૩૦, શત્રુંજય (૨) અર્જુનને હાથે બન્ને ભાઈએ સહિત મરણ પામેલે કા પુત્ર | ભાર॰ દ્રો॰ અ૦ ૬૨. શત્રુંજય (૩) અભિમન્યુએ મારેલા એક ર!જપુત્ર/ ભાર॰ દ્રો૦ ૪૮–૧૫. કેટલેક કાળ એણે સાંભળ્યુ. રામચંદ્ર સ્વધામ પધારશે. એ ખબર લઇને રામચંદ્ર પાસેથી દૂત પણુ આવ્યા. તેથી પેાતાના મેાટા પુત્ર સુબાહુને રાજ્યાસન પર ખેસાડી અને નાના પુત્ર શત્રુધાતીને વૈદિશ નગરીમાં રહેવાની આજ્ઞા કરીને, પોતે ઉતાવળ અયેાધ્યા આવ્યા અને રામચંદ્રના સમાગમમાં જ પરમ ગતિને પામ્યા. /વા॰ રા૦ ઉત્ત॰ સ૦ ૧૦૮. શત્રુઘ્ન (૩) લંકામાંના રાવણુ પક્ષને એક રાક્ષસ / વા રા યુદ્ધ સ૦ ૪૩, શત્રુઘ્ન (૪) ક્લ્ક યાદવના તેર પુત્રમાંના એક શત્રુઘ્ન (૫) અક્રૂર યાદવના પુત્રામાંના એક. શત્રુંજય (૪) અશ્વત્થામાને હાથે મરાયેલા દ્રુપદ રાજાના પુત્રામાંના એક / ભાર॰ો૦ ૧૫૭-૧૮૧-૧૮૨. શત્રુંજય (૫) એક ક્ષત્રિ. જયદ્રથના ભાઈ/ ભાર૦ ૧૦ ૨૬૬-૧૧, શત્રુ ંજય (!) એક સૂત. ક`ના ભાઈ. અને અર્જુને માર્યા હતા. / ભાર॰ દ્રો૦ ૩૨-૬૧. શત્રુંજય (૭) રામચંદ્રને બેસવાના હાથી વિશેષ / વા॰ રા॰ અયા॰ સ૦ ૧૫. શત્રુ ંજય (૮) એ નામનેા રામની સેનામાંના એક હાથી/ વા॰ રા॰ અ॰ સ૦ ૯૭, શત્રુજિત સૂર્યવંશના ઇક્ષ્વાકુ કુળાન્પન્ન ધ્રુવસંધિ રાજાને લીલાવતીને પેટે થયેલા પુત્ર. (સુદર્શન શબ્દ જુઓ.) શત્રુજિત્ (૨) એકની સંજ્ઞાવાળા પ્રતન રાજાનું ખીજું નામ. શત્રુજિત (૩) શાણાશ્વ રાષના પુત્રામાંના એક. શત્રુતપન નુપુત્ર દાનવેામાંને એક શત્રુતાપન શત્રુતપન તે જ, શત્રુન્તપ કર્યું ને નાનેા ભાઈ પાલક પિતાને પુત્ર. ઉત્તર ગેાગ્રહણ વખતે અર્જુનને હાથે માર્યા ગયે હતા/ભાર૰ વિ૦ ૫૮–૧૮. શત્રુસહ સેામવંશી ધૃતરાષ્ટ્રને સેામાંને એક પુત્ર. ભીમને હાથે મરણ પામ્યા હતા/ભાર॰ દ્રો ૧૩૭-૩૦. શતસૂદન દાશરિથ રામના સુત્ત નામના મંત્રીના દશ પુત્રામાંના એક. શનિ વિવસ્વાન આદિત્યને છાયાને પેટે થયેલા ખે પુત્રામાં નાના પુત્ર. સાવ જે આગળ જતાં આઠમા મનુ થનાર છે તેના સહેાદર ભાઈ, વૈવસ્વત Page #205 -------------------------------------------------------------------------- ________________ શનૈશ્ચર ૧૯૬ શંભુ એવું એનું બીજું નામ હેઈ એ હાલના શનિ- શબરી એક ભીલડી. એ પંપા સરોવરને પશ્ચિમ મંડળને અધિપતિ છે. એને શનિશ્ચર પણ કહે છે. કાઠે રહેનારા મતંગ ઋષિની દાસી હતી. રામચંદ્ર શનૈશ્ચર મંગળથી બે લાખ જન ઊંચે અને ચિત્રકૂટ પર્વત પર હતા તેવામાં મતંગ ઋષિ સૂર્યમાળામાં આવેલ ગુરની પેલી મેર આવેલ પ્રહ, દેવલોકમાં ગયા. મરતાં મરતાં શબરીને કહેતા ગયા એ મંદગતિ હોઈને અશુભ મનાય છે / ભાગ હતા કે થોડા જ સમયમાં રામચંદ્ર અહીં આવશે. ૫-૨૨-૧૬. • તારાઓના તેજની તુલના કરીને એમનું આતિથ્ય કર્યા બાદ તું સ્વર્ગમાં આવજે, શ વગ પાડયા છે. છેક ઝાખે તે પહેલી એ આજ્ઞાનુસાર આ બાઈ રામચન્દ્રની વાટ જોતી પ્રતિને શનિ. એ પહેલી પ્રતિમા તારા કરતાં આશ્રમમાં રહેતી હતી. તેવામાં લક્ષમણ સહિત સહેજ મોટો અને રંગે આસમાની જેવો છે. રામચન્દ્ર આશ્રમમાં આવ્યા. શબરીએ એમનું પૂજન પિતાની કક્ષામાં એ સૂર્યની પ્રદક્ષિણા કરે છે. એને કરી એમને આશ્રમનાં વનફળ ખાવા આપ્યાં તેમજ પ્રદક્ષિણાકાળ–વર્ષ સુમારે સાડીઓગણત્રીસ વર્ષને મતંગના વનમાં સહસાગાદિ તીર્થોની હકીકત છે. એક રાશિમાંથી બીજીમાં જતાં એને અઢી વર્ષ કહીને જે જે જોવા જેવું હતું તે બધું બતાવ્યું, લાગે છે. એ વકી થાય છે. સબબ એક જ ઠેકાણે પછી રામને જગ્યમૂક પર્વત પર સુગ્રીવ રહેતો ઘણે વખત થયો હોય એમ જણાય છે. એ હતે તેને મળવાનું કહીને એણે અગ્નિ પ્રદીપ્ત કરી પિતાના અક્ષ ઉપર દસ કલાક અને ચોદ મિનિટમાં તેમાં પ્રવેશ કરીને દેહત્યાગ કર્યો અને સ્વર્ગ કરી રહે છે. એટલે એને દહાડો એટલી લંબાઈને ગઈ. વાહ રા૦ અરશ્ય સ૦ ૭૪ ૦ લોકોક્તિ છે. એ તદન ચપટ દેખાય છે. એને આઠ ઉપગ્રહ- પ્રમાણે રામચન ઉપર ઘણે ભાવ લાવી પોતે ચાખી ચનો છે. એને ફરતાં ત્રણ તેજસ્વી ચક્રો છે, ચાખીને રામચંદ્ર સારુ સ્વાદિષ્ટ ફળ તેમને ખવડાવ્યાં શનૈશ્ચર (૨) વિવસ્વપ્ન આદિત્ય અને છાયાને હતાં. આમ એની પ્રીતિને વશ થઈ રામચન્દ્ર પુત્ર / ભાગ -૬-૪૧. ભગવાને અજઠાં ફળ ખાધાં હતાં. ઘણું ગુજરાતી શનનું સમવંશી પ્રતીપને પુત્ર. એની માનું નામ અને હિંદી કવિઓએ આ બનાવને વર્ણવ્યો છે. સુનન્દી અને બે ભાઈઓનાં નામ દેવાપિ અને “શબરીકે બેર, સુદામા કે તાંદુલ રુચિ રુચિ ભોગ બાહિક છે / ભાર આ૦ ૬૩-૪૭, લગાય.', “એઠાં ફળ શબરીનાં ખાધાં' ઇત્યાદિ. શપાક હસ્તિનાપુરમાં રહેનાર એક દરિદ્રી બ્રાહ્મણ. શબલ પ્રાચેતસ દક્ષને ફરીથી થયેલા દસ હજાર પુત્રો એને લાભ થાય તે હર્ષ થતું નહિ અને લાભ પિકી પ્રમુખ. (રક્ષ. શબ્દ જુઓ.) ન થાય તે ખેદ પણ થતું નહિ. ભીષ્મને એના શબેલ (૨) કાશ્યપ ઋષિને કટ્ટને પેટે થયેલા સર્વેઉપર વિશેષ ભક્તિ હતી. એ ભીષ્મને ચિત્તને માંની એક જાતિવિશેષ / ભાર૦ આ૦ અ૦ ૩૫. શાંત રાખવાને અંગે ઘણી વાત કહેતો ભાર શબેલાશ ઋષિવિશેષ શાંતિ. ૧૫. શબેસાક્ષ એક ઋષિ. શબર તિમિદવજ રાજાનું નામ. શબલાધ સમવંશી અવિક્ષિતને પુત્ર, એક ક્ષત્રિ | શબર (૨) શંબરાસુર શબ્દ જુઓ. ભાર૦ આ૦ ૧૦૨-૪૦. શબરાસુર દનુપુત્ર દાનવમાંને એક. કૃષ્ણના પુત્ર શબલાશ્વ (૨) પ્રાચેતસ દક્ષ અને અસિકની એમને પ્રદ્યુને એને માર્યો હતો. (૨. પ્રદ્યુમ્ન શબ્દ જુઓ.) હર્યશ્વનામને પુત્ર થયા પછી થયેલ પુત્ર. એને નારદ શબરાસર (૨) ઈ મારેલે એક અસુર / ભાર૦ સૌપ્તિક૦ ૧૧ ઉપદેશ કરીને વિરક્ત કર્યો હતો | ભાગ ૬-૫-૨૪. શબર દેવવિશેષ / ભાર૦ ભી ૫૦-૫૩, દો. શંબસાદન કેસરી વાનરે મારે એક રાક્ષસ, ૧૭૮-૫૩, શંભુ શિવનું એક નામ. Page #206 -------------------------------------------------------------------------- ________________ શભુ શંભુ (૨) સૂવ ́શના નભગ વંશના અંબરીષ રાજાના ત્રણ પુત્રામાં નાતે પુત્ર. શંભુ (૩) જેડ઼ે કુશધ્વજ રાજ્યને માર્યા હતા તે અસુર (વેદવતી શબ્દ જુએ.) શંભુ (૪) શુક્રાચાર્ય તે પીબરીને પેટે થયેલા પાંચ પુત્રામાંને ત્રીજો પુત્ર. શ`ભુ (૫) બ્રહ્મસાણિ મન્વંતરમાં હવે પછી થનારા દસમા ઇન્દ્ર ૧૯૭ શમ સ્વાયંભુવ મન્વંતરમાં ધઋષિના પુત્ર. આ નામ ધર્મીઋષિના ચૌદ પુત્રા પૈકી કયાનુ છે તે જણાતું નથી. શમ (૨) ધમ પ્રજાપતિના પુત્ર, એની સ્ત્રીનું નામ પ્રાપ્તિ અને એ ભાઈએનાં નામ હર્ષી અને કામ હતાં ભા॰ આ ૬૭–૩૨. શમ (૩) અહર નામના વસુના પુત્ર. એના ભાઈઆનાં નામ જ્યાતિ, શાન્ત અને મુનિ / ભા॰ આ॰ ૬૭–૨૩. શમ (૪) પુરુકુળત્પન્ન અજમીઢવંશીય કુરુપુત્ર સુધનુના વંશના જરાસ ધકુળમાં જન્મેલા ધર્મોંસૂય રાજાનેા પુત્ર. એને ઘુમત્તેન નામે પુત્ર હતા. શમઠ ગશિર પ`ત પર રહેનાર એક ઋષિપ ત પરના બ્રહ્મસર નામના સરોવરની પાસે એ રહેતા હતા. લેમશ ઋષિની સાથે તીર્થં યાત્રા કરતાં કરતાં પાંડવા અને આશ્રમે આવી ચડયા હતા ત્યારે એ પર્યંતનું ગશિર નામ જેના ઉપરથી પડેલુ તે ગયરાજાનું વૃત્તાંત એનેે બધાંને સંભળાવ્યું હતું. એણે પાંડવાનું આતિથ્ય કરીને એમને ત્યાંથી વિદાય કર્યા હતા / ભાર૰વન૦ અ૦ ૮૩–૧૯. શમન ધર્મ-યમનું નામાંતર. શમી કુરુકુલાત્પન્ન શાણાશ્વ રાજાનું નામ, આ રાજાનું નામ વંશાવળીમાં નથી. શમી (૨) સેામવંશી અનુકુલેાત્પન્ન ઉશીનર રાજાના ચાર પુત્રામાંને ત્રીજો. શમી (૩) વિરાટનગરની પાસેના સ્મશાનમાં આવેલુ શમીનું ઝાડ જેના ઉપર વિરાટ નગર જતાં પૂર્વે^ પાંડવાએ પેાતાનાં શસ્ત્રસ્ત્ર મૂકાં હતાં તે. / શમીક ભાર॰ વિરા॰ અ૦ ૭–૧૭. શમીક સેામવંશી યદુકુલાપન્ન સાત્વતવંશના શૂર રાજાને મારીયાને પેટે થયેલા દસ પુત્રા પૈકી આઠમે પુત્ર. એની સુદામિની નામે સ્ત્રીને પેટ સુમિત્ર અને અર્જુનપાળ વગેરે પુત્રા થયા હતા. આ શમીક ઘણા પરાક્રમી હતા. શીક (૨) આંગિરસ કુલેાત્પન્ન એક ઋષિ. એને એની ગૌ નામની સ્ત્રીની કૂખે શૃંગી નામના પુત્ર થયા હતા. શમીક સ્ત્રીપુત્ર સહિત અરણ્યમાં રહી તપ કરતા હતા તેવામાં એકદા રાજા પરીક્ષિત મૃગયા સારુ નીકળેલા હતા. તેને ક્રાઇ મૃગ જડયો નહિ; ભૂખ અને તરસથી થાકીને બેઠા હતા તેવામાં એની નજરે એક મૃગ પડયો. રાજાએ એના પર બાણ ફેંકયુ. પરન્તુ ધાયલ થયેલા મૃગ નાસી ગયે. રાન્ત એની પૂઠે પડયો પણ તેને મૃગ જડયો નહિ. એટલામાં એકાએક આ શમીકના આશ્રમ રાજાની દૃષ્ટિએ પડયો. રાખને ઘણી તરસ લાગી હતી. સબબ એણે આશ્રમ બહાર ઊભા રહી ઘાંટા પાડીને પૂછ્યું કે આશ્રમમાં ક્રાણુ છે ? શમીની સ્ત્રી આશ્રમમાં નહેાતી અને એના પુત્ર સમિધ દ લેવા વનમાં ગયા હતા. શમીક ઋષિ પાતે સમાધિ ચઢાવી ધ્યાનસ્થ હતા. આમ હેાવાથી રાજાએ પૂછ્યું પણ જવાબ આપનાર કોઈ મળે નહિ. પરીક્ષિત થાડે ટે આશ્રમમાં પેઢા અને જુએ છે તે શમીક ઋષિ આંખા મીચીને ખેઠા છે. દુદૈવને લઈને રાજાના મનમાં આવ્યું કે એ મારી જોડે ગને લીધે ખેલતા નથી. આમ ચિઢાઈને ત્યાં પાસે જ એક મૂએલા સાપ પડયો હતા તે પોતાના ધનુષ્ય ઉપાડી ઋષિના ગળામાં વીંટાળ્યા અને પતે ત્યાંથી ચાલી નીકળ્યા. રાજા હસ્તિનાપુર ગયો, અહીં શૃંગી આશ્રમમાં આવી જુએ છે તેા પેાતાના પિતાના ગળામાં સાપ વીંટળાયેલા છે. કાઈએ જાણી જોઇને આ મરેલા સાપ વીંટાળ્યા છે એ વાત ધ્યાનમાં આવતાં જ એણે શાપ દીધા કે જેણે મારા પિતાના ગળામાં Page #207 -------------------------------------------------------------------------- ________________ શમીતીર્થ ૧૯૮ શરભંગ આ મૂએલે સર્પ વીંટાળે છે તેને સાતમે દિવસ એના પુત્ર કપાચાર્યને તેમ જ બીજ વંશજોને સર્પદંશ થશે અને એથી મૃત્યુ પામશે. થોડી વારે સામાન્યતઃ શારદ્વત અને ગૌતમ કહેતા. શમી ઋષિ સમાધિમાંથી જાગ્રત થયા. જુએ છે શરદ્વાન (૨) અંગિરા કુત્પન્ન એક ઋષિ. તે શૃંગી ઊતરેલે ચહેરે પાસે બેઠો છે. એણે પુત્રને શરદ્વાન (૩) અંગિરા કુલત્પન્ન બીજો એક ઋષેિ. પૂછયું કે આમ કેમ બેઠા છે ? શૃંગીએ આપના શરભ રામની સેનામાને એક પ્રખ્યાત વાનર. / ગળામાં કેઈએ મૂએલે સાપ વીંટાળ્યો હતો અને વા૦ ૨૦ યુદ્ધ૦ ૩૦. એ વીંટાળનારને મ આવે શાપ આપે એમ શરભ (૨) શાહય પર્વત પર રહેનાર એક બી જે કહ્યું. એ સાંભળીને શમીને કહ્યું કે એ તે સારું કર્યું: વાનર, વા૦ રા૦ યુદ્ધ સ૦ ૨૬. નહિ. કેમકે એમ સર્ષ વીંટાળનાર પરીક્ષિત રાજ શરભ (૩) દનુપુત્ર એક દાનવ, ઘણો ધર્માત્મા છે અને એના વડે જ આ અરણ્યમાં શરભ (૪) શકુનિના ભાઈઓ પૈકી એક. એને રાત્રિ નિશ્ચંત રહી શકીએ છીએ. હવે થયું તે થં. યુદ્ધમાં ભીમસેને માર્યો હતો. તે ભાર૦ દ્રોણ આ શાપની હકીકત રાજાને સત્વર નિવેદન કરવી અ૭ ૧૫૮. જોઈએ એમ ધારાને શમી કે પિતાના ગારમખ શરભ (૫) શિશુપાલના પુત્રામાં એક. જ્યારે નામના શિષ્યને મોકલીને શાપની હકીકત રાજાને પાંડવોના અશ્વમેધને જોડે એને દેશમાં ગમે ત્યારે જણાવી. | ભાર૦ આ૦ અ૦ ૪૦-૪૧.: | ભાગ ૧ એણે એનું પૂજન કરી, સૈનિકોને સત્કાર કરીને સકં૦ ૧૮ અ૦. કરભાર આપ્યું હતું. ભાર૦ અશ્વ અ૦ ૮૩. શમીતાથ તીર્થ વિશેષ. | ભા૨૦ વ૦ અ૦ ૮૦ શરભ (૬) એક રાજર્ષિ. શષ્ણુક દશરથિ રમે મારે એક શૂદ્ર તાપસ. / શરભ (૭) અથર્વવેદનું એક ઉપનિષત. ભા૨૦ શા૦ ૧૫ર-૬૭ અને વાહ રાક ૭-૭૮. શરભ (૮) સપવિશેષ ભાર આ૦ ૫૭–૧૧, , શભલ જ્યાં કલ્કિ અવતાર થવાનું છે તે ગામ- શરભ () તાર્યા અને યામિનીને પુત્ર. (શકરો) / વિશેષ. સંભલ તે જ. / ભાગ૧૨–૨–૧૮. ભાગ ૬–૬–૨૧, શભલગ્રામ સભુલગ્રામ શબ્દ જુઓ, શરભ (૧૦) પાંડવ પક્ષને રાજવિશેષ. એને કહું શમ્યાપ્રાસ સરસ્વતીને તીરે આવેલું એક આશ્રમ / માર્યો હતેા. | ભા૨૦ કર્ણ, ભાગ ૧-૭-૨. શરભંગ ગૌતમકુત્પન્ન એક ઋષિ. એ દંડકારણ્યમાં સંયુ તારાને બૃહસ્પતિથી થયેલ પુત્ર, છ પુત્રોમાં તપ કરતો હતો ત્યારે વિરાધના કહેવાથી સીતા આ મુખ્ય અને એની ગણના અગ્નિમાં થાય છે. અને લક્ષમણ સહવર્તમાન રામ એને આશ્રમે એને એની સત્યા નામની સ્ત્રીથી ભરત અને આવ્યા હતા. તે વખતે સ્વર્ગ માંથી ઈન્દ્ર પણ ત્યાં ભારદ્વાજ એમ બે પુત્ર અને ત્રણ કન્યા થઈ હતી. આવ્યો હતો. રામ આવ્યા પછી એ ગયા. શરભં શરગુમ રામની સેનામાં એક વાનર. | વા૦ ર૦ રામને પિતાના આશ્રમમાં આણુને એમનું ઘણું કિષ્કિ સ૦ ૪૧. સારી રીતે આતિથ્ય કર્યું. રામે એને પૂછયું કે શરજન્મા આ નામ કવચત કાર્તિકેયને લગાડેલું આ હમણાં ગયું તે કેણ? અને એ કેમ આવ્યા છે, શરના ભાથામાં જન્મ થવાને લીધે. હતા ? શરણંગે કહ્યું કે ઈન્દ્ર હતો અને મને શરદંડા કુરુજંગલ દેશમાંની એક નદી. દિવ્યલોકમાં ચાલે એમ કહેવા આવ્યો હતો. પણ શરદ્વાન ગૌતમ ઋષિને પ્રપૌત્ર, શતાનંદને પૌત્ર તમે મારા આશ્રમમાં આવનાર હતા, સબબ હું અને સત્યધતીનો પુત્ર. એ ધનુર્વિદ્યામાં ઘણે જ ગયે નાહ, હું બહુ દિવસથી તમારી વાટ જોઉ નિપુણ હતા, તેથી એનું આ નામ પાડયું હતું. છું. આજે તમારા આવવાથી હું કૃતાર્થ થયે, Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ શચૂ આમ વાત કર્યા પછી એણે અગ્નિમાં પ્રવેશ કર્યાં અને દિવ્ય દેહ ધારણ કરી દિવ્યલયમાં ચાલ્યે। ગયેા. / વા૦ ૨૦ ૨૦ સ૦ ૫.; ભાર વન ૨૭૮-૪૬-૪૭, ૮૩–૪ર. શયૂ વીર નામના અગ્નિની સ્ત્રી, શયૂ (ર) અયેષ્ટા નજીક વહેતી સરજુ નદી તે જ. શરવણ હિમાલય ઉપર આવેલું શિવ-પાર્વતીનુ ક્રીડાવન. અહી' જે પુરુષ આવે તે સ્ત્રી થઈ જશે એવા પાંતીને શાપ હતા. તેથી જ ચાલુ મન્વં તરના આરંભમાં ઈલ રાજ આ વનમાં પ્રવેશ કરતાં જ સ્ત્રીત્વ પામ્યા હતા. (ઈલ શબ્દ જુએ. / મત્સ્ય અ૦ ૧૧. શરવા મહેદ્ર પર્વતમાંથી નીકળેલી નદીવિશેષ. શારિ મારુતિ વગેરેની જોડે સીતાની શેાધ સારુ દક્ષિણમાં ગયેલા વાનરા પૈકી એક. વા૦ રા૦ ક્રિષ્ટિ સ૦ ૪૧. ' શરાવતી ભારતવર્ષીય નીવિશેષ. શરુ એક ગધવિશેષ. શ રાવતી ભારતવી ય નદીવિશેષ. શરાક્ષી તગડાની સત્તાવાળા ભૃગુ ઋષિના કુળમાં થયેલા એક ઋષિ. શક ઇંદ્રપ્રસ્થની પૂર્વે આવેલા દેશવિશેષ. શક્ર (ર) શર્માંક દેશના રાજા. / ભાર॰ સભા॰ અ૦ ૨૧. શમિષ્ઠા વૃષપર્વા દાનવની દીકરો, દાસીપણું સ્વીકારી એ દેવયાનીની જોડે એને સાસરે ગઈ હતી. (યયઃતિ શબ્દ જુઓ.) ભાગ૦ ૯, સ્કં૰ અ૦ ૧૮; મત્સ્ય ૨૭–૩૨. શર્યાતિ વૈવસ્વત મનુના દસ પુત્રમાં ત્રીજો પુત્ર, એ શૂર હતા અને એટલે વેદવેદાંગ પારંગત હતા કે અંગિરા ઋષિના સત્રમાં ખીજા દિવસનુ` બધું ક મ એણે એકલાએ કર્યું હતું. એને ઉત્તાનહિં, આન, ભૂરિષેણુ એ ત્રણ અને હૈહય અને તાલજ ઘ નામના બીજા બે મળીને પાંચ પુત્રા હતા. અને સુકન્યા નામે દીકરી હતી જે ચ્યવન ભાવને પરણાવી હત!. (૧. ચ્યવન શબ્દ જુએ.) શક્ષ શર્યાતિ (ર) અક્રૂરપુત્ર એક યાદવ. શર્યાતિ (૩) સામવંશી પ્રાચીનવત રાજાને પુત્ર એની માનું નામ આશ્માકી, એ ત્રિશ’કુની દીકરીને પરણ્યા હતા. એનાથી એને અહુ યાતિ નામે પુત્ર થયા હતા. / ભા૦ ૦ ૬૩–૧૨. શ મહાદેવ. શલ ઇક્ષ્વાકુ કુળના પરીક્ષિત નામનાં રાજાના ત્રણ પુત્રામાં મેટા પુત્ર, આ પરીક્ષિત કયા અને કાના પુત્ર એ જણાતું નથી. આયુ નામના મંડુકાધીપની દીકરી સુશે।ભના એની સ્ત્રી થાય. એ સ્ત્રીથી અને ત્રણ પુત્રા થયા હતા. એના ભાઈઓનાં નામ દલ અને બલ એવાં હતાં. આ શલ એના બાપની પછી ગાદી ઉપર બેઠા હતા. એક દિવસ એ મૃગયા સારુ અરણ્યમાં ગયા હતા. અરણ્યમાં ચાલતાં ચાલતાં એના ઘેાડા એટલા થાકી ગયા કે બરાબર ચાલે નહિ. શલ સારથિને વારે વારે કહે કે ઘેાડાને ઉતાવળા ચલાવ, આથી કંટાળીને સારથિએ કહ્યું કે ઘેાડા થાકી ગયા છે અને ચાલતા નથી, અને હું શું કરું? તેા પણ વારે વારે કહ્યા કરે. છેવટે થાકીને સારથિએ કહ્યું કે આ ધેાડા કાંઈ વામદેવ્ય અશ્વ નથી. કેાઈ દિવસ થાકે જ નહિ અને સદાદિત વાયુ વેગે ચાલે! એ ઉપરથી શલે પૂછ્યું કે વામદેવ્ય અશ્વ વળી કેવાઢાય ? મને કહે. પણ સારથિ કાંઈ ખેલે નહિ. તેથી શલે સારથિને મારવા લીધેા, ત્યારે એણે કહ્યું કે આ અરણ્યમાં વામદેવ નામના ઋષિ રહે છે. એમની પાસેના અવે કાઈ દિવસ થાકે જ નહિ એવા છે, માટે મેં આપને વામદેવ્ય અશ્વ ન હેાય એમ કહ્યું. સારથિની વાણી સાંભળીને રાજાએ કહ્યું કે એમ હાય તે। તું મને વામદેવને આશ્રમે લઈ જા. ઠીક એમ કહીને સારથિ રાજાને વામદેવના આશ્રમે લઈ ગયા. શલ રાજાએ ત્યાં જઈને ઋષિને વ ંદન કર્યું. ઋષિએ રાજાનુ સ્વાગત કર્યું. અને આજ આ તરફ્ કેમ અને ક્યાંથી પધાર્યા પૂછતાં, રાજાએ કહ્યું કે મારા અશ્વે થાકી ગયા છે અને આપની પાસે અશ્વો છે એમ મેં સાંભળ્યું છે માટે હું આવ્યા છું. Page #209 -------------------------------------------------------------------------- ________________ શલ. ૨૦૦ શથ ઋષિએ કહ્યું કે બહુ સારું. મારા અશ્વો લઈ જાઓ મરણ પામે. ઋષિનું વચન નીકળતાં જ યેનજિત પણુ મને તે એક મહિનાની અંદર પાછા મોકલજો. મરણ પામ્યા. તે પણ દલે બીજુ બાણ મંગાવ્યું. રાજ તથાસ્ત કહી. રથે ઋષિના અશ્વ જોડી ત્યાંથી એ ઉપરથી વામદેવ રાજાના આખા શરીરનું નીકળી અયોધ્યા આવી પહોંચે. બાદ અમ ઘણી સ્તંભન કરી દીધું. આ જોઈને એની સ્ત્રીરાજઊંચી જાતના છે જાણી લેભવશ થઈ ઋષિને ત્યાં પત્ની શરણ આવી અને અપરાધની ક્ષમા માગી. પાછા ન મોકલતાં પોતે જ રાખી લીધા. એણે અો ઋષિને સ્વાધીન કરી દીધા. એ ઉપરથી એક માસ થઈ ગયો અને શલ રાજાએ અશ્વ વામદેવે પેનજિતને સજીવન કર્યો અને રાજાને પાછા મોકલ્યા નહિ એ જોઈને વામદેવ ઋષિએ પૂર્વવત સાજો કરી ઘડાને લઈ પિતાને આશ્રમે પિતાના આત્રેય નામના શિષ્યને શલ રાજાને ત્યાં ચાલ્યા ગયે / ભાર૦ વ૦ અ. ૧૯ર. ઘેડા માગવા સારુ મોકલ્યા. એણે શલ રાજાને ત્યાં શલ (૨) સામવંશી પુરુકુલત્પન્ન કુરુપુત્ર જનુવંશીય જઈ રાજાની પાસે બેડા માગ્યા. દુષ્ટ શલ રાજાએ બાટિક પુત્ર સોમદત્તના ચાર પુત્રમાંને ત્રીજો જવાબ આપ્યો કે બ્રાહ્મણને ત્યાં આવા ઘેડા શું પુત્ર. એ દુર્યોધનનો પરમ મિત્ર હતા. સબબ એને કરવા હેવા જોઈએ ? તું તારા ગુરુને જઈને કહે પક્ષે ભારતના યુદ્ધમાં આવ્યું અને મારા હતા. કે હું અશ્વો આપતા નથી. આત્રેયે પાછા આવીને એને ભૂરિ અને ભૂરિશ્રવા નામે બે ભાઈ હતા. વામદેવ ઋષિને આ વાત કહી એટલે એ પોતે શલ (૩) કંસની સભાને એક મહલ. ધનુર્યાગની રાજા પાસે ગયા. એણે ઘેડા માગ્યા પણ રાજા વખતે એને કૃષ્ણ માર્યો હતે / ભાગ દશમ આપે નહિ. રાજા કહે કે તારે ચાર બળદ અને એક અ૦ ૪૪. ગધેડું જોઈએ તે લઈ જા; પણ ઘેડ તે નહિ શલ (૪) સુયજ્ઞ પ્રધાનના પુત્રોમાં એક. (કુશીલવ મળે. તેથી વામદેવને ક્રોધ આવ્યો છતાં રાજાને શબ્દ જુઓ.) ઘણા પ્રકારે નીતિને બોધ કર્યો. આટલું કરતાંયે શલ (૫) સમવંશી ધૃતરાષ્ટ્ર રાજાને એક પુત્ર / ભાર૦ રાજા સાંભળતા જ નથી, એ જોઈને વામદેવે ચાર આ૦ ૧૩૧-૪, કર્ણ૦ ૪૬-૮. રાક્ષસ ઉતપન્ન કર્યા અને રાજાને શિક્ષા કરવા પ્રેર્યા, શલ (૬) એક સVવિશેષ / ભાર૦ આ૦ ૫૭–૫, અને પિતે પિતાને આશ્રમે ગયે. અહીં રાક્ષસોએ શલકર સપવિશેષ | ભાર આ૦ ૫૭-૮. રાજાને પકડયો અને ઘેડા આપે છે કે મારીએ શલકતન શિલા નદીના તીર પર આવેલું નગર કહેતાં એ ઘણે મૂર્ખ રાજા મેટા મોટા ઘાંટા પાડી વિશેષ / વારા બાર૦. કહેવા લાગ્યો કે ઈવાકકળાત્મને સાંભળો, નાશ શલત શકિર્તન તે જ થાય તે ભલે પણ ઘેડા પાછા ન આપશો, આ શલભ એક દાનવ. રાક્ષસોએ રાજાને ઠાર મારી નાખે. પછી રાક્ષસે શલભ (૨) ચેદી દેશને પાંડવ પક્ષને એક રાજા. અંતર્ધાન થયા, એને કણે માર્યો હતે ભાર૦ કર્ણ૦ અ૦ ૫૬. શલના મરણ પછી એને ના ભાઈ દલ ગાદી શલ્ય મદ્રદેશાધિપતિ તાયનને પુત્ર. એની બહેન પર આવ્યું. એણે પણ અશ્વ પાછા મોકલ્યા નહિ. માદ્રી પાંડુની બીજી સ્ત્રી હતી. સહદેવ અને નકુળને એ જોઈ વામદેવ એની પાસે આવ્યો અને અશ્વ એ સગે મામો થાય. પિતાના મરણ પછી એ માગવા લાગ્યું. દલે ક્રોધે ભરાઈને સેવકને આજ્ઞા ગાદી પર આવ્યા હતા. એની રાજધાનીનું નામ કરી કે મારું ધનુષ્ય અને ઝેરી બાણે લાવો કે હું શાકળ હતું. આ ઋષિને સત્વરે મારી નાખ્યું. વામદેવે એ અજ્ઞાતવાસ પૂરો ભોગવી પાંડવો છતા થયા અને સાંભળીને કહ્યું કે એ બાણથી તારે પુત્ર સ્પેનજિત પાર ન પડેલી વિષ્ટિ પછી યુદ્ધને નિશ્ચય થયે Page #210 -------------------------------------------------------------------------- ________________ શક્ય ત્યારે યુધિષ્ઠિરે શલ્યને પેાતાના પક્ષ તરફથી લડવા ખેલાવ્યા હતા. એ પેાતાના દેશથી નીકળી પાંડવે પાસે આવતા હતા. પણ દુર્યોધને એ પેાતાના પક્ષમાં આવે એ હેતુથી એના આવવાનાં મામાં પેાતાના કુરુદેશની ઠેઠ મદ્રદેશ સુધી મુકામે મુકામે એના આતિથ્યની એવી સારી વ્યવસ્થા કરાવી હતી કે એને કશી વાતની ન્યૂન ન પડતાં જે જે ઇચ્છે તે મળી આવે. આ ગેાઠવણુથી શલ્ય તેમ જ એના સૈન્યને મુસાફરી સુખરૂપ થઈ પડી. શલ્ય એમ જ સમજતા હતા કે આ બધી ગાઠવણુ પાંડવાએ જ કરી છે. એણે સરભરા કરનારા અમલદારાને પૂછ્યું કે તમારે જે ઇચ્છા હૈાય તે માગેા. આ ઉપરથી એમણે પ્રાર્થના કરી કે આપ ત્વરાથી દુર્ગંધન પાસે પધારે. મુકામે મુકામે જ્યાં જ્યાં શલ્યને પડાવ થતા ત્યાં ત્યાં દુર્ગંધન ગુપ્ત વેશે હાજર જ રહેતા. શયે અમલદારોને ઇચ્છિત માગવાનુ કહેતાં જ, દુર્ગંધને છતા થઈ શલ્યને પ્રાર્થીના કરી કે આપ મારા પક્ષમાં આવે. શલ્ય આ માગણીથી ધર્માંસ કટમાં પડયો, પણ પાતે શ્રીમુખે વચન આપ્યું હતુ. તેથી કહ્યું કે ભલે, ઝું રક્ષેત્ર પર જઈ યુધિષ્ઠિરને મળી સત્વર તમારી પાસે આવીશ. પછી પાતે છડી સવારીએ યુધિષ્ઠિર પાસે ગયેા. ૨૦૧ પાંડવા ઉપપ્લવ્યમાં રહેતા હતા ત્યાં જઈ શક્ય યુધિષ્ઠિરને મળ્યો. યુિિધષ્ઠરે એના ઘણા સત્કાર કર્યાં, શલ્યે કહ્યું, યુધિષ્ઠિર ! હું તમારા પક્ષમાં આવવા નીકળ્યા હતા પણ દુર્યોધને મને પેચ કરીને પેાતાના પક્ષમાં લીધા છે. હું આ વાત તમને જણાવવાને આવ્યા છું. યુધિષ્ઠિરે કહ્યું; આપે દુર્ગંધનને પક્ષ લીધેા તેથી મને સ ંતાષ ન થયા. આપે અને વચન આપ્યુ છે. સબબ તે પ્રમાણે આપ ખેલાશક એના પક્ષમાં જાઓ, પણુ મારુ' કહેવું માત્ર એટલું જ છે કે આપનું અંતઃકરણ મારા પક્ષમાં જ રાખો, શલ્ય કહે: તમારે એ કહેવાની જરૂર જ નથી. દુર્ગાને તમારા પ્રતિ કરેલા અપકારા, અને તેથી તમને બધાંને થયેલુ ૨૬ શલ્ય દુ:ખ મારો જાણુમાં જ છે. પણ નિશ્ચય માનજો કે તમારાં દુઃખ હવે થાડા કાળમાં નાશ પામી તમને અસીમ સુખ પ્રાપ્ત થશે એવા મારા આશીર્વાદ છે. તમે વેઠેલાં દુ:ખ સભારી સંભારી દુ:ખી થશે નહિ. ઇન્દ્ર સરખાનૈયે અનેક દુઃખા વેઠવાં પડે છે, તેા આપણે મનુષ્યાને શાષવાં પડે તેમાં શું આશ્ચર્યું ? એ સંબધે શયે યુધિષ્ઠિરને વૃત્રાસુરનુ આખ્યાન કહી સંભળાવ્યું. એણે નહુષ રાજાનું ચરિત્ર પણ ઘું. પછી બધાને મીઠા શબ્દથી આનંદ આપી, પેાતાના ભાÌો નકુળ અને સહદેવના મનનું સમાધાન કરી, અને બધાને હળી મળી શલ્ય દુર્યોધન પાસે પાછા આવ્યા. પાંડવ અને કૌરવા પાતપેાતાનાં સન્યા સહિત ક્ષેત્ર પર આવતાં યુદ્ધના આરંભ થયા. એ યુદ્ધમાં પ્રથમ દસ દિવસ ભીષ્મ અને પાંચ દિવસ ક્રાણુ સેનાપતિ થયા હતા, એ બન્નેના મરણ પછી કણુ સેનાપતિ નિમાયેા. કહ્યું એ દિવસને સારુ નિર્માણ થયા. એક દિવસ યુદ્ધ ચાલ્યા પછી કહ્યું દુર્યોધનને કહ્યું કે આવતી કાલે શક્ય મારા સારથિ થાય એમ બને તેા ઠીક, તે ઉપરથી દુર્ગંધને શલ્યને પ્રાર્થના કરી કે આવતી-કાલના યુદ્ધમાં કર્ણના રથના આપ સારથિ થઈ મને ઉપકૃત કરી. આથી શલ્યને ક્રાધ ચઢયો અને એ રિસાઈ પેાતાને સ્વદેશ પાછા જવા તૈયાર થયા. પણ દુર્ગંધને અનેક પ્રકારે ઘણી જ નમ્રતાથી સત્ત્તન કરતાં એણે સારથિપણું કરવાની હા કહી. બીજે દિવસે યુદ્ધમાં શલ્ય સારથિ તરીકે ના રથમાં આરૂઢ થયા. સારથિપણું કરતાં કનુ તેજ હરણુ કરવાના * હેતુથી કર્યું અને શલ્ય વચ્ચે ઘણી ટપાટપી થઈ હતી જેથી કર્યું ઉદ્દિગ્ન થઈ ગયા હતા. (ક શબ્દ જુએ.) કર્ણીના મરણ પછી દુર્ગંધને અશ્વત્થામાની સૂચના ઉપરથી અઢારમા દિવસ સારુ શલ્યને સેનાપતિ નીમ્યા. શલ્યે પ્રાતઃકાળથી તે મધ્યાહ્ન પત યુદ્ધ કર્યું; તેમાં એ યુધિષ્ઠિરને હાથે મરણુ Page #211 -------------------------------------------------------------------------- ________________ શલ્યકર્તન ૨૦૨ શાકદ્વીપ પા. યુધિષ્ઠિરે એના ભાઈને પણ મારી નાખ્યા. શશાંક ચ. આ નામ ચન્દ્રબિબમાં સસલા જેવા તેને રુકમરથ, રુકમાંગદ આદિ સે પુત્રો હતા. એ બધાય ચિલ્ડ્રન હોવાના સબબે પડયું છે. એના મરણ પહેલાં યુદ્ધમાં યુધિષ્ઠિરને હાથે માર્યા શશાદ સૂર્યવંશના ઈવાકુ રાજાના પુત્રોમાંના મોટા ગયા હતા / ભાર૦ શલ્ય અ૦ ૧૬. વિકુક્ષિનું આ બીજું નામ છે. એ નામ પડવાનું શલ્યન શીલા નદીને તીરે આવેલું એક નગર | કારણ એ છે કે એક વખત એના પિતા ઈફવાકુએ વા. રા૦ અ. સ. ૭૧. એને કહ્યું કે આજે અષ્ટક નામનું શ્રાદ્ધ કરવું છે શલ્યકર્ષણ શલ્યકર્તન નગરનું બીજું નામ. માટે વનમાં જઈને મૃગ લઈ આવ. મૃગ મારીને શશક ભારતવર્ષીય દેશવિશેષ. શશિક દેશ તે જ, ઘેર આવવા નીકળ્યો, પરંતુ થાકી ગયો હતો તેથી શશબિન્દુ એક રાજર્ષિ. એને દશ હજાર સ્ત્રીઓ પિતે મારેલાં મૃગમાં સસલાં હતાં તેમાંથી એક અને દરેક સ્ત્રીને એક એક હજાર પુત્રો એમ મળીને સસલું એણે ખાધું. ઘેર આવીને બાકી રહેલાં દશ લાખ પુત્રો હતા. | ભાર૦ શા૦ અ૦ ૨૦૮. મૃગ પિતાને આપ્યાં. આ વાત ઈકવાકુને માલૂમ શશબિન્દુ (૨) વૃષ્ણિવંશના ચિત્રસ્થ રાજાનો પુત્ર. પડવાથી એ કેટલાક કાળ સુધી રાજ્યમાંથી કાઢી એને એક લાખ સ્ત્રીઓ હતી અને એકકેકી સ્ત્રીને મૂક્યા હતા | ભાગ ૯ &૦ અ૦ ૬. હજાર હજાર પુત્ર હતા. એ બધા કુમારે પરાક્રમી, શશિક ભારતવષય દેશવિશેષ. | ભાર૦ ભીષ્મ એક લાખ યજ્ઞ કરનાર તથા વેદપારંગત હતા. એઓ અ૦ ૯. સુવર્ણ કવચ પહેરતા, મોટાં મોટાં ધનુષ્ય ધારણ શશિકલા કાસીના રાજા સુબાહુની કન્યા. એ સૂર્ય કરતા અને બધા અશ્વમેધ યજ્ઞ કરી ચૂક્યા હતા. વંશના સુદર્શન રાજાને પરણી હતી. (૮. સુદર્શન શશબિન્દુએ પોતાના બધા પુત્રોને બ્રાહ્મણોને દાનમાં શબ્દ જુઓ.) આપી દીધા હતા. એક એક પુત્રની પાછળ સે સે શશપિ ત્રગડાની સંજ્ઞાવાળા અંગિરા ઋષિના કુળમાં . રથે દાનમાં આપેલા ચાલતા હતા, તેમની પાછળ થયેલો બીજો એક ઋષિ. . સુવર્ણ અલંકારોથી શણગારાયેલી સે સો કન્યાઓ શાકટાયન ત્રગડાની સંજ્ઞાવાળા અંગિરા ઋષિના ચાલતી. તે કન્યાઓની પાછળ સે સો હાથી, કુળમાં થયેલે એક ઋષિ. અકેક હાથીની પાછળ સે સો રથ, અકેક રથની શાકટાનિ ત્રગડાની સંજ્ઞાવાળા ભૃગુકુલેત્પન્ન ઋષિપાછળ સુવર્ણની માળાવાળા બળવાન ઘોડાઓ, વિશેષ. અકેક ઘોડાની પાછળ એક એક હજાર ગાયે અને શાકટાક્ષ ત્રગડાની સંજ્ઞાવાળા ભગુકુલોત્પન્ન ઋષિઅકેક ગાયની પાછળ પચાસ ઘેટા. અશ્વમેધ યજ્ઞમાં વિશેષ. શશબિન્દુએ બ્રાહ્મણને આટઆટલું દાન આપ્યું શાકઢીપ પૃથિવીને સાત મહાદ્વીપે પિકી છઠ્ઠો. એ હતું. એના યજ્ઞમંડપમાં જેટલા વૃક્ષના સ્તંભે ક્ષીર સમુદ્રની બહારની બાજુએ વલયાકાર આવેલે હતા, તેટલા જ સુવર્ણના સ્તંભે હતા. એક કેશ છે. એ બત્રીસ લાખ યોજન પહોળો હાઈ એટલી જેટલા ચા અનપાનના ઢગલા હતા. એની પુત્રી જ પહોળાઈને દધિમડોદ સમુદ્ર એની આજુબાજુ બિન્દુમતી માન્ધાતાની માં થાય. | ભા૨૦ દ્રો વલયાકાર આવેલો છે. ત્યાં પ્રિયવ્રત રાજર્ષિના પુત્ર અ૦ ૬૫ ભા. ૯ સ્ક, અ૦ ૬, વાયુ અ૦ ૮૮, મેધાતિથિનું રાજ્ય હતું. એણે પિતાના દેશને સાત શશબિ૬ (૩) એક રાજર્ષિ. એ કયા વંશને સરખા દેશમાં વહેંચી પિતાના સાત પુત્રોનાં નામ અને કયાંને તે જણાતું નથી | ભાર દ્રો અ૦ ૬૫. થી અનુક્રમે સાતે દેશનાં નામ પાડ્યાં હતાં. દરેક શશયાનતીય તીર્થ વિશેષ, ને ભાર વન અ૦ ૮૦. પુત્રને તેના નામને દેશ વારસામાં આપ્યો હતો. શશલોમા એક રાજર્ષિ. | ભાર આશ્રમ અ. ૨. (મેધાતિથિ શબ્દ જુઓ.) આ દ્વીપમાં ઈશાન, Page #212 -------------------------------------------------------------------------- ________________ શાકધિ ૨૦૬ શાંડિલી ઉરુ શંગ, બલભદ્ર, શતકેસર, સહસ્રસ્રોત, દેવપાલ શાકલ્પ (૩) પાણિનિની પૂર્વે થયેલ એક અને મહાનસ એ સાત મહાપર્વત આવેલા છે. વ્યાકરણકાર. તેમ જ અના, આયુર્દી, ઉભયપૃષ્ટી, અપરાજિતા, શાકાયન એક બ્રહ્મર્ષિ. (૩. વસિષ્ઠ શબ્દ જુઓ.) પંચપદી, સહસ્રશ્રુતી અને નિવૃતી એ નામની શાકાહાથે એક બ્રહ્મર્ષિ. (વસિષ્ઠ શબ્દ જુઓ .) સાત મહાનદીઓ છે / ભાગ – પંચમ અ૦ ૨૦: શાકુંતલેય દુષ્યત રાજાથી શકુન્તલાને થયેલ પુત્ર. દેવી ભાગ ૮ & ૯ અ૦ ૧૩. ભરત તે જ. શાકધિ ત્રગડાની સંજ્ઞાવાળા વસિષ્ઠ ઋષિના કુળને શાકનેય શકુનિ નામના અસુરના પુત્ર. એક ઋષિ. શાકનેય (૨) દુર્યોધનના મામા શકુનિને પુત્ર. શાકંભરી ૧. દુર્ગા શબ્દ તેમજ દેવી શબ્દ જુઓ, શાકોષ પરાશર ઋષિનું નામાન્તર / ભાર૦ આ૦ શાંકર શંકરે નિર્માણ કરેલું ભારતવષય તીર્થ- ૧૮૮. વિશેષ શાક્ય સૂર્યવંશી ઇક્ષવાકુકુળમાં થયેલ અંતરિક્ષ વંશના શાંકરવ ત્રીજા ભકુલોત્પન્ન ઋષિવિશેષ. સંજય રાજાને પુત્ર. એના પુત્રનું નામ શુદ્ધોદ. શાકલ એક બ્રહ્મર્ષિ. શાક્રયાણ એક બ્રહ્મર્ષિ. (૨. કશ્યપ શબ્દ જુઓ.) શાકલ (૨) ચંદ્રદેશની રાજધાની. | ભાર૦ સ૦ શાખ અનલ નામના વસુના પુત્રોમાં એક અ૦ ૩૫. ભા૨૦ ક૪૦ ૩૭. . શલ્યની નગરી. શાખ (૨) સ્કન્દ શરજૂથમાંથી પ્રકટ થઈ શંકર, શાકલ (૩) ચંદ્રભાગા અને ઇરાવતીની વચ્ચેને પાર્વતી, ગંગા અને અગ્નિ એ ચારે બેઠાં હતાં. સાંપ્રત પ્રદેશ. ત્યાં જતાં એક કુમારને જોઈ ચારેના મનમાં એક જ શાકલ (૪) આ નામને દેશવિશેષ. મૂળમાં એને વખતે એવો વિચાર આવ્યું કે આ કુમાર કોનું માન દ્વીપ કહ્યો છે તે ભૂલ છે. ઇન્દ્રપ્રસ્થથી એ ઘણે જાળવીને કેની પાસે પ્રથમ જઈને નમન કરશે. આ જ દૂર ઉત્તરે આવેલું હતું અને પાંડવોના સમયમાં અભિપ્રાય કુમાર પોતે યોગબળે જાણી ગયા અને ત્યાં પ્રતિવિંધ્ય રાજા રાજ કરતા હતા. પ્રતિવિષે તેમણે તત્કાળ પિતાનાં જ બીજાં ત્રણ સ્વરૂપ ઉત્પન્ન સહસ્ત્રાર્જુનના રાજસૂય યજ્ઞ વખતે દિગ્વિજયમાં કર્યા. તે સ્વરૂપનાં નામઃ શાખ, વિશાળ અને યુદ્ધ કર્યું હતું. તે ભાર૦ ૦ ૦ ૨૭–૧૪. નિગમેય. પછી અગ્નિ સમાન તેજસ્વી સ્કન્દ કુમાર શાકલાયનિ બગડાની સંજ્ઞાવાળા અત્રિના કુળમાં પિતે જ્યાં શંકર બેઠા હતા તેમની પાસે ગયા. થયેલે ઋષિવિશેષ. બીજુ સ્વરૂપ વિશાળ પાર્વતી પાસે, ત્રીજુ શીખ શાકય એક બ્રહ્મર્ષિ. એણે નવસો વર્ષ સુધી અગ્નિ તરફ અને ગંગા તરફ નિગમેય સ્વરૂપ ગયું. / શિવનું આરાધન કર્યું હતું, તેથી એ મોટો ગ્રંથકાર ભાર૦ શ૦ અ૦ ૪૪. અને સૂત્રકાર જેવો થા. / ભાર– અનુ. અ૦ ૧૪.૦ શાખંભરી દેવીનું સ્થાનવિશેષ. | ભાર૦ વ૦ વિદગ્ધાખ્ય નામની ઋકશાખાને પ્રવર્તક આજ અ૦ ૮૨. કે બીજો એને નિશ્ચય કરાતું નથી. શાખા પ્રવર્તક શા વિષ્ણુ ભગવાનનું ધનુષ્ય, ગમે તે હોય પણ આને યાજ્ઞવલકયની જોડે જબરે શા (૨) શ્રી કૃષ્ણનું ધનુષ્યવિશેષ | ભાગ વાદ થયો હતો. વાદમાં આણે યાજ્ઞવલયની ઘણી ૧૦-૫૦-૨૩, જ નિંદા કરી હતી. એને લીધે એ યાજ્ઞવલ્કયના શાયાન વિશ્વામિત્ર કુત્પન્ન ઋષિ. કપાગ્નિથી બળીને મરણ પામ્યો હતો. શાાનિ (૨) યજુર્વેદનું ઉપનિષદ. શાકલ્ય(૨) સૌભરિ ઋષિને પુત્ર. એણે પોતાની સહિતા શાંડિલી શાંડિલ્ય ઋષિની કન્યા. એ પૂર્વ સમુદ્રને પાંચ શિષ્યોને ભણાવી હતી. / ભાગ ૧૨-૭-૫૭. તારે ઋષભપર્વત પર રહેતી હતી. એ મહા Page #213 -------------------------------------------------------------------------- ________________ શાંડિલ્ય તપસ્વિની હતી. એક સમયે ગાલવ ઋષિને લઈને ગરુડ ત્યાં આવ્યા હતા ત્યારે એણે એ બન્નેનું ઉત્તમ પ્રકારે આતિથ્ય કરી તેમને ભાજન વગેરે આપ્યું હતું. રાત્રે નિદ્રા કરીને ખીજે દિવસે પ્રાતઃ કાળે ઊઠીને જુએ છે તા ગરુડનાં બધાં પીછાં અને પાંખ ખરી પડયાં હતાં, ગાલવે ગરુડને પૂછ્યુ કે આમ કેમ થયું, ગરુડ કહે કે મારા મનમાં એમ આવ્યું કે આ બાઈ શિવ વિષ્ણુ વગેરે રહે છે, તે સ્થાનમાં ન રહેતાં, અહો... કેમ રહી હશે, આમ મનમાં શંકા ઉત્પન્ન થવાથી આ પરિણામ આવ્યુ હાય તા ક્રાણુ જાવું. પછી ગરુડ અને ગાલવ બન્ને શાંડિલીને શરણુ ગયા અને એની પ્રાર્થના કરી. એથી કરીને ગરુડને ફરીથી પ્રથમ જેવાં જ પીંછાં અનેપાંખા ફૂટષાં. / ભાર૰ ઉદ્યો૦ ૨૦ ૧૧૪, ૭ કૅય દેશના રાજાની કન્યા સુમનાની સાથે શાંડિલીને પતિવ્રતા મહાત્મ્ય સબધે સંવાદ થયા હતા. / ભાર॰ અનુ સ૰ ૧૨૨; સ્કંદ યુ॰ નાગરખંડ સ॰ ૮૧-૮૨. ૨૦૪ શાંડિલ્ય બગડાની સત્તાવાળા મરીચિના પુત્ર કશ્યપના કુળના એક ઋષિ. એના કુળમાં એક ઋષિ, દેવતાનું પદ પામીને વૈશ્વાનર નામના અગ્નિ બન્યા છે. તેથી અગ્નિનું ગેાત્ર શાંડિલ્ય કહેવાય છે. શાંડિલ્ય (૨) અથવČણુ વેદનુ એક ઉપનિષદ, શાંડિલ્ય (૩) અગ્નિ ખત એક ઋષિ, / ભાર૦ અનુ૦ ૧૩. શાંત પ્રિયવ્રતપુત્ર, ઇમજિવના સાત પુત્રામાંને ચેાથેા પુત્ર, એના દેશનું પણુ શાંત એવું નામ પ્રસિદ્ધ છે. શાંત (૨) પ્લક્ષદ્રીપમાં આવેલા સાત દેશમાંના ચેાથા દેશ. શાંત (૩) આપ નામના વસુના પુત્રામાંને એક. / ભા॰ આ ૬૭-૨૧. શાંત (૪) અહ નામના વસુનેા પુત્ર, /ભા॰ આ ૬૭ ૨૩. શાતકામ્ભી મેરુ પર્યંત પર આવેલી બ્રહ્મદેવની નગરી, એ દસ હજાર યેાજન સમચતુષ્કાળુ છે. એ શાખતી તદ્દન સુવની છે. / ભાગ૦ ૫-૧૬-૨૮. શાંતનવ શ ંતનુના પુત્રો, વિશેષે કરીને ભીષ્મને આ નામ લગાડાય છે. / ભા॰ આ૦ ૧૦૮–૯. શાંતનુ શ ંતનુ શબ્દ જુએ. શાંતથ સેામવ ́થી આયુ પુત્ર અને નાના વંશના ધ સારથિ રાજાના પુત્ર. શાન્તા સોમવંશી યપુત્ર ક્રોષ્ટાના કુળના અંગરાજ રોમપાદની પુત્રી અને ઋષ્યશૃંગની સ્રી/ ભા॰ ૬૦ ૧૧૪–૧૧. – કેટલીક જગ્યાએ એને દશરથની પુત્રી અને લેામપાદે દત્તક લીધેલી એમ વર્ણવ્યું છે / ભાગ૦ ૯ઃ સ્ક′૦ ૨૩ સ૦. ૭ હરિવંશમાં લેામપાદનું ખીજું નામ દશરથ કહ્યું છે. (ઋષ્યશૃંગ શબ્દ જુઓ) / હરિવં૦ ૧ અ૦ ૩૧ શ્લો. શાંતિ તુષિત નામના દેવામાંના એક શાંતિ (૨) દક્ષ પ્રજાપતિને ધર્મ ઋષિને આપેલી તેર ન્યાઓમાંની એક. એના પુત્રનું નામ સુખ. શાંતિ (૩) ક`મ પ્રજાપતિને દેવદૂતીને પેટે થયેલી નવ ન્યામાંની સૌથી નાની કન્યા. એ અથવ ણુ ઋષિની સ્ત્રી હતી. શાંતિ (૪) વારુણુિ અગિરા ઋષિના આઠ પુત્રમાંના ચેાથેા પુત્ર. / ભા॰ અનુ૦ ૩૨-૪ર. શાંતિ (૫) પૂર્વે થઈ ગયેલા એક ઈંદ્ર એ પાંડુને પુત્ર થઈને જન્મ્યા હતા. શાંતિ (૬) સેામવંશી પુરુકુળના અજમીઢના પુત્ર નાલના પુત્ર, એના પુત્ર તે સુશાંતિ. શાંતિ (૭) કાલિ'દીને પેટે કૃષ્ણથી ઉત્પન્ન થયેલા દશ પુત્રોમાંના એક. શાંતિદેવા વસુદેવની સ્ત્રીઓમાંની એક. એને શ્રમ, પ્રતિશ્રુત વગેરે પુત્રા હતા. શાંકલાયન ત્રણની સંજ્ઞાવાળા વસિષ્ઠ કુળમાં થયેલા એક ઋષિ. શાંનય શાન્તરથ તે જ. શાંબ આપ નામના વસુના પુત્રામાંના એક શાખસ્ત શ્રાવસ્ત શબ્દ જુએ. શામિત્ર યજ્ઞવિશેષ / ભાગ૦ ૫-૧૬–૭. શાખસ્તી શ્રાવસ્તી શબ્દ જુએ, Page #214 -------------------------------------------------------------------------- ________________ શારદડાયનિ ૨૦૫ શામલદ્વીપ શારદણ્ડાયનિ એક ક્ષત્રિય. કેયી એની સ્ત્રીનું નામ શાલિ ત્રણની સંજ્ઞાવાળા અંગિરાકુળને એક ઋષિ શ્રેતસેના, દુર્જય વગેરે એના પુત્રો. | ભા૦ આ૦ શાલિગ્રામ ભારતવષય ક્ષેત્ર અને તીર્થવિશેષ. ૧૨૬-૩૭. શાલિપિચ્છ એક સપ. / ભાવે આ૦ ૩૫–૧૪, શારદા સરસ્વતી. શાલિવાહન એક શકર્તા રાજ. દક્ષિણમાં એને શારદા (૨) ભારતવર્ષીય નદીવિશેષ. શક ચાલે છે. શારદ્ધત ગૌતમાંગિરસમાંનું એક ફળ. (૩. અંગિરા શાલિશિરા મુનીને થયેલા દેવગંધર્વ પિકી એક | ભા૦ આ૦ ૬૬-૪૪. શબ્દ જુઓ.) શાલિચૂક મૌર્યવંશી અંગતને પુત્ર. એને પુત્ર શારત (૨) શરતને પુત્ર, કૃપાચાર્ય તે. શારદ્વતિક ત્રણની સંજ્ઞાવાળા ભગુકુળમાં ઉત્પન્ન સોમશર્મા. / ભાગ- ૧૨-૧-૧૪. થયેલા એક ઋષિ. શાલિગ્રૂપ એક તીર્થ. | ભાવે વન ૮૧-૧૦૭. શારહતી કૃપાચાર્યની બહેન કૃપી, દ્રોણની સ્ત્રી. # શાલિહોત્ર ઋષિના આશ્રમનું નામ. શારદ્વતી (૨) એ નામની એક અપ્સરા ' ભા. શાલિહોત્ર કપિલ ઋષિને પુત્ર. એ અશ્વશાસ્ત્રને પ્રણેતા હતા. શાલિહોત્ર ઋષિએ રચેલા અશ્વશાસ્ત્રના આ૦ ૧૩૨-૪૬, શારીરક યજુર્વેદનું મુખ્ય ઉપનિષદ. ગ્રંથને શાલ્યહાત્ર કહે છે / ભાર વન સ૦ ૨૭. શાલિહેબસર ક્ષેત્રવિશેષ. ત્યાં પાંડવ ગયા હતા / શારાક્ષિ ત્રણ સંસાવાળા ભેગુકુળને એક ઋષિ, ભાર આ૦ સ. ૧૬૮–૨. શર્કરાક્ષ ઋષિને પુત્ર. શાલકિની તીર્થવિશેષ | ભાર વન. સ. ૮૧–૧૩. શારવ એક ઋષિ. જન્મેજયના સર્પ સત્રમાં એ શાલકિની (૨) ભારતવર્ષીય નદીવિશેષ બ્રહ્મા નામે ઋત્વિજ હતા. / ભા. આ૦ પ૩-૬. શામલિ સોમવંશી અવિક્ષિતનો પુત્ર, એક ક્ષત્રિ | શાલ રાવણના પક્ષનો એક રાક્ષસ. એ રાવણને ભાર આ૦ સ૦ ૧૦૧-૪૦. ગુપ્ત દૂત હતો. વા૦ રા યુદ્ધ સ૦ ૨૦. શામલિ (૨) વૃક્ષવિશેષ / ભાર૦ શાં. સ. ૧૫૩– શાલી ક્રોધાની દીકરીઓમાંની એક. સિંહ, વાઘ, ૧૫૫-૪. વગેરે એન થી ઉત્પન્ન થયા છે. / ભાવ આ ક૭ શાલ્મલિદીપ પૃથિવીના સસ મહાદ્વીપમાં ત્રીજો ૬૧-૬૫, દ્વીપ. ઈશ્નરસાદ (શેરડીના રસના સમુદ્ર)ની બહારની શોર્યાત શર્યાતિવંશના હૈહયેનું કુળ. બજુએ હોઈ ચાર લાખ યેાજન પહોળા છે. એટલી શાલ વૃક યાદવને દુર્વાક્ષીને પેટે થયેલા પુત્રોમાં એક જ પહોળાઈને સુરા સમુદ્ર એની આજુબાજુ શાલકાયન વિશ્વામિત્રના વંશને એક ઋષિ. વીંટળાયેલો છે. અહીં પ્રિયવ્રતને પુત્ર યજ્ઞબાહુ શાલંકાયન (૨) શાલંકાયનનું કુળ. રાજય કરતો હતો. એણે આના ભાગ પાડીને સાત દેશ શાલંકાનિ ત્રણની સંજ્ઞાવાળા અંગિરાકુળને બનાવ્યા. પછી એણે પિતાના સાત પુત્રોમાં અકેકે એક ઋષિ. દેશ વહેંચી આપે. દરેક દેશનું નામ જે પુત્રને શા કાયનિ (૨) વિશ્વામિત્રના કુળને ઋષિ આપે તેના નામ ઉપરથી પાડવું. (યજ્ઞબાહુ શબ્દ જુઓ.) આ દ્વીપમાં સ્વરસ, શતરંગ, વામદેવ, કુંદ, શાલગ્રામ ગંડકી નદીના મૂળ પાસે આવેલું એક મુકુંદ, પુષ્પવર્ષ, સહસશ્રુતિ એ સાત મહાપર્વતે ક્ષેત્રવિશેષ | ભા૦ વન૦ ૮૨-૧૨૪ આવેલા છે; તેમ જ એમાં અનુમતી, સિનીવાલી, શાલાયનિ ત્રણની સંજ્ઞાવાળા ભૃગુ કુળને એક સરસ્વતી, ક, રાજની, નંદા અને વરાકા એ નામની સાત મહાનદીઓ છે | ભાગ ૫ &૦ શાલાલય બેની સંજ્ઞાવાળા કશ્યપ કુળને એક ઋષિ. અ૦ ૨૦; દેવી ભા૦ ૮ ૪૦ ૪૦ ૧૨. શાલકી એક યક્ષ ઋષિ. Page #215 -------------------------------------------------------------------------- ________________ શામલી ૨૦૬ શિખંડિની શાલ્મલી ભારતવષય કેકથદેશની એક નદી તે વાવ ઉપર ઘણું જ અમ્રવૃષ્ટિ કરી. પ્રદ્યુમ્નનું કશું વળતું રા૦ અયો. સ. ૬૮. નહેતું. એવામાં શાવના પ્રધાન પ્રદ્યુમ્નને ઘુમને, શાલ્યક્ષેત્ર અશ્વશાસ્ત્રનેએ નામને ગ્રંથ. મૂચ્છ પમાડી. પ્રદ્યુમ્ન મૂછમાંથી સત્વર સાવધ થઈ શાહવ શાલ્વદેશને એક રાજા. એ અસુરાશે જો ફરી યુદ્ધ કરવા લાગ્યો. પ્રદ્યુમ્ન શાલ્વના ક્ષેમકૃદ્ધિ હતો. જ્યારે કાશીરાજાની ત્રણ પુત્રીઓને સ્વયંવર નામના પ્રધાનને હરાવ્યું. આ પ્રમાણે સત્તાવીસ થયે ત્યારે એ ત્યાં ગયા હતા. તે વખતે એને દિવસ યુદ્ધ ચાલ્યું. કૃષ્ણને આ બનાવની ખબર ભીષ્મની સાથે યુદ્ધ થયું હતું. તેમાં હાર ખાઈને પડતાં જ તેઓશ્રી ઈન્દ્રપ્રસ્થથી આવ્યા અને શાવએ પિતાને દેશ ગયા હતા. ત્રણે રાજપુત્રીનું ની સાથે ઘણું જ યુદ્ધ કર્યું. શાહવ અંતરિક્ષમાં હરણ કરીને તેમને ભીમે હસ્તિનાપુર આણી હતી. કાશી હોવા છતાં કણે એને એવો જજર કરી નાખ્યો રાજપુત્રી અંબાએ એને મનથી પસંદ કર્યો હતો. કે તે થાકીને કેટલાક કાળ અંતર્ધાન થઈ ગયે. અંબાએ ભીમને આ વાત કહીને એની રજાથી અંતર્ધાન થઈને શાહ કણના દૂતના જેવો જ એ શાલ્વને ત્યાં ગઈ હતી. પરંતુ ભોમે એનું એક માયાવી દૂત ઉત્પન્ન કરી તેને કૃષ્ણ પાસે હરણ કર્યું હતું. સબબ શાવે એને અંગીકાર મોકલી કહેવડાવ્યું કે શાલવ વસુદેવનું બંધ કરીને કર્યો નહિ. ઑછ સૈન્ય લઈને શાશ્વ ભારતના લઈ ગયો છે માટે દેવકીએ મને એ ખબર કહેવા યુદ્ધમાં એ સાત્યકિ હાથે માર્યો ગયે હો | ભા૨૦ મોકલ્યો છે. દૂત કૃષ્ણને આ વાત કહેતા હતા શ૦૦ અ૦ ૨૦, એટલામાં શાશ્વ મૂળ વસુદેવ જે જ કૃત્રિમ શાહ (૨) આ શાવ પણ શાવેદેશને જ હતો. વસુદેવને લઈને કૃષ્ણ પાસે આવ્યો. એણે કૃષ્ણનો એ રૂકમિણીના વિવાહ વખતે કંડિનપુર આવ્યો ઘણું નિંદા અને ઉપહાસ કરીને પોતે આણેલા હતા. ત્યાં યાદો જોડે એનું યુદ્ધ થતાં તેમનાથી કૃત્રિમ વાસુદેવને શિરચ્છેદ કર્યો. એ જોઈને કૃષ્ણને પરાભવ પામ્યા હતા. આથી તે યાદવોને બહુ દ્વેષ ઘણે શેક થયે. કૃષ્ણના જોતાં જોતાં જ દૂત શાત્વ કરતે હતે. કૃષ્ણ જરાસંધ અને શિશુપાળને માર્યા અને કૃત્રિમ વસુદેવ અંતર્ધાન થઈ ગયા. આ બધી તે ઉપરથી તે એ ઘરે જ કકળી ઊઠ હતો. અસુરની માયા હેઈ શાવના કપટની કૃષ્ણને જાણ એણે ભૂમિ અયાદવી કરવા સારુ ઘેર તપ કરીને થઈ. અંતે શાવને સુંદર વિમાનમાં બેઠેલા જોઈને રુદ્રને પ્રસન્ન કર્યા હતા. દેવ, અસર અને મનુષ્યોથી તેના પર પિતાની ગદા ફેંકી. વિમાનના ચૂરેચૂરા ભેદાય નહિ એવા વિમાનની એણે રુદ્ર પાસે માગણી થઈ ગયા અને સાવ નિરાધાર ભોંય પર પડયો. ભૂમિ કરી હતી. હું સુરનું બનાવેલું આવું વિમાન પર કૃષ્ણ સાથે તુમુલ યુદ્ધમાં સૈન્ય સહિત એને એને આપ્યું. પછી આ વિમાનમાં બેસીને અંતરિક્ષ નાશ થયો. આ શાસ્ત્રને અનુશાલ્વ નામે ભાઈ હતે. રહી એણે દ્વારકા ઉપર વૃક્ષ, શિલાઓ વગેરેની વૃષ્ટિ (અનુશાલ્વ શબ્દ જુઓ.) / ભાગ૧૦ કં૦ અ૦ કરવા માંડી. આ જોઈને બધા યાદવો સજજ થઈને ૭૬-૭૭; ભા૨૦ વન અ૦ ૧૪–૨૨; યુદ્ધ કરવા આવ્યા પણ શાલવ અંતરિક્ષમાં હોવાથી શાલવ (૩) ભીમસેને મારેલે એ નામને એક રાજ. તેમનું કાંઈ ચાલ્યું નહિ. શાકવ ક્ષણમાં ભૂમિ પર, શાલવ (૪) ભારતવર્ષીય એક દેશ. એ હસ્તિનાક્ષણમાં અંતરિક્ષમાં, ક્ષણમાં પૂર્વમાં અને ક્ષણમાં પુરની પૂર્વમાં હતો એમ લાગે છે | ભારે પર ભી 'બીજી દિશામાં જ રહેતા. વળી ક્ષણમાં અદશ્ય અ ૯. થઈ જાય અને ક્ષણમાં દેખા દે. એમ થવાથી યાદવો શાત્રસેન ભારતવષીય દેશવિશેષ / ભાર૦ ભી નિરૂપાય થઈ ગયા. આ યુદ્ધ વખતે બલરામ દ્વારકામાં અ૦ ૯, નહોતા તેમ જ કૃષ્ણ પણ ઈદ્રપ્રસ્થ ગયા હતા. શાવર્સ શ્રાવસ્ત શબ્દ જુઓ. છેવટે પ્રદ્યુમ્ન આગળ થયો અને એણે શાદવ શિખંડિની ઉત્તાનપાદ વંશના વિજિતા રાજાની Page #216 -------------------------------------------------------------------------- ________________ શિખંડિની २०७ શિખંડી સ્ત્રી. એને પાવક, પવમાન અને શચિ એમ ત્રણ પુત્રો હતા. શિખંડિની (૨) દુપદ રાજાની કન્યા. પૂર્વ જન્મ એ કાશીરાજની કન્યા અંબા રૂપે હતી. એ જ પુરુષત્વ પામી શિખંડી કહેવાઈ હતી (શિખંડી શબ્દ જુઓ.) શિખંડી દુપદ રાજા પુત્ર મેળવવાને રુદ્રનું આરાધન કરતો હતો. રુદ્ર એને વરદાન આપ્યું કે તને એક પુત્રી થશે અને તે કાલાનુસાર પુરુષત્વ પામીને ભીષ્મને યુદ્ધમાં મારશે. સંતોષ પામીને દ્રુપદ રાજા પિતાને નગર આવ્યો. પછી થોડે કાળે એની સ્ત્રી એ ગર્ભ ધારણ કર્યો અને એને કન્યા પ્રસવી પરંતુ કન્યા થઈ છે એ ખબર ન પડવા દેતાં દ્રુપદે એમ જ કહ્યું કે પુત્ર પ્રસવ્યો છે તેમ જ સઘળાંને પુત્ર પ્રસવની જ વાત કરીને કન્યાને પુત્રની પેઠે જ જાતકર્મ વગેરે સંસ્કાર કર્યા. આગળ જતાં એને ઉપનયન સંસ્કાર કરીને ધનુર્વિદ્યા વગેરેમાં પ્રવીણ બનાવી. જયારે કન્યા મેટી થઈ અને વિવાહ કરવા જેવડી થઈ ત્યારે દ્રુપદ બહુ ચિંતામાં પડ્યો પણ એની સ્ત્રીએ એને ધીરજ આપી કહ્યું કે વરદાન સર્વથા વૃથા જાય જ નહિ માટે આપ એકાદી રાજકન્યા શોધી વિવાહ કરો. એમાં આઘુંપાછું જોશે નહિ. દ્રુપદ આથી ધીરજ રાખી પિતે પુત્રને વિવાહ કરવા ધારે છે એમ બધાને પ્રગટ કર્યું. આ ઉપરથી પશ્ચિમ દિશાર્ણ દેશના રાજા હિરણ્યવર્માએ પોતાની ઘણું જ સ્વરૂપવાન કન્યા આ કત્રિમ શિખંડીને વિવાહવિધિથી આપી. કેટલેક કાળે હિરણ્યવર્માની કન્યા મોટી થઈ. એને ઋતુકાળ પ્રાપ્ત થયો એટલે એ પતિ પાસે એકાંતમાં ગઈ. જુએ છે તો એ પુરુષ નહેતાં સ્ત્રી હતી. કશું બોલ્યા વગર એ બાઈ બહાર આવી. આ વાતને આઠ-દશ દિવસ જવા દઈ કંઈ બહાને સસરાની આજ્ઞા લઈ પોતાને પિયર ગઈ. ત્યાં જઈને એણે આ સમાચાર પોતાના પિતાને જણાવ્યા. આ વાત જાણીને હિરણ્યવર્માને ઘણે કેધ ચઢ અને સૈન્ય લઈને દુપદની જોડે યુદ્ધ કરવા નીકળે. જતાં જતાં એના મનમાં આવ્યું કે કેવળ કન્યાના કહેવાથી આમ જવું ઠીક નથી. પ્રથમ જાતે કાંઈ તપાસ કરવી જોઈએ કે શિખંડી તે ખરેખર સ્ત્રી જ છે કે કેમ. પછી એણે દ્રુપદને દૂતની સાથે કહાવ્યું કે મૂખ, દુષ્ટ, તે આ શું કર્યું ? સ્ત્રીને વિવાહ સ્ત્રી જોડે કેમ કર્યો? ખેર, આ અપરાધનું શાસન આપવું જ જોઈએ. માટે હું તારે ત્યાં આવું છું. તું યુદ્ધ કરવાને તૈયાર થજે. | હિરણ્યવર્માને સંદેશો સાંભળીને કુપદનું નૂર ઊડી ગયું અને હવે શું કરવું એના વિચારમાં પડયો. કાંઈક ભય, અને કાંઈક ધીરજ મનમાં આણી એણે દતની સાથે ગોળ ગોળ સંદેશા કહાવી તેને પાછો રવાના કર્યો. આ વાતની ખબર શિખંડીને પડતાં તે તરત જ નગરમાંથી નાસીને ઘોર અરણ્યમાં ગયો. ત્યાં જઈને એ ઉપવાસ કરીને તપનો આરંભ કર્યો. ત્યાં એક ચમત્કાર બન્યો. એ વન ભૂલકણું નામના એક યક્ષનું હતું. તે એક દિવસ ફરતા ફરતા ત્યાં આવી ચઢ: એણે શિખંડીને આગ્રહપૂર્વક અનુઠાન કરતો દીઠા. યક્ષે એની પાસે આવીને પૂછ્યું કે તું કોણ છે અને અહીં શા હેતુથી અનુષ્ઠાન કરે છે ? શિખંડીએ પિતાની બધી હકીકત કહીને પુરુષત્વની માગણી કરી. પરિણામે સ્થૂણાકર્ણને એની બહુ દયા આવી. એણે કહ્યું કે મારું પુરુષત્વ તને આપીને તારું સ્ત્રીત્વ હું લઉં છું. માત્ર એટલું જ કે તું પુરષત્વ સંપાદન કરીને તારા નગરમાં જા અને તારે કામ હોય તે પતે એટલે મારું પુરુષત્વ મને પાછું આપજે. તારા આવતાં સુધી હું આ વનમાં જ રહીશ, એમ કહીને એણે પિતાનું પુરુષત્વ શિખંડીને આપી પોતે સ્ત્રી થયો. શિખંડીને પુરષત્વ મળતાં એ ત્યાંથી નીકળ્યો. તે આવીને પિતાના પિતા દ્રુપદને ઘણું હર્ષથી ભેટ. એણે પોતાને પુરુષત્વ પ્રાપ્ત થવાની ખબર પિતાને કરી | ભાર૦ ઉદ્યોગ અ૦ ૧૬૫–૧૨૭. શિખંડી પુરુષત્વ પ્રાપ્ત કરીને આવ્યે જાણીને દ્રુપદને ખૂબ જ હર્ષ થયો. એટલામાં હિરણ્યવર્મા પિતાના સૈન્ય સહિત દ્રપદપુરમાં આવી પહો . એને આવ્યો જાણીને દુપટ્ટે દૂત સાથે કહાવી મોકલ્યું કે મેં આપના દૂતની સાથે સંદેશે કહા Page #217 -------------------------------------------------------------------------- ________________ શિખંડી ૨૦૮ શિખવાહન હતો; છતાં આપ યુદ્ધ સારુ સૈન્ય લઈને પાછા રહીશ. એના મરણ પછી તું પૂર્વવત પુરુષ થઈશ. આવ્યા. ભલે, સારું કર્યું. મારી તરફથી યુદ્ધની ને આમ કહીને કુબેર ત્યાંથી ગયા પછી પૂણકર્ણ નથી. હું તૈયાર જ છું પણ કેવળ તમારી કન્યાના વનમાં રહેતો હતો, તેવામાં શિખંડી ત્યાં આવ્યો. જ વચન પર વિશ્વાસ રાખીને વર્તન ન કરતાં, પહેલાં એણે યક્ષની પ્રાર્થના કરીને આભાર માને કહ્યું આપે બીજી સ્ત્રી મારફત તમારા જમાઈની સ્થિતિ કે મારું કામ સર્યું. હવે તારું પુરુષત્વ પાછું વિષે ખાતરી કરી લીધી હેત તો સારું એમ આપવા હું આવ્યો છું. શિખંડીની વાણી સાંભળી કરવાથી અને પક્ષને ઠીક પડશે. આ ઉપરથી યક્ષે બધી બનેલી હકીકત એને કડી. પિતાને થયેલા હિરણ્યવર્માએ કેટલીક સ્વરૂપવાન તરુણીઓ પાસે કુબેરના શાપની વાત કરીને કહ્યું કે હવે તું તારા શિખંડીના પુરુષત્વને અંગે પરીક્ષા કરાવી. પેલી નગરમાં જા અને સ્વસ્થ રહે. મને વચન આપ્યા સ્ત્રીઓએ પરીક્ષા કરીને શિખંડી જોઈએ એવો પ્રમાણે તું મારું પુરુષત્વ પાછું આપવા આવ્યો પુરુષ છે એવો નિર્ણય કરીને હિરણ્યવર્માને જાહેર તેથી મને સંતોષ થયો છે. આટલું સાંભળતાં જ શિખંડી આનંદ પામ્યો. એણે પિતાને નગર આવીને કર્યું. હિરણ્યવર્મા આ જાણુને ઘણે લાજ પામે. આ વાત દ્રુપદને કરી અને પોતે આનંદ કરવા પિતાની કન્યા પર ગુસ્સે થઈને એણે વિનયપૂર્વક લાગે / ભાર ઉદ્યોગ અ. ૧૮૮-૧૯૨. નગરમાં આવીને દ્રુપદની ક્ષમા માગી. પિતાના ડા રાજ્યકાર્યમાં બહુ સમજુ હોઈ જમાઈને વસ્ત્ર, અલંકાર, હાથી, ઘેડા, રથ ઇત્યાદિ શસ્ત્રાસ્ત્રમાં પણ નિપુણ હતો. એને તુંબર નામના યક્ષે અનેક વસ્તુઓ આપી સંતોષ પમાડે. પછી આપેલી ઘેડાની જોડી એ રથે જોડો. દુપદની દ્રુપદની આજ્ઞા લઈ પિતાને સ્વદેશ ગયે. અહીં સાથે જ પાંડવોના પક્ષ તરફથી એ ભારત યુદ્ધમાં શિખંડી પોતાની સ્ત્રીની જોડે ઉત્તમ પ્રકારે સુખને સામેલ થયા હતા. એના બાણથી જ ભીમ ઉપભેગ કરવા લાગ્યું. થોડા સમયમાં એને ક્ષત્રદેવ, પડ્યા હતા. ક્ષદેવ વગેરે પુત્ર પણ થયા. ભારતના યુદ્ધના છેલ્લા એટલે અઢારમે દિવસે પિતાની અણી સચવાયા પછી પૂણાકર્ણને એ તંબુમાં નિદ્રા લેતો હતો. અશ્વત્થામાએ તંબુમાં આપેલા વચન મુજબ તેનું પુરુષત્વ તેને પાછું જઈને અનેક વીરોને સૂતેલા જ કાપી નાખ્યા તેમાં આપવા શિખંડી વનમાં ગયો. પરંતુ ત્યાં તો કાંઈ શિંખડી પણ મરા. શિખંડીનું મૃત્યુ થતાં જ ઓર જ બનાવ બન્યો હતો. બન્યું એવું કે પોતાનું પરષત્વ શિખંડોને આપી પિતે સ્ત્રી બનીને ધૂણ- શિખાઝીવી ત્રગડાની સંજ્ઞાવાળા અંગિરા કુળને સ્થણાકર્ણ પૂર્વવત્ પુરુષ થયે ભાવ સૌપ્ત સ૦ ૮. કર્ણ પિતાના વનમાં ગુપ્ત રહેતો હતો. એક વખત એક ઋષિ. કુબેર પિતે એ વનમાં અકસ્માત આવી ચઢયા. શિખાવત ત્રગડાની સંજ્ઞાવાળા ભગુ કુળને એક પતે સ્ત્રી બની ગયો હતો સબબ પૂણકણું કુબેરની ઋષિ. હજુરમાં ગયે નહિ. એ ઉપરથી કુબેરે એને શિખાવત એક ગંધર્વ. શોધવાને દૂત મોકલ્યા. તેમણે એને ખેળી કાઢી, શિખાવત (૨) એક યક્ષ / ભાર૦ ૦ ૧૦–૧૮ આવીને સઘળી સવિસ્તર હકીક્ત કુબેરને વિદિત શિખાવાન એ નામને એક ઋષિ / ભાર૦ સ. અo કરી. કુબેરે થણાકર્ણને પોતાની પાસે તેડાવીને ૧૪–૨૦. એને શા કે તું આ સ્ત્રી ને સ્ત્રી જ રહેજે. શિખવજ એ નામને એક રાજ. ચુડાલાને પતિ. એણે વિનંતી કરી કે મેં કેવળ પરોપકાર માટે આ શિખિધ્વજ (૨) મયૂરધ્વજને પણ આ નામથી રૂપ કબૂલ્યું હતું, માટે મને આટલી સજા ઘટતી નથી. કહે છે. એ સાંભળીને કુબેરે અનુગ્રહ કર્યો કે જા, જ્યાં સુધી શિખિવાહન શિખિએટલે મોરનું વાહન હોવાના શિખંડી આ પૃથ્વી પર હશે ત્યાં સુધી તું સ્ત્રી સબબથી કાર્તિકસ્વામીનું એક નામ, Page #218 -------------------------------------------------------------------------- ________________ શિ શિખંડી ૨૦૯ શિનિ શિત વિશ્વામિત્ર ઋષિના પુત્રોમાંને એક. એને ઓશીનર પણ કહ્યો છે. એ ઘરે પરાક્રમી શિતિકઠ નીલકંઠ-મહાદેવનું એક નામ.. હતો, એ યયાતિને દોહિત્ર હતો / ભાર ઉ૦ શિનિ સેમવંશી પુરુકુળના દુષ્યતન વંશના મન્યુના ૧૧૮-૨૦, ભારે... સ. ૮-૧૦, ભાર૦ ૧૦ ૨૦૧પુત્ર ગર્ગ રાજાને પુત્ર. આ તપ કરીને બ્રાહ્મણત્વ ૨, ભાર૦ વિ૦ પ૩-૧૪, ભાર૦ શાં. ૨૮-૩૮. સંપાદન કર્યું હતું. એ ગાગ્ય કહેવાતા. ૬) સોમવંશના અનુકુળમાં થયેલા મહામના શિનિ (૨) સોમવંશી યદુકુળના સાત્વત નામના પેટા- રાજાના પુત્ર ઉશીનરના ચાર પુત્રામાં મોટો પુત્ર. કુળના સાત્વતના વૃષ્ણિને પુત્ર, યુધાજિતના બે એને વૃષાદર્ભ, સુવીર, ભદ્ર, કેક અને બહગર્ભ પુત્રામાં મોટો. એ નામના પાંચ પુત્રો હતા. આ રાજ મોટો શિનિ (૩) સોમવંશી યદુકુળને ઉપર કહેલા યુધા- ધર્માત્મા હ / ભારે દ્રો૦ સ૫૮. જિતના અનમિત્ર નામના બીજ દીકરાના ત્રણ આ રાજાના સત્ત્વની પરીક્ષા કરવા દેવ પોતે પુત્રોમાંને વચલે પુત્ર | ભાગ ૨, ૪૦ અ૦ ૨૪ એક દિવસ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા હતા. • એને સત્યક નામને પુત્ર હતું. આ શિનિ મોટો એમણે આવીને એની પાસે ખાવા સારુ એના શૂરવીર હતો. વસુદેવ દેવકીના વિવાહડાળે ઘણા પુત્રનું માંસ માંગ્યું. રાજાએ પોતાના બૃહદગર્ભ રાજાએ વિધ્ધ કરવા આવ્યા હતા તે સઘળાને નામના પુત્રને મારીને એનું માંસ ૨ધાવ્યું. પણ એણે પરાભવ કર્યો હતો. તેમાં સોમદત્ત નામના એટલામાં બ્રાહ્મણ ત્યાંથી કયાં ખસી ગયો. સબબ રાજાને તો ઠાર મારતા હતા પણ દયા આવવાથી રાંધેલા માંસનું પાત્ર માથા પર મૂકીને બ્રાહ્મણની છોડી દીધો હતો / ભાર૦ દ્રો અ૦-૧૪૪, શોધ કરવા નીકળે, તે બ્રાહ્મણને અશ્વશાળા, શિનિ (૪) સોમવંશી યદુકુળના સાત્વત નામના કેશાગાર વગેરેને સળગાવીને મુખ્ય રાજ્યમંદિરને પેટાકુળના અનમિત્રના વૃષ્ણિના કુળમાં જન્મેલા લાહ્ય લગાડત દીઠે. આ જોતાં પણ એના મનમાં સૂર પુત્ર ભજમાનને પુત્ર. એને સ્વયંભે જ નામે કાંઈ વિકલ્પ જ નહિ અને પ્રાર્થના કરીને પુત્ર હતો. કહ્યું કે આ મેં તમારે સારુ માંસ રાંધીને આવું શિનિ (૫) મેરુના કર્ણિકાપર્વતમાં એક ભાગ છે, તે સ્વીકારે. બ્રાહ્મણે કહ્યું, હું તે ખાતો નથી ૫-૧૬–૨૬ પણ તું જ ખા. આ પરથી રાજા જેવો તે ખાવા શિાનપ્રવીર એક ક્ષત્રિ- સાત્યકિ | ભાર શ૦ ૧૯-૨૬ જય છે કે બ્રહ્મદેવ સ્વત: પ્રકટ થયા. એને હાથ શિનિવાસ મેરુની તળેટીના પર્વતમાંને એક. શિપિવિષ્ટ મહાદેવ. પકડો અને કહ્યું કે તું ખરે દાતા છે. પછી એના પુત્રને સજીવન કરી તેમ જ અશ્વાગાર વગેરે જગાશિપિવિષ્ટ (૨) શ્રીવિષ્ણુનું નામાન્તર / ભાગ૪-૧૩-૩૫. એને પૂર્વવત્ કરીને તે અંતર્ધાન પામ્યા | શિબિ પૂર્વે થઈ ગયેલા ઇન્દ્રો પૈકી એક. પાંચ ભાર વન અ૦ ૧૯૪–૧૯૧૮૮ પાંડમાં એક આને અવતાર હતો. શિબિ (૭) ગે પતિ નામના રાજાને પિતા. શિબિ (૨) ચશ્ન મનને નડવલાની કુખે થયેલા શિબિ (૮) ભારતના યુદ્ધમાં પાંડવના પક્ષને એક પુત્રોમાં એક રાજા. એને દ્રોણાચાર્યે રાત્રિયુદ્ધમાં માર્યો હતો શિબિ (૩) હિરણ્યકશિપુના પુત્રોમાં એક | ભાર ભા૨૦ દ્રો અ૦ ૧૫૫. આ૦ ૬૬–૧૮. શિબિ (૯) ભારતવર્ષીય દેશ. આ દેશ પશ્ચિમશિબિ (૪) પ્રહલાદના પુત્રોમાંનો એક. દક્ષિણ દેશની પશ્ચિમે હોઈને પાંડવોના સમયમાં શિબિ (૫) ભોજપુર નગરીના ઉશીનર રાજાને ત્યાં સુરથ નામને રાજ રાજ કરતા હતા. ત્યાંના માધવીને પેટે થયેલે પુત્ર (૩. ગાલવ શબ્દ જુઓ.) રાજાઓ સામાન્ય રીતે શ્રખ્ય કહેવાતા / ભાર૦ २७ Page #219 -------------------------------------------------------------------------- ________________ શિનિ ૨૧૦ શિવ સ૦ અ૦ ૩ર. વરપ્રદાન કરનાર, મુખ્ય સ્વગીય વૈદ્ય, મનુષ્ય, શિરીષ એક બ્રહ્મર્ષિ. (૨. અત્રિ શબ્દ જુઓ.) ગાય, અશ્વ, ઘેટાં વગેરેની પુષ્કળતા આપનાર શિરીષક એક સ | ભાર૦ ઉ૦ ૧૦૨–૧૪. દેવ તરીકે એનું વર્ણન છે. એને વર્ણ રક્ત અને શિરીષી વિશ્વામિત્ર ઋષિના પુત્રમાં એક. કંઠે નીલ છે. એને હજાર હાથ છે, હજાર નેત્ર છે, શિલવત્તિ એક ઋષિ. એને ગંગાના મહામ્યને હજાર ભાથાથી સજજ થયેલ છે. વળી કઈ અંગે સિહોની સાથે સંવાદ થયું હતું. | ભાર૦ મંત્રમાં એને ચુંબક એટલે ત્રિનયન અને પશુઓને અનુ૦ ૬૫–૧૯. પાળક કહ્યો છે. અથર્વવેદમાં પશુઓને પાળક શિલાયુષ વિશ્વામિત્રના પુત્રમાંને એક. છતાં એને ઉગ્ર પણ કહ્યો છે. એક સ્તવનમાં એને શિલાર્દનિ બગડાની સંજ્ઞાવાળા અત્રિના કુળને વીનવ્યો છે કે મનુષ્યોમાં ક્ષય, ઝેર અને અગ્નિ એક ઋષિ. ન ફેલાવતાં આપ બીજે પધારે. શિલાસ્થલિ ત્રગડાની સંજ્ઞાવાળા અંગિરા કુળને બ્રાહ્મણ ગ્રંથમાં કહ્યું છે કે જ્યારે રુદ્ર જ, એક ઋષિ. ત્યારે એ રડ્યો. સંસ્કૃતમાં ૨ ધાતુ રવાના શિલીન જિત્વા ઋષિને પિતા. અર્થમાં વપરાય છે. રડવાના સબબથી પ્રજાપતિએ શિવ (હરિહર શબ્દ જુઓ.) શિવ એવું નામ એનું નામ રુદ્ર પાડ્યું. એણે પોતાના પિતાને વેદમાં જણાતું નથી, પણ તેમાં એ દેવને પિતાનું નામ પાડવાને આઠ વાર વિનંતી કરી રુદ્ર કહ્યો છે. ત્યાં રૂદ્ર શબ્દ એકવચનમાં તેમજ એથી ભવ, સર્વ, પશુપતિ, ઉગ્રદેવ, મહાદેવ, રુદ્ર, બહવચનમાં વાપર્યો છે. એટલે કે રદ્ર એક તેમ શાન અને અસની એવાં એનાં આઠ નામ પાડ્યાં જ એકથી વધારે મનાતા હશે. મહાન દેવ શિવ છે. એ ગ્રંથોમાં દેવોની યાચના ઉપરથી એ ભાવનામાંથી ઉદભવ્યા છે. અશ્વેદમાં અનિ- પ્રજાપતિ જે પિતાની પુત્રો સાથે નઠારો સંબંધ દેવને રુદ્ર કહ્યો છે અને મરતોને એના પુત્ર રાખતો હતો, એને રુદ્ર વીંધી નાખ્યો હતો એમ તરીકે વર્ણવ્યા છે. એ વેદમાં એવા મંત્ર છે. કે જે ઉપરથી જણાય છે કે અગ્નિ એ જને ઉપનિષદોમાં વળી રુનું સ્વરૂપ જુદું જ કલ્પાયું દેવ મનાતે હોય. એને ગીત-ગાનને અને યજ્ઞને છે તથા દેવોના પૂછવાથી એ કહ્યું કે હું સર્વ અધિપતિ, રોગશામક, સૂર્ય સમાન તેજસ્વી, વસ્તુઓની પૂર્વ હતો, હું હાલ પણ છું અને સુન્દરમાં સુન્દર અને વરપ્રદાન કરનારા દેવ તરીકે હવે પછી ભવિષ્યમાં પણ હોઈશ. મારી પછી કહ્યો છે. પશુ, ગાય અને રીઓને એ દેવ કાઈ નહિ હાય, હું શાશ્વત છું, તેમ હું અશાશ્વત સુખને દાતા, સર્વ વ્યાધિવિનાશક, પ્રાણીમાત્રનો છું, હું ય છું અને હું અય છું; હું પાળક, જગતમાં રોગનાશક તવનો ફેલાવો કરનાર બ્રહ્મ છું અને હું બ્રહ્મ નથી.” વળી એક જગાએ અને પાપને પ્રજાળી નાખનાર ગણે છે. એ કહ્યું છે કે “એ જ રુદ્ર છે, એ જ ઈશાન, એ જ બળવાન હોઈ વજ ફેંકી શકે છે; ધનુષ્ય વાપરી સ્વગાય, એ જ મહાદેવ અને એ જ મહેશ્વર' શકે છે; રથારૂઢ થાય છે અને જે કાળે સંહારક છે. રુદ્ર એક જ છે. બીજે હોઈ શકે જ નહિ. દેવનું રૂપ ધારણ કરે છે, ત્યારે ઉગ્ર હિંસક એ આ ચક્ષુક જગતને નિયમમાં રાખે છે અને પ્રાણીઓના જેવો જ ભયંકર અને હિંસક ઉપાદક છે. જીવવાન ભૂત માત્ર એનામાં અને વર્ણવ્યા છે. એની સાથે જ રહે છે. એ રક્ષણકર્તા છે. પ્રલયયજુર્વેદમાં શતરુદ્રિીય નામે એ દેવનું લાંબુ કાળે એ સઘળી વસ્તુમાત્રને નાશ કરે છે... “એને સ્તવન છે. એ સ્તવનમાં એનાં ઘણાં નામો આદિ, મધ્ય કે અન્ત નથી. એ એક સર્વવ્યાપ્ત ગણાવ્યાં છે. ત્યાં ભયંકર નહિ, પણ દયાવાન દેવ, વિસ્મય પમાડે એ, દિવ્ય, સુખદ, સૌમ્ય ઉમા Page #220 -------------------------------------------------------------------------- ________________ શિવ ૨૧૧ શિવ પતિ છે. શ્રેષ્ઠદેવ, ત્રિલોચન, મહાન અને બઢાવીને તેને જ સૌથી મોટો વર્ણવ્યો હોય છે. સ્વયંપ્રકાશિત, શાંત અને નીલકંઠ છે. એ જ બ્રહ્મા છે. જેમ કે ગણેશપુરાણમાં ગણેશ, વાયુપુરાણમાં વાયુ એ જ શિવ છે. એ જ ઈન્દ્ર છે. એ અનાશવંત, વગેરે વગેરે. મહાન અને પિતાના તેજ વડે જ પ્રકાશિત છે. કાળે કરીને વેદમાંના રુદ્રદેવે મહાન અને શક્તિએ જ વિષ્ણુ છે; એ જ પ્રાણ છે; એ જ શ્વાસ માન શિવનું રૂપ કર્યું છે અને એને ત્રિમૂર્તિમાં છે. જે જે અનાશવંત હતું, છે અને હશે તે બધુ પદ પ્રાપ્ત થયું છે. આખરે એ સંહાર કરનાર એનું જ રૂપ છે. એને જા એટલે મૃત્યુ જીત્યું. દેવ મનાય છે. એની શક્તિઓ ઘણું વિસ્તૃત બની ગઈ મોક્ષનો બીજો કોઈ રસ્તો એ વગર છે જ નહિ.” છે. સંહાર પછી સર્જન હોય છે જ; એટલે રામાયણમાં શિવને મોટો દેવ કહ્યો છે, પણ શિવ શંકર રૂપે પાછું પુનઃ સર્જન પણ કરે છે. તે વ્યક્તિ તરીકે. એ વિષ્ણુની સાથે કઈ વખત આ પ્રમાણે શિવ સંહારક અને સર્જનહાર દેવ લઢે છે અને બ્રહ્મા, વિષ્ણુ અને ઈન્દ્રની સાથે ઈશ્વર કહેવાવા માંડયા અને એને મહાદેવ -સૌથી પૂજાય છે એમ કહ્યું છે. છતાં એ રામનું પ્રભુત્વ શ્રેષ્ઠ દેવ એ ઉપાધિ - પ્રાપ્ત થઈ. અને અંશાવતારી પણું સ્વીકારે છે. એ વિષ્ણુથી ઘણાખરા ધર્મોમાં હોય છે એમ સર્જનહાર ઊતરતી પદવીને દેવ હેય નહિ, એવું એનું તરીકે ઉત્પાદક શક્તિના ચિહ્ન તરીકે એ લિંગરૂપે વર્ણન છે. પૂજાય છે. એ રૂપે જ અગર ઉત્પાદક શક્તિના બીજા * મહાભારતમાં પણ સમગ્ર રીતે વિષ્ણુશ્રીકૃષ્ણને સ્ત્રી-શક્તિના રૂપ તરીકે યોનિના ચિહ્ન તરીકે એની બધાંના કરતાં વિશેષ માન મળે છે; છતાં કેટલીક પૂજા સર્વત્ર થાય છે. પ્રજોત્પત્તિ એ ગૂઢ ખ્યાલમાં જગાએ શિવને મોટો કહ્યો છે અને વિષ્ણુએ ન આવે એવી બાબત હેઈ, જયાં જયાં સર્જન અને કૃષ્ણ એની પૂજા કરી છે. એમાં કહ્યું છે કે સંબંધી વાત આવે ત્યાં ત્યાં એનાં જ રૂપક મહાદેવ એ સર્વવ્યાપક છતાં અગોચર છે. એ અપાયાં છે. પૂજા કરનારના જ્ઞાનની ભૂમિને લઈને જ જગતના સર્જનહાર છે અને એને બ્રહ્મા, જદી જુદી ભાવનાઓને સ્થાન મળ્યાં છે. વસ્તુતઃ વિષ્ણુ, ઈન્દ્ર વગેરે સઘળા દેવ, બ્રહ્માથી માંડીને લિંગ અને નિ એવો ખ્યાલ ધરાધરી ઉપાસકને પિશાચ ધરાધરી પૂજે છે. આમ છતાં પણ આ આવતો નથી. પુસ્તકમાં શિવ અને વિષ્ણુ સ્પર્ધા કરતા હોય શિવનું ત્રીજુ સ્વરૂપ મહાયોગી તરીકે છે. યોગી એ ભાસ થાય છે. એની શક્તિઓ સંબંધે જે રૂપે એ સદા ધ્યાનમગ્ન જ રહે છે. સદા ઉગ્ર તપ ઈશારા અહીં કર્યા છે તે આગળ જતાં પુરાણમાં કરનાર મહાતપસ્વી છે. એમના ચમત્કાર અને વ્યક્ત થાય છે. શિવ અને કૃષ્ણ એમાં નાનું મોટું કોઈ શક્તિએ અગાધ હેઈ, શુદ્ધ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી નથી અને બને એક જ રૂપ છે એમ બતાવવાને એઓ બ્રહ્મ સ્વરૂપ જ બન્યા છે. આ સ્વરૂપે એ યત્ન દેખાઈ આવે છે. છેવટે હરિવંશમાં દિગંબર છે. ધૂર્જરી છે. એમની સંહારક શક્તિને કહ્યું છે કે વિષ્ણુ શિવરૂપ છે અને શિવ વિષ્ણુ અંગે એ ભેરવ છે. ભૂત પિશાચ વગેરે રૂપ છે, તેમાં તફાવત જ નથી. નિઓના અધ્યક્ષ તરીકે એ ભૂતપતિ કહેવાય છે. પુરમાં તો જે દેવ સંબંધી અમુક પુરાણ એમને વાસ બહુધા સ્મશાનમાં હોય છે. સર્વે હોય તે દેવની જ મહત્તા દેખાડવાને પ્રયત્ન થયો એ એમનાં આભૂષણે છે. એ ફંડમાળા ધારણું છે. જની આખ્યાયિકાઓ અને સંત ઉપરથી કરે છે. ભૂતગ એમની હજૂરમાં હમેશ રહે છે. અનેક કલ્પિત વાત ઉપજાવી કાઢી, જે દેવ કેટલીક વખત ભાંગ, ધંતુર, આંકડો વગેરે માદક સંબંધી એ ખાસ પુરાણું હેય તેની જ મહત્તા પદાર્થોથી ઉન્મત્ત બની પોતાની દેવી-શક્તિની Page #221 -------------------------------------------------------------------------- ________________ શિવ ૨૧૨ શિવ સાથે નૃત્ય કરે છે. એમનું નૃત્ય લાસ્ય ન હેતાં ભૂતનાથ, ભગવત, મદનાંતક, મહાદેવ, વિરૂપાક્ષ, તાંડવ છે. એમનાં વાઘો પણ સંગી, ડમરુ, રણશિંગું વિશ્વનાથ, વિશ્વેશ્વર, વૃષભધ્વજ, વ્યાઘાંબરધારી, વગેરે છે. પિઠિ નંદી એ એમનું વાહન છે. શિવ, સપભૂષણ, વ્યોમકેશ, શંકર, શંભુ, થલપાણિ, ત્રિશળ, શળ, ધનુષ્ય એ એમનાં આયુધો છે. સ્મરહર, સદાશિવ, સ્થાણહર વગેરે વગેરે. એમના ધનુષ્યનું નામ પિનાક છે. શિવ સર્વાગે શિવ (૨) વિતસત્યનો પુત્ર એક બ્રાહ્મણ, એને સુંદર અને એક રૂપે ઘણું જ સામ્ય છે. સર્વાગે પુત્ર શ્રવા. / ભાર૦ અનુ૦ ૮-૩ર. સુંદર હોઈ એ વણે કરગૌર છે. સ્વભાવે બહુ શિવ (૩) પ્રિયવ્રતના પુત્ર. ઈદ્મજિ હવના સાત પુત્રો ભેળા અને દયાળુ છે. એમના ભાલમાં ભ્રમરની ' પેકી મોટા પુત્ર. એને દેશ એને નામે જ વચ્ચે ત્રીજું નયન છે. એમાંથી નીકળતે અગ્નિ પ્રસિદ્ધ છે. ઘણો પ્રચંડ છે. પિતાના જટાજૂથ ઉપર અઈ. શિવ (૪) પ્લક્ષદ્વીપમાને છઠ્ઠો દેશ. ચંદ્ર ધારણ કરે છે. પોતે ધ્યાનસ્થ હતા તે વખતે શિવ (૫) ઉત્તમ સવંતરમાંના સપ્તર્ષિઓમાંને એક દેવોનું હિત કરવાના હેતુથી કામદેવે એમના મનમાં શિવ (૬) કેઈપણુ રુદ્રનું સામાન્ય નામ. * પ્રવેશી વ્યથા કરી પાર્વતી સંભારાવ્યાં. આ શિવ (૭) ત્રણની સંજ્ઞાવાળા અંગિરા કુળને ઉપરથી ક્રોધ કરી કામદેવ–મદનને એમણે પોતાના એક ઋષિ. ત્રીજા નયનના અગ્નિ વડે જ બાળીને ભસ્મીભૂત શિવ (૮) નિત્યમુક્ત શિવની સઘળ વિભૂતિઓનું કર્યો હતો. એમને પૂજવામાં ઘણી સામગ્રીઓને મૂર્તિઓનું સામાન્ય નામ. ખપ પડતું નથી; પણું, ચંદન અને બીલીપત્ર શિવકણ ત્રણની સંજ્ઞાવાળા વસિષ્ઠ કુળને એક એટલાથી જ એ પ્રસન્ન થાય છે. સહજ પ્રાર્થનાથી ઋષિ. પણ રાજી રાજી થઈ જાય એવા સહજતેષી છે. આ શિવકારિણી અકાદ ક્ષેત્રમાંની સતીની મૂર્તિ ઉપરથો એમનું નામ આશુતેષ પડયું છે. એટલા વિભૂતિ. ભોળા છે કે વરપ્રદાન કરવામાં આઘુંપાછું જોતા શિવ ભારતવર્ષીય તીર્થવિશેષ. જ નથી. શિવતિ પાર્વતીની એક શક્તિ. લાયકાળે પણ એ જ ત્રીજા નયનમાંથી શિવધારા ભારતવર્ષીય તીર્થવિશે નીકળતો અગ્નિ જ દેવોથી માંડીને સર્વભૂત માત્રને શિવસતી ત્રણની સંજ્ઞાવાળા અંગિરા કુળના નાશ કરશે. પવે બ્રહ્માને પાંચ મુખ હતાં. શિવની એક ઋષિ. સાથે અમર્યાદિત સંભાષણ કરવાને લીધે એમણે શિવલિંગ ભારતવર્ષીય દેશવિશેષ એનું એક મસ્તક કાપી નાખ્યું હતું. ત્યારથી બ્રહ્મા ચતુર્મુખ જ છે. કાશીમાં વિવેવર નામની શિવલિંગ (૨) ભૂમિ ઉપર શિવની વિભૂતિમૂર્તિ. એમની વિભૂતિ ઘણી જ પવિત્ર અને પૂજનીય શિવલોક નિત્યમુક્ત શિવ જ્યાં સાકાર રહે છે તે મનાય છે. એમને ચિરવાસ હિમાલયના કેલાસ લોક. કૈલાસ શબ્દ આ અર્થમાં કેટલાક વાપરે છે શિખર ઉપર છે. પણ તે બરાબર નથી. સ્વરૂપ, પરાક્રમ અને ટવ વગેરેને લઈને શિવ- શિવસ્જદ કલિયુગમાં થયેલા બહુસંજ્ઞક રાજાઓ નાં ઘણું નામ છે. અર, આશુતોષ, ઈશ્વર, પૈકી એક. | ભાગ ૧૨-૧૨૭, ગિરીશ, ગિરિજાધર, ગિરિજાપતિ, ગંગાધર, જટા- શિવસ્વાતિ કલિયુગમાં થયેલા બહુસંજ્ઞક રાજાઓ ધર, જલમૂર્તિ, ત્રિલોચન, ત્રિનયન, યંબક, ત્રિશલી, પપૈકી એક | ભાગ ૧૨-૧-૨૬. ત્રપુરારિ, ધુજ ટી, નંદીશ, નંદીશ્વર, નંદીવાહન, શિવા શિવની શક્તિ. નીલકંઠ, પંચાનન,પિનાકી, બસુ, ભૈરવ, ભૂતપતિ, શિવા (૨) અનવ વસુની સ્ત્રી. / ભાર આ૦૬ઝપ. Page #222 -------------------------------------------------------------------------- ________________ શિવા શિવા (૩) ભારતવર્ષીય એક નદી, / ભાર૦ ભીરુ ૯૦૨૫. શિવા (૪) અ‘ગિરસ ઋષિની ભાર્યા. / ભાર॰ વન૦ ૨૧૩ ૨૨૭–૧. શિવાએ એ નામના વૈદપારગ સિદ્ધ બ્રાહ્મા, જેએ દક્ષિણ દિશામાં રહેતા અને પરમપદને પામ્યા હતા તે. / ભાર॰ ઉદ્યો॰ ૧૦૯-૧૮. શિવેાભેદ ભારતવર્ષીયતા વિશેષ, શિશિર મેરુ પર્વતની તળેટી આગળના પતામાંના એક. શિશિર (૨) ધર નામના વસુના પુત્રામાંના એક. શિશિર (૩) વિશ્વામિત્ર કુળમાં થયેલા એક ઋષિ, શિશિગિરિ હિમાલય પર્યંતનું નામ, / ભાર૦ દ્રો અ૦ ૨૨. શિશુ કૌશિક ઋષિના શિષ્યવિશેષ, શિશુન્તિ કલિયુગમાં કિલકિલા નગરીમાં થયેલો એક રાજા. | ભાગ૦ ૧૨–૧–૩૩, શિશુનાગ કલિયુગમાં થયેલા શિશુનાગ વંશીય રાજાઆમાં પહેલા રાજા. / ભાગ૦ ૧૨–૧–૫. શિશુપાલ સેામવશના યદુપુત્ર ક્રોટ્ટાના જ્યામના પુત્ર વિરાજાના ત્રીજા, સૌથી નાના પુત્ર રામપાના કુળમાં જન્મેલા ક્રમઘાષ રાજાના પુત્ર. વસુદેવની ભગિની શ્રુતશ્રવા એની મા થાય. ચેદિરાજાના વ"શજ હાવાથી અને વૈદ્ય નામે પણ કહ્યો છે. એ હિરણ્યકશિપુના અંશે જન્મ્યા હતા, એને જન્મકાળે ત્રણ આંખા અને ચાર હાથ હતાં. એણે જન્મતાં જ ગભના જેવા સૂર કાઢયા હતા. એ સાંભળી ચેદિરાજને અને એની માને બહુ દુઃખ થયુ' હતું. એમણે એવા વિરૂપ અને અસ્વાભાવિક અવયયવાળા અને ભૂરનાર પુત્ર નકામા જાણી એને ફેંકી દેવડાવવાનું ધાર્યું ફેંકી દેવાની તૈયારી હતી એટલામાં આકાશવાણી થઈ કે એને ત્યાગ કરશા નહિ. એ પુત્ર શ્રીમાન અને બળવાન થશે ! એ સાંભળીને રાજારાણીએ આકાશવાણી તરફ નમસ્કાર કર્યા અને પૂછ્યું કે એનું મૃત્યુ કાના વડે થશે એ કૃપા કરીને કહે.. તેથી આકાશવાણી ( શિશિરગિરિ કરી થઈ કે જેના ખેાળામાં આને બેસાડતાં એના બે હાથ અને ત્રીજું નેત્ર ખરી પડે એ આને શત્રુ સમજવા અને તેને હાથે એનું મૃત્યુ છે.' ટ્રકામાં, ચેદિરાજને આવા ચમત્કારી પુત્ર થયા છે એ હકીકત સાંભળીને દેશદેશના રાજાએ દમધેાષ રાજાને મળવા આવતા; અને જે જે આવે તેના ખેાળામાં શિશુપાલને આપતા. આ બનાવની દ્વારકામાં કૃષ્ણબલરામને જાણુ થઈ. શિશુપાળની મા, વાસુદેવની બહેન એટલે કૃષ્ણબળદેવની ફાઈ થાય. તેથી ફાઈએ મળવાના અને છેકરાને જોવાના ઇરાદાથી કૃષ્ણબળરામ શુક્તિમતી નગરીમાં આવ્યા. એ રાજાને અને પેાતાની ફાઈને મળ્યા. તે વખતે ફાઈને પોતાના પુત્રને પહેલે બળરામ અને પછી કૃષ્ણના ખેાળામાં આપ્યા. જેવા અને કૃષ્ણના ખેાળામાં મૂકયા કે એની ત્રીજી આંખ અને બે હાથ ખરી પડયાં ! શ્રુતશ્રવા આ જોઈને ભયભીત થઈને કૃષ્ણને કહેવા લાગી કે દેવવાણી પ્રમાણે આ પુત્રનું મૃત્યુ તારે હાથે છે. માટે તું મને વચન આપ કે હું અને મારીશ નહિ. કૃષ્ણે કહ્યું કે દૈવની આકાશવાણી ખાટી પડે નહિ પણ ફાઈ, તમારા માનની ખાતર હું એના સેા અપરાધ ક્ષમા કરીશ. ફાઈને આથી શાતા થઈ. એણે કૃષ્ણબળદેવને કેટલાક દિવસે સુધી પરાણા રાખ્યા. છેવટે ફાઈની આજ્ઞા લઈ બન્ને ભાઈએ દ્વારકા ગયા. શિશુપાળ દિવસે દિવસે મેટા થયા તેમ તેમ પરાક્રમી પણ થયા. એ જોઈને વિદર્ભના ભીષ્મક (ભીમક) રાજાના મેટા પુત્ર રુમિએ પેાતાની બહેન રુકિમણીએ એને પરણાવવાના નિશ્ચય કર્યાં. દમધેાષ રાજ સપરિવાર કુડિનપુર આવ્યા. લગ્ન અગાઉ કરવાનાં બધાં કર્યાં કર્યાં, પરંતુ આ વિવાહ સરૈતારે થયા નહિ, પેાતાની રુકિમણીની ઇચ્છા કૃષ્ણને વરવાની હાવાથી, તેથૅ મુદ્દામ માણુસ મેાલી કૃષ્ણને કડાવ્યું, કૃષ્ણે તરત જ એની વહારે ધાયા. એમણે રુકિમણીનું હરણ કર્યું, અને અપમાન પામી શિશુપાળને પાછું શુક્તિમતી જવું પડયું. Page #223 -------------------------------------------------------------------------- ________________ શિશુપાલ ૨૧૪ શિશુપાલ હેય તે ભલે કહે, પરંતુ મારા મનથી તે તું મૂળે રાજા જ નથી. જે ભૂખ તારી પૂજા કરવાનું કહે છે તેને જો, હમણાં જ હું મારી નાખું છું. એને શું વધારે કહું ? તારી મરજી હોય તે તું પણ મારી સામો વઢવા આવી જા; જોકે હું તારો વધ કરું છું કે નહિ ? આ પ્રમાણે જરાસંધને વધ વગેરે અનેક વાત કાઢી કાઢીને એણે કૃષ્ણની પાર વિનાની નિંદા કરી. અત્યાર સુધીના બનાવ બનતાં કૃષ્ણ છાનામાના બેસી રહ્યા. પણ જ્યારે ઉપર કહેલાં વાકયે કહીને શિશુપાળ છાને રહ્યો એટલે કૃષ્ણ મંદ અને મૃદુ ત્યાર પછી કેટલેક કાળે ઈદ્રપ્રસ્થમાં યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ આરંભ કર્યો. એ સમારંભમાં દેશદેશના રાજાઓ એકઠા થયા હતા. શિશુપાલ પણ ત્યાં આવ્યો હતો. તે સમયે બધામાંથી અગ્રસ્થાને પ્રથમ પૂજા કેની કરવી યોગ્ય છે, એ સંબંધે ઊહાપોહ થયો. ભીમે મત આપ્યો કે અગ્રપૂજા કૃષ્ણને ઘટે છે. આ ઉપરથી યુધિષ્ઠિર કૃષ્ણને ગંધ સમવા ઊઠયા. શિશુપાલથી આ દીઠું ખમાયું નહિ. એ ભોમની અને કૃષ્ણની નિંદા કરવા માંડી. પણ કોઈએ એના બોલવા ઉપર લક્ષ જ આપ્યું નહિ. એ જોઈને એ એ તે ગુસ્સે થયે કે સભામાં ઊભા થઈને ઘાંટો પાડીને કહેવા લાગ્યું કે અરે, અહીં મોટા મોટા દેવર્ષિઓ, બ્રહ્મર્ષિઓ અને રાજર્ષિઓ વિદ્યમાન છતાં, એક ગોવાળના પુત્રની પૂજા થાય છે, એ સારું દેખાતું નથી ? આમ કહીને એણે ભીષ્મને અનેક અપશબદો સંભળાવ્યા. એ સાંભળીને ભીમના પક્ષના રાજાઓ લડવાને તત્પર થઈ ઊભા થઈ ગયા. આ લઈને ભીમને ઘણે દેધ આવ્યો અને શિશુપાળ પર ધા. પણુ દ્રોણાચાર્યે એને પકડીને બેસાડો. ભીષ્મ ભીમને શાંત પાડશે, એમણે શિશુપાળના જન્મકાળની હકીકત સંભળાવીને કહ્યું કે તારે એ શું બોલે છે તે તરફ ધ્યાન જ આપવું નહિ. એનો મરણ સમય પાસે આવ્યો છે. માટે જ એ આવી બડકંડ કરે છે. એ સાંભળીને ભીમ શાંત થઈને બેઠા ભીમને શાંત થઈને મૂગો બેઠેલો જોઈને શિશુને પાળને વધારે આવેશ આવ્યું. એણે ભીમને કહ્યું : અરે, તમે ભીમને વાર છે. શું કરવા ? એને મારા પર ધસી આવવા તે ઘો ! પછી જુઓ કે એના પ્રાણ લઈ લઉં છું કે નહિ ? પુનઃ ભીષ્મને સંબંધીને કહ્યું હે મૂર્ખ, ડેકરા, નપુંસક ભીષ્મ. આ સભામાં અનેક મહાન મહાન વ્યક્તિએ અને રાજ છતાં તું આ ગોવાળિયાના પુત્રની પૂજા અને સ્તુતિ કરીને બીજાઓનું અપમાન કરે છે ? તારી આ કરણી બદલ શું કહીએ ? પછી કૃષ્ણને અનેક દુર્ભાષણથી વધાવી લઈ કહેવા લાગ્યું કે અરે, તું તે કેવળ નીચ દાસ છે. તને જે રાજા કહેતું તેઓ બોલ્યા : અહો સઘળા ઋષિ છે અને રાજાઓ! આ શિશુપાલ મારી ફેઈને પુત્ર છે. એ અમારા સાત્વત કુળ ઉપર લાવીને અમને ઘણા પ્રકારે પીડા કરી છે. એણે મારી દ્વારકાપુરીને આગ લગાડી, ભોજરાજા રૈવતક પર્વત પર કીડા સારુ ગયા હતા ત્યારે એમને એકલા જોઈને બાંધીને લઈ ગયે. મારા પિતા વસુદેવ યજ્ઞ કરતા હતા ત્યારે યજ્ઞના અશ્વને મારીને એણે યજ્ઞમાં વિદન કર્યું, બેભુ નામના યાદવની સ્ત્રીનું તેમ જ ભરાનું અનીતિભર્યું હરણ કર્યું. | ભાર૦ સ૬૮–૧૮.૦ આ સિવાય પણ એણે મારી પૂંઠ પાછળ મારા ઘણુ અપરાધ કર્યા; મારી ફોઈને મેં વચન આપ્યું હતં. તદનુસાર એનાં કન્ય સામું ને જોતો એને ક્ષમા કરી છે. હાલ પણ તમારા બધાની સાંનિધ્ય ભીમાદિ શ્રેષ્ઠ પુરનું તેમ જ મારું અપમાન કર્યું છે. એના અપરાધે ઉપર થઈ ગયા છે. હવે માટે એના અપરાધ હું સહન નહિ કરું. આમ બોલીને એમણે પોતાનું દિવ્ય ચક્ર શિશુપાલ તરફ ફેંક્યું ! ચક્ર વડે એનું મસ્તક ધડથી છૂટું પડી એ સભામાં જ તત્કાળ મરણ પામ્યા | ભાર૦ સ૦ અ૦ ૪૫; ભાગ- ૧૦ ૪૦ અ૦ ૭૪. શિશુપાળને ધૃષ્ટકેતુ, સુકેતુ, કરકષ, શરભ વગેરે પુત્રો અને રેણુમતી નામે એક કન્યા હતી. શિશુપાલના મરણ બાદ ધૃષ્ટકેતુ રાજ્યગાદી પર બેઠે. એણે રેણુમતી યુધિષ્ઠિરના ભાઈ નકુળને વરાવી. એના Page #224 -------------------------------------------------------------------------- ________________ શિશુમાર પુત્રા સુકેતુ અને ધૃષ્ટકેતુ દ્રોણાચાર્યને હાથે માર્યા ગયા હતા/ ભાર૦ ૪૦ ૩-૩૨, દ્રોણુ૦ ૧૨૫-૩૯; આ૦ ૬૩-૧૮, ઉપર કહેલી શિશુપાલે હરણ કરેલી ભરા એની એરમાન માના ભાઈની એટલે પેાતાના રમાન મામાની દીકરી હતી. એ વિશાલપુરીના રાજાની કન્યા હાઈ એના પિતાએ એને કરુષ દેશાધિપતિના પુત્રને આપી હતી. છતાં શિશુપાલ એના પતિનું રૂપ ધારણ કરીને એને છલ કરીને હરી ગયા હતા. શિશુમાર સ્વાયંભૂ મન્વ ંતર એક પ્રજાપતિ. એણે પેાતાની કન્યા ભ્રમી ધ્રુવને પરણાવી હતી. શિશુમાર (૨) આકાશમાં તારાઓથી ભરેલા ભગવાનના દક્ષિણ કુંડળાકાર દેહ | ભાગ૦ ૫–૨૩–૪. શિશુમાર (૩) દોષ નામના વસુ અને શરીના ભગવદશથી થયેલા પુત્ર/ ભાગ૦ ૬-૬-૧૪. શિશુરામા એક સવિશેષ / ભાર૰ આ૦ ૫૭–૧૦. -શિષ્ટ ઉત્તાનપાદ પુત્ર ધ્રુવને એની ખીજી સ્ત્રી ધન્યાને પેટે થયેલા પુત્ર, એની સ્રીનું નામ સુચ્છયા હતુ. એને રિપુંજય, વૃત્ત, કૃપ અને વૃષ્ટ નામના ચાર પુત્રા હતા / મત્સ્ય૦ ૦ ૪. શિક્ષ ઋષભપર્વત પર રહેનારા ગાંધર્વો માંહેના એક. શીઘ્ર સૂÖવંશી ઇક્ષ્વાકુ કુળના ધ્રુવસ ંધિ રાજના પુત્ર સુદર્શનના પૌત્ર, અને અગ્નિવ રાખતા પુત્ર. મરુરાજા એને પુત્ર થાય. શીધ્રગ સ ંપાતિના પુત્રા પૈકી એક. શીધ્રા ભારતવષીય નદીવિશેષ / ભાર૦ ભી૦ ૯–૨૯, શીતતાયા પુત્રાર્થે વરુણની સ્ત્રી બનેલી, ભૂમિ ઉપરની એ જ નામની નદીની મૂર્તિમાન દેવતા. એના પુત્રનું નામ શ્રુતયુધ. એ ભારત યુદ્ધમાં મરણુ પામ્યા હતા / (શ્રુતાયુધ શબ્દ જુઓ) શીતàાયવહા ભારતવષ યુ નદીવિશેષ | ભાર૦ વન૦ ૮૮–૨૫. શીતપૂતના સ્કન્દ માતૃગણુમાંની એક / ભાર૦ વન સ૦ ૨૩૦-૨૮, શીતવન એક ક્ષેત્રવિશેષ / ભાર૰ વન૦ ૮૧૯૫૯. શીતવ્રુત્ત એક બ્રહ્મષિ (૩. વસિષ્ઠ શબ્દ જુએ.) શીલા વિધ્યાચળમાંથી નીકળનારી એક નદી. શિશુમાર ૨૧૫ શુક ઋષભપત ઉપરના એક ગંધવો. શુક્ર (૨) કૃષ્ણદ્વૈપાયન વ્યાસના પુત્ર, ધૃતાચી નામની અપ્સરા શુકી (પેાપટી)નુ રૂપ લઈને ભૂમિ પર ફરતી હતી. તે દ્રિવ્ય રૂપ ધારણ કરેલી એક વખત વ્યાસની દષ્ટિએ પડી. એને જોઈને વ્યાસનું વીય` પડયુ. તેમાંથી થયેલા પુત્રનું નામ શુષ્ક પડયું. વ્યાસને આ પુત્ર શિવના પ્રસાદથી થયા હતા. એ જન્મથી જ જ્ઞાની હતા, પરંતુ એનામાં પેાતાના જ્ઞાનનું સહેજ ધમંડ હતું. તેથી વ્યાસે અને આજ્ઞા કરી કે તું પ્રથમ જનક રાજા પાસે જઈને પછી તારે જવુ હૈાય ત્યાં જજે. તે પરથી એ બહુલાક્ષ જનકની પાસે ગયા. ત્યાં જતાં એને પેાતાના જ્ઞાનનું ઘમંડ ઊતરી જઈ એ અભિમાન રહિત થયે / ભાર૦ શાંતિ અ ૩૨૪–૩૨ ૫; દેવીભાગ૦૧ સ્ક્ર૰ અ૦ ૧૪. કૃષ્ણદ્વૈપાયને કૃષ્ણચરિત્ર વષઁનવાળું ભાગવત રચ્યું હતું, તે આને ભણાવ્યું હતું. આ જ ભાગવત એવું આગળ ઉપર પરીક્ષિત રાજાને સંભળાવ્યું હતું. /ભાગ૦ ૧, સ્ક ં૦ ૦ ૧૯. શુદ્ધ હિંÖદ નામના પિતરની કન્યા પીવરી અથવા વીરિણીને પરણ્યા હતા. અને કૃષ્ણ, ગૌરપ્રભ, શંભુ, ભૂરિવ્રુત અને જય નામે પાંચ પુત્ર અને કૃત્ની અથવા કીતિ`મભિ નામે એક કન્યા હતી. આ કન્યા સોમવંશી પુરુકુળના પાર અથવા વિભાજ રાજાના પુત્ર નીપ કિવા અણુહ રાજાને વરાવી હતી. ભાગ॰ ૯ સ્ક્રૂ અ૰ ૧૧; દેવીભાગ૦ ૧ સ્ક૦ અ૦ ૧૯; મત્સ્ય૦ અ૦ ૧૫; હરિવંશ અ૦ ૧. શુક્ર (૩) ઇરાવાને મારેલા. શકુનિના ભાઈઓમાં એક. | ભાર॰ ભી॰ અ૦ ૯૦ શુક (૪) રાવણુ પક્ષના એક રાક્ષસ, એ રાવણના દૂત હતા. શુક (૫) રાવણુપક્ષના એક રાક્ષસ, એ રાવણના અમાત્ય હતા. / ભાર૦ વન૦ ૨૮૪ શુક (૬) એ નામના એક યાદવ, શુક (૭) એક પક્ષી, એને સહેન્દ્રની સાથે સંવાદ થયા હતા / ભાર॰ અનુ. ૧૧. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૫૬. શિશુમાર ૨૧૬ શુક્તિ મતી શુકનાભ રાવણ પક્ષને એક રાક્ષસ | વા૦ રા૦ જયંતી નામની કન્યા એને બુદ્ધિપૂર્વક પરણાવી સુંદ૦ ૦ ૬. હતી. એને પેટે એને પ્રસિદ્ધ દેવયાના નામે કન્યા શુકલ ભગવાનનું નામાંતર | ભાગ ૩-૨૪-૪. હતી. / મય અ૦ ૪૭. • પ્રિયવ્રતની પુત્રી શુકલ (૨) ઉત્તાનપાદ વંશના હવિર્ધાન રાજાને હવિ ઉર્જ સ્વતી પણ એની સ્ત્રી હતી અને એને પેટે પણ ઘનીની કુખે થયેલા છ પુત્ર માને ત્રીજો પુત્ર. એને દેવયાની નામે પુત્રી હતી. | ભાગ ૫. સ્ક શુકલ (૩) ભારતના યુદ્ધમાં કોણે મારેલે પાંડવ અ. ૧૦ એની દેવી નામે પુત્રી વરુણની ભાર્યા હતી. | પેક્ષને એ નામને એક રાજ | ભાર૦ કઅ૦ ભાર૦ આ૦ ૬૭-૫૨, અસુરે દેવોને પીડા કરીને નાસીને ભગુના સ્ત્રોના અંતઃપુરમાં ભરાઈ શુકલ (૪) ક્રૌંચાપને એક પર્વત. બેસતા. એ બાઈના તપોબળે કેઈથી ત્યાં જવાનું શુકલા ક્રાંચ દ્વોપની એક નદી, નહોતું. તેથી અસુરોનું આશ્રયસ્થાન નાશ કરવાના શુકરહસ્ય યજુર્વેદનું મુખ્ય ઉપનિષદ. હેતુથી એની માને વિષ્ણુએ મારી નાખી હતી. શકી કશ્યપ વડે તામ્રાને થયેલી કન્યામાંની એક. | વાયુ ૯૭; દેવી ભાગ ૪-૧૧; મસ્પ૦ અ૦ ભૂમિ પર શુક પક્ષીઓની માતા/ભાર૦આ૦ ૬-૫૯. ૪૭શક જબરો યોગ જાણનારો હતો. પિતાના શુકા (૨) એકની અંકસંજ્ઞાવાળા અનાની કન્યા. યોગબળે એને કબેરના શરીરમાં પ્રવેશ કરીને કુબેરનું શક્તિમતી ઋષ્યમાન પર્વતમાંથી નીકળેલી નદી- ઘણું દ્રવ્ય લઈ લીધુ| ભાર૦ શાં. ૨૮૫–૯.૦ વિશેષ શુક્તિમતી (૨) સુક્તિમાન પર્વતમાંથી નીકળેલી આથી કુબેર શંકર ભગવાનને શરણે ગયે. શુક્ર કુબેરના શરીરમાંથી નીકળી શંકર ભગવાનની સામે એ નામની એક નદી. | ભાર આ૦ ૬૪-૪૮, આવી ઊભા અને મનમાં વિચાર કર્યો કે મારે તે ભાર૦ ભી ૯-૩૫. અહીં ઊભા રહેવું, બીજે નાસી છૂટવું કે શંકરને શુક્તિમતી (૩) શક્તિમતીને તીરે આવેલી ચેદિ દેશની રાજધાની ધૃષ્ટકેતુની નગરી / ભાર વન શરણે જવું. શંકરે એને મારવાને ત્રિશૂળ લીધું એટલે શુક્ર ત્રિશુળની અણી પર બેસી ગયે, શંકરે ૨-૫૭. • એના કોલાહલ નામના પર્વત પરથી ત્રિશળને વાળી એનું ધનુષ્ય બનાવી દીધું. એમ ઉપરિચર વસુની ભાર્યા ગિરિકાની ઉત્પત્તિ થઈ વાળી દીધેલા ધનુષ્યનું નામ પિનાક પડ્યું. શુક્ર હતી. | ભાર૦ આ૦ ૬૪-૫૧ શંકર ભગવાનના હાથ ઉપર બેસી ગયા. છેવટે શક્તિમાન ઉજજૈન પાસે આવેલા વિધ્યગિરિમાળા શંકરે એને પકડીને એમાં મૂકી દીધું. ત્યાં ગયા ને પશ્ચિમ ભાગ, એક ઉપપર્વત એ ભલાટ છતાં પણ મૂઓ નહિ. આથી શંકરે દેહનાં બધાં દેશની પૂવે આવેલ છે. એમાંથી કાશિકા, સુકુમારી, દ્વાર બંધ કરી દીધાં જેથી એ જઠરાગ્નિમાં બળવા મંદગા, મંદવાહિની, કૃપા અને પાશિની નામે લાગ્યો. એણે પેટમાં રહ્યું રહે શંકરની ઘણી સ્તુતિ નદીઓ નીકળે છે. | ભાર૦ સ. ૩૧-૫, ભાર૦ કરી. શંકરે કહ્યું કે મારા લિંગને રસ્તે નીકળ. પણ ભીર ભી ૯-૧૧, એ એવો ગભરાઈ ગયું હતું કે એને લિંગનું દ્વાર શુક ઉત્તમ મનુના પુત્રમાંને એક, સમજાય નહિ. પણ આખરે એ રસ્તે બહાર શુક (૨) વાણિભગુના પુલેમાને પેટે થયેલા સાત પશે. અને પાર્વતીને પ્રાર્થના કરી હું આપને પુત્રમાંને પાંચમે પુત્ર. એના ભાઈનું નામ ચ્યવન, પુત્ર છું. શંકર ભગવાન એને મારવા ઉક્ત થયા એને શતપ નામની સ્ત્રી હતી. / ભાર ઉ એટલે પાર્વતી વચ્ચે પડયાં અને કહ્યું કે એ જેવી ૧૧૭–૧૩.૦ એની કુખે ત્વષ્ટાધર, અત્રિ, રૌદ્ર અને રીતે બહાર આવ્યા તે પરથી એ મારો પુત્ર થયે. કમી એમ ચાર પુત્રો થયા હતા. એ અસુરોને. એને મરાય નહિ, આ રસ્તે પેટમાંથી બહાર પુરોહિત હતા તેથી પ્રસ્તુત પુરંદર ઇન્દ્ર પિતાની આવવાને લીધે એનું શુક્ર નામ પડયું. | ભાર૦ Page #226 -------------------------------------------------------------------------- ________________ શુક ૨૧૭ શુચિસ્મિતા શાં ૨૫-૩૨.૦ઘણા ગ્રંથમાં આ શુકને ભાર્ગવ શુચિ (૪) અગ્નિને સ્વાહાને પેટે થયેલા ચાર પુત્રકહ્યો છે. માંનો ત્રીજો પુત્ર. સૂર્યને ઉદ્દેશીને કરવાને હવન શુક (૩) શર્યાતિને પુત્ર. એણે પાંડવોને ધનુવિધાને આ અગ્નિમાં થાય છે તે ઉપરથી એને સૌર પણ ઉપદેશ આપ્યો હતેા. | ભાર આ૦ ૧૩૩-૫૧. કહ્યો છે. આ અગ્નિ વાનપ્રસ્થાને પૂજ્ય છે. શુક્ર (૪) એ નામને એક પાંચાલ ક્ષત્રિ. એ શુચિ (૫) ઉત્તાનપાદ વંશના વિજિતાશ્વરાજના પાંડવના પક્ષને હતું અને એને કણે માર્યો હતો. ત્રણ પુત્રોમાંને કનિષ્ઠ પુત્ર. એ પૂર્વ અગ્નિપુત્ર હતા. ભા૨૦ ક૦ ૫૧-૪૬-૪૭, શુચિ (૬) ઉત્તમ મનુના પુત્રોમાં એક શક (૫) વૈશ્રવણને એક ધનાધ્યક્ષ. શુચિ (૭) વારુણિભગુના સાત પુત્રોમાને એક શુક્ર (૬) વાણિ કવિના આઠ પુત્રોમાંના ચેથા ત્રીજો પુત્ર છે. ઉશનાનું બીજું નામ, શુચિ (૮) બાર ભાર્ગવ દેવામાં ભાર્ગવદેવ. શુક્ર (૭) વર્ષના કામમાં ત્રીજો મહિને. એની શચિ (૯) વિશ્વામિત્ર ઋષિના પુત્રોમા એક. પૂર્ણિમા જયેષ્ઠા નક્ષત્રમાં આવે (૧૦) વિદેહ વંશના શતઘુમ્ન જનકને પુત્ર ચેષ્ઠ-જેઠ મહિને કહે છે. એ મહિનામાં મિત્ર એના પુત્રનું નામ સનધાજનક હતું. નામને આદિત્ય સૂર્ય-મંડળને અધિપતિ હેઇ, શચિ (૧૧) સોમવંશી આલુપુત્ર અને નાને પૌત્ર એની સાથે અત્રિ ઋષિ, મેનકા અપ્સરા, હાહા અને શુદ્ધ રાજાને પુત્ર. એના પુત્રનું નામ ત્રિકત ગાંધર્વ, તક્ષક નાગ, રથસ્વન શક્ષક અને પૌરુષ્ય શુચિ (૧૨) પુરુકુળના અજમઢવંશના કુરુપુત્ર સુધનુરાક્ષસ એ સંચાર કરે છે. તે ભાર૦ ૧૨ ૪૦ ના જરાસંધ વંશના વિપ્ર નામના રાજને પુત્ર. ૧૧ અ૦. ક્ષેમરાજા અને પુત્ર થાય. શુક (૮) વિષ્ણુપદ પર્વત પર બેસીને ધર્મરથ રાજની (૧૩) સામવંશી યદુકુળના સાત્વતના પુત્ર ૧ યજ્ઞ સબવા સામપાન કરનાર આ નામના એક અંધકના ચાર પુત્રોમાંને ત્રીજો પુત્ર. રાજા / મત્સ્ય અ૦ ૪૮. શુચિ (૧૪) ઈન્ડસાવ િમવંતરમાં સ્વર્ગમાં શક (૯) હવે પછી થનારા સાવર્ણિ મનુના પુત્ર- થનાર ઈન્દ્ર, માંને એક, શુચિ (૧૫) ઇન્કસાવ િમવંતરમાં થનારા સપ્તશક (૧૦) એ નામને એક નાગ. એ અષાઢ ઋષિઓમાંને એક. માસના આદિત્યના સમાગમમાં સંચાર કરે છે. છે. શુચિ (૧૬) મહિનાઓના અનુક્રમમાં ચોથો મહિને (૧૩મા શુચિ શબ્દ જુઓ.) / ભાગ૧૨ સ્કo વર્ષ પ્રમાણે). એ મહિનાની પૂર્ણિમા પૂર્વાષાઢા અ૦ ૧૧, નક્ષત્રમાં હોવાથી એનું નામ અષાઢ પડયું છે. આ શુક્રાચાર્ય બગડાની સંજ્ઞાવાળા શુક્ર તે જ. મહિનામાં સૂર્યમંડળને અધિપતિ વરુણ નામને શુગ ભરદ્વાજાંગિરસ કુલમાં થયેલે એક ઋષિ. આદિત્ય હોય છે અને વસિષ્ઠ ઋષિ, સહજન્યી શુચિ પ્રાયશ્ચિત્તને સારુ કરેલે અગ્નિ. | ભાર વન અપ્સરા, હૂહૂ ગંધવ, સહજન્ય યક્ષ, ચિત્રસ્વન ૨૨૩-૨૪. રાક્ષસ અને શુક્ર નાગ એ બધાં આદિત્યની સાથે શુચિ (૨) વિશ્વામિત્ર ઋષિને પુત્ર. | ભાર અનુ સંચાર કરનાર હોય છે. ભા. ૧ર સ્કે અ૦૧૧ ૭–૫૪. શુચિકી એક અસરો. | ભાર૦ આ ૦ ૧૩-૧૪ શુચિ (૩) સુબાહુ નામના ચેદિરાજને એક વેપારી શુચિશ્રવા શ્રીમન્નારાયણ, ભાર૦ શ૦ ૨૫-૨૬ વણઝારને નાયક | ભાર૦ વ૦ ૪. શુચિસ્મિતા પ્રાધાની કન્યાઓ અસરામાંની એક | ર/ Page #227 -------------------------------------------------------------------------- ________________ શુચી ભાર૰ સ૦૧૦-૧૧, શુચી તામ્ર ને પેટે કસ્યપથી થયેલી કન્યાઓમાંની એક. શુ ડિક કહ્યું પોતાના દિગ્વિજયમાં જીતેલે દેશવિશેષ/ ભાર૦ ૧૦ ૦ ૨૫૪ ૦ આ દેશ કઈ બાજુએ અને કયાં હતા તે ઉપલબ્ધ નથી. શુદ્ધ સેામવંશી આયુપુત્ર અનેના રાજને પુત્ર. શુચિ નામના રાજા એનેા પુત્ર થાય. શુદ્ધ (૨) ઇન્દ્રસાવણિ સપ્તર્ષિ આમાંને એક. મન્ત્ર તરમાં ૧૧૮ થનારા ૮૧-૭૭. શુદ્ધાસ્પદ તીર્થવિશેષ. / ભાર૦ ૧૦ શુદ્ધોદ પુષ્કરદ્વીપની આસપાસનેા મીઠા પાણીને મહાસમુદ્ર. એ ચેાસઠ લાખ યાજન પહેાળા ઢાઈ એની આજુબાજુ દસ કરાડ યાજન પહેાળી સ્વ - મય ભૂમિ આવેલી છે. શુદ્ધોદ (૨) સૂર્યવંશી ઇક્ષ્વાકુ કુળના અંતિરક્ષ વંશના શાય રાજાના પુત્ર. એના પુત્રનું નામ લાંગલ અથવા પુલ રાજા હતું. શુનક ધૃતાચી અને ચ્યવનના પુત્ર પ્રમતિના પુત્ર રુરુના પુત્ર, મેનકાને પેટે વિશ્વાવસુથી ઉત્પન્ન થયેલી પ્રમદ્રરા એની સ્ત્રી થાય. પ્રમદરાને મેનકાએ નદી તીરે નાખી દીધી હતી, ત્યાંથી દયાળુ સ્થૂલકેશ ઋષિએ પાળીને માટી કરી આ નામ પાડયું. સ્થૂલકેશના આશ્રમમાં એકદા રુરુ આવ્યા હતા. એ પ્રમદરાને જોઈ મેાહિત થયા અને ઋષિએ એ કન્યા એને આપી, રુરુ અને પ્રમદ્રરાના પુત્ર તે આ શુનક શાનકના પિતા. / ભા॰ બા° ૮; ભાર॰ સ૦ ૪; ભાર॰ અનુ॰ ૮. શુનક (૨) સેમવ થી આયુપુત્ર ક્ષેત્રવૃદ્ધના ગૃત્સમદ નામના પુત્રને પુત્ર. એને પુત્ર તે શૌનક રાજા. / ભાર૰ આ ૮-૩૮. શુનઃરોપ શુનઃપુચ્છ ભગુકુલે ૫ત્ન અજીગત નામના બ્રાહ્મણુને! પુત્ર. ત્રણ ભાઈઓમાં આ જ્યેષ્ઠ હતા. શુન:રોપ ભગુકુલાત્પન્ન અજીગ નામના બ્રાહ્મણુને વચેટ દીકરા, એના સબંધો હકીકત મળે છે કે સૂÖવંશી પ્રસિદ્ધ હરિશ્ચન્દ્ર રાજાને બહુ કાળ પર્વ'ત સતિ નહે।તી. આથી એ વસિષ્ઠને પ્રાર્થના કરી કે મારે સ ંતતિ થાય એવું કરે. વિસષ્ઠે એને વરુણનું આરાધન કરવાનું સૂચવ્યું. હરિશ્ચન્દ્રે લાગલું જ આરાધન કરવાનું શરૂ કર્યું. કેટલાક કાળ એની ભક્તિ વડે વરુણ પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે તને પુત્ર થશે, પણ તે થાય એટલે તુ મને એને ભેગ આપશે. આ ખેલી હરિશ્ચન્દ્રને બહુ દુષ્કર તેા લાગી પણ એણે કબૂલ કર્યું.. વરુણ તથાસ્તુ કહીને સ્વસ્થાન ગયા પછી કેટલેક કાળે હરિશ્ચન્દ્રને ત્યાં પુત્ર પ્રસવ્યા. એણે એનું નામ રાહિત પાડયું, હરિશ્ચન્દ્રને ત્યાં પુત્ર થતાં જ વરુણે આવીને એને કહ્યું: રાજા, તને પુત્ર થયા. હવે એ પુત્રને તું મતે યજ્ઞ કરીને ભાગ આપ. રાજા કહે : હજુ એને દસ દિવસ તા થયા નથી. એને દસ દિવસનેા થવા ઘો, દસ દિવસ પછી વરુણુની માગણીના જવાબમાં એણે મહિનાની મહેતલ માગી. પછી વળી કહ્યું કે એને દાંત આવ્યા પછી આપીશ. આ પ્રમાણે ચૂડાકર્મ (હજામત કરાવીને શિખા રાખવાના સસ્કાર), ઉપનયન સ`સ્કાર, સમાવન વગેરે થયા પછી આપીશ, એમ બહાનાં કાઢયાં. આમ એણે વરુણની માગણી પાછી ઠેલ્યા કરી. આ વાતની રહિતને ખબર પડવાથી એના મનમાં આવ્યું કે જરૂર પિતા મારા ભેગ વરુણુને આપશે, માટે અહીં*થી નાસી છૂટયા ર્હ।ઈએ તા ઠીક. એમ ધારી એ અરણ્યમાં ચાલ્યે ગયા. થુનક (૩) વિદેહવ‘શી ઋત સત્તાવાળા જનકના પુત્ર, વીતિહવ્ય જનક તે આના પુત્ર થાય. શુનક (૪) રિપુંજય રાજાના દુષ્ટ અમાત્ય. એણે રિપુ જય રાજાને મારીને પેાતાના પુત્ર પ્રદ્યોતને ગાદીએ બેસાડયા હતા. (૩, રિપુ`જય શબ્દ જુએ.) વરુણુ આમ ઘણીવાર આશાભંગ થયે। હતા પણુ જ્યારે રાહિત જતા રહ્યો ત્યારે તેા. એ કાપાયમાત થયા, અને હરિશ્ચન્દ્રને જલદરના વ્યાધિ થયે. રહિતે અરણ્યમાં આ વાત જાણી એટલે એના મનમાં આવ્યું કે પિતાને વ્યાધિમુક્ત કરવા જોઈએ. આમ ધારીને એ ઘેર આવવા નીકળ્યા. પણ Page #228 -------------------------------------------------------------------------- ________________ શુનશેપ ૨૧૯ શુભનિશુંભ પ્રાણ કોને વહાલા ન હોય ? જવું કે ન જવું એવી ઉપરથી એનું દેવરાત એવું નામ પડ્યું. મનમાં ઘડભાંજ કરતા હતા, તેવામાં અગતં વરુણના ગયા પછી શુનશે વિચાર કર્યો કે નામને અતિશય દ્રવ્યભી બ્રાહ્મણ એને મળ્યો. દવે મારે આવા નિર્દય પિતાને ત્યાં જવું ઉચિત તે સહજ જ પૂછયું કે તારે કેટલા પુત્ર નથી; પણ સભાસદો કહે તેમ કરે. આવો વિચાર છે ? પિતાને ત્રણ પુત્ર છે એવું અજગતે કહેતાં કરી એણે બધાને પૂછ્યું કે હું હવે આપનામાંથી રોહિતે પૂછયું કે તું દ્રવ્ય લઈને તારે એકાદ પુત્ર કે પુત્ર કહેવાઉં તે કૃપા કરીને કહે. સભામાં વરુણને ભોગ આપવા આપીશ ? લેભી અગતે આથી ઊહાપોહ થઈને વસિષ્ઠ કહ્યું કે વિશ્વામિત્રના લેભના માર્યા તરત જ હા કહી. રોહિતે એને મંત્રોપદેશથી એ ઊગર્યો છે. સબબ એ વિશ્વાપિતાની સાથે નગરમાં આર્યો અને એની ઈચ્છામાં મિત્રનો પુત્ર થઈ ચૂકયો. આ સાંભળતાં જ એ આવે એટલું દ્રવ્ય આપ્યું. અગતે આપેલા વિશ્વામિત્રની સાથે ચાલ્યા ગયે. પિતે ભગુ વચેટ પુત્રને હરિશ્ચન પાસે લઈ જઈને રોહિતે ગોત્રને હતું તે બદલીને કૌશિકગેત્રી થયો. બધી હકીક્ત કહી. કહ્યું કે આ બ્રાહ્મણપુત્રને ભેગ વિશ્વામિત્રે એને પિતાના પુત્રમાં જયેષ્ઠત્વ આપી આપીને આપ વ્યાધિમુક્ત થાઓ, મુખ્ય ઠેરવ્યો. વિશ્વામિત્ર કુળમાં એ પ્રખ્યાત પછી હરિશ્ચન્દ્ર લાગલી જ યજ્ઞની તૈયારી કરી. મંત્રદ્રષ્ટા થઈ ગયો છે. | ભાર– અનુ. અ૦ ૩; ઋત્વિજોની નિમણુક કરી. એણે વિશ્વામિત્રને દેવી ભાગસપ્તમ અં૦ અ૦ ૧૪-૧૭. હેતા નામના ઋત્વિજ ઠરાવ્યા. જમદગ્નિને શુસ્સખ ત્રિદરડી સંન્યાસીનું રૂપ ધારણ કરેલો અધ્વર્યું અને અયાસ્ય ઋષિને ઉદ્ગાતા ઠરાવ્યા, ઇન્દ્ર. | ભાર– અનુ. ૧૪ર-૪૫. તેમ જ વસિષ્ઠને બ્રહ્માને પદે સ્થાપીને યજ્ઞને શુની ઋષ્યમાન પર્વતમાંથી નીકળતી એક નદી. આરંભ કર્યો. અને પ્રસન્ન થઈને હરિશ્ચનને સુવર્ણ શલાંગુલ અજગતના ત્રણ પુત્રમાંને કનિષ્ઠ પુત્ર, ને રથ આપ્યો. ટૂંકમાં શુનશેપને પશુ કલ્પીને શુભ સ્વાયંભૂ મવંતરમાંના ધર્મઋષિને બહાને યજ્ઞમાં ભેગ આપવાના પશુને બાંધે છે તે યજ્ઞ- પેટે થયેલા પુત્રોમાં એક. સ્તંભની સાથે બાંધે. યજ્ઞનું કાર્ય ચાલ્યું અને શુભા સુબળ નામના ગાંધાર રાજની પુત્રી. | ભાર પશુને વધ કરવાનો સમય આવી પહોંચે, એ આ૦ ૧૧૯–૧૦. જોઈને શુનશે મોટેથી રડવા માંડયું. આ શુભા (૨) બૃહસ્પતિની બે સ્ત્રીઓમાંની એક. જોઈને શામિત્ર કર્મ કરનાર – યજ્ઞમાં પશુને મારનાર શુભાંગર દ્રૌપદીના સ્વયંવરમાં આવેલ કોઈ ઉપઋત્વિજ - શામિતાએ એને વધ કરવાની ના ક્ષત્રિ. / ભાર૦ આ૦ ૨૦૧–૨૨. કહી. લેમિયો અજગત યજ્ઞ જોવાને ત્યાં જ શુભાંગી સોમવંશી કુરરાજની સ્ત્રી. એના પુત્રનું રહ્યો હતો. એણે આગળ આવીને કહ્યું કે હું વધ નામ વિદુરથ હતું / ભાર આ૦ ૬૩–૪ર. કરવાને તૈયાર છું. બધાંએ એને વાર્યો. આ જોઈને શુભાનન કપુત્ર નાગમને એક. વિશ્વામિત્રને શુકશેપની ઘણું દયા આવી. વિશ્વા- શુભ નિશુંભને માટે ભાઈ. (શુંભ-નિશુંભ શબ્દ મિત્રે એને વરુણને મંત્ર આપીને એની પાસે જુઓ.) એને જપ કરાવ્યું. જપ કરતાં જ વરુણ ત્યાં શુભ (૨) તારકાસુરને સેનાપતિ. / મત્સ્ય અ૦ પ્રત્યક્ષ થયા અને હરિશ્ચન્દ્રને કહ્યું કે તારે બલિ- ૧૫૧. ભોગ મને પહોંચી ચૂકે. આમ કહીને હરિશ્ચંદ્રને શુભ (૩) રામની સેનાને એક વાનર | વા. ર૦ વ્યાધિમુક્ત કરી, યજ્ઞ સમાપ્ત કરાવી, પોતે ઉત્તર૦ સ૦ ૪૦. અંતર્ધાન થયા. શનઃશેપને દેવે બચાવ્યો તે શુભનિશુંભ શુંભ અને નિશુંભ આ બે અસુર Page #229 -------------------------------------------------------------------------- ________________ શુભનિશુંભ ૨૨૦ ભાઈઓ થતા હતા. એમણે પુષ્કર તીર્થમાં અમૃત ઉપરથી તેમણે ધૂમ્રલોચનને શક્તિને પોતાની પાસે વર્ષ તપ કરીને બ્રહ્મદેવને પ્રસન્ન કર્યા હતા. પકડી લાવવા મોકલ્યા. એણે શકિતની જોડે બહુ એમ વર માગ્યું કે અમે અમર થઈએ. પણ શંગારરસભર્યું ભાષણ કરી કહ્યું : બેઉ ભ્રાઈઓબ્રહ્મદેવે તે કબૂલ ન રાખતાં બીજે કઈ વર માંથી તારી ઈચ્છામાં આવે તેને તું પરણું. આ માંગવાનું કહ્યું. એટલે એમણે માગ્યું કે અમે સાંભળી દેવીએ એને ધિક્કારી કાઢયો અને પરિણામે પુરુષ વ્યક્તિથી મરીએ નહિ. બ્રહ્મદેવ તથાસ્તુ એની સાથે યુદ્ધ કર્યું, જેમાં ધૂમ્રલોચન શક્તિને કહીને અંતર્ધાન થયા, એટલે એમણે ત્રિલેકને હાથે મરણ પામે. ત્યાર પછી ચંડ અને મુંડ પીડા કરવાને આરંભ કર્યો. ચંડ, મુંડ, રક્તબીજ, આવ્યા, એમની પણ એ જ વલે થઈ. | દેવી ધૂમલેચન વગેરે અનેક અસુરે એમને આવી મળ્યા. ભાગ ૫ સ્ક, અ૦ ૨૪–૨૬. ૦ પછી શક્તિને પછી એ બધાએ મળીને શુંભને રાજ બનાવ્યો રક્તબીજની સાથે યુદ્ધ થયું અને એના મરણ અને પોતે એની આજ્ઞાનુસાર વર્તવા લાગ્યા. થોડા પામ્યા ઉપરથી શુંભ અને નિશુંભ જાતે આવ્યા. જ સમયમાં શુંભે ભૂમિ માત્ર જીતી લઈ ઈન્દ્ર- (રક્તબીજ શબ્દ જુઓ. પરિણામે નિશુંભ અને લેકમાં જવા માંડયું. ઈન્દ્રનું પદ ખૂંચવી લઈ શુંભ બને મરણ પામ્યા / દેવી ભાગ અં૦ ૫ લોકપાલને અધિકાર પણ લઈ લીધે. આથી દેવો અ૦ ૩૦–૩૧. નાસીને પર્વતની કંદરાઓમાં રહેવા લાગ્યા. / શુભાનન કપુત્ર નાગમાં એક દેવી ભાગ ૪૦ ૫ અ૦ ૨૧. શુભ્ર રૈવત મવંતરના વિષ્ણુના અવતારને પિતા આ પ્રમાણે શુંભના ત્રાસને લઈને દેવે ઘણુ શસ્ત્ર ઉદક ઋષિને પિતા. કાળ સુધી અરણ્યમાં રહ્યા. પછી બૃહસ્પતિની થમ્બરેવતી એક દેવતાવિશેષ, ( ૧. અધક શબ્દ સલાહથી હિમાલય પર્વત પર લાંબા કાળ પર્યત જુઓ.). દેવીનું સ્તવન કર્યું. દેવીએ પ્રસન્ન થઈને દેવને શૂન્યબંધુ સુર્યવંશી દિકુત્પન્ન તૃણબિંદુ અભય આપ્યું. દેવીએ તરત જ કાલરાત્રિ અથવા રાજર્ષિને મધ્યમ પુત્ર, કાલિ નામે શક્તિ ઉત્પન કરી. એ શક્તિને સિંહારૂઢ શર મગધ દેશને પ્રાચીન રાજા. સૂર્યવંશી દશરથ કરીને શુંભ-નિશુંભના નગર તરફ મોકલી. શક્તિએ રાજાની સ્ત્રી સુમિત્રાને પિતા, અને લક્ષમણને એમના નગરની સમીપ જઈ પ્રથમ તે મધુર અને આજે. સુસ્વરથી ગાયન કરવાનો આરંભ કર્યો તેમ જ એણે પિતાનું રૂપ પણ એવું તે મનહર બનાવ્યું શૂર (૨) સમવંશી યદુકુલેમ્પ કાર્તવીર્ય રાજાના કે અસુરો એને જોતાંવેંત મેહ વડે આંધળા ભીંત પુત્રેમાં એક. એનું બીજું નામ શુરસેન પણ હતું. જ બની જાય. એટલામાં એ શક્તિ ચંડ મુંડની શુર (૩) ચંદ્રવંશી યદુકુળના સાત્વતના પુત્ર વૃષ્ણિના દષ્ટિએ પડી. એમણે તરત જ જઈને શુંભનિશુંભને વંશના બીજા વૃષ્ણિના પૌત્ર વિદૂરથના પુત્ર આ વર્તમાન સ્થા. તે ઉપરથી એ પિતાની દષ્ટિએ ચિત્રરથને પુત્ર. એના પુત્રનું નામ ભજમાન. સુગ્રીવ નામના દૂતને પિતાની પાસે શક્તિને લઈ સૂર (૪) સેમવંશી યદુકુળના સાત્વત અન્વયમાં આવવા સારુ મોકલ્યા. સુગ્રીવ શક્તિની સાથે જન્મેલા અનમિત્ર રાજાના વૃષ્ણિ નામના પુત્રના કાંઈ વાતચીત કરીને પાછા ગયે. એણે જઈને વંશના હદિકના પુત્ર દેવમીઢ રાજાને પુત્ર. એ શુભનિશુંભને કહ્યું : એ સ્ત્રી ઘણું ઉત્તમ છે, આર્યક નાગની કન્યા ભોજને પરચ્યો હતો. ભોજાનું પણ કહે છે કે જે મને યુદ્ધમાં જીતશે તેને હું બીજું નામ પારિષા હતું. ભેજાને પેટે એને વસુદેવ વરીશ / દેવી ભાગ ૫ ૪૦ ૪૦ ૨૨-૨૩, તે અથવા આનકદુંદુભિ, દેવભાગ, દેવશ્રવસ, આનક Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ શૂર શૂર્પણખા સંજય, શ્યામક, કંક, શમક, વત્સક, 9 એમ શૂરસેના (૨) સોમવંશી પુરુના પુત્ર પ્રવીરની ભાર્યા. દશ પુત્ર અને પૃથા, શ્રીદેવા, શ્રુતકીર્તિ, શ્રુતશ્રવા એને પુત્ર તે મનસ્ય. અને રાજાધિદેવી એમ પાંચ કન્યા હતી. આમાંથી શૂપર્ણખા વિશ્રવા ઋષિને કેસીને પેટ થયેલી પૃથાને દૂતિભોજે દત્તક લીધી હતી અને પાંડ પુત્રી. દશગ્રીવ, કુંભકર્ણ અને વિભીષણ એ ત્રણેની રાજાને પરણાવી દીધી હતી. મૃતદેવાને કસૂષ દેશના બહેન. એ પરણવા જેવડી થઈ એટલે રાવણે એને હશર્માને, શ્રુતકીર્તિ કેય દેશના ધૃષ્ટકેતને, શ્રુતશ્રવાર કાલકેય અસુરોના અધિપતિ વિદ્યુજિજવને પરણાવી ચેદિદેશના દમષ રાજાને અને રાજાધિદેવી હતી, પરંતુ આ વિદ્યુજિજવ એક યુદ્ધ પ્રસંગે અવંતીના રાજા જયસેનને દીધી હતી. આ શુર રાવણને હાથે જ મરણ પામવાથી એને સંતોષવા રાજાના કુળમાં કૃષ્ણને લઈને યાદવો શૌરિ સંજ્ઞા રાવણે એને દંડકારણ્યનું રાજ આપ્યું હતું તેમ વડે પ્રસિદ્ધ થયા હતા. | ભાર૦ ૦ ૬૮-૧૨૯. જ ચૌદ હજાર રાક્ષસોની સેના સહિત ખર રાક્ષસને શૂર (૫) જયદ્રથને મિત્ર એક રાજા. (૩. જયદ્રથ એની સહાયતા સારુ આપ્યો હતો. વા. રા. શબ્દ જુઓ.) સ૦–૨૩–૧૪. • વિશ્રવા ઋષિને ભરદ્વાજની કન્યા શુર (૬) વસુદેવને મદિરા નામની સ્ત્રીથી થયેલા દેવવર્ણની, કસી, પુષ્પટા, રાક અને બળાકા પુત્રોમાંને એક. એમ પાંચ સ્ત્રીઓ હતી. દેવવર્ણિને પેટ વૈશ્રવણ; શુર (૭) કૃષ્ણને ભદ્રાને પેટ થયેલા પુત્રોમાં એક કૈકસીને પેટે રાવણ, કુંભકર્ણ, શૂર્પણખા અને શૂરતર એક રાજા. આ રાજ ઘરે બળવાન હાઈ વિભીષણ; રાકાને પેટે ખર અને બળાકાને પેટ એણે પટચર નામના રાક્ષસને માર્યો હતો. એ ત્રિશિરા, દૂષણ અને વિજિજછવ એ પ્રમાણે પિતાના રથને લીલા રંગના અશ્વો જોડાવ. સંતાન હતાં. (વિઝવા શબ્દ જુઓ.) ભારતના યુદ્ધમાં પાંડવ પક્ષે લડ્યા હતા. / ભાર - દંડકારણ્યનું રાજ્ય મળ્યા પછી શુર્પણખા ત્યાં કો અ૦ ૨૩. રહેવા લાગી અને તેણે ઋષિઓને અનેક પ્રકારના શુરભિ ઉગ્રસેનની કન્યા. વસુદેવના ભાઈ શ્યામકની ઉપદ્રવ આરંભ્યા. કેટલીક વખત ઋષિઓને ખાઈ પત્ની શૂરભુનું નામાન્તર | ભાગ- ૮-૨૪–૨૫. પણ જતી. આ પ્રમાણે ઘણું કાળ પર્યત દુઃખ શૂરભૂ ઉગ્રસેન રાજાની દીકરીઓમાંની એક. એ ભોગવતા હતા તેવામાં સીતા અને લક્ષમણ સહિત વસુદેવના ભાઈ શ્યામકની સ્ત્રી હતી. રામ ત્યાં આવ્યા. તેમણે ગોદાવરી ગંગાના ઉત્તર શૂરભૂમિ શરભૂનું બીજું નામ. તીરે પંચવટીમાં નિવાસ કર્યો હતો. એક સમયે શરસેન દેશવિશેષ. દક્ષિણ અને પશ્ચિમ એ બે શૂર્પણખાએ રામને દીઠા. રામનું અપ્રતિમ સૌંદર્ય દિશાએ આવવાને સબબે એને બે ભાગ થાય છે. નિહાળીને એ રામ ઉપર મેહિત થઈ ગઈ. તેથી વધારે હકીકત સાર એ અક્ષરોના ક્રમમાં યોગ્ય પિતે સુંદર રૂપ ધારણ કરીને રામ સમીપ આવી સ્થળ જોવું. અને રામને પૂછયું કે તું કોણ છે અને સ્ત્રી શૂરસેન (૨) કાર્તવીર્ય રાજાના પુત્ર શરનું સહવર્તમાન તાપસર્વેશ ધારણ કરીને અરણ્યમાં નામાન્તર. કેમ રહે છે? રામે સંક્ષેપમાં ઉત્તર દઈને પૂછયું શુરસેન (૩) પાંડવ પક્ષને પાંચાલને ક્ષત્રિય- કે તું કેણ છે ? હું રાવણની બહેન છું વગેરે વિશેષ. ભારતના યુદ્ધમાં એને કણે માર્યો હતો. / કહીને એણે રામને પ્રાર્થના કરી કે મને માર્યા ભાર૦ કર્ણ૦ અ૦ ૪૩–૧૫. તરીકે સ્વીકારો, કારણ કે તમારું સ્વરૂપ-સૌદર્ય શૂરસેના આ દેશની રાજધાની મથુરામાં હતી. | જોઈને હું ઘણુ મોહિત થઈ છું. | વા૦ ર૦ ભાર૦ ભી ૯-૩૯. અરણ્ય સ૦ ૧૭, Page #231 -------------------------------------------------------------------------- ________________ શૂપ ણખા ૨ શૂપણુખાનું કહેવું સાંભળાને રામે કહ્યું કે હું તા ભાર્યાવાળા છું, માટે તું નિરર્થક દુઃખી થઈશ. મારા નાના ભાઈ લક્ષ્મણ પણું સ્વરૂપવાન છે, અને વળી એની સ્ત્રી અહીં નથી, માટે તું એને પરણુ. આ સાંભળીને એ લક્ષ્મણ પાસે ગઈ અને પેાતાને એ પરણે એવી પ્રાર્થના કરી. લક્ષમણે કહ્યું, હું તેા રામને દાસ છું, માટે તું દાસી થઇને દુ:ખી થાય એ વાસ્તવિક નથી, સારું તા એ જ છે કે તું રામને જ પરણુ. આવુ' સાંભળીને શૂપ ણખા પાછી રામ પાસે આવી અને ફહેવા લાગા કે આ તારી સ્ત્રી રૂપાળો નથી, માટે લાવ હું એને ખાઈ જ જાઉં. પછી તું મને પરણે તા ઠીક પડે, આ ઉપરથી રામે લક્ષમણુને સાન કરતાં એણે ખડ્ગ કાઢીને એનાં નાકકાન કાપી નાખી એને વિરૂપ કરી. એની વેદનાથી વ્યાકુળ બનીને એ ખરની પાસે ગઈ અને પેાતાનું વિરૂપ બતાવીને ખૂબ રુદન કર્યું′′ / વા૦ રા૦ અ॰ સ૦ ૧૮ શૂપણુખાના વીતકની વાત સાંભળીને ખર રાક્ષસે પેાતાનું ચૌદ હજાર રાક્ષસેાનું સૈન્ય રામને મારવા માધ્યું. પરન્તુ રામે આ ચૌદ હારને મરણુ પમાડયાથી ખર પાતે પેાતાના અમાત્યાને લઇને રામપર ચઢયા અને નાર્યો ગયેા. (ખર શબ્દ જુઓ.) ખર મૂ એટલે શૂપ ણુખા જનસ્થાનમાંથી નીકળીને લંકા ગઈ. એણે જઈને રાવણુને પેાતાના વલે કેવી થઈ તે બતાવીને રાવણુને બહુ ધિક્કાર્યો તારા જેવા બલાય વીર ભાઈ છતાં મારી આ વલે ? આવું આવું કહી એણે રાવણને ઉશ્કેર્યા. વળી એણે રામની સ્રી સીતા ઘણી જ સ્વરૂપવાન છે માટે એનું હરણુ કર એવયે પ્રોાધ કર્યા. રાવણે શૂપ ણખાને મુખેથી બધી હકીકત સાંભળી લઈને એનું સાંત્વન કર્યું. શૂપણુખા પછી લકા માં રહી. / વા૦ રા૦ અ॰ સ૦ ૩૪ શૂપણખી સીતાના સંરક્ષણુ સારુ રાખેલી રાક્ષસીઆમાંની એક. / વા૦ રા૦ સુંદર૦ સ૦૨૪ શૂરક ભારતવષીય દેશવિશેષ, આ દેશ ઇંદ્રપ્રથથા દૂર દક્ષિણમાં આવેલા વિદર્ભ દેશની શૂર્પાક પશ્ચિમે ઢાવા જોઈએ. અશ્વમેધ વખતે સહદેવે કરેલા દિગ્વિજયમાં આ દેશનું નામ છે, પરંતુ એ દેશ કયાં આવેલા એ નિશ્ચિત થતું નથી, જમદગ્નિના પુત્ર પરશુરામે ભૂમિને નક્ષત્રી કરીને સ્યપને દાનમાં આપી હતી. છતાં પરશુરામે પતે ત્યાં રહીને ફલાણી જગાએ ક્ષત્રિ છે એમ સાંભળે એટલે ત્યાં જઈને એના વધ કરે, એવે વ્યવહાર રાખ્યા હતા. આમ હાવાથી કશ્યપે પરશુરામને કહ્યું કે મને દાનમાં આપેલા દેશેામાં રહેવુ. અમને ઊચંત નથી તેમ જ મારા દેશમાં ક્ષત્રિયને મારવા એ પણ ચેગ્ય નથી, માટે તમે મારા દેશની બહાર રહેા. પરશુરામની ખીજે રહેવાની ઇચ્છા થતાં સમુદ્રે આ દેશ ઉપરથી ખસી જઈ તેમને સારુ ખુલ્લા કરી આપ્યા. પછી પરશુરામ પેતે આવીને આ દેશમાં રહ્યા. ભારતમાં કાંકણુનું નામ છે, પરંતુ આને ખાસ કાંકણુ કહ્યું નથી; છતાં આ દેશ તે ખાસ ક્રાંકણુ જ હશે. મુંબઈ ઈલાકાના બિજાપુર જિલ્લામાં જામખ’ડીની પાસેનું શૂર્પારક ઢાવાના સંભવ છે. પરંતુ ‘ઇમ્પિરિયલ ગેઝેટ ઑફ ઇન્ડિયા'ના ત્રેવીસમા પુસ્તકમાં હકીકત આપી છે કે ‘મુંબાઈ ઈલાકાના થાણા જિલ્લામાં વસાઈ તાલુકામાં ૧૯°–૨૫′ ઉત્તર અક્ષાંશ અને પૂર્વ રેખાંશ ૭°૨૪૮' ઉપર વસાઈ રાડથી વાયવ્ય દિશાએ અને મુંબાઈ, ખરેડા અને મધ્ય હિંદુસ્થાન રેલવેના વિરાર સ્ટેશનથી પશ્ચિમે સેાપારા નામનું ગામ આવેલું છે. છેક ઈ. સ. પૂર્વે ૫૦૦થી તે ઈ. સ. ૧૩૦૦ સુધો આ ગામ કાંકણુની રાજધાની હતુ. મહાભારતમાં અને શૂર્પારક નામે વર્ણવ્યું છે અને પ્રભાસ જતાં પાંચે પાંડવા ત્યાં રહ્યા હતા. બૌદ્ધ ધર્માંના ગ્ર ંથામાં કહ્યું છે કે પેાતાના એક પૂÖજન્મમાં ગૌતમ માધિસત્ત્વ પોતે સેાપારામાં જન્મ્યા હતા. સાલામને કહેલું છે કે એક્ તે આ જ, જૈનગ્રંથામાં પણ ઘણી જગાએ એને નિર્દેશ કર્યાં છે. ઈ. સ. પૂર્વે સેાપારક સેાપારય, સેાપારગ એવે નામે જૂના શિલાલેખામાં Page #232 -------------------------------------------------------------------------- ________________ શૂલપાણિ એ ગામતા નિર્દેશ છે. ઈ. સ. પૂર્વે ત્રીજ સકામાં પેરિપ્લસે લખ્યું છે કે એક્ ભરુચ અને કલ્યાણીની વચમાં સમુદ્રકિનારે આવેલુ વેપારનું મથક છે. શૂલપાણિ શુલ ધારણ કરવાના સબબે મહાદેવનુ નામ. શૂલપાણેશ્વર હરણકાળ અને મેાખડીઘાટ મૂકીને ન`દાના ઉપલાણમાં નાંદાદના રાજ્યમાં આવેલી મહાદેવની વિભૂતિ. શૂલપાણેશ્ર્વર (૨) શૂલપાણેશ્વર મહાદેવ આગળનુ નર્મદાકિનારાનું તી િવશેષ, શૂલાાત એક નરકવિશેષ. ૨૧૩ શૈખ્ય શકે એવા શાપ આપ્યું. નારદે પણ પતને શાપ્યા કે વિવાહસિદ્ધિનાં લક્ષણૢા મનાય છે તે થયા પૂર્વે તારી સ્ત્રી હજુ થઈ ગણાય નહિ, છતાં તે શાપ આપ્યા, માટે તું પણ મારી પેઠે જ સ્વર્ગમાં જઈ શકીશ નહિ. ( ૨. શૈખ્ય શબ્દ જુએ. ) શજય (૨) પરિક્ષક રાજાને શાપ દીધા હતા તે (૨. શમીક શબ્દ જુએ ). શેષ કહુને પેટે કશ્યપથી જન્મેલા નાગેામાંના પ્રમુખ નાગ. અને અનંત એવું નામ પણ છે. એને સહસ્રણા છે. એ નિરંતર પાતાળમાં રહે છે અને એની એક કલા – એક રૂપ-ક્ષોરસાગરમાં ઢાઈ વિષ્ણુ ભગવાન પાતે પણ એક કલારૂપ અવતારથી એના ઉપર સર્વાંદા શયન જ કરી રહ્યા છે. નાગ માત્રને પેાતાની ઇચ્છામાં આવે તે રૂપ ધારણ કરવાની શક્તિ હૈાય છે તેમ આનામાં પણ સ્વાભાવિક એ શક્તિ છે. એની ફણા ઉપર એ પૃથ્વીને ધારણ કરી રહ્યો છે. / ભાર॰ આ૦ અ૦ ૩૫-૩-૬૬. રોષશાયી શેષનાગ ઉપર શયન કરેલા વિષ્ણુ ભગવાન. ભાગ ૩-૮૪–૧૦, શંગયાન કુરુ અથવા અરાવત વર્ષની ઉત્તરે આવેલા એક પત. એ બન્ને છેડે પૂર્વ-પશ્ચિમ સમુદ્રને લાગીને રહ્યો છે. શૃંગવાન (૨) એ નામના ખીજો એક પતિ, જેની તળેટીએ શૈલેાદ નામનું સરાવર આવેલુ છે. શ‘ગવાન (૩) ગાલવ ઋષિને પુત્ર. એની ભાર્યાનું નામ બૃહકન્યા હતું. | ભાર॰ શય૦ અ૦ ૫૩–૧૫. શું ગવેર એક સ`વિશેષ. / ભાર॰ આ૦ ૫૭–૧૩, શ ́ગવેરપુર ભાગીરથી ગંગ'ને તીરે આવેલું ગુહ નામના નિષાદાધિપતિનું શહેર/ ભાર૦ ૧૦ ૮૩-૬૫. શૃંગી આંગિરસ કુળમાં ઉત્પન્ન થયેલા શમીક ઋષિને ગાયને પેટે જન્મેલે પુત્ર. શૂજય શૈખ્ય રાજાના પુત્ર. નારદ અને પર્વત ઋષિ બન્ને એક સમયે આ રાજાને ત્યાં ગયા હતા. રાજાનું આતિથ્ય લેતાં ખેઠા હતા તેવામાં રાજાની કન્યા ત્યાં આવી. આ રૂપવાન કન્યાને જોઈ પર્યંત-શૈક્ય ઋષિ માહિત થઇ ગયા. નારદના મનમાં પણ એવા ભાવ ઉત્પન્ન થયા. એમણે રાજાને પૂછ્તાં એ પેાતાની કન્યા છે અને પરણાવવા ચેાગ્ય થઈ છે એમ કહેતાં, નાર માગણી કરી અને રાજાએ હા કહી, તે સાંભળી પર્વ તે ક્રોધે ભરાઈ પેાતે અને મનથી પરણી ચૂકયા છે એવું નારદને ઠ્ઠું અને મારી સ્ત્રીનુ' તેં માગું કર્યું. માટે તું સ્વર્ગીમાં નહિ જઈ શૈખાવત્ય ભીષ્મ અને શાવ ખેમાંથી કોઈએ સંધરી નહિ તેથી પાછી આવતાં આંબાએ જે ઋષિના આશ્રમમાં રહી તપ કર્યું હતું તે ઋષિ / ભાર૦ ૦ ૧૭૫-૩૯-૪૬. શૈતેય શિનિ રાજાના પૌત્ર અને સત્યકના પુત્ર સાંનેિ બહુધા આ નામ લગાડાય છે. શૈખ્ય શિબિ દેશના રાજાએ. શૌય (૨) શિબિર દેશના રહેવાસીઓને આ નામ લગાડાય છે. (૩) શૈખ્ય રાજાને પુત્ર શૃજય. શ`જય શબ્દજુઆ.) | ભાર॰ દ્રો૦ ૦ ૫૫. શૈય (૪) વૃષ્ણુિવ શને એક એ નામના ક્ષત્રિ યુધિષ્ઠિરની સભામાં હતા. /ભાર૦ સ૦ ૪-૩૧. શય (૫) શિબિ દેશના ગાવાસન નામના એક ક્ષત્રિ, મહાભારતના યુદ્ધમાં હતા / ભાર૰દ્રો૦ ૯૫-૩૯. શૈખ્ય (૬) શ્રીકૃષ્ણના ચાર અશ્વો પૈકી એ અશ્વોનાં નામ. / ભાર૦૧૦ ૨૦-૧૩, અશ્વ૦ ૧૧૮-૫૬, Page #233 -------------------------------------------------------------------------- ________________ ૬-૬-૧૧, २२४ શાણિતાક્ષ શૈખ્ય (૭) પાંડવો વનવાસમાં હતા ત્યારે એક પર્વત ઉપર રહેતા હતા. સમયે દ્રોપદી આશ્રમમાં એકલી જ હતી. તે વખતે શૈલૂષ (૨) કુબેરની સભામાં એક ગંધર્વ. | જયદ્રથ કાઈ સ્વયંવરમાં જતા હતા તેણે દીઠી; ભારે... સ. ૮૦ અને મોહાંધ થઈને એ કોણ છે વગેરે ખબર કાઢવા શલાદ શંગવાન પર્વતની તળેટીમાં આવેલું સરોવર. જેને મોકલ્યો હતો તે, કટિકાશ્ય. / ભાર૦ વ શલાકા નદીવિશેષ. એ શૈલેદ સરોવરમાંથી નીકળે ૨૬૮-૨. છે. | ભાર૦ સ૦ ૨૯-૪ર. શિષ્ય (૮) વૃષાભિ નામને રાજપુત્ર. એને લાદા ઉપર કહેલી શૈલેદકા નદીનું બીજુ નામ. સપ્તર્ષિ એ સાથે સંવાદ થયા હતા. / ભાર૦ અનુ શૈવલ દંડકરની દક્ષિણ સીમારુપ પર્વત. | વા૦ ૧૪૧-૧૨. રા૦ ઉત્તર૦ સ૦ ૭૫. શખ્ય (૯) કૃષ્ણ હરાવેલ એક ક્ષત્રિ | ભાર૦ ૧૦ શવલ (૨) દેશવિશેષ. / ભાર૦ થી ૯-૫૪. ૧૨–૩૧. શશિર એક બહાર્ષિ. (૩, અંગિરા શબ્દ જુએ.) શિખ્યા શિબિ દેશના રાજાઓની કન્યાઓનું સામાન્ય શશિર (૨) એક બ્રહ્મર્ષિ (૨. કશ્યપ શબ્દ જુઓ.) નામ, શૈશિર (૩) એક બ્રહ્મર્ષિ. (૧. વિશ્વામિત્ર શબ્દ જુઓ). શૌખ્યા (૨) પ્રતીપની ભાર્યા સનન્દી, દેવાપિ વગેરેની શપાલી શિશુપાલની નગરી, શક્તિમતી નામની મા. / ભાર૦ આ૦ ૬૩-૪૪. તે જ / ભા૨૦ વ૦ ૨૫૪–૧૬.. શખ્યા (૩) શ્રીકૃષ્ણની ભાર્યા મિત્રવિદા. / ભાર શાક દ્રોણુ વરુ અને અભિમતીને એક પુત્ર / ભાગ મૌ૦ ૮-૭૪. શેણુ પ્રલયમેમાને સાતમો મેષ. શેખ્યાં (૪) સૂર્યવંશી સગર રાજાની પત્ની સુમતિ શણ (૨) એક બ્રહ્મર્ષિ. (૨. અત્રિ શબ્દ જુઓ.) અસમજુઝાઓની મા./ ભાર૦ ૧૦ ૧૦૫–૧૦ શણ (૩) ભારતવષય મેટો નદ. એનું હિરણ્યશખ્યા (૫) ઘુમસેન રાજાની ભાર્યા. સત્યવાનની વાહ એવું બીજું નામ પણ છે. મા. / ભાર૦ ૧૦ ૨૯૯-૨. શેણસંગમ શાનદ જે સ્થળે સમુદ્રને મળે છે તે શબ્દા (૬) હરિશ્ચન્દ્રની સ્ત્રી તારામતી. સ્થાન, શખ્યા (૭) જ્યાધ રાજાની સ્ત્રી અને વિદર્ભ શેણા ભારતવષય નદીવિશેષ. આ નદી અયોધ્યાથી રાજાની માતા. | ભાગ ૧૦ સ્ક, અ૦ ૮૩, મિથિલા જતાં રસ્તામાં આવે છે. હાલની શાણુ શીખ્યા (૮) ભારતવષય નદીવિશેષ. / ભાર૦ ભી નદી તે જ, એ મગધની પશ્ચિમ સીમા હતી. | ૯-૨૪, ભાર૦ થી ૯-૨૯. શરીષક નકુળ જે દેશમાં દિગ્વિજય કરવા ગયેલે શાશ્વ કકળમાં ઉત્પન્ન થયેલે એક રાજા. તેઓ પૈકી એ નામને એક દેશવિશેષ. | ભાર૦ એનું નામ વંશાવળીમાં નથી. સ૦ ૦ ૩૨, શેણુ% (૨) એક યાદવવિશેષ શૈલાભ સનાતન વિશ્વદેવાઓમાંને એક. (વિશ્વ દેવા શેણાશ્વ (૩) દ્રોણાચાર્ય તે જ. | ભાર૦ વિ૦ શબ્દ જુઓ.). ૫૬-૬; લો૦ ૧૨૫–૨. શૈલાલય એક બ્રહ્મર્ષિ. (૩. વસિષ્ઠ શબ્દ જુઓ.) શેણિતપુર બાણાસુરની નગરી. એ કયાં હતી અને શૈલાલય (૨) ભગદત્ત રાજાને પિતામહ, એક ક્ષત્રિત કયા દેશની રાજધાની હતી એ જણાતું નથી. | ભાર૦ આશ્રમ અ૦ ૨૧-૧૦ ભાગ ૧, અં૦ અ૦ ૬૨. શૈલિન શિલિન ઋષિને પુત્ર, જિત્વા ઋષિ તે. શેણિતાક્ષ રાવણ પક્ષને એ નામને એક રાક્ષસ. / શૈલુષ વિભીષણની સ્ત્રી સરમાને પિતા. એ ઋષભ- વા૦ રા૦ સુંદર સ૦ ક. Page #234 -------------------------------------------------------------------------- ________________ શેણિક - ૨૨૫ ૨થેની શાણિતાદ એક ગંધર્વ. શ્યામક સેવંશી યદુકુળત્પન સાત્વત વંશના શેણિતાદ (૨) એક યક્ષ / ભાર૦ સ૦ ૧૦-૧૮, શર રાજાના દસ પુત્ર પિકી એક. એની સ્ત્રીનું નામ શાકલાયનિ વેદદશે ઋષિને અથર્વવેદ ભણેલે શરભુ અથવા શરભૂમિ હતું. એને પેટ હિરણાક્ષ શિષ્યવિશેષ / ભાગ ૧૨-૭-૨. અને હરિકેશ નામે બે પુત્ર હતા. શક્રતુ એક બ્રહ્મર્ષિ. (૨. અત્રિ શબ્દ જુઓ.) શ્યામપરાશર વસિષ્ઠ કુળના પરાશર ઋષિના શીંગ ભરદ્વાજાંગિરસ કુળના શંગ ઋષિને પુત્ર વંશો અને તેનું કુળ. એ કુળમાં પાટિક, નાદરિ, અને વિશ્વામિત્ર કુલના સૈશિર ઋષિએ પિતાને તંબ, ક્રોધનયન અને ક્ષેમિ એ પ્રસિદ્ધ કષિઓ પુત્ર કરી લીધેલ હોવાથી એ કામુળ્યાયણ એટલે થઈ ગયા છે. દિગંત્રી હતા. શ્યામપરાશર (૨) વસિષ્ઠ કુળના પરાશરનું કુળ. શૌનક ભૃગુવંશીય સપ્ત ઋષિને પૌત્ર અને શુનક શ્યામવય ત્રાજા વસિષ્ઠ કુળમાં થયેલ એ નામને ઋષિને પુત્ર. નૈમિષારણ્યવાસી એક કુલપતિ એક ઋષિ. પિતાના બાર વર્ષના સત્રમાં ભૂતકાળના લોમ- શ્યામા મેરુની નવ કન્યાઓમાંની છઠ્ઠી. એ અગ્નિ હર્ષણના પુત્ર, સૌતિ ઉપનામ ઉગ્રશ્રવાને મુખે રાજાના પુત્ર હિરણયમયની સ્ત્રી થઈ હતી. ભારત, ઈતિહાસ વગેરે સાંભળનાર / ભાર આ૦ શ્યામા (૨) પાર્વતીનું બીજુ નામ. ૧-૫, ૪-૧. શાં ૩૪૮-૯૧. એને બહાચ એટલે શ્યામાયન વિશ્વામિત્ર ઋષિને એક પુત્ર. | ભાર આશ્વલાયન કહ્યો છે. | ભાગ ૧ સ્ક, અ 5 અનુo અ૦ ૭-૫૫. શૌનક (૨) ઈદ્રોત નામને શૌનક કુળનો સમ શ્યામાયનિ ત્રીજા અંગિરા કુલેત્પન્ન એક ઋષિ. બ્રાહ્મણ. જેણે પુરુના પુત્ર જન્મેજયને થયેલી શ્યામે દર બીજા કશ્યપ કુળમાં થયેલા એક ઋષિ. બ્રહ્મહત્યાને અંગ ઉપદેશ કર્યો હતો. જેને લીધે થાવા દ્વિતીય કશ્યપ કુળમાં થયેલા એક ઋષિ. એની બ્રહ્મહત્યા છૂટી હતી તે. / ભાર શાં. અ યીવાસ્ય ઉપર કહેલે શ્યાવાશ્વ તે જ. ૧૫૧, યેન એ નામને એક ઋષિ. એ કયા કુળને શનિક (૩) યુધિષ્ઠિરની સાથે વનમાં રહેલ એક હતું તે જણાતું નથી. બ્રાહ્મણ, | ભાર૦ ૧૦ ૨–૧૪, ૨૬-૨૩, * નગામિ ખર રાક્ષસના બાર અમાત્ય પકી એક. શાનક (૪) સેમવંશી આયુપુત્ર શ્રત્રહના મૃત્સમદ નચિત્ર એક ક્ષત્રિય. | ભાર– અનુઅ. ૧૭૭– નામના પુત્રને પૌત્ર અને શુનક રાજાને પુત્ર. શૌનકાયન એક બ્રહ્મર્ષિ. (૩. ભગુ શબ્દ જુઓ.) યેનજિત ઈવાકુકુળના પરીક્ષિતના પુત્ર દલ રાજાને પુત્ર (૧. શલ શબ્દ જુઓ.) | ભાર૦ ૧૦ શૌરિ શરકુળમાં ઉત્પન્ન થયાના સબબે કૃષ્ણનું નામ. કેટલાક વિષ્ણુને આ નામ લગાડે છે તે અ૦ ૧૯૫-૬૩. એનજિત (૨) સર્યવંશના પ્રસન્ન રાજાનું બીજુ અયથાર્થ છે. નામ, મશાનવૃક્ષ વિરાટ રાજાને ત્યાં જતાં પાંડવોએ પેનજિત (૩) પાંડવ પક્ષને એક ક્ષત્રિય. | ભાર૦ સ્મશાનના જે ઝાડ પર પિતાનાં આયુધ બાંધીને ઉ૦ અ૦ ૧૪૧-૨૭, મૂક્યાં હતાં તે. | ભાર૦ વિ૦ અ૦ ૭, ની કશ્યપની સ્ત્રી તાકાની પુત્રીઓમાંની પ્રક. શ્યાકાર એક બ્રહ્મર્ષિ (૩. કશ્યપ શબ્દ જુઓ.) એ વિનતાના પુત્ર અરુણની સ્ત્રી હોઈ એને શ્યામ એ નામને પર્વત. / ભાર૦ ભીરુ અ૦ સંપાતિ અને જટાયુ નામે બે પુત્ર હતા. / ભાર૦ ૧૧-૧૯, આ૦ અ૦ ૬૭-૫૭. ૭૦, ૨૯. Page #235 -------------------------------------------------------------------------- ________________ યેની શ્રીપતિ એક. યેની (૨) ઋષ્યમાન પર્વતમાંથી નીકળેલી નદી. શ્રાવસ્તી શ્રાવસ્ત રાજાએ વસાવેલી નગરી. એ વિશેષ. ઈશાન કોસલ દેશની રાજધાની હતી. દશરથિ શ્રદ્ધા સ્વાયંભુવ મવંતરના દક્ષની સાળ કન્યામાંની રામ સ્વધામ ગયા પછી તેમને નાને પુત્ર લવ પહેલી. એ ધર્મ ઋષિની તેર સ્ત્રીઓ પૈકી એક હતી. એ નગરીમાં રાજ કરતા હતા. વા૦ રા૦ ઉત્ત, એને શુભ નામે પુત્ર હતા. / ભાર આ૦ અ૦ સ. ૧૦૭. ૬૭–૧૪. શ્રાવણ દશરથે હાથી ધારીને રાત્રે મારેલો વૈશ્ય શ્રદ્ધા (૨) સ્વાયંભુવ મનવંતરમાંના કમ પ્રજા- જાતિને તપસ્વી. વાલ્મીકિ રામાયણમાં આનું પતિની નવ કન્યાઓમાંની ત્રીજી. એ દેવદૂતીને નામ નથી. પેટે જન્મી હતી અને એ મવંતરના અંગિરા શ્રી મહાલક્ષમી પિતે જ, શ્રીમન્નારાયણનો ભાર્યા. ઋષિના સ્ત્રી હતી. એની ઉત્પત્તિ ક્ષીરસાગરમાંથી થઈ હતી. એણે શ્રદ્ધા (૩) વૈવસ્વત મનુની સ્ત્રી. પિતે ભગુ ઋષિને ત્યાં અવતાર લીધે હતા. / શ્રદ્ધા (૪) સૂર્યની પુત્રી. | ભાર૦ શાં- અ. ભા૨૦ આ૦ ૧૮–૧૯; ભાગ ૮ ૪૦ ૪૦ ૮. ૨૭૦-૮, શ્રી (૨) સ્વાયંભુવ મવંતરમાંને ભગુ ઋષિની શ્રદ્ધાદેવી વસુદેવની સ્ત્રીઓ પકી એક, ખ્યાતિ નામની ભાર્યાને પેટે જન્મેલી કન્યા. એને શ્રદ્ધાલુ હંસવજ રાજાના પ્રધાનોમાંને એક ધાતા અને વિધાતા નામે બે બહેન હતી. શ્રીને શ્રમ વસુદેવને શાંતિદેવાની કુખે થયેલા પુત્ર માને જન્મકાળથી જ ભગુએ વિષ્ણુને આપી હતી (૧. ભૃગુ શબ્દ જુઓ.) | ભાર આ૦ ૬૭-૫૧; શ્રમણ વ્રતસ્થ. / ભાગ ૧૧-૬-૪૭; ૧૨–૩–૧૯. ભાગ ૪૦ અ૦ ૧. શ્રમદાગેયિ ત્રીજા ભગુ કુત્પન્ન ઋષિ. શ્રી (૩) પાર્વતીનું એક નામ. શ્રમિક અફર યાદવના પુત્રોમાં એક શ્રી (૪) સરસ્વતી. શ્રવણ અકુર યાદવના પુત્ર પૈકી એક. શ્રીકંઠ મહાદેવ. શ્રવણ (૨) એમની સત્તાવીસ સ્ત્રીઓમાંની એક. શ્રીકુંજ ભારતવર્ષીય તીર્થવિશેષ. / ભાર૦ વરુ શ્રવણ (૩) એ નામનું એક નક્ષત્ર. ૮૧–૧૦૮, શ્રવણ (૪) મૂર દૈત્યના સાત પુત્ર માને એક. એને શ્રીદામા બલરામ અને કૃષ્ણના ગેપ જાતિના કૃષ્ણ માર્યો હતો. ગોકુલના સખા. / ભાગ. સ્કં૦ ૧૦ અ૦ ૧૫. Aવસ ત્રીજા વસિષ્ઠ કુળમાં થયેલ એક ઋષિ. શ્રીદેવા વાસુદેવની સ્ત્રીઓ પૈકી એક. શ્રવા શિવ નામના બ્રાહ્મણને પુત્ર, એને અર્ષિ અને શ્રીતીર્થ એક તીર્થવિશેષ | ભાર૦ વ૦ ૮૧-૪૬ તમ એ નામના બે પુત્રો હતા / ભારઅનુ. અ૦ શ્રીનગર દેવીનું સ્થાનવિશેષ / દેવી ભાગસપ્તમ ૮-૩. ૪૦ અ૦ ૩૮.૦આ નગર તે પ્રસ્તુત મારવાડમાં શ્રાદ્ધદેવ વિવસ્વાન આદિત્યના પુત્ર વૈવસ્વત છે તે, કિંવા બીજુ તે કહેવાતું નથી. મનુનું બીજું નામ. શ્રીનિવાસ વિષણુનું એક નામ. | ભાગ ૯-૪-૬૦. શ્રાવસ્ત સૂર્યવંશી ઇક્ષવાકુ કુળના ઈંદુ રાજાને શ્રીપર્વત શ્રી શૈલ પર્વતનું જ બીજું નામ. કૃષ્ણા પૌત્ર અને યુવનાશ્વ રાજાને પુત્ર. એણે શ્રાવસ્તી જિલ્લામાં કૃષ્ણ નદીને તીરે આવેલ છે. તેના નગરી વસાવી હતી. એને વત્સક અથવા વંશક ઉપર મલ્લિકાર્જુન નામે શિવના તિલિંગનું અને વૃહદ એમ બે પુત્ર હતા. | ભાર૦ વ૦ અ૦ સ્થાન છે. ભાર૦ વ૦ ૮૩-૧૮, ૨૦૫-૪; ભાગ- ૮ અં૦ અ ૬. શ્રીપત વિષણ Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રાપી શ્રીપણી" ભારતવષીર્ષીય નદીવિશેષ. શ્રીભાનુ સત્યભામાની કૂખે થયેલા કૃષ્ણના પુત્ર. શ્રીમતી અબરીષ રાજાની કન્યા. નારદ અને પર્યંત બન્ને એને પરણવાને ઉત્સુક હતા, પરંતુ એ બન્નેને મૂકીને વિષ્ણુને જ પરણી. આ વિષ્ણુ તે વૈકુઠવાસી વિષ્ણુ સમજવા નહિ, શ્રીમાન્ આ નામના વસુને પુત્ર. શ્રીમાન (૨) સેામવંશી પુરુકુળના નીપ અથવા અણુહ રાજાની બીજી સ્રીથી થયેલા સે। પુત્રા પૈકી માટેા પુત્ર. શ્રીમાન્ (૩) દત્તત્રેયના પુત્ર નિમિ ઋષિને પુત્ર/ ભાર॰ અનુ૦ ૧૩૮–૧ શ્રીરંગ ભારતવષીય તીવિશેષ. શ્રીવત્સ વિષ્ણુ અને કૃષ્ણના વક્ષસ્થળ ઉપરનું વાળના ગુચ્છા જેવું અગર લાખા જેવું ચિહ્ન. શ્રીવહુ સવિશેષ. / ભાર॰ આ૦ ૩૫–૧૩. પ્રાગૈલ શ્રી પતનું ખીજુ નામ. પૂર્વે શિશુપાલની શુક્તિમતી નગરી આ સ્થાનની સમીપ જ હશે. શ્રુત પાંચાલના દ્રુપદ રાજાને એક પુત્ર. એ ભારતના યુદ્ધમાં રાત્રિયુદ્ધમાં અશ્વત્થામાને હાથે મરણ પામ્યા હતા. / ભાર૰દ્રો॰ અ૦ ૧૫૬-૧૮૨. શ્રુત (૨) સૂર્ય વશીય ઇવાકુ કુળના ભગીરથ રાજાના બે પુત્રામાંના એક. શ્રુત (૩) વિદેહવંશીય સુભાષણુ નામના જનકને પુત્ર, નામા નામના જનકના પિતા, શ્રુત (૪) કૃષ્ણના કાલિંદીને પેટે જન્મેલા પુત્રામાં એક. શ્રુતકમાં ધૃતરાષ્ટ્રના સે। પુત્રોમાંના એક. શ્રુતકમાં (૨) પાંડુપુત્ર સહદેવના, દ્રૌપદીની ખે જન્મેલા પુત્ર. એ મહારથી હતા. એનું ખીજુ નામ શ્રુતસેન હતું. / ભાર॰ ભી૦ ૪૫–૬૬, દ્રોણુ ૨૩-૩૨. શ્રુતકર્મા (૩) પાંડુપુત્ર અર્જુનનેા દ્રૌપદીની કૂખે થયેલા પુત્ર. એનું બીજુ નામ શ્રુતકીર્તિ. / ભાર૦ આ૦ ૨૪૭–૭૫, ૦ એવું સુદક્ષિણ નામના ગ્રામ્માજ મ્રુતદેવ રાજાની સાથે | યુદ્ધ કર્યું હતું. / ભાર॰ ભી૦ ૪૫-૬૬ ૦ રાત્રે તે તંબુમાં ઊંધતા હતા તે વખતે અશ્વત્થામાએ એને માર્યા હતા. / ભાર॰ સૌ –૬૬. શ્રુતકીતિ વિદેહવંશીય કુશધ્વજ રાજાની કન્યા, દશરથના પુત્ર શત્રુઘ્નની સ્ત્રી. / ૧૦ રા ખા ૨૨૭ સ૦ ૭૩. શ્રુતકીતિ (૨) યદુકુળના શૂરરાજાની કન્યા, વસુદેવની બહેન, કૃષ્ણની ફાઈ અને કેકય રાજા ધૃષ્ટકેતુની સ્ત્રી. શ્રુતકીતિ (૩) પાંડુપુત્ર અર્જુનને દ્રૌપદીને પેટ થયેલા પુત્ર. (શ્રુતકમાં શબ્દ જુએ.) એનું ખીજું નામ શ્રુતકર્મા હતું. / ભાર૰ આ૦ ૬૩-૭૪, ૬૪૧૬૫, ૨૪૭–૭૫, દ્રોણુ૦ ૨૩–૩૩. ♦ શલ્કે એને હરાવ્યા હતા. / ભાર૦ ૪૦ અ૦ ૧૩. શ્રુતજય સેામવંશી પુરુરવા રાજાના પુત્ર સત્યાયુ તા પુત્ર. શ્રુત જય (૨) ત્રિગને ક્ષત્રિય. એને અર્જુને માર્યા હતા. / ભાર૦ ૪૦ ૧૮-૧૧શ્રુતદેવ મિથિલા નગરીમાં બહુલાશ્વ જનક રાજ્ય કરતા હતા તે સમયમાં આ શ્રુતદેવ ત્યાં રહેતા હતા. એ જબરા જિતે દ્રિય, સદ્ગુણસ'પન્ન અને પરમ સમાધાની હતા. પરંતુ પોતાની નગરીમાં આવે! ગુણી પુરુષ રહે છે એવી બહુલાશ્વને ખબર જ નહે!તી. એક સમયે કૃષ્ણના મનમાં ઇચ્છા થઇ કે આપણે એ બ્રાહ્મણના દર્શને જઈએ, કેમ કે શ્રુતદેવ મેટા બ્રહ્મનિષ્ઠ હતા, એ કૃષ્ણને ખબર હતી. પેાતે દ્વારકાથી મિથિલા નગરીમાં આવી શ્રુતદેવને ત્યાં ગયા. એણે કૃષ્ણનું બહુ ઉત્તમ પ્રકારે આતિથ્ય કર્યું અને કેટલાક દિવસ મહેમાન તરીકે રાખ્યા. આ વાતની બહુલાર્શ્વને ખબર પડતાં જ એ પેાતે શ્રુતદેવને ત્યાં આવ્યા અને એને જાણુ થઇ કે પેાતાની નગરીમાં આવા મહાન બ્રહ્મવેત્તા રહે છે. અત્યાર સુધી આવા બ્રાહ્મણની એને ખબર જ ન પડી એથી એને ઘણા ખેદ થયેા. પણ કૃષ્ણે એના મનનું સમાધાન કર્યું. પછી બહુલાવે શ્રુતદેવ સહિત પાતાને ત્યાં પધારવાને વિનતી કરી. કૃષ્ણે પોતાના યેાગબળે પેાતાનું ખીજુ` Page #237 -------------------------------------------------------------------------- ________________ મૃતદેવ ૨૨૮ મૃતસેન સ્વરૂપ કરીને એ ઋષિ સહિત બહુલાજ રાજાને આંકડા બત વ્યા હતા. પછી અગત્યને જોડે ત્યાં પધાર્યા અને રાજાએ બન્નેને કેટલાક દિવસ તેડીને બ્રનશ્વ રાજા પાસે યાચના કરવા ગયા હતા. પિતાને ઘેર રાખી તેમનું આતિથ્ય કર્યું. ભાર૦ વન અ૦ ૯૮. અહીં બહુલાશ્વના રાજમંદિરમાં કૃષ્ણ, શ્રુતદેવ મતવિદા કુશદ્વીપની એક નદી. અને બહુલા ત્રણે સુખે વાતચીત વગેરેમાં કાળ શ્રતશ્રવા ગરુડે મારે એક અસુર વ્યતીત કરતા હતા. તે જ વખતે શ્રુતદેવને ત્યાં મૃતશ્રવા (૨) શરરાજાની કન્યા અને વસુદેવનો પણ કૃષ્ણ અને મૃતદેવ ધર્મચર્ચામાં સુખે કાળ ભગિની. એ ચેદિરાજ દમષને પરણી હતી. ક્રમણ કરતા હતા. કણે કહ્યું કે મને બ્રાહ્મણો કૃષ્ણની ફઈ અને શિશપાલની માતા. પ્રિય છે, છતાં બ્રાહ્મણોમાં જે તપ, વિદ્યા અને ધુતશ્રવા (૩) સોમવંશી પુરુકુળના અજમઢના સંતોષવાળા હોય તે વધારે પ્રિય છે. તેમાંયે જે વંશના કુરુના પુત્ર સુધનુના વંશના જરાસંધ વંશના આત્મજ્ઞાન સંપન હોય તે તો અધિકાધિક પ્રિય માર્જરિ નામના રાજાને પત્ર, એના પુત્રનું છે. મતલબ કે મૃતદેવ એ જ તપસ્વી, વિદ્વાન નામ અયુતાયુ. અને સંતોષી હોવાથી જ પતે છેક દ્વારકાથી શ્રશ્રવા (૪) જન્મેજયના સપસત્રને એક સદસ્ય. એના દર્શને આવ્યા છે. એ બ્રાહ્મણની એવા સણિીને પેટે ઉતપન્ન થયેલા સોમશ્રાને પિતા. / પ્રકારે સ્તુતિ કરી, બહુલાશ્વની આજ્ઞા લઈ, પિતે ભાર આ૦ ૩-૧૩. દ્વારકા પાછા પધાર્યા. / ભાગ ૧૦ ૪૦ ૫૦ ૮૬. શ્રતશ્રવા (૫) એક ક્ષત્રિય. | ભાર૦ સ૦ ૮–૯. મૃતદેવ (૨) કૃષણના પૌત્રોમાંને એક. શ્રતશ્રી ગરુડે મારેલો એક અસુર મૃતદેવા શરરાજાની કન્યા અને વસુદેવની બહેન. શ્રતસેન શત્રુઘાતી રાજાનું બીજું નામ. એ કુરુષદેશના વૃદ્ધશર્મા નામના રાજાને પરણી હતી. શ્રતસેન (૨) ભારતના યુદ્ધમાં દુર્યોધન પક્ષે આવેલ મૃતદેવી શ્રુતદેવા તે જ. એક રાજા. | ભાર૦ ક૭ અ૦ ૨૭. શ્રતધ્વજ વિરાટ મસ્યરાજને ભાઈ. | ભાર૦ ૦ મતસેન (૩) પાંડુપુત્ર ભીમસેનથી દ્રૌપદીને થયેલ ૧૫૯-૪૦. પુત્ર. એ મહારથી હતા. ભાર૦ દ્રો અ૦ ૨૩.૦ શ્રતવર્મા ભારતના યુદ્ધમાં આવેલ દુર્યોધન પક્ષને એને કર્ણની સાથે એકદા જબરું યુદ્ધ થયું હતું. ! એક રાજા | ભાર૦ ૦ અ૦ ૪-૧૮. ભા૨૦ ભી- અ. ૪૫. • રાત્રે તંબુમાં સૂતેલ મૃતવર્મા (૨) ધાર્તરાષ્ટ્રોનાં નામની સાથે આનું હતું ત્યારે અશ્વત્થામાને હાથે એનું મરણ થયું નામ ભાર૦ ૦ ૦ ૪ ના બ્લેક ૧૮મામાં હતું. એનું બીજું નામ સૂતસીમ એવું હતું. ગણવેલું છે. સબબ આ વખતે ધૃતરાષ્ટ્રને એક શ્રેતસેન (૪) સોમવંશીય પાંડવ કુળના પરીક્ષિત પુત્ર પણ હેય પરંતુ ધૃતરાષ્ટ્ર પુત્રનાં નામે રાજાના ચાર પુત્રમાંને બીજો પુત્ર. એ જન્મેજયને આપ્યાં છે તેમાં આ નામ નથી, નાને ભાઈ. શ્રતર્વા ધૃતરાષ્ટ્ર-પુત્ર, ભારત યુદ્ધમાં મરાય હતે. | શ્રતસેન (૫) સેમવંશી સહદેવને દ્રૌપદીને પેટે ભારે શ૦ ૨૫-૪. થયેલ પુત્ર, ભારે આ૦ ૬૩-૭૪, ૬૪–૧૬.૦ અતર્વા (૨) કોઈ એક ક્ષત્રિય. એ કયા કુળને એવું આ નામ પાડવાના કારણ સારુ જુઓ | ભાર૦ હતા અને ક્યાં રહેતા હતા એ સંબંધી કશી આ૦ ૨૪૭-૮૧. હકીકત ઉપલબ્ધ નથી, પણ એ એકદા અગત્ય સતસેન (૬) તક્ષકને પુત્ર, એક સ.ભાર ઋષિ પાસે દ્રવ્યની યાચના કરવા ગયા હતા તે આ૦૩-૧૪૧.૦ એના ભાઈનું નામ અશ્વસેન હતું.' વખતે અગસ એને પોતાનાં ઊપજ- ખર્ચના ભાર અ૦ ૪૦ ૫૭-૧૨. Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રાવતી શાસેના ૨૨૯ શ્રતસેના શારદરડાયનીની ભાર્યા. / ભાર આ૦ પાછી વળી અને એ જ મૃત્યુ પામ્યા. | ભા૨૦ ૧૨૬-૩૭. દ્રો અ૦ ૯૨. થતાની વિરાટ રાજાના નાના ભાઈઓમાને શ્રાવતી બદરપાચન નામે તીર્થમાં ભારદ્વાજની એક. / ભાર૦ દ્રો અ૦ ૧૫૮. શ્રુતાવતી નામની પુત્રી રહેતી હતી. એ અપ્રતિમ શ્રતાન સેમવંશીય ધૃતરાષ્ટ્રને એક પુત્ર. આને રૂપવાન હેઈ બ્રહ્મચર્યાદિ નિયમ ધારણ કરીને ભીમે માર્યો હતે. | ભા૨૦ શ૦ ૨૫-૦. તથા “દેવરાજ ઇન્દ્ર મારો સ્વામી થાય” આવો શતાયુ સોમવંશી પુરુરવા રાજાના છ પુત્રોમાંને મનમાં નિશ્ચય કરીને ઉગ્ર તપ કરતી હતી. સ્ત્રીઓથી બીજો પુત્ર. એના પુત્રનું નામ વસુમાને રાજા. પાળી ન શકાય એવા અનેક નિવમો એ પાળતી, શ્રેતાયુ (૨) સૂર્યવંશી ઇક્ષવાકુ કુળના કુશવંશના આમ તપશ્ચર્યા કરતાં ઘણાં વર્ષો વીતી ગયાં ત્યારે સહસ્ત્રાવ રાજાના કુળના ચંદ્રરાજાને પુત્ર. ભગવાન ઈન્દ્ર એનું તપ, સદાચાર અને પરમ શ્રેતાયુ (૩) વિદેહવંશી અરિષ્ટનેમિ જનકને પુત્ર. અનન્ય ભક્તિથી પ્રસન્ન થઈ બ્રહ્મર્ષિ મહાત્મા એને પુત્ર તે સુપાશ્વક જનક વસિષ્ઠનું રૂપ લઈને એના આશ્રમમાં આવ્યા. શ્રેતાયુ (૪) અર્જુને મારેલે દુર્યોધન પક્ષને એક એમને જોઈને કૃતાવતીએ મુનિએ દર્શાવેલા આચારે રાજા | ભાર૦ દ્રો અ૦ ૯૩, પ્રમાણે એમની પૂજા કરી અને કહ્યું: હે ભગવન! થતા, (૫) સોમવંશી ધૃતરાષ્ટ્રને એક પુત્ર / ભાર૦ હે મહામુનિ! હે પ્રભુ! બેલે શી આજ્ઞા છે ? કસ૦ ૪૬-૭–૧૧. હે પવિત્ર વ્રતધારી મુનિ ! આપ જે કાંઈ માગશો શ્રેતાયુ (૬) દ્રૌપદીના સ્વયંવરમાં આવેલ એક તે સર્વે હું મારી શક્તિ પ્રમાણે આપને આપવા ક્ષત્રિય. | ભાર૦ આ૦ ૨૦૧-૨૧, સ૦ ૪–૩૪. તૌયાર છું. માત્ર ઈન્દ્ર પર મારી ભક્તિ હોવાથી હું શતાયુ (૭) કલિંગ દેશને એક ક્ષત્રિય. એના મારો હાથ કોઈ પણ પ્રકારે આપને આપીશ નહિ. ભાઈનું નામ અશ્રુતાયુ. | ભાર૦ ક૭ ૭૬-૧૪. હે તપાધન ! મારો નિશ્ચય છે કે વ્રત કરીને, નિયમ એને ભીમની સાથે યુદ્ધ થયું હતું. / ભાર૦ ભી. પાળીને અને તપ તપીને પણ ત્રિભુવનના ઈશ્વર ૫૪. એને અર્જુને માર્યો હતે. | ભાર૦ દ્રો ૯૩- ઈન્દ્રને મારે પ્રસન્ન કરવા. વસિષ્ઠરૂપધારી મેં ૨૪.૦ એને દીર્ધાયુ અને નિયુતાયુ નામે બે પુત્રો મલકાવીને એને કહ્યું કે હે શુભાનને ! દેવતાઓનાં હતા. એઓ ભારતના યુદ્ધમાં મરાયા હતા. | ભાર૦ દિવ્ય સ્થાને તપથી જ પ્રાપ્ત થાય છે; અને કો૦ ૯૩-૨૭–૨૯. 'જગતમાં તપ એ જ સર્વસુખમૂલક છે. તારા તપને શ્રેતાયુધ દ્વિતીય વરુણ વડે શીતતાયી નામની પ્રભાવે ઈછા ફળીભૂત થશે જ, પણ તું મારું નદીની મૂર્તિમાન દેવતાને પેટે થયેલો એક ક્ષત્રિય. એક વચન સાંભળ. હે સુંદર વ્રતવાળી શ્રુતાવતી ! વર એને એક અભિમંત્રિત ગદા આપી હતી. મારી પાસે આ પાંચ બોર છે તે તું રાંધી આપ. વરુણે કહ્યું હતું કે આ ગદા વડે તું મરછમાં આમ શ્રતાવતીને પાંચ બેર આપીને તે વિશ્રામ આવે એને છતીશ. પરંતુ જે પુરુષ યુદ્ધ કરતે લેવાને બહાને આશ્રમથી થોડે દૂર ગયા અને જપ ન હોય તેના ઉપર તારે એને પ્રહાર કર નહિ, કરવા બેઠા. ઈદ્ર જપ કરવા બેઠા હતા તે સ્થાન જે યુદ્ધ ન કરનારના ઉપર ફેંકી તો તું જ મરીશ. પવિત્ર તીર્થ રૂપ મનાય છે. પોતાની પાસેનાં હતાં જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે આ શ્રેતાયુધ એટલાં બધાં લાકડાં બળી જતાં પણ બાર રંધાય એ યુદ્ધમાં દુર્યોધન પક્ષે લડવા ગયે, એની માતા નહિ એટલે શ્રુતાવતીએ પિતાના પગ ચૂલામાં પૃથ્વી ઉપરની નદી હોવાથી એ અહીં જ રહેતો નાખ્યા. જેમ જેમ પગ બળે તેમ તેમ પગ હતે. યુદ્ધમાં એ કૃષ્ણ ઉપર ગદા ફેંકવાથી ગદા આગળ આગળ સંકોરતી જાય. એમ કરતાં કરતાં Page #239 -------------------------------------------------------------------------- ________________ મૃતદેવ ૨૩૦ ધહ અગ્નિએ એના બધા પગ બાળી નાખ્યા. ઈદના શ્રના શ્રાવણ માસના સૂર્યના સમાગમમાં આવનાર જપને પ્રભાવે જ બોર રંધાતાં નહોતાં. આમ પગ યક્ષ. (૫. નભ શબ્દ જુઓ.) બળી ગયા છતાં પણ માત્ર બેર રાંધવામાં જ શ્રોતા શ્રાવણ મહિનાના ઇન્દ્ર નામના સૂર્યના ચિત્તવૃત્તિવાળી શ્રાવતી આનંદથી એ કાર્ય માં સમાગમમાં આવનાર પક્ષવિશેષ. / ભાગ મચી રહી હતી. એને પિતાના બળતા પગની લાગણી ૧૧-૩૭. જ થતી નહતી. માત્ર મુનિની આજ્ઞાનું પાલન શ્લેષ્માતક વિશ્રવા ઋષિનું નર્મદા તીરે આવેલું કરવામાં જ નિમગ્ન હતી. સૂર્યાસ્ત થયે પણ બોર તપવન, અહીં દશગ્રીવ કાંઈ કાળ પર્યત રહેતા રંધાયાં નહિ. એનું આ વર્તન જોઈ ઇન્દ્ર એના હતા. અહીંથી જઈને લંકામાં રહ્યો હતો. હું વાવે પર બહુ પ્રસન્ન થયો અને એને સાક્ષાત દર્શન રા૦ ઉત્તર૦ સ. ૧૦. આપીને કહ્યું કે હે સુંદરી ! તારા ઉપર હું પ્રસન્ન શ્વફલક અનમિત્ર નામના યાદવોને પૌત્ર, વૃષ્ણને થયે છું અને તું આ તારો મનુષ્યદેહ પડયા પુત્ર અને ચિત્રરથને ભાઈ. એક સમયે કાશીક્ષેત્રમાં પછી સ્વર્ગ માં આવી મારી સ્ત્રી થઈ ઘણું કાળ અવર્ષણને લઈને દુષ્કાળ હતે. શ્વફલ્ક સહજ ત્યાં ગયે પર્વત સ્વર્ગ સુખ ભોગવીશ. દેહત્યાગ પછી શ્રુતા- હતે. કેઈએ કાશીરાજને કહ્યું કે આ શ્વફલક મહા વતી હાલના ઇંદ્ર પુરંદરની શચી નામનો સ્ત્રી થઈ પુણ્યવાન હાઈ એ જ્યાં હોય ત્યાં અવર્ષણ, દુષ્કાળ, છે. | ભાર૦ શલ્ય અ૦ ૪૮. રોગ વગેરે રહે જ નહિ એમ છે. માટે તું એની મૃતદેવ શ્રીકૃષ્ણને અનુયાયી એક યાદવ. | ભાગ પૂજા કર. તેથી રાજાએ એને બોલાવી એનું પૂજન ૧–૧૪-૩૨, કર્યું. રાજાએ પોતાની ગાંદિની નામે કન્યા એને શ્રતદેવ (૨) વિષ્ણુને પાર્ષદ વિશેષ. | ભાગ - પરણાવી. એના વેગથી ત્યાં વૃષ્ટિ થઈ અને દુર્ભિક્ષ ૨૧-૧૭, ટળીને સુકાળ થયો. ' ભા.૧૦ ૪૦ ૫૦ ૫૭. • શ્રતધર શાલ્મલી દ્વીપમાંના કવિશેષ, / ભાગ શ્વફલકને ગાંદિનીને પેટે અકર, આસંગ, સારમેય, ૫-૨ ૦–૧૧. મદુર, મદુવિતગિરિ, ધર્મવૃદ્ધ, સુકર્મા, ક્ષત્રપેક્ષ, શ્રનાહ્ય પાંડવ પક્ષને એક ક્ષત્રિય. એ અશ્વત્થામાને અરિમર્દન, શત્રુન, ગંધમાદન, પ્રતિબાહુ એમ તેર હાથે મરાયો હતો. | ભાર૦ દ્રો ૧૫–૮૨. પુત્ર અને સુચિરા નામે પુત્રી એટલાં સંતાન થયાં શ્રોત એક બ્રહ્મર્ષિ. (૨. કશ્યપ શબ્દ જુઓ.) હતાં. શ્રુતિ (૨) સાંગ વેદને બ્રહ્મદેવને મુખે શ્રવણ કર્યા. ધવૃત્તિ સેવાવૃત્તિ. | ભાગ- ૭-૧૧-૮. થી તેમના માનસપુત્રોને શ્રવણને લઈને થયેલા જ્ઞાનનું શ્વસન અમૃતરક્ષક એક દેવ, ગરુડની સાથે એને યુદ્ધ નામ. થયું હતું. તે ભાર૦ આ૦ ૩૨–૧૯. શ્રેણિમત ક્ષત્રિ. | ભાર૦ સ૦ ૭૮. શ્વસન (૨) સર્પવિશેષ. | ભાર આ૦ પ-૧૭, શ્રણમાન ગેઇંગ નામના પર્વત શિખરવાસી રાજા. શ્વસૃપ તેર સહિકે પૈકી એક ભારતયુદ્ધમાં એ પાંડવોના પક્ષમાં હતા. / ભાર૦ શ્વહપ તેર સહિકોમાંને સાતમે. દ્રોણ૦ અ૦ ૨૩.૦ અને એ યુદ્ધમાં જ કૌરવ પક્ષના શ્વા એક કૂતરો જે ઋષિની સેવામાં જ રહેતું હતું વીરેને હાથે મરાયો. અને જેને ઋષિએ દીપડો, વાધ, હાથી, સિંહ શ્રેણિમાન (૨) ભીમસેને દિગ્વિજય સમયે હરાવેલ અને શરભ બનાવ્યા હતા. પણ એ ઋષિને જ કુમારદેશને રાજા. / ભારસ ૦ ૮૦ ૩૦. મારવાની ઇચ્છા એના મનમાં થવાથી ઋષિએ એને શિશુપાલ તે જ, | ભાર૦ વ૦ ૧૫-૨, પુનઃ કુતરો બનાવી દીધો હતો તે. | ભાર૦ શા શ્રુતબવાને પુત્ર હેવાથી પહેલું નામ. અ૦ ૧૧૬–૧૧૭. Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્વાનલાપામહ ૩૧ છેતકિ શ્વાનલોપામહ ભારતવષય એક તીર્થવિશેષ. શ્વાવિલેમપયન તીર્થ તે જ. | ભા૨૦ વ૦ ૮૩. ધાકૃતિક શ્વફલકના સર્વ પુ. પરંતુ વિશેષે અપૂરને એ નામ લગાડાય છે. તે ભાગ ૧૧ સ્કo અ૦ ૧૨, ધાહિ સોમવંશી યદુપુત્ર ફોછાના પૌત્ર અને વૃજિ નિવાન રાજાને પુત્ર. એના પુત્રનું નામ શેકુરજા. ધાસા શ્વસનની માતા. | ભાર૦ આ૦૧૦-૧૯, ધાવિલેમપયન શ્વાન પામહ શબ્દ જુઓ. કત વિરાટના મસ્વરાજને એની પહેલી સ્ત્રી સરથાને પેટે જન્મેલે પુત્ર. | ભાર૦ વિ૦ ૨૧-૧૮. •એ ઉત્તરકુમારનો ભાઈ | ભાર૦ ભ૦ ૪૭-૪૪. • અને શંખને સહેદર ભાઈ હતો. એને ભીષ્માચાર્યો માર્યો હતેા. / ભા ભી ૪૮-૧૧; ભાર૦ વિ૦ ૨૧-૧૮, ઉત્તરને શલ્વે મારી નાખ્યો હતેા માટે એની જોડે યુદ્ધ કરતો હતો, - વેત (૨) એક ઋષિ. એનું કુળ અગર વિશેષ વૃત્તાંત મળતું નથી. ત (૩) વિપ્રચિત્તિ દાનવને પુત્ર. | મત્સ્ય અ૦ ૧૦–૧૭૬ શ્રાં૦ ૭. શ્વેત (૪) પ્રાચીન કાળમાં વિદર્ભ દેશમાં સુદેવ નામ રાજા હતા. આ શ્વેત એને પુત્ર થતા. પિતાના મરણ પછી એ રાજ્યને અધિકારી થયા હતા. પછી એણે પિતાના ભાઈ સુરથને યુવરાજ બનાવ્યો અને બહુ સારી રીતે રાજ ચલાવ્યું. પછી અરણ્યમાં જઈ ત્રણ હજાર વર્ષ તપ કરી દેહત્યાગ કર્યો. એના સુધર્માચરણ વડે એને ઉત્તમ લેકની પ્રાપ્તિ થઈ. એ મનુષ્યદેહમાં હતો ત્યારે એને મારે અન્નદાન આપવું જોઈએ એ સૂઝયું નહોતું. સબબ એને સુધા ઘણી જ પીડવા લાગી. બ્રહ્મલોકમાં આમ ભૂખની પીડા શી, અને તેનો શાન્તિ શી રીતે થાય, એ એણે બ્રહ્માદેવને પૂછ્યું. એમણે કહ્યું કે તે તપ જ કર્યું છે, દાન નહિ. પિતાના શરીરને જ પડ્યું છે. માટે ભૂલોક પર જઈ તારા પિતાના શરીરનું જ ભજન કર. પછી ભૂલેક- માં પિતાનું મૃત શરીર પડ્યું હતું તેનું ભજન કરવા લાગે. ખાતા ખૂટે નહિ અને સુધા શાંત થાય નહિ. પછી ત્યાં અગમ્ય ઋષિ આવી ચઢયા. તેમને વિનંતી કરી પિતાનાં અલંકારો વગેરેનું દાન કર્યું. એને ઉદ્ધાર કરવા ઋષિએ દાનને અંગિકાર કર્યો અને વેત પુનઃ બ્રહ્મલોકમાં જઈ વસ્યો. | વા૦ રાઉત્તર૦ સ૦ ૭૮. વેત (૫) રામને સહાય કરનાર એક વાનર | વા૦ રા યુદ્ધસ૩૦ શ્વેત (૬) એક ઋષિ જે ગોગ્રહણ વખતે થતું યુદ્ધ જેવા આકાશમાં દેવ આવ્યા હતા ત્યારે ઇન્દ્રના વિમાનમાં જોડે આવ્યું હતું તે / ભાર૦ વિ. સ. ૫૩ શ્વેત (૭) એક પર્વતવિશેષ. / ભાવે વન ૨૨૭– ૧૧; ભ૦ ૬-૪, રાજસૂય યજ્ઞ વખતે દિગ્વિજય યાત્રામાં અર્જુન ત્યાં ગયા હતા. / ભા૦ સ૦ ૨૮ શ્વેત (૮) ક્રોધવશની પુત્રી શ્વેતાને પુત્ર. એક દિગ્ગજ. / ભાર આ૦ ૬૭–૬૬ તકલ્પ બ્રહ્મદેવના ચાલુ માસમાં થઈ ગયેલો પ્રથમ દિવસ. (૪. કલ્પ શબ્દ જુઓ.) તકિ એક રાજા. એ કયા વંશના હતા એ જણાતું નથી. પણ એ નિરંતર ય કર્યા કરતે. એણે એટલા તે અપરિમિત યજ્ઞો કર્યા હતા કે જેથી બ્રાહ્મણને તલમાત્ર ફુરસદ મળે નહિ. વળી યજ્ઞના ધુમાડાથી એનાં નેત્ર પણ ઘણું જ ત્રાસી ગયાં હતાં. આમ છતાં પણ એ બ્રાહ્મણે પાસે ગયો અને એમને વીનવવા લાગ્યો કે મારી શકસંવત્સર યજ્ઞ કરવાની ઈચ્છા છે, માટે આપ કૃપા કરીને એને આરંભ કરો. એ જ્યાં જ્યાં ગમે ત્યાં ત્યાંથી બ્રાહ્માએ કહ્યું કે અમે તે થાકી થયા છીએ. પણ બ્રાહ્મણોએ એને સૂચવ્યું કે તું રુદ્રનું આરાધન કર, એટલે તેઓ પોતે તારા યજ્ઞનું ઋત્વિજ પણું સ્વીકારશે. ભલે, એમ કહીને એ પાછો આવ્યા અને છ માસ પર્યન્ત આરાધના કરીને રુદ્રને પ્રસન્ન કર્યા. પણ રુકે કહ્યું કે જા, તું બાર વર્ષ સુધી અગ્નિમાં સતત વૃતધારા કર અને એ પૂરું થાય એટલે મારી પાસે આવજે. રુદ્રની આજ્ઞા Page #241 -------------------------------------------------------------------------- ________________ કિ ૩૨ તીપ પ્રમાણે બાર વર્ષ પર્યત અગ્નિમાં સતત ધૃતધારા નીતિ ઉદ્દાલકે એને સંભળાવી. કોણ જાણે કેમ પણ ર્યા બાદ એ પાછો રદ્ર પાસે ગયે. આ ઉપરથી શ્વેતકેતુના મનમાં એ બેધ ઠસી ગયે. આ ઉપરથી આશ્ચર્ય પામીને રૂદ્ર એને કહ્યું: રાજા, મારા કહ્યા ઉદ્દાલકે એને ઉપનયન સંસ્કાર કર્યો. પછી એ ગુરને પ્રમાણે તે અનુષ્ઠાન કરવાથી હું પ્રસન્ન અને ત્યાં જઈને રહ્યો. ત્યાં વેદ-વેદાંગમાં નિષ્ણાત થઈ સંતુષ્ટ થયો છું. પરંતુ મારી ગણના દેવોમાં થતી પાછો આવ્યો, પરંતુ વિદ્યા આવવાથી એના મનમાં હેવાથી મને ઋત્વિજનું કામ કરવાનો અધિકાર ઘમંડ આવ્યો કે હું જબરો વિદ્વાન છું. એને નથી. માટે તું એમ કર કે મારા અંશથા ભૂમિ આમ ઘમંડમાં ને ઘમંડમાં બેસી રહે તે જોઈને એક પર જન્મેલા દુર્વાસા ઋષિ છે તેમની પાસે જા દિવસ ઉદ્દાલકે પૂછયું કે એક વિજ્ઞાન વડે સઘળી અને વિનંતી કર. એ તારા ઋત્વિજ બની તારો બાબતનું વિજ્ઞાન ઊપજે એવું તને કઈ તારા શતસંવત્સરાત્મક યજ્ઞ સિદ્ધ કરશે. તકિના ગુરુએ શીખવ્યું છે? પિતાને પ્રશ્ન એ સમયે અપરિમિત થસેને પરિણામે અગ્નિદેવને બહુ ઝાડા નહિ. એનું અભિમાન ઊતરી ગયું અને એ પિતાને થઈ માંદા થઈ જવાથી તેને અનેક પ્રકારની શરણે આવ્યા. ઉદ્દાલકે એને બ્રહ્મવિદ્યાને ઉપદેશ ઔષધિઓથી ભરપૂર ખાંડવવન બાળો ખાવું પડયું. કર્યો. આથી એ જબરી બ્રહ્મનિષ્ઠ અને ગલિત અગ્નિને ખાંડવવન બાળી ખાવાને યોગ કરી ગવી બની કૃતાર્થ થયા. / છાગ્ય ઉપનિષદ. આપવાથી અનિદેવ અર્જુન પર પ્રસન્ન થયે તકેતુ મોટો થયો તે સમય સુધી સ્ત્રી પુરુષે હતા. (૧. અગ્નિ અને ૩. અર્જુન શબ્દ જુઓ.) પશુ પ્રમાણે મથનાસક્ત હતાં. એક વખત એમ શ્વેતકેતુ ગૌતમ કુલેત્પન્ન અરુણિ ઋષિને પૌત્ર બન્યું કે એની મા અને ઉદ્દાલકની સાથે એ બેઠે હતા. તેવામાં એક બ્રાહ્મણ આવ્યો અને એણે અને ઉદ્દાલક ઋષિને પુત્ર. એને આરુણિ પણ એના બાપને પ્રાર્થના કરી કે એક પુત્ર ઉત્પન્ન કહેતા. એને નચિકેતા નામે ભાઈ અને સુજાતા કરવા સારુ તારી સ્ત્રી મને આપ. એણે વેતકેતુની નામે બહેન હતી. સુજાતા કહેડ ઋષિને પરણી માને હાથ ઝાલ્યો અને “ચાલ આપણે જઈએ”, હતી, દેવલ નામના બ્રાહ્મણની પુત્રી સુવર્ચલાની સાથે એને સંવાદ થયે હતે. | ભાર૦ શાં૦ ૨૨૪ એમ કહી એને લઈ જવા લાગે. તોતુથી આ • પછી આ સુવર્ચલાની સાથે જ એનું લગ્ન થયું સહન થયું નહિ અને એ પેલા બ્રાહ્મણની સાથે હતું. એ અષ્ટાવકને મામો થાય. | ભા. ૧૦ તકરાર કરવા લાગ્યો. આ જોઈને ઉદ્દાલકે કહ્યું કે ૧૩૪-૧૨, ૯ અષ્ટાવકની સાથે એ જનકરાજના તું ગુસ્સે ન થા. એ સનાતન ધર્મ છે. પોતાની યજ્ઞમાં ગયો હતો. તે ભાર૦ વ૦ ૧૩૫-૨૧-૨૨ મરછમાં આવે તેને રતિસુખ આપવાને સ્ત્રીઓ સ્વતંત્ર છે. પરંતુ શ્વેતકેતુનું મન માન્યું નહિ ઉદ્દાલક ઋષિના બે પુત્રમાં એ મોટો હતે. અને એણે એ પશઓ જેવા આચારની વિરુદ્ધ નાનપણમાં એ ઉમાર્ગ વતી હોવાથી એને બાર મર્યાદા બાંધી, જે અદ્યાપિ ચાલે છે, વર્ષની ઉમ્મર સુધી ઉપનયન સંસ્કાર કર્યો નહોતે. શ્વેતકેતુના સમયમાં વસ્તુસ્થિતિ કેવી હતી ધર્મશાસ્ત્ર પ્રમાણે એ વાત્યુ થયું હતું. આમ હોવાથી અને શા ઉપરથી વેતકેતુએ નવી અને કેવી વ્યવસ્થા ઉદ્દાલક ઋષિને એની રાતદિવસ ચિંતા થતી. કરી એ મહાભારતના આદિપર્વના ૧૨૮ મા એક દિવસ એ શાંત થઈને પિતાના પિતાની અધ્યાયમાં જણાય છે. પાડુરાજાએ પિતાની સ્ત્રી પાસે બેઠો હતો. એના ઉન્માર્ગ વર્તનથી થતી કુંતીને એ જૂને ઇતિહાસ સંભળાવ્યા હતા. નિંદાને લીધે ખેદ પામીને ઉદ્દાલકને એને એકવાર તાતુ (૨) જન્મેજયના સર્પસત્રમાં એક સદસ્ય ઉપદેશ કરવાની ઇચ્છા થઈ. આત્મપુરાણમાં કહેલી શ્વેતદ્વીપ ક્ષીર સમુદ્રમાં આવેલ દ્વીપ જેમાં Page #242 -------------------------------------------------------------------------- ________________ તપરાશર ૨૩ શ્રીમન્નારાયણ પિતાના કલારૂપ અવતારથી શેષનાગ ત્ય શૈખ્ય રાજપુત્ર સંજયનું બીજુ નામ. / ઉપર નિરંતર શયન કરે છે. ભાર૦ શાં. અ૦ ભાર૦ દ્રોણ૦ ૫૫–૫૭. ૩૪૩, ત્યાં રહેલા શ્રીમન્નારાયણના વર્ણન અને સ્તુતિ સારુ તેમ જ નારદ ત્યાં ગયા હતા. તપરાશર પરાશર વંશનું એક કુળ, એ કુળમાં આવિષ્કાયન, વાલેય, સ્વાદિષ્ટ અને ઈષિકહસ્ત એ પઠ એક બ્રહ્મર્ષિ. (૩. વસિષ્ઠ શબ્દ જુઓ. ) ઋષિઓ પ્રસિદ્ધ હતા. ષડાનન છ માં હોવાને લીધે પડેલું કાર્તિકનું નામ. તપર્વત રમ્યક અને હિરણ્યમય વર્ષની વચ્ચે પછી અંદની પત્ની દેવસેનાનું બીજું નામ / દેવી આવેલે મોટા પર્વત. એ પૂર્વ-પશ્ચિમ સમુદ્રને ભા. ૯ સ્ક, અ૦ ૪૬. લાગે છે. પછી (૨) માતૃગણમાંની એક. તપર્વત (૨) હિમાલયનું એક શિખરવિશષ. પછી (2) દુર્ગાના કાત્યાયની રૂપનું નામ, તભદ્ર એક યક્ષ. ષષ્ટી (૪) બાળકના જન્મ પછી છઠ્ઠી રાત્રે તેનું શ્વેતવરાહ હિરણ્યાક્ષ દૈત્યને મારવા સારુ વિષ્ણુએ ભવિષ્ય ઇત્યાદિ અને કર્મના આંક લખનારી દેવી. ધરેલું રૂપ. એ ધોળા વરાહ રૂપે પ્રકટ થયા હતા. એને લખવા સારુ કાગળ, સફેદ લૂગડું, કંકુ જે કપમાં આ અવતાર થયે હવે તે કલ્પને પલાળીને ભરેલી વાટકી, કલમ વગેરે પાટલા પર “વારાહ કપ” કહેવામાં આવે છે. ' મૂકી આખી રાત દોવો રાખવામાં આવે છે. વિધાત્રી વેતવર્ષ રમ્યદેશનું બીજું નામ.. રાત્રે આવી લેખ-છઠ્ઠીના લેખ-લખી જાય છે શ્વેતવારાહ જે કલ્પમાં વિણ ભગવાને વરાહનું તે દેવી. રૂપ ધારણ કર્યું હતું તે ક૫. સાંપ્રત આ ક૯૫ ષષ્ઠીભાગ શિવનું એક નામ, ચાલુ છે. સંકલ્પ કરવામાં “તવારાહકલ્પ' કરીને ષષ્ટીપ્રિય સ્કંધનું જ એક નામ / ભાર વન કહેવાય છે તે જાણીતું જ છે. ૨૩૩-૬. શ્વેતવાહન અર્જુનનાં દસ નામે પૈકી એક. એના રથને એ શ્વેત અ જોડાવતે તે ઉપરથી આ પવમાતુર છ કૃતિઓથી જન્મેલ હેવાથી સ્કન્દનું એક નામ. નામ પડયું છે. શ્વેતા ક્રોધાવશાની પુત્રી. એને પિતા કશ્યપ: વેત વગુણેશ પરમાત્મા પાંચ ઈન્દ્રિ અને મન એને નામના દિગ્ગજની માતા. | ભાર૦ આ૦ ૬૭-૬૧. સ્વામી. | ભાગ ૧-૩-૩૬, શ્વેતારણ કાવેરીને તીરે આવેલ વનવિશેષ. શ્રી ગુણા સંધિ, વિગ્રહ, યાન, આસન, કૈધીભાવ. શંકર ભગવાને આ સ્થળે માર્કડને યમ પાસેથી અને સમાય એ ગુણષટક. સંધિ એટલે સમાધાન, છોડાવ્યો હતો. આ જ અરશ્યમાં શ્રી શંકર વિગ્રહ ઉહાઇ, થાન - ચડાઈ, આસન- ઘેરો ઘાલીને ભગવાને અંધકાસુરને ભસ્મીભૂત કર્યો હતો. તે પડી રહી શત્રને અનાદિ બહારથી આવતાં– વા૦ ૨૦ અર૦ ૦ ૩૦, મળતાં અટકાવવા તે, હૈધીભાવ – શત્રની સાથે વેતાશ્વતર એક ઋષિ જેમણે સ્વંયભૂ પાસેથી લડાઈ થતાં તેનાથી બળવાન તેના શત્રુને જોઈ બ્રહ્મવિદ્યા સંપાદન કરી હતી. મૈિત્રી કરવી તે અને બન્નેની આગળ લટી જઈ શ્વેતાશ્વતર (૨) યજુર્વેદનું મુખ્ય ઉપનિષદ, માત્ર વાણી વડે જ આત્મસમર્પણ કરવું, કમથી શ્વેતાગ્રહ ધૂમકેતુનું સામાન્ય નામ. | ભાર ઉદ્યો નહિ. સમાશ્રય - શત્રથી પીડાતાં સમર્થ કિલાને ૩૭-૪૩, અથવા રાજાને આશ્રય લે છે. નારદના ગુણોના Page #243 -------------------------------------------------------------------------- ________________ પાડવર્ગિક ર૩૪ સગર વર્તનમાં આ ષ ગણાવ્યું છે. તે ભાર૦ સ૦ સખ્ય નવવિધા ભક્તિ પૈકી એક. ઉદાહરણ અર્જુનનો અ૦ ૧૧. ભક્તિ એ પ્રકારના હતી. | ભાગ ૭૫-૨૩. પાડવગિક પંચેનિાં વિષય અને વાસના. સગ (ઉત્પત્તિ) મહાપુરાણનાં દસ લક્ષણે પૈકી પાડસકલ અગિયાર ઈન્દ્રિયો અને પંચમહાભૂત એક | ભાગ ૨-૧૦-૧. એમણે ઉત્પન્ન કરેલું સ્વરૂપ. | ભાગ ૧-૩-૧. સગેવાક્ષિ એ નામને એક બ્રહ્મર્ષિ (૩. ભગુ શબ્દ ડિશી બ્રહ્મદેવના પૂર્વ મુખમાંથી ઉત્પન્ન થયેલ જુઓ.) યજ્ઞવિશેષ. | ભાગ૦ ૩-૧૨-૪૦. સગર સૂર્યવંશીય ઈહવાકુ કુળના હરિશ્ચન્દ્રના વંશમાંના ભરુક અથવા સુચક રાજાને પ્રપૌત્ર, વૃક રાજાને પૌત્ર અને બાહુક રાજાને પુત્ર. (સગર નામ પડવાના કારણુ સારુ પહેલે બાહુક શબ્દ સંકટ ચાલુ મન્વતાના ધર્મઋષિથી, કકુભ નામની જુઓ.) સગરને વિદર્ભ રાજા યદુની કન્યા સુમતિ સ્ત્રીને થયેલ પુત્ર. એના પુત્રનું નામ કીટ. | ઉફે પ્રભા, અને શિબિ દેશના રાજાની કેશિની ભાગ ૬ સ્ક, અ૦ ૬. ઉફે ભાનુમતી એમ બે સ્ત્રીઓ હતી. પહેલીને સંક૯પ ચાલુ મનવંતરના ધમ ઋષિને સંકલ્પ સગર નામના સાઠ હજાર અને બીજીને અસમંજ નામની સ્ત્રીને પેટે થયેલા પત્રાનું સામાન્ય નામ. નામે એક પુત્ર હતો. બને પત્નીઓ સહિત તેણે સંક૯પા સંકલ્પ નામના પુત્રોની માતા અને ધર્મ તપ કર્યું હતું. તેના પ્રભાવથી રુદ્રની કૃપા વડે ઋષિની સ્ત્રી. આ પુત્ર થયા હતા. સુમતિના ગર્ભમાંથી એક સંકર્ષણ સોમવંશી યદુકલત્પન સાત્વતન્વયમાં કાળું નીકળ્યું હતું. તે કેળામાંથી આ સાઠે જન્મેલા વસુદેવથી રહિણીને થયેલે પુત્રએ હાર પુત્રે નીકળ્યા હતા. આ તમામ પુત્રો ઘણું પ્રથમ દેવકીના ગર્ભમાં હતો. માયાએ એને ત્યાંથી પરાક્રમી થયા. અસમંજ તે, એ રૂપે કેવળ કઈ કાઢી લઈ રહિણીના ગર્ભમાં મૂકયો હતો, એ યોગભ્રષ્ટ પુરુષ જ જમ્યો હતો. (૧. અસમંજા દેવકીને સાતમે ગર્ભ હતે. ગર્ભને આકષી શબ્દ જુઓ.) લીધેલો હોવાથી એમનું મૂળ નામ સંકર્ષણ હતું. - સગર રાજા મોટે પરાક્રમી હતો. એણે હૈહય, બળરામ નામ પછીથી પડ્યું છે. ભા૦ ૧૦ સ્કo તાલબંધ ઈત્યાદિ રાજાઓને જીતી પિતાનું રાજ અ૦ ૨, પિતાના હાથમાં સંપાદન કર્યું હતું. યવને સંકિલ વૈશ્ય જાતિને એક મન્નદ્રષ્ટા./ મત્ય૦ વગેરે અવૈદિક રાજાઓ જુદા જુદે જ વેષ ધારણ 'અ૦ ૧૪પ. કરે. એમ કરીને વેદધમી રાજાઓથી તરત નોખા સંકતિ એક બ્રહ્મર્ષિ. (ત્રીજો અંગિરા શબ્દ જુઓ.) પડીને દેખાઈ આવે એમ કર્યું હતું. સગર રાજાએ સંકતિ (૨) સેમવંશી આલુપુત્ર ક્ષત્રવૃદ્ધના પૌત્ર અનેક યજ્ઞો કર્યા હતા. એણે અશ્વમેધ પણ સે - કુશના વંશના જયસેન રાજાને પુત્ર. એનો પુત્ર કર્યા હતા. એના એક અશ્વમેધને શ્યામકર્ણ (આખું જય નામે હતો. શરીર સફેદ અને માત્ર કાન કાળા હોય એ, સંસ્કૃતિ (૩) સોમવંશી નહુષ કુળના પુરુરાજાના અશ્વમેધ વખતે છૂટો મુકાતે ઘોડે) ઈન્ડે ચોરી વંશ રૌદ્રાશ્વના પુત્ર ઋતેય કુળના મન્યુ રાજાને જઈ કપિલના આશ્રમમાં બાંધ્યો. સ યન કરનારને પૌત્ર અને નવ રાજાને પુત્ર. એને ગુરુજી અને ઈન્દ્રપદ પ્રાપ્ત થાય છે. માટે ઇન્દ્ર હંમેશ એવા રંતિદેવ નામે બે પુત્રો હતા. યજ્ઞમાં વિદત નાખી સો યજ્ઞ થવા દેતા નથી, સર્કવાક્ષિ ભગુકુળને બ્રહ્મર્ષિવિશેષ. સગરને ઘેડે ચારા હેઈ એના શોધ કરવાને એના Page #244 -------------------------------------------------------------------------- ________________ સગત સાઠ હજાર પુત્રા નીકળી પડયા. પણ કેાઈ પત્તો લાગ્યા નહિ. એમણે સમુદ્ર ખાદી નાખ્યા પણ ત્યાંથી શ્યામક જડયા નહિ. તે ભૂમિ પર ફરતાં ફરતાં કપિલ મુનિના આશ્રમમાં આવી ચઢયા. ઘાડે! ત્યાં બાંધેલે દીઠાથી તેમણે ધાર્યું કે અમારે શ્યામકણું, ચેરી જનાર આ જ છે. કપિલ ઋષિ સમાધિસ્થ હતા, સાગરે એ ઋષિને મારવા માંડયા. સમાધિમાંથી ઋષિ જાગી ઊઠયા અને તેમણે એમની તરફ જોતાં જ બધા સગા બળીને ભસ્મીભૂત બન્યા. અહીં સઘળા પુત્ર મૂઆ; પણે સગર રાજા યજ્ઞદીક્ષા લઈને ખેઠા હતા, અસમ ́ા હાજર હાય પણ એ તેા પ્રથમથી જ અરણ્યમાં જતા રહ્યો હતા. આવી વસ્તુસ્થિતિમાં યજ્ઞ સમાપ્તિ શી રીતે થાય ? પરંતુ અસમ ાને પુત્ર અંશુમાન વિચારવાન અને પરાક્રમી હતા. એ અશ્વ લેવા ગયા અને ઘણી યુક્તિથી કપિલને પ્રસન્ન કરી ધાડા પાછા આણી, એ વડે પેાતાના પિતામહને યજ્ઞ યથાસાંગ પૂરું કરાવ્યા. (અંશુમાન શબ્દ જુએ.) | ભાર॰ શાં૦ ૨૮–૧૩૦-૩; ભાગ૦ ૯ સ્યું અ ૮; હિર વ૦ ૧–૧૪-૧૫; બ્રહ્મ૦ અ૦ ૮; વાયુ અ૦ ૮૮; વા૦ ૨૦ બા અ૦ ૩૮; વિષ્ણુ૰ અ૦ ૪-૩; ભાર૦ ૧૦ ૧૦૫-૮,૧૦૬-૧૧. સંગત મૌવ'શીય સુયશના પુત્ર. અનેા પુત્ર શાલિશૂ* / ભાગ૰૧૨–૧–૧૪. સગવ દુર્યોધનને રસાઈયા. / ભાર૦ ૧૦ અ ૨૪૦-૨. સગ્રામજિત પાંડવાને મિત્ર એક રાજા. સમ્રાજિત (૨) ભદ્રાની કૂખે જન્મેલા, કૃષ્ણના પુત્રામાંના એક. સગ્રામજિત (૩) યાવવિશેષ. / ભાગ૦ ૧૧ ૩૦-૧૬. સ*જય સૌર દેશનેા રાજા, વિદુલાના પુત્ર. (વિદુલા શબ્દ જુએ.) સંજય (૨) સૂ`વ'શી ઈક્ષ્વાકુ કુળના અંતરિક્ષ રાજના વંશમાં જન્મેલા રણુંજય રાજાના પુત્ર. ૧૩૫ સજય શાકય રાજા એને પુત્ર થતા હતા. સજય (૩) સેામવ`શી આયુપુત્ર ક્ષેત્રવૃદ્ધ રાજાના પુત્ર સુહેત્રના પુત્રને પ્રપૌત્ર, કુશ રાજાને પૌત્ર અને પ્રતિ નામના રાજાનેા પુત્ર અને પુત્ર તે જયરાજા. સજય (૪) સેામવંશી પુરુકુળના અજમીઢના પુત્ર નીલરાજાના વંશના ભર્યાશ્વ રાજાના પાંચ પુત્ર પૈકી પાંચમા પુત્ર. સજય (૫) એક રાજપુત્ર, જયદ્રથને મિત્ર, જયદ્રથ કાઈ સ્વયંવરમાં જતા હતા અને રસ્તામાં પાંડવાના નિવાસસ્થાનમાં દ્રૌપદીને જોઈને કામાત થઈને એનુ` હરણ કરી ગયા તે વખતે જયદ્રથના સંગાથમાં હતા તે, (જયદ્રથ શબ્દ જુઓ.) સંજય (૬) ગવલ્ગણુ નામના જીતને પુત્ર. એ ધૃતરાષ્ટ્ર રાજાને સારથિ હતા. એ ધણા જ સત્યવક્તા અને નિઃસ્પૃહી હતા, એમ હોવાથી ધૃતરાષ્ટ્રને મેધ કરવામાં આઘુંપાછું શ્વેતા જ નહિ. વ્યાસના પ્રસાદથી એને ઘેર ભેઠે બેઠે ભારતના યુદ્ધની અથ– ધૃતિ સઘળી હકીકત જણાય અને એ ધૃતરાષ્ટ્રને કહે, એવી શક્તિ સંપાદન થઈ હતી. (ગાવગણિ શબ્દ જુઓ.) એક સમયે એણે ધૃતરાષ્ટ્રની મર્યાદા મૂઠ્ઠીને એની સાથે સભાષણ કર્યું હતું. જ્યારે ધૃતરાષ્ટ્રે પૂછ્યું કે સંજય! મારા પુત્રાનું યુદ્ધમાં શુ થયું. તે મને કહે; અને લાભને અનુસરનારા, દુષ્ટપ્રુદ્ધિ, ક્રાધથી વિકૃત સ્વરૂપવાળે, રાજ્યની લાલસાવાળા, તથા રાગથી વિવેકરહિત થયેલા દુર્યોધન, એ યુદ્ધમાં અનીતિથી વર્તો હતા તે પણ તું મને કહે. તે વખતે સંજયે કહ્યું હતું કે હે ધૃતરાષ્ટ્ર રાજા ! મેં બધું પ્રત્યક્ષ દીઠું છે, માટે હુ તમને કહુ છું તે ધ્યાનથી સાંભળા, ખરું જોતાં પાંડવાના સંબંધમાં તમારી મેાટી અનીતિ થયેલી છે. હું ભરતશ્રેષ્ઠ રાજ! પાણી વહી ગયા પછી પાળ બાંધવી એ જેમ વૃથા છે, તેમ તમારા આ પ્રલાપ પણ મિથ્યા જ છે, એ નિષ્ફળ છે માટે શાક ન કરે...જો તમે પ્રથમથી જ કુંતાપુત્ર યુધિષ્ઠિરને તથા તમારા પુત્રાને જુગાર રમતાં અટકાવ્યા Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ સતી હેત તે આ સમયે તમને સંકટ આવત નહિ. અરે, આજે તે ઘટતું નથી. નકામું છે, નિષ્ફળ છે. હવે જ્યારે યુદ્ધ કરવાનો સમય આવી પહોંચે હતા ત્યારે ક્ષાત્રધર્મ માં લીન થયેલા પાંડવો અને કૌરવો પણ ક્રોધાયમાન થયેલા પાંડવ-કૌરવો બનેને જો જેટલું કરી શકાય તેટલું કરી રહ્યા છે. પાંડવોની તમે અટકાવ્યા હતા તે આ સમયે આ સંકટ ન સાથે કૌરવોનું યુદ્ધ જે પ્રકારે થઈ રહ્યું છે તે આવતા ! અરે ! તમારી આજ્ઞામાં નહિ રહેનારા હું તમને યથાર્થ કહું છું, માટે સાંભળો | ભાર૦ દુર્યોધનને કેદ પકડે, એ પ્રમાણ જે કૌરવોને તમે દ્રો અ૦ ૮૬. પ્રથમ જ આજ્ઞા આપી હોત, તો આ વખતે આ સંજયંતિપુરા કેરલ દેશના દક્ષિણ ભાગમાં આવેલી સંકટ ને આવત; અને એમ કરવાથી પાંડવો. એક નગરી. | ભાર૦ સભા અ૦ ૩૧. પાંચાલે, યાદવ કે બીજા કોઈ રાજાઓને તમારી સજીવનમણિ જે મણિ વડે ઉલૂપીએ અજનને બુદ્ધિની વિષમતાને અનુભવ ન થાત. અરે, - સજીવન કર્યો હતો તે. | ભાર૦ અશ્વ૦ ૮૧-૧૨, એક પિતાને છાજે તેવું કર્તવ્ય કરીને જે તમારા સજાતાબ એક બ્રહ્મર્ષિ. (૨, કશ્યપ શબ્દ જુઓ.) પુત્રને તમે સમાગે દોર્યો હતો અને તમે ધર્મપૂર્વક સછવિ એક બ્રહ્મષિ . (૩. અંગિરા શબ્દ જુઓ.) વર્યા હેત તે આ સંકટ ન આવત. પણ તમે સંદેશ ભારતવર્ષીય એક દેશ. / ભાર૦ ભી- અ૦ ૯. લોકમાં અતિશય બુદ્ધિમાન થઈને પણ સનાતન સત્કર્મા સોમવંશી અનુ કુળના અંગ વંશના ધર્મને ત્યાગ કર્યો અને દુર્યોધન, કર્ણ અને શકુનિને પૃથુલાક્ષના પુત્ર બૃહદ્રથના અન્વયમાં થયેલા ધૃતવ્રત અનુસર્યા, હે રાજા! પાંડવ પ્રતિના તમારા બધા રાજાને પુત્ર. વિવાહ વિધિથી પરણેલી બ્રાહ્મણીથી પ્રલાપ મેં સાંભળ્યા છે. તમે આંતરિક દષ્ટિએ એને અધિરથી નામે પુત્ર થયો હતો. આ પત્ર તે ધનલેબી જ હતા, જેથી તમારાં વચનો સૂતપણું કરતા હતા. વિષમિશ્રિત મધ જેવાં હતાં. હે રાજા જ્યારે સંસ્કૃતિ સંકૃતિ રાજની સ્ત્રી અને રંતિદેવની માતા. તમારા પુત્રો પાંડવોને ન કહેવાય એવાં વચન સંત સત્યઋષિને પુત્ર યુવાઋષિને પિતા. (વાતહવ્યા કહેતા ત્યારે તમે એમની ઉપેક્ષા કરી છે અને શબ્દ જુઓ.) તમારા પુત્રોને એ પ્રમાણે બોલવા જ દીધા છે. સંતતિ સામવંશી આ યુપુત્ર ક્ષત્રવૃદ્ધને કાશ્ય નામના એનું આ પરિણામ આવી પહોચ્યું છે. માટે પોત્રના વંશના અલર્ટ રાજને પુત્ર, એને પુત્ર તે હાથનાં કર્યા હૈયે વાગ્યાં છે. હવે શોક ન કરે, સૂનીથ રાજા. પ્રથમ જ જે તમે એ પ્રમાણે અનીતિ ન કરી સંતdયુ સોમવંશી પુરુકુલત્પન્ન રૌદ્રાશ્વ રાજાના હેત તે પાંડવોએ જીતેલી સમગ્ર પૃથ્વી તમારે દસ પુત્રો પૈકી છઠ્ઠી પુત્ર. સ્વાધીન થાત. પાંડુ રાજાએ રાજય જીત્યું હતું સંતાઈન કેકય દેશાધિપતિ ધૃષ્ટકેતુને વસુદેવની બહેન અને તેથી જ કૌરવની કીર્તિ થઈ હતી. પાછળ- શ્રુતકીતિને પેટ થયેલ પુત્ર. થી ધર્માચારી પાંડવોએ ફરી તે કીર્તિમાં ઘણે સંતાન ભારતવર્ષીય ક્ષેત્રવિશેષ. વધારો કર્યો હતો. પણ અફસ ! એ બિચારા સંતાનક સામાન્ય પર્વતવિશેષ, ભાર૦ ઉદ્યો૦ પાંડવોનું તેવું કર્મ પણ તમારી આગળ નિષ્ફળ અ૦ ૧૧૧. ગયું છે, કારણ આખું રાજય પચાવી પાડવાની સતી બ્રહ્ના માનસપુત્ર. દક્ષ પ્રજાપતિની સોળ કન્યાઓઈચ્છાથી તમે તેઓને પિતાના પિતાના રાજ્યથી માંની નાની. એને ભવ-શિવને પરણાવી હતી. પણ ભ્રષ્ટ કર્યા છે. આ વખતે જ્યારે કટોકટીને એણે પોતાના પિતા દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં પિતાને સમય આવી પડયો છે, ત્યારે હવે તમે તમારા પુત્રોની દેહ પ્રજાળી દીધો હતો. બીજે જન્મે હિમાલયને નિંદા કરે છે અને તેમના દે કહે છે. પણ ત્યાં પાર્વતી રૂપે અવતરી. | ભાગ ૪-૧-૬૫; Page #246 -------------------------------------------------------------------------- ________________ સતીનર ૩૭ સત્યતપી ૪-૪–૧૭ (1. દક્ષ શબ્દ જુઓ.) એને ભારતના યુદ્ધમાં દ્રાણાચાર્યો માર્યો હતો. તે સતીનર દેશવિશેષ | ભાર૦ સ૦ ૭૮-૮૮. ભાર૦ ઉદ્યો૦ ૧૭૧; ભાર૦ ૦ ૧૭–૪૫, ૨૧-૨૧. સંતોષ બાર તુષિતદેવોમાંને એક. (તુષિત શબ્દ સત્યજિત (૨) ચેથા તામસ મન્વતર મહેને જુઓ.) સ્વગન થે ઈન્દ્ર, તેષ (૨) સ્વાયંભૂ મન્વન્તરમાંના ધર્મઋષિના સત્યજિત (૩) સૂર્યના સમાગમમાં આવનારે એક પુત્ર હર્ષનું બીજુ નામ. યક્ષ. (૩. ઉર્જ શબ્દ જુઓ.) સત્ય સત્યલોક શબ્દ જુઓ. સત્યજિત (૪) સેમવંશી પુરુકુળત્પન્ન જરાસંધ સત્ય (૨) સત્યયુગ તે જ. (કૃતયુગ શબ્દ જુઓ.) વંશના સુનીથ રાજાને પુત્ર. એને પુત્ર તે સત્ય (૩) ઉત્તાનપાદવંશીય હવિર્ધાન રાજાના વિશ્વજિત. પુત્રમાને પાંચમો પુત્ર. સત્યજિત (૫) સેમવંશી યદુકુલોત્પન્ન સાત્વત સત્ય (૪) દસ વિવેદમાંને થો. વંશના વસુદેવના ભાઈ આનક રાજાને મોટો પુત્ર. સત્ય (૫) વિતત્ય ઋષિને પુત્ર. એને પુત્ર તે સંત ત સત્યતપા એક બ્રહ્મર્ષિ. એનું મૂળ નામ ઉતથ્ય હતું. ઋષિ. (વાતહવ્ય શબ્દ જુઓ.) દેવદત્ત નામના બ્રાહ્મણને એ પુત્ર હતો. ઉપનયસત્ય (૬) અંગિરસદે માંને એક નાદિ સંસ્કાર પછી એને કશું ભણતાં આવડ્યું સત્ય (૭) ભીમસેને મારેલા કલિંગ રાજાના બે જ નહિ અને મૂર્ખ રહ્યો. ઠેકાણે ઠેકાણે લેકે કરક્ષકમાંને એક એની નિંદા કરવા લાગ્યા. સત્ય (૮) બ્રહ્મસાવ િમવંતરમાં હવે પછી થનારો આ ઉતથ્ય વેદના અધ્યયનને, જપને, દેવતાઓના સપ્ત ઋષિઓમાંને એક ધ્યાનને કે આરાધનને જાણ નહોત; આસન, સત્ય (૮) શ્રીમન્નારાયણ / ભા૨૦ ઉ૦ ૬૦-૧૨, પ્રાણાયામ, ભૂતશુદ્ધિ, મન્ન, કેલક, જાય, ગાયત્રી, સત્ય (૧૦) ઊંછવૃત્તિ કરનાર એક બ્રાહ્મણ. એની શૌચ, સ્નાનવિધિ, બલિદાન, અતિથિને સત્કાર સ્ત્રીનું નામ પુષ્પમાલિની | ભાર૦ શાં૦ ૨૭૮–૧. કશું જાણતો ન હતો. સવારમાં ઊઠી ગમે તેવું સત્યક સોમવંશી યદુકુળના અનમિત્રના પૌત્ર શિનિને દાતણ કરી લઈ ગંગામાં મંત્રરહિત ડબકું મારી પુત્ર. એને પુત્ર તે સાત્યકિ નામને યુયુધાન. લેતો. મધ્યાહને યરછાથી વનમાં ફળ લાવતો તેમાં સત્યક (૨) ભદ્રાની કુખે થયેલે કૃષ્ણના પુત્રોમાં પણ ભયા ભયને વિવેક જ ન હતા. કેઈનું હિતએક, અહિત કર્યા વગર ગમે ત્યાં પડી રહેતા. નિરંતર એ સત્યક (૩) સાવર્ણિમવંતરમાં હવે પછી થનાર જ વિચાર કર્યા કરતો કે મારું મૃત્યુ ક્યારે થશે. હું એક દેવવિશેષ. દુઃખથી જીવું છું. મૂખના જીવનને ધિક્કાર છે. સત્યર્મા સત્કર્મા રાજાનું બીજું નામ. મને દેવે મૂખ કેમ રાખે ? મૂર્ખાઈને લઈને મારે સત્યકર્મા (૨) દુર્યોધન પક્ષના ત્રિગર્ત રાજાઓમાં ઉત્તમ કુળમાં થયેલે અવતાર વૃથા ગયો. હું દેવની એક. એને અર્જુને માર્યો હતો. ભાર૦ શ૦૦ નિંદા શું કામ કરું ? મારું જ કર્મ એવું હશે ! અ૦ ૨૭. આવા તર્ક-વિતર્ક કરતા આ ઉતથ્ય ગંગા સત્યકામ જાબાલિ ઋષિનું બીજુ નામ. કિનારે ઝૂંપડી બાંધી એક આશ્રમમાં રહ્યો અને સત્યકેત સોમવંશી આયુપુત્ર ક્ષાત્રવૃહના કાશ્ય નામના પિતાને પણ પોતાની મૂર્ખાઈ સારુ લાજ આવવા પૌત્રના વંશના ધર્મકેતુ રાજાને પુત્ર. એને પુત્ર માંડી; એટલે એણે એક નિયમ ગ્રહણ કર્યો કે ગમે તે ધૃષ્ટકેતુ. તે થાય તે પણ અસત્ય બોલવું નહિ. આ ઉપરથી સત્યજિત પદ રાજાને પુત્ર. એ અતિરથિ હતા. એનું નામ “સત્યતપા' પડ્યું. ગંગાકિનારે રહેતાં Page #247 -------------------------------------------------------------------------- ________________ સત્યદેવ ૨૩૮ સત્યભામાં ચૌદ વર્ષ થઈ ગયાં. એક દિવસે એ પોતાના દશ પુત્ર પૈકી એક બારણુ પાસે ઊભો હતો. તે વખતે શિકારીએ સત્યવૃતિ સેમવંશી પુરુકુલોત્પન્ન હસ્તિરાજાના પુત્ર ઘાયલ કરેલું એક પશુ – સૂવર એની આગળ થઈને દેવમીઢ અથવા દિમીઢના વંશના કૃતિમાન અથવા એના આશ્રમમાં સંતાઈ ગયું. તાજા ઘામાંથી ધૃતિમાન રાજાને પુત્ર. એને પુત્ર તે દઢનેમિ રાજા, લેહી નીકળતું દેખીને દયા હદયે એના મોંમાંથી સત્યવૃતિ (૨) દ્રૌપદીના સ્વયંવરમાં આવેલું એક એ-એ' એવો ઉચ્ચાર અનાયાસે નીકળ્યો. “એ—એ ' રાજા. / ભાર૦ આ૦ ૨૦૧–૧૦, એ દેવીને બીજમંત્ર હેવાથી એના જાપથી એનાં સત્યવૃતિ (૩) પાંડવ પક્ષને એક ક્ષત્રિ. એ સૂચિતહૃદયચક્ષુ ખૂલી ગયાં અને વાલ્મીકિની પેઠે ને પુત્ર હોવાથી સૌચિતિ કહેવાતો. એને કણે એ કવિ થઈ ગયો. થોડી વાર પછી એને ઘાયલ માર્યો હતે. | ભાર૦ ક. ૩-૩૧, ભાર ઉ૦ કરનાર શિકારી સૂવરની શોધ કરતો આવ્યો. એણે ૧૭૧-૧૮: ઉ. ૧૯૬–૨૮. ઋષિને ત્યાં ઊભેલા જોઈને નમસ્કાર કરીને પૂછ્યું સત્યવૃતિ (૪) ચિરકારી ઋષિના ભાઈ ગૌતમ પુત્ર કે અહીં થઈને ઘાયલ થયેલું કઈ પશુ જતું દીઠું ? શતાનંદને પુત્ર અને શરદ્વાન ઋષિને પિતા. સત્ય જ ભાષણ કરનારને સંકડામણ આવી પડી. સત્યવ્રુતિ (૫) પાંચાળ કુળના દ્રુપદ રાજાને પુત્ર. જે હા કહે તે બિચારું પશુ મરી જાય છે; જો એને દ્રોણાચાર્યો માર્યો હતો ભાર દો. સ૦ ૨૩ના કહે તે અસત્ય બોલાય છે. માટે ઋષિએ કઈ સત્યનામાં અયોધ્યા નગરીમાં દશરથ રાજાનું મંદિર જવાબ જ દીધો નહિ; એટલે વ્યાધે બીજી વાર જે સ્થળે હતું તે સ્થળ. પૂછ્યું. એમ ફરી ફરી પૂછતાં ઋષિએ એને કહ્યું: સત્યંભરા પ્લેક્ષીપની નદીવિશેષ. યા વરાતિ ન સાં સૂતે યા મૂતે સા ન વયતિ સત્યભામા શ્રીકૃષ્ણની અષ્ટ પટરાણીઓમાંની મહો યા સ્વાર્થી Éિ પૃષ્ઠરિ પુનઃપુનઃ | એક. એ સત્રાજિતની પુત્રી હતી. એને દ્રૌપદીની આ શ્લોકના બે અર્થ કરાય છે: (૧) જે ચૈતન્ય જોડે પતિને વશવતી કરવા સંબંધે સંવાદ થયો . શક્તિ છે તે સાક્ષીપણાને લઈને દેખે છે, પણ તે હતે. ભૌમાસુરને મારવા ગયા ત્યારે પણ એ બોલતી નથી. બોલવું એ એને નહિ, પણ બુદ્ધિને કૃષ્ણની જોડે ગઈ હતી ધર્મ છે. પણ બોલનાર બુદ્ધિ પતે જડ હેવાથી એક સમયે કૃષ્ણ દિવ્ય શયનને વિષે સૂતા હતા દેખતી નથી. દેખનાર તે ચૈતન્ય છે. (૨) આંખ જે તે વખતે એમને હસવું આવ્યું. સત્યભામાએ આ દેખે છે તે બોલતી નથી, કેમકે બોલવું એ એને નિષ્કારણું હાસ્ય કેમ કર્યું તે જાણવા કૃષ્ણને તેનું ધર્મ નથી અને જે બેલે છે તે જીભ પિતાને કારણ પૂછતાં એમણે તેનું કારણ સમજાવ્યું હતું. જોવાને ધર્મ ન હોવાને લીધે, જોઈ શકતી નથી. શ્રીકૃષ્ણની સાથે એ ઇન્કલેકમાં ગઈ હતી. | આ પ્રમાણે ઉતથ્ય – સત્યતાને સહસા સ્કૂરણ ભાર૦ સ૦ ૫૬–૪૦; ભાગ ૪૦ ૧૦ સ૦ ૫૯; થઈને બેલાઈ ગયેલે લૅક સાંભળીને અહીંથી હરિવં• સત્ર ૨; વિષ્ણુ૫-૩૦ તેમ જ કૃષ્ણ કાંઈ સમાચાર નહિ મળે જાણીને વ્યાધ ત્યાંથી પાંડવોને મળવા કાયકવનમાં ગયા ત્યારે પણ એને ચાલ્યો ગયો. | દેવી ભાગ૦ કંધ૦ ૩. સ૧૧. જોડે લઈ ગયા હતા. | ભા૨૦ ૨૦ ૧૮૫–૭૦ એ સત્યદેવ ભીમસેને મારેલા કલિંગ રાજના બે ચક- મેળાપ વખતે એણે પતિવશીકરણ સંબંધે દ્રૌપદીને રક્ષકોમાં એક | ભાર૦ ભી ૫૪–૭૬. પ્રશ્ન પૂછવાથી દ્રૌપદીએ એને રહસ્ય સમજાવ્યું સત્યદેવ (૨) અર્જુને મારેલા ત્રિગર્ત રાજપુત્ર. | હતું. / ભાર૦ વ૦ ભાગ ૧૦ કંઇ પદ સ; ભાર૦ ક. ૧૮-૨૧. હરિવં–૧–૩૮; વિષ્ણુ૪–૧૩. ૨૩૪-૪ એના સત્યધર્મા હવે પછી થનાર ધર્મ સાવર્ણિ મનુના કૃષ્ણ સાથેના વિવાદની હકીકત સારુ જુઓ: Page #248 -------------------------------------------------------------------------- ________________ સત્યયુગ 28 જેan ભાગ ૧૦ સ્કં૦ અ૦ પદ સ્વલકન ગમન સારુ સત્યવતી (૪) ઉપરિચર વસૂની કન્યા. એ એના એ તપોવનમાં ગઈ હતી. | ભાર૦ મી. અ૦ ૮. વિર્ય વડે મત્સ્યના ઉદરમાં પેદા થઈ હતી. | સત્યયુગ કૃતયુગ તે જ, ભાર૦ આ૦ ૬૦–૨૦ ગન્ધવતી, કાલી, મત્સ્યગંધા સત્યરથ દુર્યોધનના પક્ષના પાંચ ત્રિગર્ત રાજપુત્ર અને જનગધા એવાં એનાં બીજાં નામો છે. જે સંશપ્તક હતા તેમાં એક ટક. | ભાર ઉદ્યો૦ વ્યાસ, ચિત્રાંગદ અને વિચિત્રવીર્યની માતા. એ સ. ૧૬૬ અમુક અમુક દ્ધાને હું મારીશ જ પૂર્વ જન્મમાં બહિષદ્ પિતૃની કન્યા અછાદા નામે એવી પ્રતિજ્ઞા લઈને યુદ્ધમાં જનાર “સંશપ્તક' હતો અને શાપને લઈને ભૂમિ પર અવતરી હતી | કહેવાતે. આ અને એના ચારે ભાઈઓએ અર્જુન- ભાર૦ સા ૬૪-૯ર૦ એ જયારે કુંવારી હતી ત્યારે ને મારવાની પ્રતિજ્ઞા લીધી હતી. એ સઘળાઓને પર શર ઋષિ વડે એને પેટે વ્યાસનો જન્મ થયો અર્જુને યુદ્ધમાં માર્યા હતા. | ભારે શ૦ ૦ ૨૭ હતે. પછી એ શખ્સનુ રાજાને પરણી હતી, જેનાથી સત્યરથ (૨) ઈકવાક કુળના નિબંધન રાજને પુત્ર. એને ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય નામે પુત્રો થયાં એનું નામ ત્રિશંકુ પણ હતું. હરિશ્ચન્દ્ર તે હતા. એ પિતાના દીકરાની વહુઓ અને વ્યાસ સાથે એને પુત્ર, તપવનમાં ગઈ હતી. | ભાર૦ સા૧૩૭-૧૨ સત્યરથ (૩) વિદેહવંશી સમરથજનકને ! સત્યવતી (૫) ભારતવષીય નદીવિશેષ. એના પુત્રનું નામ ઉપગુપ્તજનક હતું. સત્યવર્મા પાંચ ત્રિગર્ત બંધુઓમાંને એક સત્યલેાક જે સ્થાનમાં બ્રહ્મદેવ રહે છે તે લોક. સત્યવાક એક બ્રહ્મર્ષિ. ભૂલેકથી જે સાત લેક રહ્યા છે તેમાં સહુથી ઉપર સત્યવાકુ (૨) મુનીને થયેલા સોળ ગંધર્વ પુત્રો છે તે. પુરાણોમાં છે કે વૈકુંઠ, કૈલાસ વગેરે આ પૈકી એક. એનું યુગપ એવું બીજું નામ પણ હતું / લેકની ઉપર આવેલાં છે. પણ એ શ્રતિ વિરહ ભાર૦ આ૦ ૬-૪૩. હેઈને એ આ લેકમાં જ છે એમ માનવું જોઈએ. સત્યવા (૩) ચક્ષુમનુથી નવલાને થયેલા અગિયાર ભૂલૈંક, ભૂવલેક, સ્વર્લોક, મહક, જનક, પુત્રામોને એક. એનું બીજુ નામ સત્યવાન હતું. તપલેક અને સત્યલોક એમ સાત લોક ગણાવ્યા સત્યવાન ત્રણની સંજ્ઞાવાળા સત્યવાકુ તે જ. છે. તેમાં પહેલા ત્રણ કલ્પાન્ત નાશ પામે છે. સત્યવાન (૨) દુર્યોધનને સેનાપતિ. એ મહારથિ છેલ્લા ત્રણ બ્રહ્માનાં સો વર્ષ નાશ પામે છે. હતા. / ભાર૦ ઉદ્યો૦ ૧૬૭-૩૦, સત્યવાન (૩) શાઉવદેશાધિપતિ ઘુમસેનને પુત્ર. લેક નાશ પામતો નથી. પણ પહેલા ત્રણ લોકના બળવાથી એ થે લોક કેઈથી ત્યાં વસાય જ એને નાનપણમાંથી જ અો પર બહુ પ્રીતિ હતી. નહિ એવી સ્થિતિમાં આવે છે. એ માટીના અો બનાવીને તેની સાથે રમત. સત્યવતી અગમ્ય ઋષિની ભાર્યા લોપામુદ્રાનું બીજુ ભી તે પર અશ્વોનાં જ ચિત્રો કાઢે. આ ઉપરથી નામ / ભાર૦ વ૦ ૮૪–૨૯. લેકે એને ચિત્રા કહેતા. / ભાર૦ વ૦ ૨૯૪૦ સત્યવતી (૨) સૂર્યવંશી ત્રિશંકુની ભાર્યા. એ કેક અશ્વપતિ રાજાની કન્યા સાવિત્રીને પરણ્યો હતો. વંશની કુમારી હતી. એને પુત્ર હરિશ્ચંદ્ર | ભાર૦ પોતે અપાયુ હતો પણ સાવિત્રીના યોગે તે સ૦ ૧૨-૧૨, દીર્ધાયુ થયું હતું. (સાવિત્રી શબ્દ જુઓ.) એ સત્યવતી (૩) ગાધી રાજપુત્રી, ઋચિક ઋષિની લાકડાં લેવા ગયો હતો ત્યાં મરણ પામ્યો હતે. પત્ની, વિશ્વામિત્રની બહેન અને જમદગ્નિની માતા સાવિત્રીની પ્રાર્થના ઉપરથી એને લેવા આવેલા થાય.| ભાર૦ શાં. ૪૮-૧૬; ૧૦ ૧૧૬–૩૯; અનુ. યમે એને જિવાડશે હતો. ભાર૦ ૨૦ ૨૯૮. ૭–૭. વાહ રા. બા. સ. ૩૪; ભાગ- ૯, & ૦ સત્યવ્રત ત્રિગત અને દુર્યોધન પક્ષને એક ક્ષત્રિય અ૦ ૧૫. ભાર૦ ભી૦ ૭૨–૧૭. Page #249 -------------------------------------------------------------------------- ________________ સત્યવ્રત ૨૪૦ સત્યવ્રત (૨) પૂર્વકલ્પમાંતારા. (મત્સ્યાવતાર શબ્દ જીઆ.) નિત્યપ થાય ત્યારે કેવી સ્થિતિ હશે એ જોવાની એને ઘણી ઈચ્છા થઈ હતી. સત્યવ્રત રાજા એક વખત સધ્યાવ ંદન કરતા હતા, તે વખતે એના હાથમાં પાણીની અંજલિ લીધી તેમાં એક નાનું માલૢ આવ્યું. એનુ રક્ષણ કરવા સારુ રાજાએ એને પાણીના પવાલામાં મૂકયું પણ એટલામાં તેા તે એટલુ' મેાટુ થઈ ગયુ· કે તેમાં સમાય નહિ. પછી રાજાએ મેાટા વાસણમાં, નદીમાં એમ મૂક્તાં મૂકતાં છેવટે સમુદ્રમાં મૂક્યું. બધા સમુદ્ર એનાથી ભરાઈ જાય એવુ લાગ્યું. રાજાએ અને કાઈ દેવ સમજીને પ્રાર્થીના કરી, મત્સ્યે પ્રસન્ન થઈને કહ્યું કે થાડા સમય પછી પ્રલય થઈ ત્રણે લેાકના નાશ થઈ જવાના છે. પછી મત્સ્યે અને એક વહાણુ બનાવવાનું કહ્યું અને લેવાય તેટલાં પ્રાણીઓને લઈને એમાં બેસવાનું સૂચવ્યું હતું. તે પ્રમાણે એણે બધી તૈયારી કરી હતી. નિત્ય પ્રલયમાં ભૂલેર્લોક, ભૂવક અને સ્વક એમ ત્રણ લાક ડૂબી ગયા. ચાર લેાક માત્ર રહ્યા હતા. રાજા સાથે લીધેલાં પ્રાણી સહિત વહાણુમાં હતા, અને રાજાનું વહાણુ પ્રલયાદધિમાં ફરતું હતું. તેટલામાં પેલા મત્સ્ય વચન આપ્યા પ્રમાણે એની પાસે આવ્યા. પછી સાપની રજુથી પેાતાના વહાણને મત્સ્યના શૃંગ સાથે બાંધ્યું અને મત્સ્ય એને દારોને પ્રલયજળમાં ફેરવવા લાગ્યા. એ મત્સ્ય અને રાજા વચ્ચે ઇતિહાસ સંબધી અનેક વાતા થઈ. આ હકીકતને ગ્રંથ તે મત્સ્યપુરાણુ, હયગ્રીવ નામના અસુર વેદનું હરણ કરી ગયા હતા તેના મત્સ્યરૂપી ભગવાને વધ કરીને વેદ પાછા આણ્યા બાદ, પ્રલયજળ ઊતરી ગયા પછી પુનઃ ઊઠેલા બ્રહ્માને સ્વાધીન કર્યા. મત્સ્યે પછી રાજાને આશીર્વાદપૂર્વક કહ્યું કે તું ચાલુ ૪૫માં સાતમા મનુ થઈશ. આમ વર પ્રદાન કરીને મત્સ્ય અંતર્ધાન થયા. સત્યવ્રત (૩) સૂર્યવંશી ઇક્ષ્વાકુ કુળાપન્ન રાજાના પૌત્ર અને નિબ"ધન રાજાના બે પુત્રામાંના મેટા સત્યા પુત્ર, એનું ખીજુ નામ ત્રિશંકુ હતું. સત્યવ્રત (૪) ધૃતરાષ્ટ્રના સો પુત્રામાંના એક. એનું નામ સત્યસંધ એવું હતું. સત્યવ્રત (૫) એ નામના બ્રાહ્મણુ, એનું નામ ઉતથ્ય હતું. નિરક્ષર હેાવાથી બહુ નિ ંદાતા, પશુ એન્ડ્રુ સત્ય જ ખેાલવું એવું વ્રત લીધું હતું. એને સત્યતપા પણ કહેતા હતા. (સત્યતપા શબ્દ જુઓ.) સત્યવ્રત (૬) શાસ્ક્રીપમાંના લાતિવશેષ / ભાગ૦ ૫-૨૦-૨૭ સત્યવ્રત (૭) સત્યસેન અવતારને એક અનુચર / ભાગ૦ ૮–૧–૨૫ સત્યમવા સૂર્યવંશી નરિષ્યંત કુળના વીતિઢુત્ર રાજાના પુત્ર. એને પુત્ર તે ઉરુશ્રવા રાજ. સત્યશ્રવા (૨) સોમવંશી ઉપરિચર વસુના પુત્ર પ્રત્યગ્નનું બીજું નામ. સત્યશ્રવા (૩) એ નામના એક બ્રહ્મષિ સત્યશ્રવા (૪) અભિમન્યુએ મારેલા દુર્ગંધન પક્ષને એ નામના એક રાજ | ભાર॰ દ્રો સ૦ ૪૫ સત્યમઘ ચેાગડાની સંજ્ઞાવાળા સત્યવ્રતનું ખીજું નામ / ભાર॰ આ ટ સત્યસહા રુદ્રસાણિ` મન્વંતરમાં થનારા વિષ્ણુના અવતારના પિતા. સત્યસેન ઉત્તમ મન્વંતરમાં થઈ ગયેલા વિષ્ણુને અવતાર. સત્યસેન (૨) અર્જુને મારેલો દુર્યોધન પક્ષને એ નામના ક્ષત્રિય. / ભાર૦ ૪૦ અ૦ ૨૭ સત્યસેન (૩) નકુળ મારેલા કાઁના પુત્રામાંના એક / ભાર॰ શ॰ અ૦ ૭૦ સત્યસેના ગાંધારીની બહેન અને ધૃતરાષ્ટ્રની ભાર્યા. / ભાર॰ આ૦ ૧૧૯-૨૩ સહિત સોમવંશી પુરુકુળના ઉપરિચર વસુના પૌત્ર અને બૃહદ્રથ રાજાના પુત્ર કુશાગ્રહના ઋષભ નામના પુત્રને પુત્ર. એને પુષ્પવાન નામે પુત્ર હતા. સત્યા ઋષભદેવ વંશના વારવ્રત રાજાના બે પુત્રામાંના મેાટા પુત્ર મથુ રાજની સ્રી અને ભાવન રાની માતા. Page #250 -------------------------------------------------------------------------- ________________ સત્યા સત્યા (૨) શયુ નામના અગ્નિની સ્ત્રી, સત્યા (૩) સોમવંશી પુરુકુળના ઉપરિચર રાજાના મેાટા પુત્ર બહુદ્રથની ખે સ્ત્રીઓમાંની એક. એને ફ્રાડિયાં રૂપે જરાસંધ નામે પુત્ર થયા હતા. સત્યા (૪) નગ્નજિત રાજાની પુત્રી નાગ્નજિતીનુ બીજું નામ, અને કૃષ્ણ પરણ્યા હતા. (૪. કૃષ્ણ શબ્દ જુઓ.) સત્યા (૫) કૃષ્ણની પટરાણી સત્યભામાને પણ કવચિત્ સત્યા કહી છે. ૭-૧૧-૧૮ સત્યા (૬) અયેાધ્યા નગરીના મધ્યભાગનું નામ. સત્યાંગ પ્લક્ષદ્વીપમાંના લેાવિશેષ/ભાગ૦ ૫–૨ ૦-૪. સત્યાનૃત વાણિજય વૃત્તિ / ભાગ૦ સત્યાયુ સોમવંશી પુરુરવાના છમાંથી ત્રીજો પુત્ર, એના પુત્રનું નામ શ્રુત જય. સત્યાષાઢ એક બ્રહ્મષિ. સમૈયુ સોમવ′′શના પુરુકુળના રૌદ્રાક્ષ રાજાના દસ પુત્રા પૈકી આઠમા પુત્ર, એની માનું નામ મિત્રદેશો / ભાર૰ આ૦ ૮૮-૧૦ સત્યેયુ (૨) દુર્યોધન પક્ષના પાંચ સશક્ષકત્રિગત રાજપુત્રામાંના એક, અને અર્જુને માર્યો હતેા. / ભાર શ॰ ૨-૩૯ સત્યેષુ સ’સપ્તક ત્રિગત બવધુ પૈકી એક. સત્ર યજ્ઞવિશેષ, ૧૪૧ સા સત્રાયણ બૃહદ્ભાનુ શબ્દ જુએ./ભાગ૦ ૮-૧૩–૧૫. સમાયણ ઇન્દ્ર સાવ િમન્વંતરમાંના વિષ્ણુના અવતાર પિતા. સત્ત્વ રૈવત મનુના દસ પુત્રામાં થઈ ગયેલા એક પુત્ર. સત્ત્વ (૨) સામવ’શી ધૃતરાષ્ટ્રના સે પુત્રામાંને એક / ભાર૰ આ૦ ૧૩૧-૪૦. સત્ત્વવતી ભારતવષીય નદીવિશેષ. સદ આંગિરસ દેવામાંના એક સદ (૨) સેમવંશના ધૃતરાષ્ટ્રના સેા પુત્રામાંના એક. / ભાર૰ આ૦ ૧૩૧–૪, સદૃશ જ્યાં સેાનું વગેરે કીમતી ધાતુ ચેરનારના શરીરમાંથી તપાવીને લાલચેળ કરેલી સાણસીઆ વડે માંસ તેાડી લેવામાં આવે છે તે નરક, સન્ધુ એક બ્રહ્મષિ . સદગ્ધ (૨) યમની સભાના એક ક્ષત્રિય,/ભાર૰ સ૦ ૮–૧૧. સદસ્ય ઋત્વિજવિશેષ/ ભાગ૦ ૧૦–૭૫–૨૨. સદસ્યવાન એક બ્રહ્મર્ષિ', (૩, અ`ગિરા શબ્દ જુએ.) સદ્દસ્યા। યમની સભાના એક ક્ષત્રિય. ભાર૦ સ૦ ૮–૧૨. સદાકાન્તા ભારતવષીય નદીવિશેષ. સદાનીશ ભારતવર્ષીય નદીવિશેષ. અાધ્યા પ્રાંતના રકપુર અને દિનાજપુર જિલ્લાઓમાં વહેતી કરતાયા નદી તે જ. સદાનીશમ નદીવિશેષ / ભાર૦ ભી૦ ૮-૩૩, સંઘકલ્પ બ્રહ્મદેવના ચાલુ માસમાં થઈ ગયેલા નવમા દિવસ તે. (૫ શબ્દ જુએ.) સદ્યોજાત શિવનુ એક નામ અથવા અવતાર, સદાશિવ શ’કર ભગવાનનું નામાન્તર. / ભાગ॰ ૮– ૭–૧૯ સત્રાજિત સેામવંશી યદુકુળાત્પન્ન સાત્વતવ’શના અનમિત્ર રાજાના નિમ્ર નામના પુત્રના બેમાંના માટા પુત્ર. એણે પેાતાની કન્યા સત્યભામા કૃષ્ણને પરણાવી હતી. અને આગળ જતાં શતધન્વાએ માર્યા હતા. (સ્ય તકમણિ શબ્દ જુએ.) શ્રીકૃષ્ણ યાદવ વંશના અને સત્રાજિત પણ યાદવ વશના, તેમાં વિવાહ-સંબધ કેમ થાય એવી શંકા સહજ થાય. પરન્તુ ક્ષત્રિયાના કુળના પુરા-સધિ હિત જુદા થયા એટલે તેમનાં ગેાત્ર પણ જુદાં થયાં ગણાય છે. આવા પુરે હિતના ધારણથી પેાતાનાં ગેાત્ર જુદાં ગણી પરસ્પર વિવાહ થાય છે. ગાત્રના તેમાં ૩૧ સૂર્યવંશી ઇકુંવાકુકુળાપન્ન ધ્રુવસંધિ વંશના પ્રશ્રુત રાજાના પુત્ર. એને પુત્ર તે અમણુ રાજા. સધ્યા ભારતવર્ષીય નદીવિશેષ / ભાર૦ સ૦ ૯—૨૭, સંધ્યા (૨) એક સ્ત્રી, વિદ્યુન્કેશ રાક્ષસની સાસુ, સાક્ષ કટકટાની માતા. Page #251 -------------------------------------------------------------------------- ________________ સંધ્યા સધ્યા (૩) પુલસ્ત્ય ઋષિની ભાર્યા. / ભાર॰ ઉ ૧૧૭–૧૧ સંધ્યા (૪) સન્ધ્યાવંદન તે જ. સનક બધા મહર્ષિ એની પૂર્વે બ્રહ્મદેવે ઉત્પન્ન કરેલા ચાર માનસપુત્રામાંના એક. એ અને એના ત્રણે ભાઈઓ મેટા બ્રહ્મનિષ્ઠ હતા. સનકાદિ બ્રહ્મદેવના ચાર માનસપુત્રા : સનક, સનન્દ, સનાતન અને સનત્કુમાર. / ભાગ૦ ૩-૧૨-૪-૪૮–૧, ૭ એ હમેશ પાંચછ વર્ષના બાળક જેવા જ દેખાય છે. તેઓ એકદા વૈકુંઠ ગયા હતા ત્યારે દ્વારપાળે એમને રાકી અંદર જવા દીધા નહિ તેથી તેમણે અને શાપ્યા હતા. / ભાગ૦ ૭–૧–૩૫ સનત્કૃમાર સનકના ભાઈ, બ્રહ્મદેવે બધા મહર્ષિ આ ની પહેલાં ઉત્પન્ન કરેલા ચાર માનસપુત્રામાં એક. / ભાર૦ સ૦ ૧૧–૧૩. સનત્સુજાત સનક અને સનત્કુમારને ભાઈ, એક બ્રહ્મમાનસ પુત્ર. બધા મહષિ એની પૂવે ઉત્પન્ન કરેલા. અને ધૃતરાષ્ટ્રને ધર્મોપદેશ કર્યાં હતા. / ભાર ઉ॰ ૪૧ સનન્દન બ્રહ્મદેવના ચાર માનસપુત્ર પૈકી ભાગ૦ ૩–૧૨-૪ એક. / સનવન સનક, સનત્કુમાર અને સનત્સુજાતનેા ભાઈ, ચેાથા બ્રહ્મમાનસ પુત્ર, સનદ્રાજ વિદેહ વંશના શુચિ નામના જનકને પુત્ર, એના પુત્રનું નામ ઊર્ધ્વ કેતુજનક હતું. સનાતન સનત્સુજાતનું ખીજું નામાન્તર. સનાતન (૨) યુધિષ્ઠિરની સભાના એક ઋષિ / ભાર॰ સ૦ ૪-૨૨ મેટા સનિવેશ ત્વષ્ટા પ્રજાપતિના બે પુત્રામાં પુત્ર. વિશ્વરૂપનો ભાઈ. સર્નાપદેશ ભારતવષીય દેશવિશેષ. / ભાર॰ ભી સ૦ ૯ સન્ન.તમાન સોમવંશી પુરુકુળાપન હસ્તિરાજાના પુત્ર દેવમીઢ અથવા મિીઢના વંશના સુમતિરાજાના પુત્ર. કૃતિ નામનેા રાજા એનેા પુત્ર થતા હતા. સન્નતી નીપ રાજાના પુત્ર બ્રહ્મદત્ત રાજાની સ્રી. સંપાતિ ગૌ અને સરસ્વતી એવાં એનાં ખીન્ન એ નામ હતાં. ( પિતૃવર્તિ શબ્દ જુએ. ) સન્નતેયુ સોમવંશી પુરુના પુત્ર રૌદ્રાશ્વને મિત્રકેશીને પેટે જન્મેલા પુત્ર. / ભાર॰ આ૦ ૮૮–૧૦ સતન કયદેશાધિપતિ ધૃષ્ટકેતુ અને શ્રુતકીર્તિને પુત્ર | ભાગ૦ ૯–૨૪-૩૮ સન્તાન ભારતવષીય ક્ષેત્રવિશેષ સન્તાનક એક પર્વ વિશેષ. / ભાર॰ ઉ સન્નાદન રામની સેનામાંના એક પ્રખ્યાત વાનર / વા રા યુદ્ધ સ૦ ૨૭ સાન્નહુતિ ભારતવષીય તીર્થવિશેષ સન્યાસ સામવેદે પનિષત્ સંન્યાસ (૨) ચેાથે। આશ્રમ. બ્રહ્મચર્યાં, ગૃહસ્થ, વાનપ્રસ્થ એ ત્રણુ, અને ચેાથે સંન્યાસ એ પ્રસિદ્ધ છે. સપાતિ વિનતાની કૂખે થયેલા કશ્યપપુત્ર અરુણને મેાટે પક્ષીપુત્ર. જટાયુ એના નાના ભાઈ થાય, એ મહ!પરાક્રમી હતા. એક સમયે એની અને એના ભાઈ જટાયુની વચ્ચે શરત થઈ કે આપણા ખેમાં સૂર્ય મંડળમાં પહેલા કાણુ છેક જઇ પહેાંચે. `ખે ભાઈએ સૂર્ય મંડળમાં જવા ઊડયા. જતાં જતાં સૂર્યનાં કિરણા વડે બન્ને ભાઈને પીડા થવા માંડી. સંપાતિ ઊંચે ઊડતા હતા. તે પેાતાના નાના ભાઈને શ્રમ ન પડે માટે પાતાની પાંખા જટાયુ ઉપર પ્રસારીને એને તાપ ન લાગે એવી રીતે એણે ઊડવા માંડયું. આ પ્રમાણે ઊડયા જતા હતા તેવામાં તે સૂર્ય મડળની બહુ જ પાસે પહેાંચ્યા અને હવે સૂ મ`ડળમાં જઈ પડેાંચશે એ સધિમાં સ ંપાતિની પાંખા એકાએક બળી ગઈ; અને એ બિચારા ભૂમિ ઉપર મહેન્દ્ર પર્વત પર પડયા. જટાયુની પાંખ દાઝી નહેાતી ગઈ. તે કારણે પાછા ઊડીને ભૂમિ પર આવ્યા. આ પ્રમાણે બન્ને ભાઈઓના વિયેાગ થયા. અહીં સંપાતિ ઘણા કાળ પછી મૂર્છામાંથી સાવધ થતાં જુએ છે તા પેાતાના ભાઈ પાસે નથી અને પે।તે દક્ષિણ સમુદ્રમાં પડચે! છે. પાંખા ગઈ એટલે ઉડાય નહિ, સબબ એક ૨૪૨ Page #252 -------------------------------------------------------------------------- ________________ સંપતિ ૨૪૩ સમંગ દિવસ પોતાની ભૂખતરસ છિપાવવાને ખેડગતે આવેલા તે ફળીભૂત ન થવાથી મરવા સારુ ધાનકુદી કુદીને જાતે હતો. તે વખતે એ જ પર્વત પાણીની આખડી લઈને બેઠા હતા. એમને અને પર વાસ કરનારા ચંદ્રમાં નામના મુનિ એને સંપાતિને મેળાપ થયો. વાનરોને મોઢે પિતાના મળ્યા. કોણ છે એમ પૂછતાં એણે મુનિને પોતે નાના ભાઈ જટાયુના મૃત્યુનું વૃત્તાંત જાણી સંપાતિને કેણુ છે તે કહ્યું. સાંભળીને મુનિએ કહ્યું કે અરે બહુ ખેદ થયે. વાનરોને સંપાતિએ સીતાની ભાળ સંપાતિ, તું તે બહુ બળવાન છતાં તારી આ આપી અને તમે લેકે સમુદ્ર ઉ૯લંઘનની પરવી દશા કેમ ? સંપતિએ બધી અથઈતિ કહી અને કરો એવી સૂચના આપી. પછી પાંખ વગેરે અતઃપર હું શી રીતે મારી સુધાનું નિવારણ કરું કૂટીને પુનઃ પૂર્વવત્ બનેલ સંપાતિ ત્યાંથી ચાલી એમ પૂછ્યું. નીકળ્યા. સંપાતિની ઉમ્મર કેટલો હશે તેને ઉલ્લેખ આ વિપરથી મનિએ એને બોધ કર્યો કે ક્ષધા કયાંય જતું નથી. માત્ર એટલું માલુમ પડે છે. અને તૃષા એ પ્રાણુના ધર્મ હેઈ, આત્મા એ કે એ જટાયુથી મોટો હતો. એને સુપાર્શ્વ, બલ્ય, પ્રાણને દૃષ્ટા – સાક્ષી છે. દશ્યના ધર્મ દૃષ્ટાને શીઘગ ઇત્યાદિ અનેક પુત્ર હતા ( અધ્યાત્મ કદી બાધક થતા નથી. એવી રીતે આરંભ કરીને ર૦ કિષ્ઠિ૦ સ. ૮; ભાર આ૦ ૬૭–૭૫: ૧૦ મુનિએ એને અધ્યાત્મ વિદ્યાનો બાધ કર્યો. આથી ૨૮૦-૧; ૧૦ ૨૮૩-૩૮. સંપાતિના મનનું સમાધાન થયું. એના સમાધાનની સંપાતિ (૨) કિષ્ઠિધામાં રહેનાર એક વાનર. / સાથે સાથે એની સુધા પણ નિવૃત્ત થતી ગઈ. વા. રા૦ કિષ્કિ અ૦ ૩૩. આ પ્રમાણે સંપાતિ અને મુનિ ઘણા કાળ સંપાતિ (૩) વિભીષણના ચાર અમામાને એક | પર્વત જોડે રહ્યા. એક સમયે ચંદ્રમા મુનિની ઈચ્છા વા૦ રા૦ સુઅ૦ ૩૦. આ લેક તજીને પરલોકમાં જવાની થઈ. મુનિએ સંપાતિ (૪) લંકામાં રહેનાર એ નામનો રાવણ સંપાતિને કહ્યું કે થોડા જ કાળ પછી ઈવાકુના પક્ષના રાક્ષસ. | વા૦ રા. સં. અ૦ ૬. વંશમાં રામ ઉત્પન્ન થશે. એ રામ પિતાની આજ્ઞા સંપાતિ (૫) ભારતના યુદ્ધમાં દુર્યોધન પક્ષને પાલન કરવા સારુ પિતાના ભાઈ અને સ્ત્રી સહિત એક રાજા. *ળ વાત એસી સીન સપ્તઋષિ પ્રત્યેક મવંતરનાં ધર્મોપદષ્ટા તરીકે સાત હરણ કરી લંકા લઈ જશે, રામને સુગ્રીવાદિ સાથે સાત ઋષિઓ થાય છે. તેઓ પૂવે થઈ ગયેલા મિત્રી થશે. સુગ્રીવ રામની સ્ત્રીની શોધ સારુ મવંતરોમાં ઉત્પન્ન થયેલા. ચાલુ મન્વન્તરમાં છે. દક્ષિણમાં વાનર મોકલશે. એ લોકોને ભાળ નહિ તેઓ અને હવે પછી થનારા મવંતરમાં થશે તે. મળવાના સબબે એઓ સમુદ્ર કિનારે પ્રાપ્રવેશ એ કણ કણ છે એ જોવાને કાશમાં દરેક મન્વ( મરવાને માટે અન્નપાણી તજી દઈને) કરીને તરનાં નામ જેવાં. બેસશે. તે કાળે તારા અને એ વાનરોને ભેટ સપ્તર્ષિ (૨) ભૂગોળના ઉત્તરધ્રુવ તરફ આવેલું થઈ તું એમને સીતાની ભાળ બરોબર આપીશ. સાત તારાઓનું ઝૂમખું. એની પૂછડીના બીજા એમ કરતાં જ તારી પાંખ વગેરે પૂર્વવત બની તારા પાસે જ એક ઝીણે તારે છે જેને અરુન્ધતી જશે અને તું સુખી થઈશ, એ મારું વર પ્રદાન કહે છે. પૂંછડીના છેલ્લા તારાની પાસે જ યુવને છે. એમ કહીને મુનિ આ લેક તછ દિવ્યલેકમાં તારે આવેલું છે. એ ઝૂમખું ઉત્તરધ્રુવની પ્રદક્ષિણા ગયા અને ત્યાં જ રહ્યા. કરતું જણાય છે. આગળ જતાં ચંદ્રમા મુનિના કહેવા પ્રમાણે જ સપ્તર્ષિકંડ તીર્થવિશેષ. / ભાર૦ વ૦ ૮૧-૭ર. અંગદની આગેવાની નીચે વાનર શોધ કરવા સતસંગ તીર્થવિશેષ | ભાર૦ ૧૦ ૩૨–૨૯. Page #253 -------------------------------------------------------------------------- ________________ સપ્તાદાવર ૨૪૪ સતસંગ સપ્તગોદાવર રાજમહેન્દ્રીની પાસે આવેલું ક્ષેત્ર- (શેરડીના રસના જેવા મીઠા પાણીને), સુરા સમુદ્ર વિશેષ. | ભાર૦ વ૦ ૮૩-૪૪, (મધ્ય પ્રમાણે જ જેના પાણીની રુચિ અને ગુણ સપ્તગોદાવરી સાત મુખે સાત જુદા જુદા પ્રવાહ એવો), ઘતાદ (ઘીના જેવી જ રુચિ અને ગુણ વડે કરીને સમુદ્રને મળતી હોવાથી ગોદાવરી નદીનું જેવા પાણીન), ક્ષીરેદ (દૂધના જેવી જ રુચિ પડેલું નામ, અને ગુણવાળું જેનું પાણી છે એવા), દધિસપ્તચરુ ભારતવર્ષીય તીર્થવિશેષ. એ તીર્થમાં મંડેદ અથવા દધિ સમુદ્ર (દહીંના જેવાં રુચિ અને દેવ, ઋષિ અને મુનિઓ વગેરેએ ચરુ અર્પણ કર્યો ગુણવાળા પાણીને) અને શુદ્ધોદ (મીઠા પાણીને) હતે, માટે ત્યાં સાંજે સ્નાન કરી ચરુને હેમ એવા જે સાત મોટા સમુદ્રો છે તે. દરેક મહાદ્વીપકરવાની પ્રથા છે. તે ભાર૦ વ૦ ૮૦-૯૦. ની આજુબાજુ મહાસમુદ્ર આવેલ છે. જેમ મહાસપ્તજનાશ્રમ પમ્પા સરોવર અને કિકિંધા નગરી દ્વીપની પહેળાઈ એકએકથી બમણું છે તેમજ એ બેની વચ્ચે પૂર્વે કોઈ સાત ઋષિએ તપ કરતા આ મહાસાગરની પહેળાઈ પણ એકએકથી હતા. તે ઉપરથી એ સ્થાનનું પહેલું નામ. | વા૦ બમણી છે. ર૦ કિષ્કિ સ૦ ૧૩. સપ્તમાકા બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારો, વૈષ્ણવી, સપ્તજિત દુનુના પુત્ર દાનમાંને એક. વારાહી, ઈદ્રાણું અને ચામુંડા. સપ્તજિત્વ સાત જિહુવા હેવાથી પડેલું અગ્નિ- સપ્તરાવ ગરુડપુત્ર. / ભાર૦ ઉ૦ ૧૦૧–૧૧. નું નામ. સપ્તવતી ભારતવષય નદીવિશેષ | ભાગ - સપ્તપાતાલ અતલ, વિતલ, સતલ, તલાતલ, મહા- ૧૯-૧૮, તલ, રસાતલ અને પાતાલ એ નામનાં ભૂમિની સપ્તશૃંગ સહ્યાદ્રિ પર્વત પર આવેલું દેવીનું સ્થાનનીચેના ભાગમાં જે સાત બિલસ્વર્ગ આવેલાં છે તે વિશેષ સપ્તપાલ યુધિષ્ઠિરની સભામાં એક ઋષિ. | સપ્તસપ્તિ જેના રથને સાત ઘોડા જોડેલા છે ભાર૦ સ૦ ૪-૨૦, એવા સૂર્યનું નામ, સપ્તપુરી અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, સપ્તસાગર તીર્થ મતંગ ઋષિના આશ્રમ પાસેનું અવંતિ અને દ્વારકા અથવા દ્વારાવતી. તીર્થવિશેષ. સપ્તમહાદ્વીપ જંબુદ્વીપ, પ્લેક્ષદીપ, શાલ્મલિદ્વીપ, સપ્ત સારસ્વત તીર્થવિશેષ, એનાં અંગેનાં નામઃ કુશદ્વીપ, કૌચદ્વીપ, શાપ અને પુષ્કરદ્વીપ, સુપ્રભા, કાંચનાક્ષી, વિશાલા, મનોરમા, ઓઘવતી, એ નામના પૃથ્વી પર જે મહાદ્વીપ છે તે. ઝરેણ અને વિમલેદકા છે. સરસ્વતી નદીના આ આમનાં નામ જુદા જુદા ગ્રંથોમાં એક જ ક્રમવાર સાતે પ્રવાહ જે સ્થળે આવેલા છે તે તીર્થમળે છે. દરેક મહાદ્વીપની આજુબાજુ અકકેક સમુદ્ર વિશેષ. પૂર્વે અહીં મંકણુક નામના ઋષિને આવેલ છે. આશ્રમ હતો. ભાર૦ શ૦ અ૦ ૪૭, સપ્તમહાદ્વીપાધિપતિ પ્રિયવ્રત રાજાના દશ પુત્રો- સપ્તસ્રોત તીર્થ સપ્તર્ષિના અંતેષ માટે અલક માંથી ત્રણ વિરક્ત થઈને અરયમાં ચાલ્યા જવાથી નંદા નદી બન્યાં સાત પ્રવાહ વહી છે તે સ્થળ. રહેલા અગ્નીધ, ઈમેજિત્વ, યજ્ઞબાહુ, હિરયતા, (સ્વધુની શબ્દ જુઓ.) તyષ્ટ, મેઘામિથિ અને વીતિ હેત્ર નામના પુ. સપ્તસગ ભૂલેક (મૃત્યુલોક), ભુવક (અંતરિક્ષ પહેલે પહેલાને, બીજે બીજાને એમ કમશઃ લેક), સ્વર્ગલોક (ઇન્કલેક), મહર્લોક (ભૂગ્વાદિ સાતે મહાદ્વીપના અધિપતિઓ હતા. મહર્ષિઓને લોક), જનક (સનકાદિને લેક), સપ્તમહાસાગર ક્ષાર સમુદ્ર (ખારે), ઈક્ષરસદ તપલોક મહાતપસ્વીઓ અને (સિદ્ધોને લોક), Page #254 -------------------------------------------------------------------------- ________________ સાપ્તામ ૨૪૫ સમુદ્રપાન અને સત્યલાક (બ્રહ્મદેવને લેક). આ બધા લેાક સ'મ`ન યદુવ‘શીય વસુદેવ અને દેવકીના એક પુત્ર / ભાર૦ ૯–૨૪–૫૪, પૃથ્વીથી ઊચેના સમજવા, સપ્તાથૈ સૂ. સપ્તાશ્વ (ર) રૈવત મન્વંતરમાં થઈ ગયેલા સપ્તર્ષિ એમાંના એક. સાઁભલ એક ગ્રામવિશેષ જ્યાં રહેનારા વિષ્ણુયશા નામના બ્રાહ્મણને ત્યાં વિષ્ણુ ભગવાનને કલ્કિ અવતાર થનાર છે તે. સભાનર સેામવંશી અનુરાજાના પુત્ર, એના પુત્રનું નામ કાલાનલ અથવા કાળનર હતું. સભાપતિ ભૂતકમાં એવા ખીજા નામને ભારતના યુદ્ધમાં દુર્યોધન પક્ષના એક રાજા, એને નકુળના પુત્ર શતાનીકે માર્યા હતા. / ભાર॰ દ્રો૦ ૦ ૨૫, સંભૂતિ ચાક્ષુષ મન્વંતરમાંના અજિત નામે વિષ્ણુના અવતારની માતા. સંભૂતિ (૨) ઇક્ષ્વાકુ કુળાપન્ન પુરુકુત્સ રાજાના એ પુત્રામાંના ખીજા પુત્ર, વસુ રાજાને પુત્ર. એને ત્રિધન્વા નામે પુત્ર હતા. સંભૂતિ (૩) સામવંશી અનુ કુળના જયદ્રથ રાજાની સ્ત્રી અને વિજય રાજાની માતા. સભેદ સિ ંધુસાગર સંગમ પાસેનું તીર્થં વિશેષ સભ્ય પર્વમાન નામના અગ્નિના, સશતીની કૂખે થયેલા બે પુત્રામાંના પહેલા. સમ ધૃતરાષ્ટ્રના સે। પુત્રામાંના એક / ભાર॰ આ ૬૮–૯૬; ભી૦ ૬૪–૨૮, ૪૦ ૪૬-૭, સમ (૨) 'સધ્વજ રાજાના પુત્ર. સમગ એક ઋિષ, વાંકાં અંગે સીધાં થયા પડેલુ. અષ્ટાવક્ર ઋષિનું નામ. / ભાર॰ શાં॰ અ પછી ૨૮. સમ`ગ (ર) ભારતવષીય દેશવિશેષ, / ભાર૰ ભી ૯-૬૦. સમ`ગ (૩) દુર્યોધનના રસેાઈયા. / ભાર૦ ૧૦. સમગા એક નદીવિશેષ, એમાં સ્નાન કર્યાથી અષ્ટા વક્ર ઋષિનાં અંગ સીધાં થઈ ગયાં હતાં તે. / ભાર૦ ૧૦ ૧૩૬-૩૯. સમ`તર ભારતવષીય દેશવિશેષ. / ભાર૦ ભી૦ સ૦ ૯ સમન્તપંચક પરશુરામે નિર્મિત કરેલ દેશવિશેષ. / ભાર૰ આ૦૧-૧૮, ૨-૧; શ૦ ૩૮-૪૪, ૭ પરશુરામે ત્યાં પાંચ હર્દૂ નિર્માણ કર્યાં હતાં. ત્યાં વૃદ્ઘક્ષત્રે તપ કર્યું હતું. / ભાર૰ ૧૦ ૧૧૮–૯; દ્રો૦ ૧૪૮–૧૦, સમથદેશ ભારતવીય દેશવિશેષ, / ભાર૦ ભી૦ ૯. સમરથ વિદેહવશી ક્ષેમધી જનકને પુત્ર; સત્યથ જનકના પિતા. સમ'ઈન સેામવંશી યદુકુળના આઠ પુત્રામાં પાંચમા સમસૌરભ જન્મેજયના સપ`સત્રના એક સદસ્યઋષિ. સમાધિ એક વૈશ્ય, (૯. સુરથ શબ્દ જુએ. ) સમાન શરીરની અંદરના પચપ્રણામાંને નાભિ સ્થાનના પ્રાણ, સમાનકલ્પ બ્રહ્મદેવના ચાલુ માસમાં થઈ ગયેલા સત્તરમા દિવસ, ( ૪૦ કપ શબ્દ જુએ.) સમિતિ"જય ભારતના યુદ્ધમાં દુર્યોધન પક્ષને એક રાજ. સમીક એક રાજ સમીક (૨) દ્રૌપદીના સ્વયંવરમાં આવેલા એક ક્ષત્રિય. / ભાર૰ આ૦ ૨૦૧–૧૯; ૨૦ ૭–૧૬. સમીચી એક અપ્સરા, શાપને લઈને મગરીથઈ હતી તે. અજુ ને એને શાપ વિમેાચન કરી છેડાવી હતી. / ભાર॰ આ૦ ૨૩૬-૨૦, સ૦ ૧૦-૧૩, સમુદ્ર સાગર દેવતાનું નામ. એની સ્ત્રી તે દૂનવી. / ભાર ઉ॰૧૧૭-૧૦; આ ૧૯-૯ ૧૦ ૧૦૯-૧૮. સમુદ્રપાન અગત્સ્ય ઋષિએ સમુદ્રનું પાન કર્યું હતું./ ભાર૦ ૧૦ ૧૦૪–૩ ૦ તેમ જ ઉતથ્ય પશુ / ભાર૰ અનુ૦ ૦ ૧૫૪, ૭ આ ઉતથ્ય આંગિરસ ગૌત્રી અને બહુ સ્વરૂપવાન હતા. ચંદ્રે પેાતાની રૂપવાન કન્યા ભદ્રા એને પરણાવી હતી. ઉતથ્યના આશ્રમ યમુનાના તટ ઉપરના વનપ્રદેશમાં હતા. વરુણુ દેવ ભદ્રાને પરણવાને પ્રથમથી જ ઉત્સુક હાઈ ઉતથ્યની ગેરહાજરીમાં એના આશ્રમમાં આવી Page #255 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રપૂરણ २४ સંયોકંટક ભદ્રાને લઈ ગયા. એને પાછી આપે જ નહિ. ઉકળા હતું અને એને પેટે એને મરીચિ નામે ઉતથ્ય નારદ સાથે કહેણ મહાવ્યું કે તું લેકપાલ થઈ પુત્ર હતો. લોકવિનાશનું કામ કેમ કરે છે? મારી પરિણીતા સમૃદ્ધ સવિશેષ. / ભાર આ૦પ૭-૧૮. સ્ત્રીને કેમ લઈ ગયે ? નારદની શિખામણ વરુણે સપ્રિયા એક માગધી, સોમવંશી કુરરાજ પુત્ર સાંભળી નહિ અને કહ્યું કે એ મારી સ્ત્રી છે એટલે વિદરથની ભાર્યા. / ભાર આ૦ ૬૩-૪૩. હું એને આપી શકતા નથી. આસમાચાર નારદે સમભાવ્ય એક બહુવૃચ બ્રાહ્મણ. જ્યારે ધૃતરાષ્ટ્ર ઉતથ્યને કહ્યા. ઉતયે ગુસ્સે થઈને પિતાના તપોબળ અરણ્યમાં જવાની દીક્ષા લીધી તે પૂર્વે પિતાની વડે જગતનું સઘળું જળ થંભાવ્યું અને પીવા સઘળી પ્રજાને બોલાવીને તેમની આજ્ઞા માગી હતી. માંડ્યું; છતાં વરુણે ભદ્રા આપી નહિ. ઉતથ્ય તે કાળે આખી પ્રજાને રાજા પ્રતિ બહુ પ્રીતિ ક્રોધાયમાન થઈ પૃથ્વીને કહ્યું કે હે ભદ્ર ! પાણીના ઊભરાઈ આવી. થનારા વિયેગને ન સહન કરનારી છ લાખ ધરાવાળું વરુણનું નિવાસસ્થાન અને તે પ્રજાના દરેક માણસે ઉત્તરીય વડે અગર કર વડે બતાવ, પછી એ સ્થળ ઉપરથી સમુદ્ર ખસી ગયે મોં ઢાંકીને રુદન કરવા માંડયું. પછી બધાએ મળી અને ક્ષાર જમીન પ્રકટ થઈ. ઉતશે સરસ્વતી એક બહુ યા જાણનાર સારું બોલી શકે એવા નદીને કહ્યું હે ભીરુ ! તું અહીંથી અદશ્ય થઈ બ્રાહ્મણ મારત પિતાને અભિપ્રાય જણાવ્યો. એ મરુ નામના દેશ ચાલી જ. તે ત્યજેલો દેશ બ્રાહ્મણ તે આ સંભાવ્ય. ભલે અપવિત્ર થઈ જાઓ. આ રીતે સર્વ પ્રદેશને સંયમ સૂર્યવંશી દિષ્ટકુળના ધૂમ્રાક્ષ અથવા ધૂમ્રા ઉતથ્ય શુષ્ક કરી નાખ્યો, એટલે જળને પતિ રાજાને પુત્ર. એનું બીજુ નામ સંજય પણ મળી વરુણદેવ તેમની સ્ત્રી ભદ્રાને લઈને તેમને શરણ આવે છે. એને સહદેવ નામે પુત્ર હતે. ગયો. | ભાર– અનુ. અ૦ ૧૫૪, આ સંયમન દુર્યોધન પક્ષના શલ રાજનું બીજું નામ. સમુદ્રપૂરણ સ્વર્ગમાંથી ઉતારેલાં ગંગાને પિતાના એના પુત્રને સાયંમનિ કહ્યો છે. પૂર્વ જે જ્યાં બળીને ખાખ થયા હતા તે પ્રદેશમાં સંયમન (૨) માનસેત્તર પર્વત પર દક્ષિણ તરફ થિઈને વહેવડાવવા સાર ભગીરથ રાજ આગળ આવેલી યમની સંયમની નગરી તે જ, | ભાગ થય અને ગંગા પાછળ પાછળ વહ્યાં. એ છેક ૫-૨૨૭ • સાંદીપનિના મૃતપુત્રને લેવા શ્રીકૃષ્ણ તેમને સમુદ્ર સુધી લઈ ગયે અને ગંગાને પિતાની અહી ગયા હતા. | ભાગ ૧૦-૪૫-૪ર. પુત્રી કલ્પી તેને સમુદ્ર સાથે સંગમ કરાવ્ય-પરણાવ્યાં. સંયમિની માનસોત્તર પર્વત પરને દક્ષિણ દિપાલબધે સમુદ્ર ગંગાના પાણીથી પૂર્ણ કરી દીધો. | યમ – તેની નગરી. આ નગરીના યાત્તરવૃત્ત ઉપર ભાર૦ વ૦ અ૦ ૧૦૦. સુર્ય આવતાં ત્યાં મધ્યાહ્ન દેવધાનીમાં સૂર્યાસ્ત, સમુદ્રમંથન એના વર્ણન સારુ જુઓ | ભાર મૂષા અથવા નિચિનીમાં સૂર્યોદય અને વિભાઆ૦ ૧૮-૧૩; ભાગ- અષ્ટમ સ્કઅ૦ ૭-૮; વરીમાં મધ્યરાત્ર થાય છે. (૧. સૂર્ય શબ્દ જુઓ.) / સ્કન્દપુર૦ કેદરખંડ અ૦ ૯-૧૨ ભાર૦ વ૦ સ. ૧૬૩, સમુદ્રસેન ભારતના યુદ્ધમાં પાંડવ પક્ષને એક રાજ. સંથાતિ એક બ્રહ્મર્ષિ. (૨. કશ્યપ શબ્દ જુઓ.) ભાર૦ ઉદ્યો. અ૦ ૪૦એને પુત્ર ચન્દ્રસેન. એ સંયાતિ (૨) સમવંશી નહુષરાજાના છ પુત્રેમાં પણ આ યુદ્ધમાં પાંડવોના પક્ષમાં જ હતું. ચન્દ્ર- ત્રીજે. એને કંઈ સંતતિ નહતી. સેનને અશ્વત્થામાએ માર્યો હતો. | ભાર દો૨૩. સંથાતિ (૩) સેમવંશી પરુકુળને બહુગવ રાજને સમ્રાટ ઋષભદેવ વંશના ચિત્રરથ રાજાને ઊણું પુત્ર. એના પુત્રનું નામ અહંયાતિ. નામની સ્ત્રીને પેટે થયેલ પુત્ર. એની સ્ત્રીનું નામ સંયોધકટક એક યક્ષવિશેષ. એ વૈશ્રવણનો અનુચર Page #256 -------------------------------------------------------------------------- ________________ સરક ૨૪૭ સરસ્વતી હતા. / વા૦ રા૦ ઉત્તમ સ૦ ૧૪. ગંગાને મળે છે. અયોધ્યા નગરી એને કાંઠે આવેલી સરક ભારતવષય તીર્થવિશેષ. છે. હાલની ઘોઘરા અથવા સરજ નદી તે જ. | સઘા ઋષભદેવના બિન્દુમાન રાજાની સ્ત્રી, મધુ ભાર૦ સ૯-૨૬; ૨૦–૨૮; ભી ૯–૧૯. રાજની માતા. સરયૂ સરયુ શબ્દ જુઓ | વા૦ રા. બા. સ. ૨૪ સરદૂભવિ એક બ્રહ્મર્ષિ. (૩. અંગિરા શબ્દ જુઓ.) સરલ વીરવર્માને પુત્ર. સરમા રાવણના ભાઈ વિભીષણની સ્ત્રી. સીતા સરલ (૨) વૃક્ષવિશેષ. સરુ / ભાગ ૪-૬-૧૪ જ્યારે અશોકવાટિકામાં રહેતાં હતાં ત્યારે સરસ્વતી બ્રહ્મદેવની જ્ઞાનશક્તિ. આ સરમા એમને વખતોવખત રામચન્દ્રના કુશળ સરસ્વતી (૨) બ્રહ્મદેવની સ્ત્રી. એનાં સાવિત્રી અને સમાચાર આપતી અને તેમના મનનું સમાધાન ગાયત્રી એવાં બીજું નામ છે. એ વાણીની કરતી. | વા૦ ૨.૦ યુદ્ધ સ૦ ૩૩ એ પણ અધિષ્ઠાત્રી છે. ગંધર્વની કન્યા હતી. એની મા માનસરોવર સરસ્વતી (૩) સ્વાયંભુ મનુની સ્ત્રી, શતરૂપા તે પાસે હતી તેવામાં એને પ્રસવ થઈ આ જન્મી જ. એ બ્રહ્મદેવના વામાંગમાંથી ઉત્પન્ન થઈ હતી. હતી. વર્ષાકાળ હેવાથી માનસરોવરનું પાણી એને દંડનીતિશાસ્ત્રની કત્રી કહી છે. / ભાર એટલું ફેલાયું કે આ બાળકી હતી ત્યાં સુધી શાં૦ ૧૨૨ આવી પહોંચ્યું. આ ઉપરથી એની માએ “ભો સર સરસ્વતી (૪) સપ્તઋષિઓને સારુ ભાગીરથીએ. મા વધું સ્વ” (હે સરોવર, આગળ વધીશ નહિ) પિતાને સાત પ્રવાહ કર્યા અને પોતે સાત જુદા એમ કરુણ સ્વરે કહેવાથી સરવર વધતું અટક્યું જુદા પ્રવાહરૂપે વહી તેમાં એક પ્રવાહ. અને છોકરીનું સંરક્ષણ થયું. આ બનાવ ઉપરથી સરસ્વતી (૫) બગડાની સંજ્ઞાવાળા હિમાલયમાંથી એનું નામ સરમા પડયું. / વારા ઉત્તસ૧૨. નીકળેલી નદીવિશેષ. કઈ કઈ ગ્રંથમાં એને સરમા (૨) એક સ્કન્દગ્રહ. | ભાર૦ વ૦ ૨૩૦-૩૪. ભગવતી પણ કહી છે. (એના સાત પ્રવાહનાં સરમા (૩) દિવ્ય કૂતરી / ભાર૦ આ૦ ૩-૧; નામને માટે સપ્તસારસ્વત શબ્દ જુઓ.) સરસ્વતી સ૦ ૧૧-૪૦૦ઋવેદમાં એને ઈન્દ્રની કતરી તરીકે સીરમૂરની ટેકરીઓમાંથી નીકળે છે અને થાણેશ્વર કહી છે. એના જ નામ પરથી સારમેય નામે આગળથી પશ્ચિમનો વાંક લઈને વિનાશન તીર્થમાં ઓળખાતા બે કૂતરાની માતા. એ કુતરા-સારમેને લેપ થઈ જાય છે. વિશ્વામિત્ર ઋષિએ આ નદીને ચાર ચાર આંખો હતી અને એ યમદેવના ચેકિ- એનું “પાણું લોહી જેવું થઈ જાઓ' એવો શાપ યાત તરીકે રહેતા. પણ ગાયે લઈ જતું હતું આ હતા. સ્થળભેદથી એનાં જુદાં જુદાં નામ તેની પાછળ પડીને સરમાએ ગાય પાછી આણ પડ્યાં છે, જેવાં કે સુપ્રભા, કાંચનાક્ષી, વિશાળા, હતી એમ કહેવાય છે. આ કલ્પનામાં ઉષાને સરમા મનેરમા, ઓઘવતી, સુરેણુ અને વિમલોદક | કહી હોય એમ લાગે છે. ભા૨૦ શ૦ ૩૯; ભાર૦ શ૦ ૪૩-૩૮; ભાર૦ સરમા (૪) દક્ષની પુત્રીઓમાંની એક અને ઘાત સ૦ ૯-૨૩; ૫૦ ૮૮-૩; ભી૦ ૯-૧૦ પ્રાણીઓની જનેતા. / ભાગ ૬ ૪૦ અદ્ર ૬ સરસ્વતી (૬) ગંગા અને યમુનાના સંગમ સ્થાનમાં સરમાણ સિંહિકાપુમાંને એક જોડે ગુપ્ત વહેનારી નદીવિશેષ.. સરયુ ભારતવષય ભરતખંડની એક નદી. એ સરસ્વતી (૭) શાલ્મલિદીપની એક મહાનદી, હિમાલય ઉપરના સરોવરમાંથી નીકળી છે. એનું સરસ્વતી (૮) મુખ્ય યજુર્વેદેપનિષદ. સબળ એવું નામ પડયું છે. આને કેશલ સરસ્વતી (૯) નદીવિશેષ. સોમવંશી અજ્યનારની અને અંગદેશમાં થઈને વહીને આ નદી ભાગીરથી ભાર્યા. અત્યારે બાર વર્ષને સત્ર સરસ્વતીને Page #257 -------------------------------------------------------------------------- ________________ સરસ્વતી ૨૪૮ સર્પાન કિનારે કર્યો હતો. એની પૂર્ણાહુતિને દિવસે ઉદ્દગાતા, સારંગરવ બ્રહ્મા, પિંગલ અધ્વર્યું અને સરસ્વતી મતિમાન આવીને એને વર્યા હતા. શિષ્ય અને પુત્ર સહિત વ્યાસ સદસ્થ થયા હતા. અન્યનારને સરસ્વતીને પેટે ત્રસ્ન નામે પુત્ર થયે એ સિવાય વળી ઉદ્દાલક, પ્રમતક, શ્વેતકેતુ, પિંગળ, હતા. ભાર૦ આ૦ ૬૩–૨૬ અસિત, દેવલ, નારદ, પર્વત, આત્રેય, કુંડ, જઠર, સરસ્વતી (૧૦) સોમવંશી પુરુકુલેત્પન્ન બ્રહ્માદા કાલાટ ઋષિ, વાસ્ય, જપ, સ્વાધ્યાય, અને રાજાની સ્ત્રી અને વિશ્વકસેન રાજની માતા. એનું શીલવાળા વૃદ્ધ શ્રતશ્રવા, કેહલ, દેવશર્મા, મૌદગય. બીજું નામ સન્નતિ હતું. અને સમસૌરભ એ બધા સભાસદ થયા હતા. સરસ્વતી (૧૧) સાવર્ણિ મવંતરમાં થનારા એ સત્રમાં વાસુકિકુળના નાગ: કાટિશ, માનસ, સાર્વભૌમ નામના વિષ્ણુના અવતારની માતા. પૂર્ણ, શલ, પાલ, હલીમક, પિછલ, કૌણપ, ચક્ર, સરસ્વતી (૧૨) સાત્યકિની ભાર્યા. / ભાર મૌ૦ કાળવેગ, પ્રકાલન, હિરણ્યબાહુ, શરણ, ઠક્ષક અને ૮-૭૨. કાલતક. તક્ષક કુળના પુછાંડક, મંડલક, સરસ્વતી સાગર સંગમ તીર્થવિશેષ. / ભાર૦ ૧૦ પિંડસેકતા, ભેણુક, ઉરિખ, શરભ, ભંગ, ૮૦-૬૩. બિલ્વતેજા, વિરેહણ, શિલિ, શકર, મૂક, સુકુમાર, સરસ્વતી અરુણસંગમ તીર્થવિશેષ / ભાર વહ પ્રવેપન, મુદગર, શિશુમા, સુરમા અને મહાહનુ. ૮૧-૧૫૧. •એના મહિમા સારુ જુઓ ભાર૦ અરાવતકુળના નાગે? પારાવત, પારિયાત, પાંડર, શ૦ ૪૪-૪૧. હરિણ, કૃશ, વિહંગ, શરભ, મેદ, અમેદ અને સરુપા ભૂત નામના ઋષિની પત્ની./ભાગ --૧૭ સંહતાપન. કોરવ્ય કુળના નાગ: એરક, કુંડલ, વેણી, સરિદ્વીપ ગરુડને પુત્ર. | ભાર ઉવ ૧૦૧–૧૧. વેણુ સ્કંધ, કુમારક, બાહક, ઇંગર, ધુર્તક, સોચન ગમતી પાસે આવેલ નાને પર્વત- પ્રાતર અને આતક. ધૃતરાષ્ટ્રના કુળનાઃ શંકુકર્ણ, વિશેષ7 વા૦ ર૦ યુ૦ સ ૨૬ પિંડરક, કુઠાર, મુખસેચક, પૂતાદ, પૂર્ણ મુખ, સપ અગિયાર રુદ્રોમાંને એક રુ. | ભાર૦ આ૦ પ્રહાસ, શકુનિ, દરિ, અમાહઠ, કામઠક, સુષેણ, ૬ –૨ માનસ, અવ્યય, ભરવ, મુંડવેદાંગ, પિશંગ, ઉદ્રપારક, સપ (૨) કઠપુત્ર નાગ | ભાર૦ અ૦ ૫-૧૦ સૂર્યના ઋષભ, વેગવાન, પિંડારક, મહાહનું, રક્તાંગ, અશ્વના પૂછડાને વળગીને તે કાળું જણાય એમ સર્વ સારંગ, સમૃદ્ધ, પટવાસક, વરાહક, વરણુક, કરવાને કહુએ પિતાના પુત્ર સપને આજ્ઞા કરી સૂચિત્ર, ચિત્રવેત્રિક, પરાશરા, તરુણક, મણિ, હતી, કેમકે પિતાની બહેન વિનતાની જોડે એને અંધ અને આરુણિ – આ બધા તેમના પુત્રપુત્રાદિ. એવી શરત થઈ હતી કે જે સૂર્યના અશ્વનું પૂંછડું સહવર્તમાન અગ્નિમાં હેમાઈને ખાખ થઈ ગયા. ધળું હોય તો હું તારી, અને કાળું હોય તે તું હતા. | ભાર૦ આ૦ ૫૭ મારી દાસી થાય. માતાની આ આજ્ઞા જે સપ્ટેએ - તક્ષક નાસીને ઇન્દ્રને શરણે જઈને સિંહાસનને માની નહિ, તેમને કહુએ શાપ દીધું હતું કે તમે વળગી રહ્યો હતો. તેને સિંહાસન સહિત આવાયન જનમેજયના સર્ષ સત્રમાં બળી મરશે. | ભાર૦ કર્યું તેથી એ પડવાની તૈયારીમાં હતા તેટલામાં અ.૦ ૧૫–૧; ૨૦-૮; અને અનુ. ૨૩ આસ્તિક ઋષિ ત્યાં આવ્યા. જન્મેજય પૂજા સર્પદવી* તીર્થવિશેષ | ભાર૦ વ૦ ૮૧-૧૪ કરીને માગવાનું કહેતાં એમણે યજ્ઞ બંધ કરવાનું સર્પસત્ર પાંડવપુત્ર જન્મેજયે સર્પોના નાશ સારુ માગવાથી સર્પસત્ર અધૂરો રહ્યો અને બાકી કરેલો યાગ, એ સત્રમાં યવનવંશને શ્રેષ્ઠ દવેત્તા રહેલાં નાગકળા ઊગર્યા. / ભાર૦ આ૦ ૫૭-૫૮-૯ચડભાર્ગવ હતા, વૃદ્ધ અને વિદ્વાન કૌત્સજૈમિનિ સર્પાન ગરુડને પુત્ર. / ભાર ઉ૦ ૧૦૧-૧૨. Page #258 -------------------------------------------------------------------------- ________________ પિ મમાંલી પિ`ર્માલી એક ઋષિ. / ભાર૦ સ૦૪-૧૬, સકમાં ઋતુપ" રાજાના પુત્ર નળનું ખીજું નામ. એને સુદાસ અને અનરણ્ય નામે પુત્ર હતા. પરશુરામના ત્ર.સથી ક્ષત્રિયાણીએ ખીજી વર્ણમાં છાની રહી હતી. ઘણા ક્ષત્રિયે! હલકી અતિમાં ભેળાઈ જઈ ઊછરતા હતા એ સમયે સૌદાસેાનું રક્ષણ પરાશરે કર્યું હતુ. અને પાળ્યા હતા. / ભાર॰ શાં॰ ૪૯. ૦ આપદ્કાળમાં એ શુદ્ધનાં આચરણ પણુ કરતા; સબબ સકમાં એવું નામ પડયુ. હતું.. એને સકામ પણ કહેતા. સકામ ઉપરને સકમાં શબ્દ જી. સકામદુધા કામધેનુની દીકરી | ભાર॰ ઉ૦ ૧૦૨ ૧૯ -૧૦ સર્વાંગ કાલી નામની સ્ત્રીને ભીમસેન પાંડવથી થયેલા પુત્ર. સગત સર્વાંગ તે જ. સંવતેજા ઉત્તાનપાદ વંશના વ્યુષ્ટ રાજાના પુષ્ક રિણી થી થયેલા પુત્ર, એને આક્રુતિ નામની ભાર્યાની કૂખે ચક્ષુ નામે પુત્ર થયા હતા. એ પુત્ર વમાન કલ્પમાં છઠ્ઠો મનુ થઈ ગયા. સતાભદ્ર (૨)ક્રૌંચ મહાદ્વીપમાંના સપ્તમહાપર્વાંત પૈકી એક. સતાભદ્ર સુપાર્શ્વ પર્યંત ઉપરના ભાવિશેષ. સદ્ગમન શકુન્તલા અને દુષ્યંતના પુત્ર ભરતનું નામાન્તર. સમ`ગલા પાર્વતીનું એક નામ, સસાર યજુવે†દનું એક મુખ્ય ઉપનિષદ, સÖસાગર એક સવિશેષ. / ભાર૰ આ૦ ૫૭–૧૮ સવ હૃદ ભારતવર્ષીય એક તોવિશેષ, સૌ ષધિ હિમાલયના કૈલાસ શિખરની આગ્નેય દિશા તરફ્ આવેલું એક શિખરવિશેષ, સલક એક્ડાની સંજ્ઞાવાળા વિશ્વામિત્ર કુલાત્પન્ન એક ઋષિ. સવન પ્રિયવ્રત રાજાના દસમાંના વિરક્ત થઈને જતા રહેલા ત્રણ પુત્રામાંના એક. / ભાગ૦ ૫ સર સવ્યસાચી સ અ ૧ સવન (૨) વરુણિ ભગુના સાત પુત્રામાંને એક સંવરણ સોમવ’શી પુરુકુલેત્પન્ન અજમીઢ પુત્ર ઋક્ષના પુત્ર. એની સ્ત્રીનું નામ તપતી હતું અને એને પેટે કુરુ નામે પુત્ર હતા. સવર્ણા દસ પ્રચેતાની માતા શતદ્ભૂતિનું બીજું નામ સવર્ણી (૨) ચાલુ મન્વંતરમાં થઈ ગયેલા વ્યાસ વિશેષ. સંવત. પ્રલયમેધ માંડેલે એક મેઘ સવ' (ર) સ્વાયંભુ મન્વંતરમાંના બ્રહ્મમાનસ પુત્ર અ’ગિરા ઋષિના ત્રણ પુત્રામાં ત્રીજો. એવુ જ્યાં તપ કર્યું હતું. તે સ્થાનનું નામ સંવત વાપી પડયુ છે. સંવત (૩) ચાલુ મન્વંતરમાંના અંગિર ઋષિના આઠ પુત્રામાં સાતમેા પુત્ર. નારદના કહેવાથી મરુત રાજાએ આતે પુરાહિત તરીકે વરીને મેાટા યજ્ઞ કર્યાં હતા. સવક અગ્નિવિશેષ. સવાપી ભારતવી ય તીર્થ. અહી સવ ઋષિએ તપ કર્યું હતું, તે ઉપરથી આ નામ પડયું છે. સવત્સર પાંચ સાંવત્સર પૈકી ભેદવશેષ, સંવત્સર, પરિવત્સર, ઇડાવત્સર, અનુવત્સર, અને વત્સર / ભાગ- ૫–૨૨-૭ સવરણ સોમવંશીય અજમીઢપુત્ર ઋક્ષના પુત્ર. એની પત્નીનું નામ તપતી અને પુત્રનું નામ કુરુ / ભાગ ૬-૬-૪૧; ૯૨૨૦૩ સવિતા દ્વાદશ આદિત્યેામાંને એક (દ્વાદશ આદિત્ય શબ્દ જુઓ.) | ભાર॰ આ૦ ૬૬–૧૫ સવિતા (ર) ચાલુ મન્વંતરમાં થઇ ગયેલે પાંચમા ર્કાવતા (૩) સૂર્ય ( સુ^ શબ્દ જુએ ) | ભાર॰ વ્યાસ (વ્યાસ શબ્દ જુએ.) આ૦ ૧-૫૫ સવેધ ભારતવર્ષીય તીથ વિશેષ. સવ્યસાચી બન્ને હાથે ધનુષ્ય પર ચઢાવીને બાણુ સાવેધસ એક બ્રહ્મર્ષિ' (૩. ભગુ શબ્દ જુએ.) મારવાની કુશળતાને લઈને પડેલું અર્જુનનું નામ/ Page #259 -------------------------------------------------------------------------- ________________ સાંતિ ભાર॰ વિ૦ ૪૩–૧૧. સશાતિ પવમાન અગ્નિની સ્ત્રી, સભ્ય અને આવસથ્યની માતા. ૨૫૦ સ ́શપ્તક જેણે યુદ્ધમાં ‘હું ફલાણા યાહાને મારીશ જ; ન મારુ' તા પંચપાતકીની ગતિ તે મારી ગતિ” એવું પણ કર્યું”“ હેાય તે મનુષ્ય, મહાભારતના યુદ્ધમાં દુર્યોધન તરફથી અર્જુનની જોડે યુદ્ધ કરવાને બે સશપ્તક હતા. ત્રિગત રાજાના સુશર્મા, સુરથ, સુધનું, સુબાહુ અને સુધન્વા નામના પાંચે પુત્રા એ એક સત્યવર્મા, સત્યરથ, સત્યવ્રત, સત્યેષુ અને સત્યકર્મા એ પાંચે જુદા જુદા રાજાએ. એમણે પણ અર્જુનને એક પછી એક એમ લડવાને ખાલાવ્યા હતા. આ બીન સ`શપ્તક, ' યુદ્ધમાં અર્જુને એ સઘળાએતે મારી નાખ્યા હતા. / ભાર॰ દ્રો॰ અ૦-૧૦ સ’શપ્તક (૨) દૈત્યવિશેષ, વનવાસના સમયમાં આને સંસ્કૃતિ એક બ્રહ્મર્ષિં. (૩. અંગિરા શબ્દ જુએ.) સ ંસ્કૃતિ સૌંસાર / ભાગ૦ ૧–૩–૨૨ સસ્મિત્ ઉત્તમ મન્વ ંતરમાં થઈ ગયેલા સપ્તષિ માંના એક. સહુ સોમવંશી ક્ષત્રિય. ધૃતરાષ્ટ્રના સે। પુત્રમાંને એક. /ભાર૦ આ૦ ૧૩૧–૨, ૭ એને ભીમસેને માર્યા હતા. / ભા॰ ૪૦ ૪૬–૧૬ સહુ (ર) ઉત્તમ મનુના પુત્રામાંના એક પુત્ર, સહુ (૩) લક્ષ્મણાની કૂખે કૃષ્ણથી થયેલા પુત્ર. સહુ (૪) માસના ક્રમમાં વરસને નવમા મહિને ( ચૈત્રી વર્ષાં પ્રમાણે ). એ મહિનાની પૂર્ણિમામાં મૃગ નક્ષત્ર હાય છે તેથી. એને માશી કહે છે. માગસર મહિના તે જ. આ મહિનામાં અંશુમાન નામના આદિત્ય સૂર્ય મડળાધિપતિ હૈાય છે અને એના સમાગમમાં કસ્યપ ઋષિ, ઉĆશો અપ્સરા, સહૃદય વિઘુત્રુ રાક્ષસ, મહાશ ંખ નાગ, તા યક્ષ અને ઋતસેન ગધવ' એટલા હૈાય છે. ભાગ૦ ૧૨ સ્ક્રુ અ ૧૧ અર્જુને માર્યા હતા. / ભાર૦ ૧૦ અ૦ ૨૩૯. સ’શ્રુત એક બ્રહ્મર્ષિ' (૧. વિશ્વામિત્ર શબ્દ જુએ.) સહુદેવ (૨) સૂÖવંશી દ્રિષ્ટકુળના વિશાળવ`શના સયમ અથવા સંજય રાજા પુત્ર. કૃશાશ્ર્વતા પિતા થાય. સમ્રુત્ય એક બ્રહ્મર્ષિ (૧. વિશ્વામિત્ર શબ્દ જુએ.) સહુ દેવ (૩) સોમવ'થી આયુપુત્ર ક્ષેત્રવૃદ્ધના પૌત્ર સસારમેાચન એક ભારતવષીય તી. કુશ રાજાના વશમાં જન્મેલા હવન રાજના પુત્ર. અહીન રાજા તે જ, સહદેવ (૪) સોમવંશી પુરુકુલાત્પન્ન જરાસ ધ રાજાના પુત્ર. સોમાપિ, મારિ અને મેધસંધિ એ નામના અને ત્રણુ દીકરા હતા. આના રથના ઘેાડાના રંગ કાબરા હતા. ભારતના મહાયુદ્ધમાં એ પાંડવના પક્ષમાં હતેા / ભાર૦ દ્રો૦ ૨૩૦ • દુર્ગંધન પક્ષના બહુવીરાની સાથે અને યુદ્ધ થયું હતું. એ અંતે દ્રોણાચાર્યને હાથે માર્યા ગયા હતા./ ભાર॰ દ્રો૦ ૧૨૫ સહુજન્ય અષાઢ માસના સૂર્યના સમાગમમાં આવતા યક્ષ (૧૩. શુચિ શબ્દ જુએ.) સહુજન્યા પ્રાધાની કૂખે થયેલી અપ્સરા કન્યાએમાંની એક. એ અષાઢ માસમાં સૂર્યના સમાગમમાં આવે છે. / ભાર૰ આ૦ ૧૩૨-૪૬, ૨૦ ૧૦-૧૨ સંહતાધ સૂર્યવંશી ઇવાકુકુલેત્પન્ન નિકુ ંભ રાજાતે પુત્ર. એને કૃતાશ્વ અથવા કૃષ્ણાશ્વ અને રણાક્ષ અથવા બહુણા એ નામના બે પુત્રા હતા. સહદેવ સૂર્યવંશી ઇવાકુકુલેત્પન્ન ધ્રુવસંધિ વંશના દિવાકૂ અથવા વિનાકર રાજાને પુત્ર, એના પુત્રનું નામ ભાનુમાન અથવા કુવાશ્વ રાખ્ત હતું. આ અભિમન્યુએ મારેલા બૃહદ્બલ રાજાની પહેલાંના વંશના રાન હતા. સહુદેવ (૫) એ નામના એક બ્રહ્મષિ; પણ કાને, ક્રાણુ વગેરે સંબંધી કશી હકીકત મળતી નથી. સહદેવ (૬) સોમવંશી પુરુકુલેત્પન્ન હરિતપુત્ર અજમીઢના નીલ નામના પુત્રના પુટ્ટુગલ પાંચાળ કુળમાં થયેલા મિત્રાયુપુત્ર ચ્યવન રાજાને પૌત્ર, અને બૃહદ્રથ અથવા સુદાસ રાજાને પુત્ર, સેમક Page #260 -------------------------------------------------------------------------- ________________ રાહદેવ ૨જા અનેા પુત્ર થાય. હુદેવ (૭) તામ્રની કુખે વસુદેવને થયેલા પુત્ર. સહદેવ (૮) સોમવંશી પુરુકુલેપન પાંડુ રાજાનો ખીજી સ્ત્રી માદ્રીના બે પુત્રામાં નાને. નકુલનેા નાના ભાઈ, એણે ધનુર્વિદ્ય ને અભ્યાસ દ્રોણાચા પાસે કર્યો હતા અને મેાટા યેહો હતે, પરન્તુ એની વિશિષ્ટ ખ્યાતિ તે ખડ્ગ યુદ્ધમાં એની નિપુતા. તે અંગે હતી, દ્રૌપદી ઉપરાંત, કયદેશીય રાજાની કન્યા વિજયા એ એની બીજી સ્ત્રી થાય. દ્રોપદીને એનાથી શ્રુતકમાં અને વિજયાને સહેાત્ર એમ બે પુત્ર હતા. યુધિષ્ઠિર ઇન્દ્રપ્રસ્થમાં આવી રહ્યા ત્યારથી સહદેવ પણ ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા હતા. આગળ જતાં જ્યારે યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યા ત્યારે એને દક્ષિણુ દિશા જીતીને ત્યાંથી દ્રવ્ય લાવવાની આજ્ઞા કરી હતી. આ ઉપરથી એ દક્ષિણ તરફ્ વિજયયાત્રાએ ગયા હતા. યુધિષ્ઠિરની આજ્ઞા લઈને ઈન્દ્રપ્રસ્થથી નીકળી સહદેવ પહેલાં કુરુદેશની દક્ષિÌ આવેલા શૂરસેન (જેનું નામ દક્ષિણુ શૂરસેન છે તે) દેશમાં ગયા, એ દેશ છતી ત્યાંથી યજ્ઞ સારુ ખંડણી લઈને એ ખી યાને દક્ષિણ મત્સ્ય દેશમાં ગયા અને એ દેશને જીત્યેા. ત્યાંથી આગળ વધીને દક્ષિણમાં અધિરાજ્ય નામના દેશમાં જઈને એણે ત્યાંના દતવત્ર રાજને જીત્યા. ત્યાંથી એ આગ્નેય દિશા તરફ એટલા ફ્રંટાયા ૪ ભીમસેને પૂર્વી દિશાના વિજય કરતાં જીતેલા પુલિંદ નગરના સુકુમાર અને સુમિત્ર નામના જે ખે રાજાઓને જીત્યા હતા તે મળી ગયા. એમની પાસે થી એણે ખંડણી ન લીધી. ત્યાંથી દક્ષિણ દિશા તરફ ફર્યો. તે અપરમત્સ્ય દેશમાં ગયા; ખટચર દેશના લેાકેા સહિત એ દેશ જીત્યા. નિષાદ ભૂમિ જીતી ત્યાંથી ગાશૃંગ પર્યંત પર આવેલા શ્રેણિમાન રાજાને જીત્યા. ત્યાંથી પછી એડ઼ે નરરાષ્ટ્ર જીતીને કુંતીરાષ્ટ્રના રાજા કુંતીભેાજ તરફ્ પ્રયાણ કર્યુ. આ રાજાએ કુંતીને દત્તક લીધી હતી એટલે એ કુંતીના પિતા જ કહેવાય. એણે સહદેવને પ્રીતિપૂર્વીક યજ્ઞ સારુ ખંડણી આપી. ૫૧ સહેલ ત્યાંથી આગળ જવા નીકળી સહદેવ ચ વતીને કિનારે આવી પહેાંચ્યા. જભક નાના અસુરના પુત્ર ત્યાં રહેતા હતા. એની સાથે કૃષ્ણને વેર ઢાવાથી એણે સહદેવ સાથે યુદ્ધ ", સહદેવે સંગ્રામ કરીને એને હરાવ્યા અને યજ્ઞ સારુ ખંડણી લીધી ત્યાંથી પણ પાછા દક્ષિણમાં જ ગયેા. રસ્તે આવેલા સેક અને અપરસેક એ એ દેશ જીતીને ત્યાંના રાજા પાસેથી અનેક પ્રકારનાં રત્ન લીધાં. એ રાજાને જોડે લઈને નદાની તરફ ફંટાતા ફટા એ અવંતી નગરીમાં આવ્યા, તે સમયે એ નગરીમાં વિંદ અને અનુવિંદ નામે એ ભાઈ રાજ્ય કરતા હતા. તેમની પાસે મેાટુ' સૈન્ય હતું. સહદેવે એમની સાથે સગ્રામ કરીને તેમને જીત્યા. એમની પાસેથી પણુ યજ્ઞની ખંડણી રૂપે ઘણાં રત્ના લીધાં. ત્યાંથી ભેાજક્ટ નામના એક ખીન્ન નગર ઉપર ગયા. ત્યાંના ભીષ્મક નામના રાજા સાથે એને બે દિવસ પર્યંન્ત યુદ્ધ થયું. એ રાજા છેવટે હાર્યો, સહદેવે પછી કાસલાધિપતિ દક્ષિણુ કૌસલના)ને જીતીને વેણુા નદીની તીરે આવેલા રાજ્યના રાજાને પશુ ત્યેા. ત્યાંથી કાંતારક, પ્રક્રેટક, નાટકેય, હેરંબક તેમ જ મારુધ અને રમ્ય ગ્રામવાસી અને દુર્ભાગ^વાસી લેાકેા, નાચીન, અક વગેરેને જીતી વાતાધીપ રાજાને પણ યેા. પુલિંદ અને પાંડવ દેશના રાજા સાગરધ્વજને જીતી સહદેવ કિષ્કિંધામાં આવ્યા. કિષ્કિંધામાં સહદેવને સાત દિવસ સુધી ત્યાંના મૈદ અને દ્વિવિદની સાથે યુદ્ધ થયું. આ યુદ્ધમાં એએ પરાભવ પામ્યા નહેાતા છતાં તે સત્તુદેવ ઉપર સંતુષ્ટ થઈ ગયા. યુધિષ્ઠિરને યજ્ઞ નિર્વિઘ્ન સંપૂર્ણ થાય એ હેતુથી એમણે સહદેવને યજ્ઞ નિમિત્તે કર આપી વિદાય કર્યો. ત્યાંથો નીકળી સહદેવ પછી માહિષ્મતી નગરીના નીલ રાજાને ત્યાં આવ્યા. નીલ રાનની જોડે એને મહાભયંકર યુદ્ધ થયું. સહદેવને લાગ્યું કે એની હાર થશે; કારણુ એની સેના એકાએક બળું બળું થવા લાગી, સહદેવે ધાર્યું કે આ કામ અગ્નિનુ હશે એથી એણે પવિત્ર થઈ અગ્નિની સ્તુતિ કરવા માંડી. Page #261 -------------------------------------------------------------------------- ________________ સહદેવ ૨૫૨ સવ અગ્નિની સ્તુતિ કરતાં એણે કહ્યું કે હે અગ્નિ! કલિંગદેશવાસી, ઉષ્ટ્રકણિક (ઊંટ જેવા કાનવાળા યુધિષ્ઠિરને આ રાજસૂય યજ્ઞ કેવળ તારા પ્રીત્યર્થે મનુષ્યને દેશ), અટવી પુરી તેમજ યવનેની એ વાત ધ્યાનમાં લઈ જે ઘટે તે કર. જ નગરીઓ વગેરેને છતી. ત્યાંના રહેવાસીઓ સહદેવની આવી વિનંતીથી સંતુષ્ટ થવાથી સહદેવની પાસેથી કર લી. ત્યાંથી પછી સહદેવ કરપ્રદેશમાં સેનાને થતો દાહ મટયો. અગ્નિએ નીલ રાજ ગયા. કરછ એટલે જળ સમીપને પ્રદેશ. અહી થી પાસે કર અપાવી સહદેવને વિદાય કર્યો. એણે લંકામાં વિભીષણ પાસે દૂત મોકલવા સારુ { આવા પરિણામથી આનંદિત થતાં થતાં સહદેવ સહદેવે ઘટેન્કિચનું સમરણ કર્યું. સ્મરણ કરતાંની ત્યાંથી નીકળી ત્રિપુરના પુત્ર ટીપુર પાસે ગયે. સાથે ઘટોત્કચ ત્યાં આવીને હાજર થયે. આમ એણે પૌરવ રાજા અને ગારુડી વિદ્યામાં નિષ્ણાત લંકામાં જઈને વિભીષણને મળીને એણે યુધિષ્ઠિરને કાશિકાચાર્યને મહામહેનતે છત્યા; અને ત્યાંથી સારુ ઘરે મૂલ્યવાન કરભાર આપ્યો હતો. સહદેવે નીકળી સુરાષ્ટ્ર સૂરત પ્રદેશમાં ગયે. મૂળને ખરો આ પ્રમાણે બધી દક્ષિણ દિશાને જીતીને આણેલે સુરત દેશ તે આ. સહદેવે ત્યાંના રાજાને વશ કરભાર યુધિષ્ઠિરના ચરણમાં રજૂ કર્યો./ ભાર૦ કરી લીધો અને અહીંથી વિદર્ભના ભીષ્મક રાજાને હું આવ્યો છું. એવો સંદેશ મોકલ્યો. ભીમક સ૦ ૦ ૩૧-૩૪૦ લંકામાંથી આણેલાં રત્ન વગેરે જેઈને યુધિષ્ઠિર રાજાને બહુ હર્ષ થયો. વિદર્ભની નગરી કુંદનપુરમાં ન રહેતાં ૨કમીએ વસાવેલા ભેજ કટ નગરમાં રહેતા હતા. સંદેશો રાજસૂય યજ્ઞ સમાપ્ત થયા પછી કેટલેક કાળે સાંભળીને કૃષ્ણના પર ઘણી પ્રીતિવાળા ભીષ્મકે દર્યોધને પાંડવોની સઘળી સંપત્તિ જુગટુ રમવામાં સહદેવને અનેક રત્ન સહિત કર મોકલી આપે. ઠગાઈ કરી જીતી લીધી. એણે પાંડવોને વનવાસમાં કરભાગ લઈને સહદેવ પશ્ચિમ સમુદ્ર તીરે આવેલા કાવ્યા. તે વખતે સહદેવ પણ વનમાં ગયા હતા. શર્મારક (સેપારા) દેશમાં, ત્યાંથી દક્ષિણમાં તાલા અરણ્યવાસ પૂરો કરીને પાંડવો અજ્ઞાતવાસ સારુ કટમાં અને ત્યાંથી દંડક પ્રદેશમાં ગયો. ત્યાંથી કર વિરાટ રાજાને ત્યાં ગયા હતા. તે વખતે પણ લઈ સમુદ્ર માહેના બેટમાં રહેનારા ઑછ, નિષાદ, સહદેવ ભેગે હતો. સહદેવે ત્યાં “તતિપાળ' એવું પુરુષાદ (મનુષ્યભક્ષણ કરનારા), કણઝાવરણ (જેમના નામ ધારણ કર્યું હતું અને રાજાની અશ્વશાળાના કાન એટલા મોટા થતા કે એ પિતાના કાન ઉપરી તરીકે રહ્યો હતે. સહદેવ અશ્વવિદ્યામાં વડે જ પિતાનાં અંગ ઢાંતા), કાલામુખ બહુ નિષ્ણાત હતા. તે ભાર૦ વિરા૦ અ૦ ૧૦૦ (એટલે માત્ર કહેવાતા મનુષ્ય, પણ રાક્ષસેથી ઉતપન્ન અજ્ઞાતવાસ પૂરો થયા પછી પાંડવ કૌરવોનું યુદ્ધ થયેલા) એ બધાની પાસેથી માત્ર સંદેશ કહાવી થયું. સહદેવે યુદ્ધમાં પણ સારો ભાગ લીધે કહાવીને કર લીધે. હતા. એ પિતાના રથને તેતરના રંગના ઘોડા સહદેવ અહીંથી પૂર્વ તરફ વળે હેવો જોઈએ. જોડાવ અને એના ધ્વજ ઉપર હંસનું ચિહ્ન એણે કોલગિરિ, સુરભીપત્તન, તામ્રપ, રામકપર્વત, રહેતું/ભાર૦ દ્રો અ૦ ૨૩.૦ રણસંગ્રામમાં વગાડ તિમિંગળ રાજા વગેરે પિતાને તાબે કરીને પોતે એક- વાના એના પ્રસિદ્ધ શંખનું નામ મણિપુષ્પક હતું. પાદપુરુષ (જેમને એક જ પગ હેય અને ઉપસ્થ સહદેવે દ્રૌપદીના સ્વયંવર કાળે દુશાસનને બિલકુલ હેય નહિ એવા મનુષ્યો), કેરલવાસી જને, પરાજય કર્યો હતે. | ભાર આ૦ ૨૦૫-૪૩; સંજયંતી નગરી, પાખંડકપુર અને કરહાટકના જને ભાર૦ ક. ૧૪૦ દ્રૌપદીને પેટે એને શ્રુતસેન વગેરેને પિતાના દૂત દ્વારા વશ કરીને તેમની પાસેથી નામે પુત્ર થયા હતા. | ભાર૦ આ૦ ૬૪.૦ કરી લીધું. ત્યાર પછી દક્ષિણને જ બીજે પાંડથદેશ, મદ્રદેશના શલ્ય રાજાની પુત્રી વિજયા એની બીજી દ્રવિડદેશ, ઉકેરલ, આંધ્ર (તૈલંગણ), તાલવનવાસી, સ્ત્રી હોઈ એને પેટ સુહેત્ર નામે પુત્ર હતા. / ભાર૦ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ રૂદેવ સહાનીક આ૦ ૬૦૦ ભાનુની પુત્રી ભાનુમતી એની ત્રીજી એક પુત્ર. સ્ત્રી હતી | હરિ. ૨૦–૨૦૦ સહદેવનું છાનું નામ સહસ્ત્રતિ વિવસ્વતના પુત્ર સૂર્યનું એક નામ. જયબલ હતું. ભાર૦ વિ૦ ૭. એણે શકુનિને સહમપાત એક બ્રહ્મર્ષિ. એણે પિતાના મિત્ર યુદ્ધમાં માર્યો હતો. તે ભાર૦ શ૦ ૨૭-૬૦.૦ યુદ્ધમાં ખગમ નામના ઋષિને, એ હેમ કરતા હતા ત્યારે કૌરવ નામે નાશ પામ્યા અને યુધિષ્ઠિર રાજયાસન દર્ભને સાપ કરીને બિવરાવ્યું હતું. ખગમે ક્રોધ પર બેઠા. એમણે છત્રીસ વર્ષ રાજય કર્યું. પછી , કરીને એને શાપ દીધો હતો કે જ, તે જેવા જ્યારે પાંડવો હિમાલય પર દેહત્સર્ગ સારુ ગયા સાપ વડે મને બિવડાવવાને વત્ન કર્યો એવો જ ત્યારે પણ સહદેવ જોડે જતો હતો, તે કાળે માર્ગ- સર્ષ તું થઈ જઈશ. પછી ક્ષમા માગવાથી અનુગ્રહ માં જ પડી એ સ્વર્ગે ગયે. કર્યો હતો કે જ, ૧૨ નામને ઋષિ આવશે તેની સહદેવ (૮) મગધ દેશાધિપતિ જરાસંધને પુત્ર; જોડે સંવાદ કરવાથી તું તારી પૂર્વનિ પ્રાપ્ત એક ક્ષત્રિય. એ રાજ્યસન પર આવ્યો હતો અને કરીશ. (૨૨ શબ્દ જુઓ.)/ ભાર આ૦ અ૦ ૧૦, ભારતના યુદ્ધમાં એણે પાંડવપક્ષે ભાગ લીધો હતો. એ સહજપાત (૨) દૈતવનમાં પાંડવેના સમાગમમાં પિતાના રથને કબૂતરના રંગના અ જોડાવતા. | કેટલેક કાળ રહેલ એક ઋષિ. ભાર૦ ડો૦ ૨૩૦ મહાભારતના યુદ્ધમાં એ સહસ્રમુખ હજાર માં હોવાને લીધે શેષનાગનું દ્રોણાચાર્યને હાથે મરાયો હતો. | ભાર, દ્રો ૧૨૫. પહેલું નામ, સહદેવા દેવકરાજાની કન્યા. વસુદેવની સ્ત્રીઓમાંની સહસમુખરાવણ પુષ્કર દ્વીપમાં રહેનાર હજાર મેંએક. એને પુરુ, વિકૃત વગેરે ચાર પુત્ર હતા. વાળા એક રાક્ષસ, / વા૦ રા૦ અભુત સ૦ ૧૭. સહરક્ષક પાવક નામના અગ્નિને પુત્ર. એના પુત્રનું સહસવા; સોમવંશી ધૃતરાષ્ટ્રના સોમાને એક પુત્ર. નામ ક્રવ્યાદ. સહસ્રશ્રુતિ શાકીપમાં આવેલું એક મહાપર્વત. સહસ માર્ગશીર્ષ માસવિશેષ ભાગ૧૨-૧૧-૪૧ સહસ્ત્રકૃતિ શાદીપની એક મહા નદી. સહસ્ત્રચ્યાત શાકકીપમાને એક મહાપર્વત. સહસ્ય ચૈત્રી વર્ષમાં માસના અનુક્રમમાં દસમે સહસાજિત સોમવંશી આયુકુળત્પન્ન યદુરાજાના મહિને. એની પૂર્ણિમા પુષ્ય નક્ષત્રમાં આવે છે, માટે ચાર પુત્રમાંને મોટા પુત્ર. એના પુત્રનું નામ એને પોષ માસ કહે છે. એ મહિનામાં ભગ નામને શતજિત. આદિત્ય સૂર્યમંડળને અધિપતિ હોય છે. એ માસમાં સહસ્ત્રાજિત (૨) સામવંશી યદુપુત્ર કે છાના કુળના ક્રત અથવા આયુ નામને ઋષિ, અરિષ્ટનેમિ સાત્વતના પુત્ર ભજમાનને બીજી સ્ત્રીથી થયેલા નામને ગંધર્વ, ઊર્ણ નામને યક્ષ, કર્કોટક નામને ત્રણ પુત્રો પૈકી બીજો પુત્ર. નાગ. ને નામને રાક્ષસ અને પૂર્વચિત્તિ સહસાનીક સોમવંશી પુરુકુળના પાંડવવંશના નામની અપ્સરા, એ બધાં ભગ આદિત્યની જોડ પરીક્ષિત રાજાને પ્રપૌત્ર, જન્મેજયને પત્ર અને સંચાર કરે છે. | ભાગ ૧૨ કં૦ અ૦ ૧૧. શતાનીકને પુત્ર. અશ્વમેધ રાજા તે આને પુત્ર થાય. સાહસચિત્ય શતચૂષ નામના કેક રાજાને પિતામહ, સહસાન સમવંશી યદુકુળના કૃતવીર્ય રાજાના ભાર૦ આશ્ર૦ ૨૧-૬૦ એણે બ્રાહ્મણે માટે પુત્ર કાર્તવીર્યનું હજાર હાથ હોવાથી પહેલું નામ. પ્રાણનું પણ દાન કર્યું હતું... | ભાર° સહસ્રાબ્ધ સૂર્યવંશી ઇક્ષવાકુ કુળના કુશ અન્વયમાં અનુ૦ અ૦ ૯૩. જન્મેલા અહીનર રાજને પુત્ર. એને પુત્ર તે સહઅજિત એક રાજર્ષિ | ભાર શાં૦ અ૦ ૨૩૫, ચંદ્રાવલેક રાજા સહસ્ત્રજિત (૨) જાંબુવતીને પેટે થયેલે કૃષ્ણને સહાનીક ભારતના યુદ્ધમાં પાંડવ પક્ષને એક રાજા | Page #263 -------------------------------------------------------------------------- ________________ સંહાર , સાગર ૨૫૪ ભારદ્રો અ૦ ૨૫. સાંસ્કૃતિ નર રાજાને સંસ્કૃતી સ્ત્રીને પેટ થયેલા પુત્ર સંહાર આઠ ભૈરવેમાંને એક ભરવ. રતિદેવનું બીજું નામ, સહિષ્ણુ સ્વાયંભૂ મન્વતર માંથલા બ્રહ્મપુત્ર – પુલહ- સાંકૃત્ય (૨) અગ્નિવંશમ્ભવ એક બ્રાહ્મણ. / ભર૦ ઋષિના ત્રણમાંને એક પુત્ર. શ૦ ૨૪૦–૨૨. સહિષ્ણુ (૨) ચાક્ષુષ મવંતરમાં જે સપ્તર્ષિ થઈ સાંકૃત્યા એક બ્રહ્મર્ષિ. (ભગુ શબ્દ જુઓ.). ગયા તેમને એક. ઉપર કહેલ સહિષ્ણુ તે જ સાંખ્ય કપિલકૃત પચીસ તત્વના વિચારવાળું શાસ્ત્ર આ કે બીજે તે જણાતું નથી. દર્શન વિશેષ | ભાગ ૧-૩-૩૦. સહ્ય એક કુલ પર્વત (સહ્યાદ્રિ શબ્દ જુઓ.) / ભાર૦ સાંખ્યાયન એક બ્રહ્મર્ષિ. આ ગાયત્રી મંત્રની ભી. ૮–૧૧. અધિષ્ઠાત્રી દેવતાને ઉપાદક હોવાથી ગાયત્રીના સહ્યાદ્રિ પર્વતમાંના સાત વર્ગોમાંનો એક ભારત- ગેત્રનું નામ સાંખ્યયન પડયું છે. વર્ષમાં ભરતખંડમાં આવેલા કુલ પર્વત. આ સાંખ્યાયન (૨) એક બ્રહ્મર્ષિ (૩. વસિષ્ઠ શબ્દ પર્વતરાજમાંથી ગોદાવરી, ભીમરથી, કષ્ણવેલી, જુઓ.) આ પરમહંસ ધમને પ્રવર્તક હાઈ વેશ્યા, કૃષ્ણ, મંજુલા, તુંગભદ્રા, સુપ્રયોગા, સનકાદિને શિષ્ય હતો. | ભાર૦ ૩ &૦ અ૦ ૮. બ્રાહ્મા, કાવેરી ઈત્યાદિ નદીઓ નીકળે છે. સાંગ ઉત્તાનપાદ વંશના હવિર્ધાન રાજાના પુત્ર ગય સંહાર ક્યાધૂને પેટે થયેલા હિરણ્યકશિપુના પુત્રો રાજાનું જ બીજું નામ. પૈકી એક. આને કૃતિ નામની સ્ત્રી હતી. એને સાંગ્નિ પિતરોને ભેદવિશેષ. | ભાગ ૪-૧-૬૩. પેટે પંચજન નામે પુત્ર થયો હતો. સાગર સૂર્યવંશી ઇક્ષવાકુ કુળને સગર રાજાને સંડાદિ એક રાક્ષસવિશેષ. વૈદભીને પેટે થયેલા ૬૦,૦૦૦ પુત્ર. તેઓ એમના સંજ્ઞા કશ્યપપુત્ર વિવસ્વાન આદિત્યની સ્ત્રી. એ ન આદિત્યના સ્રી. એ પિતા સગર રાજાના અમેધને ઘેડો બાવાઈ ગયો ત્વષ્ટા પ્રજાપતિની કન્યા હતી, તેથી ગ્રંથામાં એનું હતે તે શોધવા આ બધા ગયા હતા, અશ્વ નામ –ાછી એવું આપ્યું છે કે એ સાધ્યદેવ બળવાને એમણે સમુદ્રમાં બહુ બેદાણ કર્યું જેથી અથવા વેવસ્વત મનુ, યમ અને યમુનાની મા થતી. સમુદ્રની સીમાં ઘણું વધી. આથી ખુશ થઈ (વિશેષ હકીક્ત સાર ૧, વિવસ્વાન્ શબ્દ જુઓ.) સમકે તેમને નામે પિતાનું નામ સાગર રાખ્યું. સાકર્ષણ પ્રલયકાળે ભીષણરૂપ ધારણ કરનાર રુદ્ર આ નામ અદ્યાપિ ચાલે છે. સગર પુત્રોએ ઘણું વિશેષ. | ભાગ ૫-૨૩-૩, ખોદાણ કર્યા છતાં પણ અશ્વ દેખાયો નહીં, સાકાય યમસભાવાસી એક રાજર્ષિ | ભાર૦ સ. એટલે એમણે સમુદ્રના ઈશાન કોણમાં છેક પાતાળ –૧૦. સુધી દાણ કર્યું. ત્યાં તેમણે અશ્વને ફરતો દીઠો સાકાશ્ય (૨) ઈક્ષમતી નદીને તીરે આવેલી ઈંદ્ર દેશની તેમ જ અગ્નિની જવાળા જેવા દેદીપ્યમાન મહાત્મા રાજધાની, દશરથના સમયમાં અહીં સુધન્વા નામે કપિલમુનિને પણ જોયા. રાજ હતો. સુધન્વાએ સીરધ્વજ જનકને કહાવ્યું ઘડાને જોતાં જ સાગરે હર્ષથી રોમાંચિત હતું કે તારી પાસે છે તે શંકરધનુષ્ય અને તારી થઈ ગયા અને મહાત્મા કપિલનો પણ અનાદર સુંદર કુમારી સીતા મને આપી દે, નીકર યુદ્ધ કરીને ઘેડો પકડવાની ઈચ્છાથી દેડડ્યા. તેથી કપિલ કરવા તૈયાર થા. આ ઉપરથી યુદ્ધ થતાં તેમાં મહાત્માને ક્રોધ ચઢયો. મહાતેજસ્વી કપિલ સીરધ્વજ જનકે સુધન્વાને મારી નાંખી તેની સાંકા- મુનિએ પોતાની આંખ ફેરવીને સાગરે ઉપર પિતાનું શ્યાની ગાદી પર પોતાના ભાઈ કુશધ્વજ જનકને તેજ ફેકયું અને તે તેને પ્રતાપે બધા મંદભાગ્ય બેસાડયો હતો. | વા૦ ર૦ બા૦ સ. ૭૦-૭૧, સાગરે બળીને ખાખ થઈ ગયાં. આ વૃત્તાંત નારદ Page #264 -------------------------------------------------------------------------- ________________ સાગર ૨૫૫ સાધ્ય સગરને જણાવવાથી એ ઘણા ઉદાસ થઈ ગયે. સાંસાંપતિ ભક્તોને સંરક્ષક. પછી પિતાના પૌત્ર અને અસમંજસના પુત્ર સાંદીપનિ કાશ્ય નામના ઋષિને પુત્ર; એ અવંતી અંશુમાનને તેડાવી સઘળી હકીકત કહી અશ્વ લેવા નગરીમાં રહેતા હતા. | ભાર૦ ૦ ૫૪–૧; ભાગ જવાની આજ્ઞા કરી. અંશુમાન દરિયામાં ગયો. દશમ સ્કં. સ. ૩૧. કૃષ્ણ અને બલરામ ઉપનયન એવે અશ્વને તેમ જ કપિલ મહાત્માને જોયા. સંસ્ક૨ થયા પછી આને ત્યાં વેદાધ્યયન કરવા ભોંય પર પડીને મુનિને સાષ્ટાંગ પ્રણામ કરીને સારુ રહ્યા હતા. ત્યાં આગળ એક બ્રાહ્મણ પણ પિતાનું કામ જણાવ્યું. એના વિનયથી પ્રસન્ન અભ્યાસ કરતા હતા. એને પહેરવાને સારાં લૂગડાંયે થઈ કપિલ બો૯યા કે હે અંશુમાન ! તારામાં વિનય, નહાતાં મળતાં માટે એ બ્રાહ્મણને કુચલ કહેતા. ધર્મ અને ક્ષમા છે, તેથી તું માગે છે તે હું તને વેદવેદાંગ અને સંપૂર્ણ ચેસઠ કલાઓ શીખી આપું છું. તું સુપુત્ર છે. તારા વડે જ સગર રહ્યા પછી બંને ભાઈઓએ બ્રહ્મવિદ્યાને અભ્યાસ પુત્રવાન છે. જા, તારા પૌત્ર વડે આ નાશ પામેલા પણ કર્યો. આ બધામાં કુલ કૃષ્ણ બળરામને સાગરને ગંગા આવવાથી ઉદ્ધાર થશે. પછી સહાધ્યાયી હતા. ભણી રહ્યા પછી “ગુરુ દક્ષિણું અંશુમાન અશ્વ લઈને આવ્યો અને સગરને યજ્ઞ માંગે” કહેતાં સાંદીપનિએ પિતાને મૃત પુત્ર સંપૂર્ણ થયા. / ભાર૦ ૧૦ ૩૦ ૧૧૭. માગ્યા. કહે એ પુત્ર આણી આપી પછી પોતે સાગર (૨) સગરના પુત્રોનું સાગર ઉપરથી પડેલું અને બળરામે ઘેર આવીને સમાવર્તન કર્યું /ભાગ સમુદ્રનું નામ, ૧૦ રૂં. અ૦ ૪૫. | વિષ્ણુ પ-૨૧,૦આ કુલ સાગરદેવજ પાંડચદેશાધિપતિ ભારતના યુદ્ધમાં એ તે જ સુદામા. શ્રીમદ્ ભાગવતમાં સુદામ નામ નથી. પાંડવોના પક્ષમાં હતા. ભાર૦ દ્રો અ૦ ૨૩ • સાધિ એક બ્રહ્મર્ષિ. (૧. વિશ્વામિત્ર શબ્દ જુઓ.) એના બાપ અને ભાઈને કૃષ્ણ મારેલા હોવાથી એ સાધ્ય ચાલુ મનવંતરમાંના ધર્મ ઋષિ અને સાધ્યાદ્વારકા ઉપર ચઢી જતો હતો પણ એનાં સગાંવહાલાં ઉતા પણ એની સગાવહાલા ને પુત્ર. એ સાત પ્રકારના દેવો પિકી એક છે. | અને મિત્રોએ તેને વારીને નહેાતે જવા દીધે. ભાગ-૬-૭. • એમનાં નામ મન, ઉર્મનુ, પ્રાણુ, સાત્યક સાવંત કુળના શિનીને પુત્ર – એને પુત્ર નર, ઉષાન, વીર્યવાન, ચિત્તહાર્ય, અયન, હંસ, યુયુધાન | ભાગ ૯-૨૪–૧૩, નારાયણ, વિષ્ણુ અને પ્રભુ. | મત્સ્ય. સાત્યકિ સોમવંશી યદુકુળના શિનીના પુત્ર સત્યક સાધ્ય (૨) ચાક્ષુષ મનુને પુત્ર. | ભાગ -૪-૧૫ પુત્ર યુયુધાન તે જ. / ભાર૦ આ૦૨૩૯-૧૧, ૦ સાધ્ય ૩) તામસ મન્વતરમાંના દેવવિશેષ. એની સ્ત્રીનું નામ સરસ્વતી અને પુત્રનું નામ દશક સાધ્યગણ રુદ્રના ચોર્યાસી જાતના ગણવિશેષ. હતું. (વધારે વીગત સારુ યુયુધાન શબ્દ જુઓ.) એમને ત્રણ અને હતી | મસ્ય૦ સ૦ ૪ સાત્યાયનિ એક બ્રહ્મર્ષિ. (૩. ભગુ શબ્દ જુઓ.) સાધ્યદેવ તામસ મવંતરમાંના દેવવિશેષ. સાવાજિતી સત્રાજિત રાજાની કન્યા. સત્યભામાનું સાધ્યદેવ (૨) ચાલુ મન્વતરમાંના સાત જાતના બીજુ નામ, દેમાંની એક જાતિના દેવવિશેષ. આ જ સાત્વત ચંદ્રવંશી યદુપુત્ર કેપ્ટાના જયામઘ કુળના સવંતરમાં એઓ ધર્મઋષિથી સાધ્યા નામની કથવંશના જન્મેલા આયુ રાજાને પુત્ર. એને સ્ત્રીની કુખે ઉત્પન્ન થયા હતા. મન, ઉર્મનુ, પ્રાણ, ભમાન, ભજિ, દિવ્ય, વૃષ્ણિ, દેવાધ, અંધક નર, ઉષાન, વીર્યવાન, ચિત્તહાર્ય, અયન, હંસ, અને મહાભેજ એમ સાત પુત્ર હતા. નારાયણ, વિષ્ણુ અને પ્રભુ એ એમનાં બારેનાં નામ સ્પાવત (૨) કૃતવર્મા. છે. | મત્સ્ય પુત્ર અહ ૨૦૪ સાત્વત (૩) શ્રીકૃષ્ણનું બીજુ નામ. સાધ્યા પ્રાચેતસ દક્ષની કન્યા. ધર્મઋષિ પ્રજાપતિની Page #265 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્થ ૨૫૬ સારવત ": છ દસ સ્ત્રીઓમાંની એક અને બગડાની સંજ્ઞાવાળા સાયાહન સાયંકાળ. સાવાની માતા. સારંગાધ યુયુધાનનું બીજુ નામ. / ભાર૦ સાનપ્રસ્થ રામની સેનાને એક વાનર | વારા ૨૩–૪. યુદ્ધ સ૦ ૪૭ સારણ સેમવંશી યાદવવંશના કૃષ્ણને ભાઈ. | સબ જગન્માતા – જેથી અંબા કહેવાય છે તે ભારે આ૦ ૨૩૮–૧૦; સ૦ ૪-૩૬. સારણ (૨) રાવણને મંત્રી. | વા૦ ર૦ યુહ૦ પાર્વતી સહિત મહાદેવ શંકર ભગવાને. સ–૨૫; ભાર૦ ૧૦ ૨૮૪–૫ર, સાબ (૨) એક બહવૃચ ઋષિ! ભારઆ શ્ર૦ સ૦ ૧૦ સારણ (૩) લંકાનો એ નામને એક રાક્ષસવિશેષ | સાંબ (૩) જાંબુવતીને પેટે સોમવંશી યાદવકુળના વા૦ રા૦ સુંદ૦ ૦ ૬, શ્રીકૃષ્ણને પુત્ર. એ મહારથી હતા. દુર્યોધનની પુત્રી સારણ (૪) એક યાદવવિશેષ ભાગ- ૧૦ સ્કે૦ લક્ષમણું એની સ્ત્રી થાય. / ભાર આ૦ ૨૦૧, અ૦ ૭૬. ૧૭–૩૯-૯, સ૦ ૪-૪૧; ભાગ૧૦ ૪૦ સારણ (૫) વસુદેવને રોહિણીની કુખે થયેલા સાત અ૦ ૬૮. પુત્ર પકી એક. સાંબ (૪) વૃષ્ણિ કુળને એક યાદવ, એને સ્ત્રીને સારમેય શ્વફલક યાદવના ગાંદિનીને પેટ થયેલા તેર વેશ પહેરાવીને યાદવોના કુમારેએ પિંડારક ક્ષેત્રમાં પુત્રમાંને એક એક ઋષિની મજાક કરવા પૂછ્યું હતું કે આ સારમેયન સાતસો અને વીસ દાંતવાળા શ્વાનને સ્ત્રીને શું અવતરશે 1 મહાભારતમાં જંબુવતીને સમુદાય જયાં જનારને કરડી ખાય છે એવું એક પુત્ર કહ્યો છે પણ એ ચૂક છે, કેમકે તે વેળાએ નરકવિશેષ. રાહદારીને લૂંટનારાઓ આ નરકમાં એ સાંબ કુમારાવસ્થામાં જ ન હતું. | ભાર૦ 1 નંખાઈ યાતના ભોગવે છે. મૌ. ર-૫.૦ એ યાદવાસ્થળીમાં મરણ પામે સારવાહ અગત્યના ગોત્રને એક ઋષિ. હતા. | ભાર૦ મો. નં. ૪-૪૫ સારવાહ (૨) સારવાહ ઋષિનું કુળ. સાબવાહ અગત્ય ગોત્રનું એક કુળ. સારસ જટાયુના પુત્રોમાંને એક.. સામવેદ ચાર વેદોમાંને ત્રીજો. એ તેમજ એને સારસ (૨) ગરપુત્ર-પક્ષી. / ભાર૦ ઉઘ૦ ૧૦૧–૧૧, વિપદ ગાંધર્વવેદ બ્રહ્મદેવના પશ્ચિમ મુખમાંથી સારસ્વત અલંબ્રુષા નામની અસરાને જોઈને, નીકળ્યા હતા. (૧. વેદ શબ્દ જુઓ.) અથર્વણ ઋષિના પુત્ર દધીચીના ખલિત થઈ સામગ સામવેદનું ગાન કરનારા બ્રાહ્મણ. સરસ્વતી નદીમાં પડેલા વીર્યમાંથી ઉત્પન્ન થયેલ સામમિકી એક બ્રહ્મર્ષિ. (૩. અંગિરા શબ્દ જુઓ.) પુત્ર. | ભાર૦ શ૦ પર એ ચાલુ મવંતરમાં સાયકાયનિ એક બ્રહ્મર્ષિ ( અંગિરા શબ્દ જુઓ.) નવમી ચોકડી પર્યત વ્યાસ હેવો જોઈએ, કારણ સાય સાયંકાળ | ભાગ ૧-૩-૨૮ કે ત્યાં સુધી વેદાચાર્યપણું એણે કર્યું હોય એમ સાયં (૨) ઉત્તાનપાદવંશીય પુષ્યાણ અને પ્રભા જણાય છે. એમને પુત્ર, | ભાગ ૪-૧૩-૩. એક વખત બાર વર્ષ સુધી લાગલગાટ વરસાદ સાયં (૩) ધાતા નામના સાતમા આદિત્ય અને આવ્યો નહિ. ચાર વેદનું અધ્યયન કરનારા કુકૂને પુત્ર | ભાગ -૧૮-૩. બ્રાહ્મણે નાશ પામ્યા; પરંતુ આ સારસ્વતને સાયંકાળ ઉત્તાનપાદ વંશના પુષ્પાને પુત્ર. સરસ્વતી નદીએ માછલાં વગેરેને આહાર આપીને સાયંમનિ દુર્યોધન પક્ષને શવરાજા જેનું બીજુ જિવાડશે. એ પિતાની પાસે વેદાધ્યયન સારુ નામ સંયમન હતું તેને પુત્ર, એને ધૃષ્ટદ્યુને માર્યો આવેલા આઠ હજાર બ્રાહ્મણોને રિવાજ મુજબ હતું. ભાર૦ ભીષ્મ શ૦ ૬૧. પિતાના શિષ્ય બનાવી ચારે વેદ ભણાવ્યા હતા. ! Page #266 -------------------------------------------------------------------------- ________________ સારસ્વત ભાર શક્ય સ૦ ૫૧. સારસ્વત (૨) એક બ્રહ્મષિ કન્યા સરસ્વતીને વાસંભવ પુત્ર. / ભાર॰ શાં૦ ૩૫૯–૩૮. ૭ એ સ્વાયંભુવ મન્વંતરમાં વેદાચાર્યાં હતા. અપાંતરતમ અને પ્રાચીનગ એવાં એનાં ખીજાં નામ છે. સારસ્વત (૩) કાઈ એક અત્રિ ઋષિને પુત્ર, સારસ્વત (૪) એક બ્રહ્મષિ (૩. ભગુ શબ્દ જુએ.) સારસ્વત (પ) કૌશિક ઋષિના સાત શિષ્યામાંના એક શિષ્ય. / વા૦ રા॰ અદ્ભુતેાત્તર૦ સ૦ ૭. સારસ્વત (૬) ભારતવષીય ભરતખંડના દેશ. આ દેશ ઈન્દ્રપ્રસ્થની પશ્ચિમે, પશ્ચિમ મત્સ્ય દેશ અને મરુભૂમિ દેશ એની વચ્ચે સરસ્વતી નદીને તીરે હતા એમ જણાય છે. પ્રથમ કહેલા સપ્તસારસ્વત દેશ અને આ એક જ હશે. (સપ્તસારસ્વત શબ્દ જુઓ ) સારસ્વત (૭) એ નામનું એક ભારતવષીય તીર્થ - વિશેષ, થઈ સારસ્વતકલ્પ બ્રહ્મદેવના ચાલુ મહિનામાં ગયેલા બારમા દિવસ. (૪. કલ્પ શબ્દ જુએ.) સારસ્વતપુર વીરવર્મા રાજાનું નગર, સારિક યુધિષ્ઠિરની સભાના એક ઋષિ / ભાર૦ સ૦ ૪–૧૯. સારિમેજય વૃષ્ણુિ કુળના એક યાદવ. / ભાર॰ આ ૨૦૧–૧૯. સાવ માનું નામ ભાનુમતી, સ્ત્રીનું નામ સુન્દરા અને પુત્રનું નામ જયસેન હતું. સુન્દરાનુ બીજુ નામ સુનન્દા હતું. એકેય રાજપુત્રી હાઈ સાભૌમે એનું હરણ કર્યું. હતું. /ભાર॰ આ ૬૩–૧૫ ૨૫૭ સાર્વભૌમ (૨) દેવગુહ્યુ અને સરસ્વતીને પેટે થયેલા સાવ મન્વંતરમાં અવતારવશેષ. / ભાગ૦ ૮–૧૩-૧૭, સા`ભૌમ (૩) કુરુ કુળમાંના વિદુરને પુત્ર. એને પુત્ર તે જયસેન / ભાગ૦ ૯–૨૨–૧૦. સાલ કટ કટી વિદ્યુત્કેશ રાક્ષસની સ્ત્રી અને સંધ્યા નામની સ્ત્રીની કન્યા, સાલકટ"કટી હિડિમ્બા તે જ. / ભાર૦ સા૦ ૧૬૭–૧૭. સાલ કાયન વિશ્વામિત્ર ઋષિના પુત્ર. / ભાર૦ અનુ॰ ૭–પર. સાડિ એક બ્રહ્મર્ષિં. (૩, અંગિરા શબ્દ જુઓ.) સાલીય અંગિરા કુળને ઋષિવિશેષ. સાલિડે તે જ સાલ્વ બ્રહ્મદત્ત; કાશીરાજ પુત્રીઓના સ્વયંવર કાળે આ ગયા હતા. ભીષ્મે એને હરાવી કન્યાએ નુ હરણ કર્યું હતુ. ભીષ્મે હરણુ કરેલી ત્રણ રાજપુત્રીઆમાંથી અમ્બાએ એમ કહ્યું કે હું તેં મનથી સાલ્વને વરી ચૂકી છું, ત્યારે ભીષ્મે એને જવા દીધી. અચ્છા સાવને ત્યાં ગઈ ત્યારે સાવે તને બીજાએ હરણ કરી માટે મારે ન જોઈએ કહી, રાખી નહિ, સાલ્વને કૃષ્ણની સાથે યુદ્ધ થયું હતું. / ભાર૦૧૦ ૧૪–૨૨; ભાગ૦ ૧૦૦ સ૦ ૭૬, સાલ્વ (૨) સાવ દેશના ક્ષત્રિય, મ્લેચ્છગણુને અધિપતિ. એને સાત્યક્રિએ માર્યાં હતા. / ભાર૦ સાદ્ધ નમિ એક બ્રહ્મર્ષિ' (૩. અંગિરા શબ્દ જુઓ.) સાદ્ધ સુગ્રીવ એક બ્રહ્મષિ (૩, અંગિરા શબ્દ જુઓ.) સારિસ્ક શાક પક્ષી-મન્ત્રપાળ ઋષિને પુત્ર. શાહૂગી જરિતા એની મા થાય. જ્યારે ખાંડવ વન બાળ્યું ત્યારે એની પ્રાર્થના ઉપરથી અગ્નિએ એમને બાળ્યાં નહેતાં. / ભાર॰ આ૦ ૨૫૮–૩, સાપિ` એક બ્રહ્મર્ષિ'. (૩. ભૃગુ શબ્દ જુએ.) સાર્વભૌમ સામવશી પુરુકુળાત્પન્ન અજમીઢસા વંશના કુરુપુત્ર જહનુ રાજાના વિદૂરથ નામના પૌત્રના પુત્ર. એના પિતાનું નામ અહયાતિ, ૩૩ સ૦ ૧૯ સાવ (૩) એ નામના દેશવિશેષ / ભા॰ભી૦ ૯–૩૯, સાલ્વેય પતવિશેષ. / વા૦ રા૦ સુંદર૦ સ૦ ૨૬, સાવ એક ઋષિ / ભાર॰ સ૦ ૪–૨૧. કૃતયુગમાં મહાદેવને પ્રસન્ન કરવા સારુ સાઠ હજાર વર્ષી તપ કરનાર એક ઋષિ. / ભાર૦ અનુ૦ ૪૫–૮૭; સ૦ ૭–૧૨. Page #267 -------------------------------------------------------------------------- ________________ સાવ સાવ` (૨) ચાલુ મન્વ ંતર પૂરા થયા પછી થનારા ચૌદ મનુએ માંને આઠમેા મનુ. એ ચાક્ષુષ મન્વ ́તરમાં સુરથ નામના કાઈ ઉપાસક રાજા હતા. (૧. સુરથ શબ્દ જુએ.) એને જન્મ વિવસ્વાન આદિત્ય વડે છાયાને પેટે થશે; એને ધૃતિ, વરીયાન્ ્ યવસ, સુવ, રિજ્જુ, ઈંડય, સુમતિ, વસુ, શુક્ર અને નિર્માક એમ દસ પુત્રા થશે. સુતપસ, વિરજ અને અમૃતપ્રભા એએ સ્વ મધ્યે દૈવ થશે; અને વિરાયન પુત્ર બલિ તેમનેા સ્વામી ઇન્દ્ર થશે; ગલવ, દીપ્તિમાન, જમદગ્નરામ, દ્રોણુપુત્ર અશ્વત્થામા, શારદ્વત (કૃપાચા`), ઋષ્યશૃંગ અને હાલના આપણા વ્યાસ કૃષ્ણદ્વૈપાયન એ સાત એ મન્વંતરમાં સપ્તર્ષિ થશે તેમ જ સરસ્વતી નામે ઋષિપત્નીના ઉદરમાં સાર્વભૌમ નામે વિષ્ણુના અવતાર થશે; એ બલિ નામના ઇન્દ્રની સહાય કરશે; એ મન્વંતર સાવ િમન્વંતર કહેવાશે. / ભાગ ૮ ૪૦ સ૦ ૧૩. સાયણિક એક બ્રહ્મર્ષિ (૩. ભૃગુ શબ્દ જુએ.) સાવણ્ય વિવસ્વાન આદિત્યે મૃમયી સ્ત્રીને વિષે ઉત્પન્ન કરેલે રાષિ / ભાર૰ અનુ૦ ૫૩–૨૫. સાવક પ્રાયમેઘ માંઘલા એક. સાવિત્ર એક રુદ્ર. ભારતમાં કહેલા રુદ્રોમાંથી આ નામ કેનું તે જણાતુ નથી, સાવિત્ર (૨) એક વસ. આઠ વસ્તુઓમાં કયાનું આ નામ તે જણાતું નથી. માત્ર જ્યારે રાવણુ દેવાની સાથે યુદ્ધ કરતા હતા ત્યારે રાવણુના માતામહ સુમાલી રાક્ષસને આછું માર્યા હતા. / વારા ઉત્તર સ૦ ૨૭. સાવિત્ર (૩) કાઈ કાઈ જગ્યાએ કને આ નામે કહ્યો જણાય છે. / ભાર૦ આ૦ ૧૪૬-૮. સાવિત્રી એક દેવી. / ભાર૦ ૨૦ ૨૯૪–૯–૧૦. સાવિત્રી (૨) બ્રહ્મદેવની સ્ત્રી. સાવિત્રી (૩) પ્લક્ષદ્વીપની એક મહા નદી, સાવિત્રી (૪) સામવેદે પનિષત્ સાવિત્રી (૫) મદ્ર દેશના અધિપતિ અશ્વપતિ નામના રાજાની કન્યા, ધણા કાળ સુધી અશ્વ સાવિત્રી પતિને કશી સતિ નહે।તી. આથી એણે અઢાર વર્ષ સુધી સાવિત્રી દેવીનું આરાધન કર્યું.. ૨૫૮ આરાધનની સમાપ્તિ વખતે હવનમાંથી સાક્ષાત્ સાવિત્રી દેવીએ પ્રકટ થઈ રાજાને વર માગવાનું કહ્યું. રાજાએ પુત્રની યાચના કરી, પણ દેવીએ કહ્યું કે જા, તને પુત્રી થશે. આમ કહીને દૈવી અંતર્ધાન થઈ. પછી રાજાની મેાટી રાણીને ગર્ભ રહ્યો. ગભ પરિપૂર્ણ વધીને યોગ્ય સમયે રાણીને દિવ્ય કુંવરી અવતરી. આ અનુપમ કન્યારત્નને જોઈને રાજા આનંદ પામ્યા. એણે કન્યાનુ જાતક ઇત્યાદિ કર્યું. સાવિત્રી દેવીએ આપેલી હાવાથી કન્યાનું નામ સાવિત્રી પાડયું, દિવસાનુદિવસ વધીને કન્યા પરણવા યાગ્ય ઉમ્મરની થઈ. અશ્વપતિ એના લગ્નની ચિંતામાં પડયા. અનેક રાજપુત્રાની દૃષ્ટિએ એ કન્યા વરે એવા સંયોગ એણે કર્યા. પરંતુ જે જે રાજપુત્રા અને જુએ તે એના અલૌકિક તેજથી છક્ક થઈને પાછા જાય અને પરણવાની હિમ્મત ન કરે. એક વખત અશ્વપતિએ સાવિત્રીને કહ્યું કે તું મેાટી થાય છે અને કાઈ રાજપુત્ર તને પરણવા તત્પર થતા નથી, માટે તું જ દેશમાં ફરીને તને યાગ્ય વરને પસંદ કરીશ તેને હુ` કન્યાદાન આપીશ. ભલે, એમ કહીને એક વૃદ્ધ મંત્રીને જોડે લઈને સાવિત્રી પ્રવાસે નીકળી, એણે પ્રવાસમાં ફરતાં ક્રૂરતાં અનેક નગરા અને તપાવને જોયાં. એણે એક ઘુમત્સેન રાજાના કુંવર સત્યવાનને પસંદ કર્યા. પછી એ પાછી પેાતાના પિતા પાસે આવી. ભાર૰૧૦ ૦ ૨૯૩. પ્રવાસમાંથી પાછાં આવીને તેશા નિશ્ચય કર્યા એ પેાતાના પિતાને કહેવાને સાવિત્રી ગઈ. પણ અશ્વપતિ તે વખતે નારદ ઋષિની જોડે કશીક વાત કરવામાં રાકાયેલા હતા તેથી બન્નેને નમસ્કાર કરીને ખાલ્યા ચાલ્યા વગર એક બાજુએ ઊભી રહી, નારદે પૂછ્યું કે રાન્ત, આ તારી કન્યા કયાં ગઈ હતી ? એના વિવાહ હજુ સુધી કેમ કર્યો નથી ? રાજાએ કહ્યું : મેં એને વર પસંદ કરવા મેાકલી હતી ત્યાંથી Page #268 -------------------------------------------------------------------------- ________________ સાવિત્રી ૨૫૯ સાવિત્રી હમણાં જ આવી છે. હવે એને શે વિચાર છે તે જોઈએ. નારદે કન્યાને પૂછ્યું કે તું કયા વર પસંદ કરીને આવી છે તે કહે. સાવિત્રીની સાથેના વૃહ મંત્રીએ કહ્યું કે સા૨વદેશના ઘુમક્સેન રાજા ચક્ષુહીન હોવાથી એના વારસોએ એને કાઢી મકયો છે તેથી તે અરણ્યવાસ કરીને રહ્યો છે. એ રાજને સત્યવાને નામે કુમાર સ્વરૂપવાન અને ગુણવાન છે, તેને સાવિત્રીએ પસંદ કર્યો છે. નારદ એ સાંભળીને સત્યવાનનાં વખાણ કરીને બોલ્યા કે એ ખરું છે. એ રાજપુત્ર ઘણે ઉત્તમ છે, પણ એ વાતમાં એક અડચણ છે. મારે બોલવું તો જરૂરનું નથી પણ સાવિત્રીના હિતની ખાતર મારે કહેવું જ જોઈએ. અશ્વપતિએ કહ્યું કે મહારાજ! શી અડચણ છે તે કહેવાની કપા કરે. નારદે કહ્યું કે એ મારા સંવત્સયુ છે, એટલે એ માત્ર એક જ વર્ષ જીવશે. આ સાંભળીને અશ્વપતિએ ભય પામીને સાવિત્રીને કહ્યું, આ નારદ ઋષિ કહે છે તે તું સાંભળે છે ? મને તે લાગે છે કે તું બીજાને પસંદ કરે તે ઠીક. એ સાંભળીને સાવિત્રીએ કહ્યું કે હવે તે મેં પસંદ કર્યો તે કર્યો. એ ગમે તેવો હશે તે પણ હું બીજા કોઈને પરણનાર નથી. નારદ બોલ્યા કે રાજા, જે સાવિત્રીને એવો નિશ્ચય જ છે તે ભલે એ વરે. આમ કહીને નારદ ઋષિ ત્યાંથી ચાલી નીકળ્યા. / ભાર૦ ૧૦ અ૦ ૨૯૪. અશ્વપતિએ વિવાહની સામગ્રીઓ તૈયાર કરાવડાવી અને સાવિત્રીને સાથે લઈને પોતે ઘુમસેન રાજ જ્યાં હતા ત્યાં તપવનમાં ગયો. એણે ઘુમસેનને કહ્યું કે તારા પુત્રને મારી કન્યા આપવા સારુ હું આવ્યો છું. ઘુમસેન કહે હું રાજપાટ વગરને થઈને આ અરણ્યમાં આવી નઠારી સ્થિતિમાં રહું છું, એવી હાલતમાં આ વિવાહ કેમ થાય? અશ્વપતિએ કહ્યું કે હું સઘળી પરિસ્થિતિને વિચાર કરીને જ આવ્યો છું એટલે હવે તમારે કશો વિચાર કરવાનું રહેતું જ નથી. ઘુમસેને આ સાંભળીને કહ્યું : ભલે, તમારી ઈચ્છા પ્રમાણે થાઓ. પછી અશ્વપતિએ પોતાની કન્યા સાવિત્રીને સત્યવાનને પરણાવી. ચાર દિવસ સુધી આનંદે સમારંભ કરી, સાવિત્રીને ત્યાં મૂકી પોતે પિતાને નગર પા આવ્યો. રાજાના વિદાય થયા પછી સાવિત્રીએ પોતાના અંધ શ્વશુરની, સાસુની અને પતિની, જાણે દેવ હેય તેમ સેવા કરવા માંડી. શ્વસુરપક્ષને સાવિત્રીથી પરમ સંતોષ થયે અને પોતે પણ સુખી થઈ. માત્ર પતિના આવરદાની વાતનું જ્યારે જ્યારે મરણ થાય ત્યારે એને ઘણું દુઃખ થતું. તથાપિ એ કેઈનીયે આગળ એ બાબતમાં ઊની વરાળે કાઢી નહિ. | ભાર૦ વ૦ અ૦ ૨૯૫ આમ પોતાના પતિના આયુષ્યમાંથી કેટલું રહ્યું એ રોજ ગણતાં ગણતાં એને જણાયું કે હવે માત્ર ત્રણ જ દિવસ જીવતરના રહ્યા દિવસ પતે અનશનવ્રત કર્યું. ચોથે દિવસે એમ બન્યું કે આશ્રમમાં લાકડાનો કુહાડો લઈ લકડાં કાપવા સાર એ અરણ્યમાં જવા નીકળ્યો. સાવિત્રીએ પોતાનાં સાસુ-સસરાને વિનંતી કરી કે મને વનશ્રી નીરખવાની આકાંક્ષા છે તે સારુ મને સત્યવાન સાથે અરણ્યમાં જવા ઘો. આપની આજ્ઞા હેય તે હું જાઉં, પણ સત્યવાનના મરણની હકીક્ત એણે કોઈને બિલકુલ જાણવા દીધી નહિ. ઘુમસેનને સાવિત્રી ઉપર ઘણી જ પ્રીતિ હતી. એણે આજ્ઞા આપવાથી સાવિત્રી સત્યવાનની સાથે અરશ્યમાં ગઈ ભા૨૦ વ૦ અ૦ ૨૦૬, અરણ્યમાં જઈને સત્યવાને લાકડાં કાપ્યાં. ફળ, મૂળ વગેરે એકઠાં કર્યા અને ઘેર જવાની તૈયારી કરતો હતો તેવામાં એના મસ્તકમાં શૂળ આવવા જેવું થવાથી તે ત્યાં જ એક ઝાડ નીચે બેઠા, મારા માથામાં શૂળ આવે છે એવું સાવિત્રીને એણે કહેતાં જ સાવિત્રીએ એનું મસ્તક પિતાના મેળામાં લીધું. માથું ખેળામાં લેતાં જ સત્યવાનને નિદ્રા આવી ગઈ. આજે જ એનું મૃત્યુ થવાનું હતું. સાવિત્રી પતિનું મસ્તક પિતાના મેળામાં Page #269 -------------------------------------------------------------------------- ________________ સાવિત્રી સાવિત્રી 11 I 1 લઈને બેઠી છે તેવામાં સાક્ષાત યમ એની દષ્ટિએ ઘણી સ્તુતિ કરી. યમે ખુશી થઈને કહ્યું કે તારા પડયો. સાવિત્રીએ એને અડસ ઓળખીને પિતાના પતિના પ્રાણ સિવાય બીજુ જે ઈચ્છા હોય તે પતિનું માથું ખોળામાંથી લઈ વસ્ત્ર ઉપર મૂક્યું માગ, સાવિત્રીએ પોતાના અંધ શ્વશુરનાં નેત્ર અને યમને નમસ્કાર કરી પૂછયું કે આપ કોણ સારાં થાઓ કહેતાં થમે તથાસ્તુ કહ્યું અને ચાલવા છો ? અહીં કેમ પધાર્યા છે ? સાવિત્રીની કોમળ માંડયું. પણ સાવિત્રી તે પાછળની પાછળ. યમે મૃદુ વાણી સાંભળીને યમે કહ્યું કે જેને યમ કહે ઊભા રહીને કહ્યું કે તું મારી પાછળ પાછળ શુ? છે તે હું પોતે છું, અને તારા પતિનું આવરદા કરવા આવે છે ? તને માત્ર શ્રમ જ થશે માટે પૂરું થવાથી એને લઈ જવા હું આવ્યું . પાછી જ. જા, તને પાછાં જતાં શ્રમ નહિ લાગે સાવિત્રી કહે: પ્રાણીમાત્રને લેવા સારુ આપના એ મારે આશીર્વાદ છે. સાવિત્રીએ કહ્યું કે પતિની દૂતે જાય છે એમ મેં સાંભળ્યું છે, અને આજે જોડે ગમન કરનારીને શ્રમ મૂળે થાય નહિ. તે આપ સ્વતઃ કેમ પધાર્યા છે ? વળી પતિ અને આપ જેવા સાધુને સમાગમ, યમે કહ્યું કે જે મરનાર ધર્મપરાયણ હોય છે એમાં શ્રમ હેય જ નહિ. આ પ્રમાણે સાવિત્રીનું તેને લેવા મારા દૂતને ન મોકલતાં હું જ જાતે મીઠું અને ચતુરાઈભર્યું. ભાષણ સાંભળીને યમે જાઉં છું, માટે આજે હું પોતે આ બે છું. પ્રસન્ન થઈને કહ્યું કે તું બીજો વર માગ. સાવિત્રીએ આમ બોલીને યમે સત્યવાનના લિંગદેહનું (વાસના- માગ્યું કે મારા શ્વસુરનું રાજ્ય પુનઃ પ્રાપ્ત થાઓ, રૂપ સૂકમ દેહનું આકર્ષણ કરી પોતે દક્ષિણ તથાસ્તુ કહીને યમે ચાલવા માંડયું. પણ દિશાને રસ્તે લીધે. પિતાના સ્વામીને મરણ જુએ છે તે સાવિત્રી પૂંઠે પૂઠે આવે છે; તેથી પામેલો જોઈને સાવિત્રીએ એના મૃતદેહને વસ્ત્ર ઊભા રહીને પૂછતાં સાવિત્રીએ પોતાના પિતાને વડે ઢાંકી પતે યમની પાછળ પાછળ ગઈ. એ પુત્ર થાઓ એવું માગીને પુન સો પુત્ર થાઓ એવું માગીને પુનઃ પિતાના પતિની યમે એને આવતી જોઈને પૂછયું કે તું મારી માગણી કરી. એ સાંભળીને યમે તથાસ્તુ કહ્યું પાછળ પાછળ શું કામ આવે છે ? પછી જા, અને કહ્યું કે જો તારા પતિને છોડી દીધો. આટલું અને પતિનું ર્વદેહિક કમ (મરણ વખતે કહોને યમ અંતર્ધાન થયો. કરવામાં આવતે સંસ્કાર વગેરે ક્રિયાઓ) કરીને ત્યાંથી પાછી ફરીને સાવિત્રી પોતાના પતિના સ્વસ્થ રહે. દેવી ભાગવતમાં છે કે આ વખતે યમ મૃત શરીર પાસે આવી. એણે પિતાના પતિનું ‘તું હવે જઈને બીજો પતિ કર,' એવા અર્થનું મસ્તક પૂર્વવત પિતાના મેળામાં લીધું. થોડી કાંઈક વેણ બોલે. તે પરથી સાવિત્રીએ કહ્યું: વારે સત્યવાનને ચેતન આવ્યું અને સાવધ થયે. पतिव्रता जैकपतौ द्वितीये कुलटा स्मृता । બેઠાં થઈને એણે કહ્યું આજે મને ઘણું ઊંધ तृतीये घर्षणी ज्ञेया चतुर्थे पुश्चली स्यपि ॥ આવી ગઈ. કોઈ માણસ મને પકડીને લઈ જતે वेश्या च पंचमे षष्ठे पुगी च सप्तमेऽष्टमे । હેય નહિ એમ ઊઘમાં લાગ્યું. એણે મને છોડી तत ऊर्ध्व महावेश्या साऽस्पृश्या सर्व जातिषु ॥ દીધો કે મારી આંખ ઊઘડી ગઈ. | દેવી ભાગ સ્કવે છે. અ૦ ૨૮-૩૦. પછી સાવિત્રીએ બધું વૃત્તાંત સત્યવાનને કહ્યું. આમ બેલીન સાવિત્રી યમની ૫ છળ જ એ સાંભળી પોતાની સ્ત્રીના પતિવ્રત્યને લીધે એને ગઈ. પિતાની પાછળ પાછળ સાવિત્રીને આવતી ઘણે આનંદ થયે અને બેલ્યો કે ચાલ, આપણે જોઈને યમ ઊભો રહ્યો અને બેલ્યો કે હે પતિવ્રતા, આશ્રમે જઈએ. પિતા મારી વાટ જોતા હશે. તું પાછી જ. સાવિત્રી કહે છે જ્યાં મારે પતિ પછી સાવિત્રી પતિની સાથે આશ્રમે જવાને ત્યાં હું. હું પાછી કયાં જાઉં ? એણે યમની નીકળી. | ભાર૦ ૧૦ અ૦ ૨૯૭ Page #270 -------------------------------------------------------------------------- ________________ સિંધુ સાવિત્રીક૯૫ ૨૬૧ ત્યાં આશ્રમમાં યમના વરદાનને લઈને ઘુમસેનનાં સિદ્ધપદ એક ક્ષેત્ર જ્યાં દેવહુતીને સિદ્ધિ મળી હતી નેત્ર પૂર્વવત્ થતાં એને બધું દેખાવા લાગ્યું. તે. | ભાગ ૩-૩૩-૩૧. એને સાનંદાશ્ચર્ય થતું હતું કે આજ આમ કેમ સિદ્ધપુર-સિદ્ધિદા દેવહુતી નદીરૂપ થઈ તે વખતે થાય છે. રાત્રિ પડવા આવી પણ સાવિત્રી અને એનું પહેલું નામ. | ભાગ ૩-૩૩-૩ર. સત્યવાન બનને પાછાં કેમ ન આવ્યાં ધારી સિદ્ધપુર ભારતવર્ષીય ક્ષેત્રવિશેષ.. ચિંતા કરતા હતા તેટલામાં બનેને આવતાં જોયાં. સિદ્ધારણ્ય સિદ્ધદેશ સંબંધી અરણ્ય. વિલંબનું કારણ પૂછતાં અથધતિ બધી હકીક્ત સિદ્ધાર્થ ભારતના યુદ્ધમાં દુર્યોધન પક્ષને એક રાજા. કહી. તે સાંભળી ઘુમસેન ઘણે હર્ષ પામે. ત્રણ સિદ્ધાશ્રમ મલદ અને કરુય એ દેશોને મધ્યદિવસના ઉપવાસ પછી બીજે દિવસે સાવિત્રીને ભાગે અરયમાં આવેલો એક આશ્રમ. આ જગાએ પારણાં કરાવ્યાં. પરિણામે અશ્વપતિને સે પુત્ર કશ્યપ અને અદિતિએ કાંઈ કાળ પર્યન્ત રહીને થયા, ઘુમસેનને પિતાનું રાજ્ય પાછું મળ્યું. તપ કર્યું હતું. ચાલુ મન્વતરની સાતમી ચોકડીમાં અગાઉ જતાં ઘુમસેને સત્યવાનને ગાદી પર સ્થા. આ આશ્રમમાં વાનાવતાર થયા હતા. વિશ્વાસાવિત્રીને સત્યવાનથી સો પુત્ર થયા. પતિ મિત્ર ઋષિએ આ જગાએ રહીને યજ્ઞ કર્યો હતો. સહિત ચાર વર્ષ રાજ્ય ભોગવ્યું. | ભાર૦ વન એમના યજ્ઞમાં વિક્ષેપ કરનાર તાટકા રાક્ષસી અને અ૦ ૨૮૮–૨૯. એના બે પુત્રને ઋષિએ રામ અને લક્ષમણને સાવિત્રીનું આ આખ્યાન મત્સ્યપુરાણમાં પણ આણીને તેમને હાથે મરાવી પિતાને યજ્ઞ સંપૂર્ણ ભારતના જેવું જ મનોહર વાણીમાં અધ્યાય કર્યો હતો. તે વા. રાત્રે બા. સ૦ ૨૬. ૨૦૭ થી ૨૧૩ સુધીમાં વર્ણવ્યું છે. સિદ્ધિ વાર નામના અગ્નિને સરયૂ નામની ભાર્યાને સાવિત્રીક દિવસના ક્રમમાં બ્રહ્મદેવના ચાલુ પેટે થયેલે પુત્ર. મહિનાને થઈ ગયેલે વીસ દિવસ એટલે સિદ્ધિ (૨) મનુષ્ય જાતિના સામર્થ્યની પર, ઈચ્છા ક૯૫. (૪. કલ્પ શબ્દ જુઓ.) પ્રમાણે કરવાની શક્તિ. એ સિદ્ધિઓ આઠ છે: સાર્વેનસ ગૃત્સમદને પુત્ર. એક ઋષિ. | ભાર અણિમા, મહિમા, ગિરિનતા, લધિમા, પ્રાપ્તિ, અનુ. ૮-૧ પ્રાકામ, વશીકરણ અને ઈશિતા. સાથ એક રાજર્ષિ. સિદ્ધિ (૩) વિશ્વરૂપની દીકરી. એ અને એની બહેન સાસીસ બગડાની સંજ્ઞાવાળા કશ્યપકુળને એક બુદ્ધિ ગણપતિ-ગણેશની સ્ત્રીએ. સિંધુ સપ્તર્ષિઓના સંતોષ સારુ ભાગીરથી ગંગાએ સાહટવી સહદેવને પુત્ર. કરેલા પોતાના સપ્ત પ્રવાહમાં એક પ્રવાહ. સાહદેવી (૨) પુરુવંશી પાંચાળ કુળને સહદેવપુત્ર સિંધુ (૨) ભરતખંડની એક નદીવિશેષ. | ભા. સોમક રાજા એ નામે વિશેષ પ્રસિદ્ધ છે. સ. ૯-૨૩, સાહરિ તગડાની સંજ્ઞાવાળા અંગિરા કુળમાં થયેલ સિંધુ (૩) પારિવાત્ર પર્વતમાંથી નીકળનારી એક એક ઋષિ. નદીવિશેષ. સાહુલ એકસંજ્ઞાવાળા વિશ્વામિત્ર કુળને એક ઋષિ. સિંધુ (૪) ભારતવષય દેશ. ગ્રંથે પરથી જણાય સિતાક્ષ સિંધુ દેશ સંબંધી સિંધવારણ્યમાંનું તીર્થ છે કે આ દેશ ઇન્દ્રપ્રસ્થની પશ્ચિમ દિશામાં વિશેષ. મભૂમિ અથવા મરુધન્વ દેશની પશ્ચિમે આવેલો સિદ્ધ પ્રાધાના ગાંધર્વ પુત્રોમાંનો એક. હતો અને સૌવીરદેશ આની બહુ જ પાસે આવેલે સિદ્ધદશ ભારતવર્ષીય દેશ | ભી૨૦ ભી૦ . હતો. પાંડવોના વખતમાં અહીં વૃક્ષત્રપુત્ર જયદ્રથ Page #271 -------------------------------------------------------------------------- ________________ સિ‘હિકા સિંહ (૨) કૃષ્ણને લક્ષ્મણાની કૂખે થયેલા પુત્ર. સિહુ (૩) રામના સુજ્ઞ નામના મંત્રીના દસ પુત્રમાંના એક. (કુશલવ શબ્દ જુએ.) સિંહુકેતુ એક રાક્ષસ, સંક્રૂતુ (૨) પાંડવ પક્ષના ચેદિરાજ પુત્ર. અને યુદ્ધમાં કહ્યું માર્યા હતા. / ભાર॰ ક॰ અ૦ ૫૬, ભગીરથસિ’હ્ચન્દ્ર ભારતના યુદ્ધમાં પાંડવપક્ષને એક રાજા. / ભાર॰ દ્રો અ॰ ૧૫૮. સિહપુર ચિત્રાયુધ રાજાનું નગર / ભાર॰ સભા॰ સિદ્ધીપ રાજા રાજ્ય કરતા હતા. આ જયદ્રથ ધૃતરાષ્ટ્રના જમાઈ થતા. સહદેવની દિગ્વિજય યાત્રામાં આ દેશનું નામ નહાવાથી લાગે છે કે એ દેશ સૌવીરની ઉત્તરે હશે. હાલની સિધુ અને જેલમ નદીની વચ્ચે આવેલ દેશ તે જ. / ભાર॰ ભી૦ ૨૬૨ ૯૪૦. સિદ્દીપ સૂવ"શી ઇક્ષ્વાકુ કુલેત્પન્ન રાજાના પૌત્ર, અમ્બરીષ રાજાનેા પુત્ર અને પુત્ર તે અયુતાયુ. સિદ્ધીપ (૨) સૂર્યવંશી ઋતુપ ના પિતામહ. / હિર॰ ૧-૧૫; ભાગ૦ ૯–૯. સિદ્ધીપ (૩) સેામવશી જતુ રાજાને પુત્ર જો કે જન્મે ક્ષત્રિય હતા પણુ તપ વડે બ્રાહ્મણ થયા હતા. અને બલાકાશ્વ નામના પુત્ર હતા. / ભાર૦ ૨૦ ૪૧–૧૦, અનુ॰ ૭–૪. સિરાજ જયદ્રથ તે જ. |ભાર૦ આ૦ ૨૧૮-૬૪. સિન્ધુસાગરસ ગમ ભારતવષીય તીથ વિશેષ, સિસૌવીર સિંધુ દેશની પાસે જ આવેલે હેાવાથી સૌવીર દેશનુ પડેલું નામ. સિધ્રૂત્તમતીથ` ભારતવી ય તીર્થં વિશેષ. / ભાર૦ ૬૦ ૮૦-૮૦, સિનીવાક એક ઋષિ. | ભાર॰ સ૦૪–ર૦. સિનીવાલી કમ પ્રાપતિની સ્ત્રી દેવહુતીનું ખીજું નામ. / મત્સ્ય અ૦ ૨૩. સિનીવાલી (૨) સ્વાયંભુવ મન્વંતરમાં અંગિરા ઋષિને શ્રદ્ધાને પેટે થયેલી કન્યા. સિનીવાલી (૩) ચાલુ મન્વંતરમાં શુભા નામની ભાર્યાની કૂખે બૃહસ્પતિને થયેલી સાત કન્યાએ!માંની એક. સિનીવાલી (૪) બાર આદિત્યેામાંના ધાતા નામના આદિત્યની . સિનીવાલી (૫) શાલિદ્વીપ માંહેની એક મહાનદી. સિહુ સિંહની જતિ. ક્રોધવશાની પુત્રી શાલાને પેટ આ હિંસક પ્રાણીની ઉત્પત્તિ સારુ જુએ ભાર૰ આ૦૬૭-૬૫. ૦ ૨૭. સિહુલ જબુદ્વીપની આજુબાજુના આઠ દ્વીપામાંના દક્ષિણ સમુદ્રમાં આવેલા એ ભેટમાંના પહેલા. ખીો ઉપદ્માપ તે લંકા. ભૂગેાળવેત્તાઓ સિ’હલદ્વીપને લંકા કહે છે, પણુ એ ચૂક છે. દશરથ રાજાના સમયમાં સિ ંહલદ્વીપમાં ચંદ્રસેન નામે રાા હતા. લંકામાં રાવણુ હતા. મિથિલામાં સીરધ્વજ જનક, ઇન્દ્રદેશમાં સુધન્વા અને મદ્રદેશમાં ચારુદેષ્ણુ રાજાના પિતા રાા હતા. ભારતમાં સિ'હલ નામના એક દેશનું નામ આવે છે. પણ એ આ સિંહલદ્રીપથી જુદા છે એવી કશી સાબિતી મળતી નથી. સિંહુસેન ગેપતિ નામના પાંચાલને પુત્ર. ભારત યુદ્ધમાં એ પાંડવાના પક્ષમાં હતા. એ પેાતાના રથને શ્વેત અને રક્ત એવા મિશ્ર રગના ઘેાડા જોડાવતા. યુદ્ધમાં એ દ્રોણાચાય ને હાથે મરણુ પામ્યા હતા. / ભાર॰ દ્રો૦ ૧૫૮. સિ’હુસેન (૨) ભારતયુદ્ધમાં કહ્યું મારેલે એ નામના પાંડવ પક્ષના ખીજો એક રાજા. / ભાર૦ ક૦ આ૦ ૫૬. સિ`હિકા સ્યપ ઋષિની તેર એમાંની એક એકની સત્તાવાળા ચાર સંહિક્રયની માતા. સિહિકા (૨) સ્યપને દિતિની કૂખે થયેલી કન્યા, એ હિરણ્યકશિપુની બહેન હતી અને વિપ્રચિત્તિ નામના દાનવને પરણી હતી. બગડાની સંજ્ઞાવાળા સક્રિયાની એ માતા થાય. જ્યારે હનુમાન સીતાની શોધ કરવાને સમુદ્ર Page #272 -------------------------------------------------------------------------- ________________ સીતવન ૨૬૩ સીતા કુદી જતા હતા તે વખતે એણે સમુદ્રના જળ ઉપર ત્યાં હું એમ કહીને સીતા પોતે પણ વનવાસ ગઈ | હનુમાનને પડછાયે પડેલે દીઠે. એ પડછાયાનું વા૦ રા૦ અ સ ૨૬-૩૦. આકર્ષણ કરીને એણે હનુમાનની ગતિને રોકી હતી. અરયમાં જ્યાં જ્યાં ગયાં ત્યાં ત્યાં રામની એના આકર્ષવાથી મારુતિ ખેંચાઈ આવીને આની સાથે માનપાન પામતી, રામચંદ્રના ખાતાં વધેલાં મોંમાં પડ્યો હતો. પણ પોતે બલાઢય હોવાથી ફળ, મૂળ અને મૃગમાંસ જ માત્ર ખાતી અને આને મારી નાખીને એણે પૂર્વવત્ ગમન કર્યું પિતાના મૃદુ શબ્દો વડે રામચંદના મનને વનવાસનું હતું. / વ૦ રા૦ સૂ૦ સ૦ ૧. દુઃખ ન થવા દેતાં હમેશ આશ્વાસન આપતી. આગળ સીતવન ભારતવર્ષીય વનવિશેષ. જતાં રામે ઘ કાળ વનમાં વ્યતીત કરીને પંચસીતા સ્વધુનીના ચાર પ્રવાહો પૈકી પૂર્વ દિશા વટીમાં રહેવા માંડયું. તેવામાં એક સમયે રાવણને તરફને પ્રવાહ તે. એ ગંધમાદન પર્વત પરથી પ્રેરેલે મારીચ રાક્ષસ સુવર્ણ મૃગનું રૂપ ધારણ ભદ્રાશ્વ દેશમાં થઈને ક્ષાર સમુદ્રને મળે છે. કરીને આવ્યો. એને જોઈને સીતાની ઈચ્છા થઈ સીતા (૨) સપ્તર્ષિઓના સંતેષ સારુ ભાગીરથીએ કે આવા ચામડાની ચાળી સિવડાવી હોય તે ઉત્તમ, પિતાના સાત પ્રવાહ કર્યા તેમાં એક પ્રવાહ. એણે રામચંદ્રને કહેતાં એ ધનુષ્યબાણ લઈ એ આ સપ્ત પ્રવાહ તે અલકનંદા નામની સ્વધુનીને મૃગને મારવા અરણ્યમાં ગયા. મૃગને માર્યો પણ જે પ્રવાહ આપણે રહીએ છીએ તે તરફ વહે છે આ માયાવી મૃગે મરતાં મરતાં બેટી બૂમ પાડી તેના સમજવા. | ભા૦ થી ૬-૪૮. કે લક્ષ્મણ ધાજે. રામચંદ્ર ભયમાં છે ધારી સીતાએ સીતા (૩) અથર્વવેદનું એ નામનું ઉપનિષદ, લક્ષમણને સહાય કરવા માટે પરાણે પરાણે મોકલ્યા. સીતા (૪) પૂર્વ તુર્કસ્તાનનું વારકંદ શહેર જેના આમ સીતા એકલી પડી એટલે રાવણને તક મળી. કિનારા પર આવેલું છે તે યાખ નદી. એણે કપડીને વેશ કરીને સીતાનું હરણ કર્યું સીતા (૫) વિદેહવંશીય સીરધ્વજ જનકની પાલિત અને એને લંકા લઈ જઈ પોતાની અશોકવાટિકાકન્યાસીરધ્વજ જનકને આ કન્યા હળ વડે ચાસ પાડતાં માં રાખી. ખેતરમાંથી મળી હતી. આગળ જતાં એને વિવાહ અશોકવાટિકામાં સીતાના રક્ષણ સારુ તેમ જ દશરથપુત્ર રામચંદ્ર જોડે થે હતા. નાનપણમાં જ સીતાને સમજાવી, ફેસલાવી અગર ધમકાવીને સીતાને બળવાન દેખી સીરધ્વજે પણ કર્યું હતું પિતાને વશ વર્તે એમ કરે તેને સારુ રાવણે ઘણું કે એની પિતાની પાસેનું શંકર ભગવાનનું ધનુષ્ય રાક્ષસીઓ રાખી હતી. એ રાક્ષસીઓ સીતાને ઘણે તોડી શકે એવાની સાથે આ કન્યાને પરણાવવી. પ્રકારે ફોસલાવતી, લાલચ આપતી, બિવડાવતી વિનકર્તા રાક્ષસોને મારી, વિશ્વામિત્રને યજ્ઞ અને ધમકાવતી, પણ સીતા એકની બે ન થતાં સંપૂર્ણ કરી, એ ઋષિની સાથે રામ અને લક્ષમણ પોતાના પતિવ્રતને વળગી જ રહી હતી. સીતા સીરધ્વજ જનકે સીતાને સ્વયંવર આરંભ્યો હતા બધાંની અવગણના કરતી હતી. ત્યાં ગયા હતા. ત્યાં આવેલા રાજાઓથી ધનુષ્યભંગ વિદિતાત્મા રામ, જે મારા પ્રિય છે તેમણે મને ન થઈ શકતાં રામે સહજમાં જ એની પણછ તાણીને તજી છે, ત્યારે રાવણને વશ પડેલી હું, મારા કટકા કરી નાખ્યા હતા. આથી સીતાનું રામચંદ્ર પ્રાણને હવે ત્યાગ કરીશ એ જ રૂડું ! એ જ સાથે લગ્ન થયું. લગ્ન થયા પછી સીતા અધ્યા સુખનું મૂળ અને દુઃખને અંત આણનારું છે !” આવી. પણ ત્યારબાદ થડે સમય પછી પિતાની જ્યારે સીતાએ રાક્ષસીઓ પ્રત્યે આ પ્રમાણે આજ્ઞાનુસાર રામ વનમાં ગયા. તે વખતે સીતાને કહ્યું, ત્યારે કેટલીક રાક્ષસીઓ અતિશય ક્રોધિત થઈ અયોધ્યામાં રહેવા રામે ઘણું કહ્યું, પણ જ્યાં આપ અને દુરાત્મા રાવણને તે વાત વિદિત કરવા દેડી Page #273 -------------------------------------------------------------------------- ________________ સીતા ૨૬૪ ગઈ. ભયંકર દેખાવવાળી આ રાક્ષસીએ રાવણની પાસે જઈ આવીને પાછી સીતા પાસે આવીને પુનઃ એને નઠાર અને કઠાર વચને કહેવા લાગો, ુ અનાયે ! પાપ નિશ્ચયવાળી સીતે! આજ અમે સ` રાક્ષસીએ હમણાં જ તારું માંસ સુખેથી ખાઈશું.' આ પ્રમાણે અનાર્ય રાક્ષસીએ સીતાને અતિશય બિવડાવતી હતી તેવામાં ત્રિજટા નામની એક વૃદ્ધા અને ડાહી રાક્ષસી ઊંધમાંથી આચિંતી જાગી તે ખાલી : ‘આ ચાંડાલણીએ ! તમે તમારા જ શરીરનું ભક્ષણ કરે. પણ આ જનકરાયની પુત્રી અને દશરથરાયની કુળવધૂ સીતાને ખ઼ાવાને તમે સમ નથી. આજે રાત્રે મને રાક્ષસેાનેા નાશ થાય અને આના સ્વામીના ઉદય થાય એવું વિપરીત સ્વપ્ન આવ્યું છે.' આ પ્રમાણે ત્રિજટાએ જ્યારે ક્રોધાયમાન થયેલી રાક્ષસીને કહ્યું ત્યારે, તે સર્વે` ઘણું ભય પામી થરથર કંપવા લાગી. પછી ત્રિજટાને પૂછ્યુ’: ‘તમે આજે રાત્રે કેવું સ્વપ્ન આવ્યું તે કહે.' રાક્ષસીઓનું આવું કહેવુ. સાંભળી ત્રિજટા, રાત્રીને અંતે આવેલા પેાતાના સ્વપ્ન સંબંધી વૃત્તાન્ત કહેવા લાગી : ‘આજે જાણે હાથીદાંતના બનાવેલા અને સહસ્ર ધાડાઓથી જોડેલા વિમાનમાં બેસીને રામ, પેાતાના ભાઈ લક્ષ્મણ સાથે અહી આવ્યા. તેમણે ધાળાં પુષ્પ અને વસ્ત્ર ધારણ કર્યાં. હતાં. આ સીતાને શ્વેત વસ્ત્ર ધારણ કરીને મે સાગરથી વીંટળાયેલા હિમગિરિ જેવા પર્યંત પર ખેડેલી દીઠી અને જેમ તેજસૂમાં મળી જાય તેમ સીતા રામમાં મળી ગઈ. વળી પર્યંતના જેવા પ્રૌઢ દેહવાળા તથા ચાર દાંતવાળા હાથી પર, લક્ષ્મણ સાથે રામને બેઠેલા મેં દીઠા. પછી સૂના સરખા પ્રકાશવાળા અને પેાતાના તેજથી ઝળહળતા રામ અને લક્ષ્મણુ સીતાની પાસે આવીને બેઠા. પછી જાણે પર્યંતના અગ્રભાગ આગળ, આકાશમાં ઊભેલા તથા રામે પકડી રાખેલા હાથીના સ્કંધ પ્રદેશ ઉપર બેઠેલી અને સ્વામીના ખેાળામાંથી ઊઠીને, ચંદ્ર—સૂનું હાથ વડે માન કરતી હૈાય તેવી સીતા સીતાને મેં જોઈ હતી. પછી કુમાર રામ અને લક્ષમણુ તથા વિશાલાક્ષી સીતા, જે હાથી પર બેઠાં હતાં તે હસ્તિરાજ ચાલતા ચાલતા લંકા પર ધસી આવ્યા. તેટલામાં સ્વપ્ન બદલાયું અને કેળા રંગના આઠ બળદો જોડેલા રથમાં મેસી, ધેાળાં વસ્ત્ર તથા માળાએ ધારણ કરી, રામ લક્ષ્મણ સહિત અહીં આવ્યાં, તે પછી એ સત્ય પરાક્રમવાળા તથા નટવર રામને, સીતા તથા લક્ષ્મણની સાથે, સૂના સરખા તેજવાળા દિવ્ય પુષ્પક વિમાનમાં બેસી ઉત્તર દિશા ભણી જતાં મેં જોયા. પછી જાણે સ્વપ્નમાં જ આજે મેં રાવણુરાયને જોયા, તેનું માથું ખેાડકું હતું, શરીરે તેલ ચોપડેલું હતું. રાતાં વસ્ત્ર તથા મદ્યપાન કરી તે પ્રમત્ત થયેલા હતા. તે જાણે પુષ્પક વિમાનમાંથી નીચે પડતા હોય તેવા જણાયા. મે તેને જોયા ત્યારે જાણે કાઈ સ્રીઓ તેને ઘસડે છે તે તેનુ માથુ. મડેલું છે, કાળાં વસ્ત્ર પહેરેલાં છે તે વળી ર.તાં પુષ્પ તથા શરીરે રાતું લેપન કરી, ગધેડાથી જોડેલા રથમાં તે બેઠેલા છે તેવા લાગતા હતા, તે ખડખડાટ હસતા હતા, નાચતા હતા તથા તેલ પીતેા હતા. એવા આકુલ ઇન્દ્રિયાવાળા અને ખસી ગયેલા કાળાવાળા રાવણને મેં ગધેડાના રથમાં બેસી દક્ષિણ દિશા ભણી જતા હાય તેમ જોયા છે. વળી પુનઃ ભયથી મેાહિત થયેલા રાવણુ રાજ્યને મેં ગધેડા પરથી માથા વગરના જ નીચે પડતા જોયા. ત્યાંથી તે મવિહવળ થયેલા તથા સભ્રાંત ચિત્તવાળા થઈ, ભયના માર્યાં ગઢયે અને નગ્ન અવસ્થામાં ગમે તેમ બસ્તે-લવતા, દુધવાળા, ધાર અને નરક સરખા કાદવના ખાડામાં પડયો અને તેમાં જ તે ડૂખી ગયા. ત્યાંથી તે દક્ષિણ દિશા ભણી ગયા અને જળ તથા કમ ત્રિનાના એક તળાવમાં પેઠે, તે વખતે જાણે, રાતાં વજ્ર પહેરેલી, કાળી ક્રાયલા જેવી અને ક્રદિવથી ખરડાઈ ગયેલાં અંગવાળી કોઈ સ્ત્રી તેને ગળે દોરડુ બાંધી દક્ષિણ દિશા ભણી ઘસડી જતી હાય તેમ જણાતું હતુ. મહાબળવાન ભજ્જુ ને પણ આવી જ સ્થિતિમાં મેં ત્યાં જોયા હતા, રાવણુના Page #274 -------------------------------------------------------------------------- ________________ સીતા સીતા સઘળા પુત્રોને પણ મંડેલા માથાવાળા અને તેના પડેલા મેં દીઠા હતા. વળી રાવણને વરાહ પર બેસીને, ઈદ્રજિતને સુવર પર બેસીને અને કુંભકર્ણને ઊંટ પર બેસીને દક્ષિણ દિશા પ્રતિ જતા જોયા હતા. માત્ર એકલા વિભીષણને જ સફેદ છત્ર ઓઢી ચાર મંત્રીઓની સાથે આકાશમાં ગમન કરતો જોયો હતો. તેની પાછળ રાતાં વસ્ત્ર પહેરીને રાક્ષસોને મોટો સમાજ ચાલતા હતા અને આગળ વાજા વાગી રહ્યાં હતાં. વળી હય, રથ, ગજ સહિત આ લંકાને, મેં ભાંગી ગયેલાં તારણ સાથે સમુદ્રમાં ડૂબતી જોઈ છે. વળી તેલ પીને પ્રમત્ત થયેલી અને ખડખડાટ હસતી રાક્ષસ રાજાની સવે રાણીઓને મેં ભસ્મ થઈ ગયેલી લંકામાં મોટે સ્વરે, હાય નાથ, હાય નાથ ! એમ પિકાર શ્રાદ્ધ કરતી સાંભળી અને કુંભકર્ણાદિ રાક્ષસ સુધ્ધાંને રતાં વસ્ત્ર પહેરી ગોમયના ખાડામાં પડતા જોયા હતા. હે રાક્ષસીઓ! તમે હવે દૂર ખસો અને જુઓ કે, રામ સીતાને મળે છે કે નહીં. જો તમે એને પડશે તે, પરમ પરાક્રમી રામ, તમને અને સઘળા રાક્ષસોને મારી નાખશે, કારણ કે પિતાની પ્યારી અને માનીતી, વળી વનમાં સાથે આવેલી સીતાને તમે આ પ્રમાણે તિરસ્કાર કરો છો તથા પીડે છે તે, તે સાંખી રહેશે નહિ. માટે તમે હવે ફૂર વચન કહેવાં મૂકી ઘો અને એનું સાંત્વન કરે. મારું કહેવું માને તો આપણે બધા વૈદેહીની પ્રાર્થના કરીએ કે, તે આપણે બધાં પાપ ક્ષમા કરે. આ દુખિત થયેલી સીતાના સંબંધમાં મને આવું સ્વપ્ન આંધ્યું તેથી હું માનું છું કે, એ અનેક દુઃખથી મુક્ત થશે અને ઉત્તમ સુખને પામશે. હે રાક્ષસીઓ! તમે આ સીતાને પીડી છે, છતાં એને પ્રાર્થના કરે અને એને કઠોર વચને કહેવાં મૂકી દે, કારણ કે રામની તરફથી હવે રાક્ષસોને દારુણ ભય આવી પડયું છે, એમ નક્કી માનજો. હે રાક્ષસીઓ! તમે પગે પડી, જનકાત્મજાને પ્રસન્ન કરશે તે તે આવા ભયથી આપણું રક્ષણ કરવાને ૩૪ માટે સમર્થ છે. વળી આ વિશાલાક્ષી સીતાનાં અંગોમાં વિરૂપતાનું એક સૂક્ષ્મ ચિહ્ન પણ મને દેખાતું નથી. હાલની સ્થિતિમાં સ્નાનાદિ રહિત હોવાથી જ તેની કાન્તિમાં આ જ રાતમાં ફેર થયેલ છે – એ રૂપી તેને દુઃખ છે, બીજું નથી. દુઃખ ખમવાને માટે અગ્ય આ સીતાને મેં અંતરિક્ષમાં બેઠેલી જોઈ, તેથી મને એમ લાગે છે કે, હવે એની અર્થસિદ્ધિ પાસે છે; અને રાક્ષસરાજ રાવણને નાશ અને રામને જય એ પણ પાસે જ આવેલ છે. આ સીતાનું હવે પ્રિય થયેલું આપણે થોડા કાળમાં સાંભળીશું; તેનાં મને શુકન થાય છે. જુઓ તે ખરી, એનું કમળપત્ર જેવું વિશાળ વામ નેત્ર ફરકે છે અને આ ચતુર સ્ત્રીને પુલકિત થયેલો ડાબો હાથ પણ જરા જરા ફરકે છે. વળી હસ્તિની સૂંઢ જેવી એની વામ જધા ફરકે છે, તે દેખાડે છે કે રામ હવે સમીપમાં જ આવ્યા છે. વળી આ શાખાઓમાં બેઠેલાં પક્ષી, વારંવાર સાંત્વના કરે એવા શબ્દ કરે છે અને તેની શુભ સૂચવતી વાણી તથા હર્ષ આપણને પ્રેરણું કરતાં હોય કે સીતાને પીડો નહિ એમ લાગે છે.' ત્રિજટાના આમ બોલવાથી સ્વામીને વિજય થશે એમ જાણી, હર્ષ પામેલી તથા જરા લજવાતી સીતા મૃદુ સ્વરે બોલી કે જે એ વાત સાચી હશે તે હું તમે સર્વનું રક્ષણ કરીશ.” બધી રાક્ષસીઓની ઉપરી ત્રિજટા રાક્ષસી સીતાની સંભાળ લેતી, ધીરજ આપતી અને વખતોવખત રામના સમાચાર પણ કહેતી. રાક્ષસીઓ સીતાને એટલું સતાવતી કે સીતાએ એક વખત એ દુખે પતે ગળે ફાંસો ખાઈ મરી જવાને પ્રયત્ન કર્યો હતેા. સુભાગે તે જ વખતે સીતાની શોધને અર્થે ગયેલે હનુમાન એને પત્તો મેળવીને અશોકવાટિકામાં આવેલ તે ઝાડ ઉપર સંતાઈને બધું જોતે હતો. તેણે સીતાને આત્મહત્યા કરતાં દેખીને પિતાની પાસેની રામચંદ્રની વીંટી તેની આગળ નાખી. સીતાએ વીંટી ઓળખી અને આશ્ચર્યચકિત થઈ Page #275 -------------------------------------------------------------------------- ________________ સીતા ૨૬ સીતા જોતી હતી તેવામાં હનુમાન માનપુરસર એની આગળ છતા થયા. એણે રામના સુખશાતાના સમાચાર કહીને સોતાને ધણું આશ્વાસન આપ્યું. હું પાછા પહેાંચ્યા કે સેના લઈને રામચંદ્ર અહી આવી દુષ્ટ રાવણને મારી તમને પાછા અપેાધ્યા લઈ જઈશું, એવાં એવાં વચનેાથી સાંત્વન પામી સીતાએ પ્રાણત્યાગ કરવાને વિચાર તજી દીધેા, જ થયા હશે. તેમાં માત્ર વિધિને જ દોષ છે, મારે નથી, અને તેમાં મારી લેશ પણુ ઇચ્છા હતી તેમ માતા મા. પણ મારું હૃદય, જે મારે સ્વાધીન છે, તે તેા નિરંતર તમારુ જ રટણ કરતુ હતું; પરંતુ મારું. અંગ જે મારે સ્વાધીન નહિ, તેને માટે હું અનાથ, જેને નાથ સ્વામી પાસે નહિ એવી, શું કરી શકું' ? હું માનદ ! આપણા પરસ્પરને અનુરાગ એક જ સમયથી વૃદ્ધિ પામેલે છે અને મારે આટલા દી સહવાસ થયા છતાં, તેટલાથી પણ જો તમે મારી પરીક્ષા કરી ન હેાય તે તમારા આવા અવિશ્વાસને લીધે હુ· મૂએલી જ છું. મારુતિના ભાળ લઈને ગયા પછી રામ વાનરસેના લઇને લંકા પર ચઢા. સમુદ્ર પર એમણે સેતુ બાષ્યા અને વાનરસેના લંકાના સવેળાચળ પર્વત પર ચડીને ઊતરી રાવણની સાથે યુદ્ધ થતાં સરિપાર રાવણુ હણાયા. રામચંદ્રની આજ્ઞાથી સીતાને અભ્યંગસ્નાન કરાવી પાલખીમાં બેસાડી સેનામાં આણો. સીતાને જોવાને ટાળા વળેલા વાનરાદિને દૂર કાઢી મૂકતાં વિભીષણને જોઈને રામે આજ્ઞા કરી કે સીતાને પડદા ડ્રાય નહિ. આ બધાં મારાં સ્વજન છે, તેમની આગળ ખુલ્લાં આવતાં સીતાને બાધ નથી અને બધા ભલે સીતાને નિહાળે. રામની આવી આજ્ઞ. થતાં જ સ્વામીની આજ્ઞાને અનુસરનારી સીતા લાજને લીધે સક્રેચ પામતી સતી પાલખીમાંથી નીચે ઊતરી રામની આગળ આવી, રામે સીતા પ્રતિ નિષ્ઠુર વચને કહ્યાં અને બધાંના દેખતાં એના ત્યાગ કર્યાં. સીતાને આથી પારાવાર શાક થયા અને અનેક વાતા કરીને કહ્યું કે હું શૂર! કોઈ સામાન્ય મનુષ્ય પણ પેાતાની સ્ત્રીને ન કહે તેવાં, શ્રાત્રને વ્યથા ઉપન્નવે તેવાં વચન તમે મને શા માટે સંભળાવા છે? હું આપના સેાગન ખાઈને કહું છુ કે હે નાથ, તમે મને જેવી ધારા છે તેવી હું નથી જ. તમે મારાં સત ચરિત્રથા વિચાર કરી જુએ અને મારા ઉપર વિશ્વાસ રાખેા. તમે સામાન્ય સ્ત્રીના ચરિત્ર ઉપરથી આખી સ્રીજાતને માટે શંકા કેમ લાવે છે ? તમે જો મારી ખરેખરી પરીક્ષા કરી જ હેાય તો મારા પ્રહિની શ‘કાનો ત્યાગ કરો. હે પ્રભુ ! મને રાવણુના ‘હે શૂર ! તમે જ્યારે હનુમાનને સ ંદેશા કહેવા મેકક્લ્યા ત્યારે હું તારા સ્વીકાર કરવાના નથી” એવુ" કેમ મ્હાવ્યુ. નહિ ? કહાવ્યુ` હેાત તા તે સાંભળી તાયેલી એવી હુ` તરત જ મારા પ્રાણ કાઢી નાખત. એમ થાત તેા તમારા જીવિતને સંશયમાં નાખી યુદ્ધ કરવાના વૃથા પરિશ્રમમાં તમારે ન પડવુ પડત, તમારાં આ બધાં સ્વજનતે અને સહુનાને યુદ્ધના નિષ્ફળ કલેશ વેઠવા પડયા તે ન વેઠવા પડત. હું નરવ્યાઘ્ર ! તમે માત્ર ક્રોધને વશ થઈને, પ્રાકૃત મનુષ્ય પેઠે, સામાન્ય સ્ત્રીને અ`ગે જે વિચાર બાંધા તેવા વિચાર મારે માટે બાંધ્યા છે; પણુ સાધારણ સ્ત્રીઓના જેવી મને ગણવી એ આપને યેાગ્ય નથી. મારું ‘વૈદેહી’ નામ હું જનકની પુત્રી છું માટે પડયું નથી. હું યજ્ઞભૂમિમાંથી ઉત્પન્ન થઈ છું તેને લીધે પડયું છે. હે વ્રતત્ત ! તમે આ પ્રમાણે મારા ત્યાગ કરતાં માન આપવા યોગ્ય મારા પાતિવ્રતને પણ લેખવ્યું નથી, એ વિસ્મયકારક છે! તમે બાલ્યાવસ્થામાં મારું પાણિગ્રહણ કર્યું. તેને પણ તમે પ્રમાણ કર્યું” નથી ! મારી આપના પ્રત્યેની ભક્તિ અને મારું શીલ એ સઘળાંને માથે આપે આજ પાણી ફેરવ્યું છે. હાવ !' સીતાને આમ કલ્પાંત કરતી જોઈને શત્રુઓના વીરેને હણનાર લક્ષમણુ ક્રોધયુક્ત થઈ રામના સામુ જોઈ રહ્યા. પછી રામની આકૃતિ પરથી રામને અંગને સ્પર્શ થયા હશે તે તે મારુ ન ચાલતાં Page #276 -------------------------------------------------------------------------- ________________ સીતા સીરવજ અંતર્ગત વિચાર સમજાય. એથી તરત જ એણે સુવર્ણના અલંકારવાળી, રક્તવસન વિભૂષિતા, સુંદર રામની આજ્ઞાથી એક ચિતા ખડકી. આ પ્રસંગે કેશકલાપવાળી, અગ્નિમાં પ્રવેશ કર્યા છતાં પણ પ્રલયકાળના યમ સરખા રામને સમજાવવા કે તેમને જેનાં આભરણુ, અલંકાર અને પુપે પ્લાન બે વચન કહેવાની કોઈ પણ આપ્તજનની છાતી થયાં નથી એવી, પૂર્વે હતું તેવા જ રૂપવાળી, ચાલી નહિ. ચિતા તૈયાર થઈ. પછી સીતાએ સર્વાંગસુંદર અને સ્તુતિ કરવા યુગ્ય સીતાને નીચે મુખ કરી બેઠેલા રામની પ્રદક્ષિણા કરી અને પિતાને સ્વહસ્તે રામને આપી અને કહ્યું: “રાધવ! ચિતાની પાસે જઈને ઊભી રહી. સર્વ દેવ અને હું આજ્ઞા કરું છું કે ૫.પરહિત, શુદ્ધભાવવાળી બ્રાહ્મણને પ્રણામ કર્યા બાદ એવે હાથ જોડીને અને આદિવત શુદ્ધ જનકપુત્રીને સ્વીકાર કરે.' અગ્નિની પ્રાર્થના કરી : “અગ્નિદેવ ! મહારાજા ! થે ડીવાર સ્તબ્ધ રહીને રામે કહ્યું કે અગ્નિદેવ! કે હું શુદ્ધ ચરિત્રવાળી છું, છતાં રામ મને આ શુભ લક્ષણવતી સીતા બહુ કાળ પર્વત દૂષિત લેખવે છે. હે દેવ, જે મારું ચરિત્ર શુદ્ધ રાવણના અંતઃપુરમાં રહેલી હોવાથી લેકે તેની હેય તે મને કિંચિત પણ પીડા થય વગર શુદ્ધિને માટે શંકા લાવે તેથી જ આ પ્રમાણે આપ મારું સર્વથા રક્ષણ કરજો. હે દેવ ! મારું કરવાની મેં આજ્ઞા આપી છે. જે આ પ્રમાણે શુદ્ધિ હૃદય સર્વદા રામનામાં જ રહ્યું છે અને રહેશે, ન કરી હતી તે પ્રજાજન એમ કહેત કે આ દશકદાપિ તેમનો ત્યાગ કરશે નહિ. એ વાત જો સત્ય રથને પુત્ર રામ, કામી અને મૂર્ખ છે. બાકી હું હેય તે હે સર્વ સાક્ષી અગ્નિદેવ ! આપ મારું તે જાણું જ છું કે એ જનકપુત્રી અનન્ય હદયરક્ષણ કરજો.' વાળી અને મારામાં જ અનુરક્ત છે. મને સીતાને આ પ્રમાણે કહી અગ્નિની પ્રદક્ષિણા કરી લેશ ગ્રહણ કરવાની તમારી આજ્ઞા હું માનસહિત માથે માત્ર પણ શંકા વગર સીતાએ બેધડક તેમાં પ્રવેશ ચઢાવું છું. પછી રામે સીતાને અંગીકાર કર્યો. કર્યો. આબાલ વૃદ્ધ તમામની ત્યાં ઠઠ ભરાઈ હતી. - ત્યાર પછી સીતા સહવર્તમાન રામ અયોધ્યામાં તેમણે સઘળાંએ મૈથિલીને, દીપ્તિમાન અગ્નિમાં પધાર્યા. અયોધ્યામાં સુખે રાજ્ય કરતા હતા તેવામાં પ્રવેશ કરતી જોઈ. જ્યારે સીતાએ અગ્નિમાં પ્રવેશ ઘણું સૈકા બાદ સીતાએ ગર્ભ ધારણ કર્યો. કર્યો ત્યારે વાનરે અને રાક્ષસોમાં હાહાકાર થઈ એ અયોધ્યાના કેઈ ધોબીએ સીતા સંબંધે નિંદા રહ્યો. એમને કેલાહલ દશે દિશામાં વ્યાપ્તમાન કરી. આ વાત રામચંદ્રને કાને આવતાં રામે સીતાથયે. ચારે બાજુથી રામને માટે સર્વ યાતધા ને ત્યાગ કરી એને વનમાં એકલી દીધી. બોલતા હતા. આગળ જતાં સીતા વા૯મીકિ ઋષિના આશ્રમમાં આ બધું જોઈ અને પિતાને માટે બેલાતાં રહેતી હતી ત્યાં એને લવ અને કુશ નામે બે વચન સાંભળી રામને ખેદ થયું. તેમનાં નયનો પુત્ર નું યુગલ પ્રસવું. વાલ્મીકિએ હજારો લેકેની અશ્રુ પૂર્ણ થઈ ગયાં. પછી કુબેર, પિતૃઓ સહિત સન્નિધ દિવ્ય કરીને સીતાનાં શુદ્ધાચરણ અને યમ, ઇન્દ્ર, વરુણ, શ્રી શંકર ભગવાન અને બ્રહ્માદિ પતિવ્રત સાબિત કરી અને પુત્ર સહિત રામને દેવો દિવ્ય વિમાનમાં બેસીને ત્યાં આવતા જણાયા. સ્વાધીન કરી, ઋષિ પતે પોતાને આશ્રમે પાછા રામે ઊભા થઈ તેમને હાથ જોડ્યા, સકળ દેવોએ ગયા. અહીં સીતા એકાએક ભૂ મમાં સમાઈ રામની સીતા પવિત્ર છે એમ કહ્યું. પિતામહનાં આવાસનનાં વચને રામ સાંભળી રહ્યા નથી, એટલામાં સીરવજ વિદેહવંશીય હૃસ્વરોમા નામના જનક સાક્ષાત અગ્નિદેવ સીતાને ખોળામાં લઈને બહાર રાજાના બે પુત્રોમાં મોટા પુત્ર. એના નાના ભાઈનું આવ્યા. ઊગતા સૂર્યના સમાન કાંતિવાળી, શુદ્ધ નામ કુશધ્વજ હતું. સીરધ્વજને સુમેધા નામની Page #277 -------------------------------------------------------------------------- ________________ સિરવજ ૨૬૮ સુકમાર » હતી. એ પોતે મિથિલામાં અને કુશધ્વજ વિશ્વામિત્રનું આવું ભાષણ સાંભળી રાજાએ સાંકાસ્યામાં રાજ કરતા હતા. (૩. સુધન્વા શબ્દ કહ્યું કે, જે રામચંદ્ર માહેશચાપનો ભંગ કરશે તે જુઓ.) એક સમયે એના રાજવમાં જમીન ખેડતાં હું મારી સીતા એને પરણાવીશ. સેંકડો સેવકને એક ખેડૂતના હળમાં એક પેટી ભરાઈ. એણે એ આજ્ઞા કરીને શ્રી શંકર ધનુષ્યને સભામાં મંગાવ્યું. પેટી જઈને રાજાને આપી. એ પેટી ઉઘાડીને જોતાં આણીને રામની આગળ મૂકયું. રામે રમત માત્રમાં સોરધ્વજને એમાં એક કન્યા જણાઈ. હળથી પડેલા ધનુષ્ય ઊંચકર્યું, ચડાવી અને તે ખેંચીને તેને ચાસને સંસ્કૃતમાં “સીતા' કહે છે. એ સીતા ઉપરથી ભંગ કર્યો. એ કન્યાનું નામ સીતા પાડયું. કેમકે એ સીતામાંથી ધનુષ્યભંગ થતાં જ જનકે પત્ર લખીને અયોધ્યાથી મળી આવી હતી. સીરવજને પુત્ર સંતતિ મૂળ દશરથને વિવાહ સારુ તેડાવ્યા. | વા૦ રાત્રે જ નહોતી. માત્ર એક ઔરસ કન્યા મિલા બા૦ સ૦ ૬૭૦ જનકને પત્ર વાંચીને દશરથને નામે હતી. ધ જ હર્ષ થયું. પછી તરત જ પોતાની સઘળી થોડાં જ વર્ષમાં સીતા કન્યા ઉમરલાયક રણુએ, ભરત, શત્રુન, વસિષ્ઠાદિ બ્રાહ્મણોને થઈ. સીરધ્વજે પ્રતિજ્ઞા કરી કે મારા ઘરમાં શ્રી લઈને સેના સહવર્તમાન કેટલાક મંત્રીઓ સાથે લઈને તેના સહવત્ત માને કેટલાક મ? શંકર ભગવાનનું ધનુષ્ય છે. તેને ભંગ કરનારને મિથિલા આવ્યા. સોરધ્વજ જનક તેમને સામૈયે જ હું આ કન્યા આપીશ. આમ પ્રતિજ્ઞા કરીને ગયે અને ઘણા જ સન્માન સાથે તેમને નગરમાં એણે દેશદેશાવર પત્રે લખાવી સ્વયંવરની તૈયારી લાવીને ઉતાર્યા. | વા૦ ર૦ આ૦ સ. ૬૮-૬૯ કરી. સઘળા રાજાઓ અને સન્માનિત બ્રહ્મર્ષિઓ સુકન્યા સૂર્યવંશીય શર્યાતિ રાજાની કન્યા અને ત્યાં એકઠા થયા. દશરથ રાજાને પણ નિમંત્રણ ચ્યવન ભાર્ગવની સ્ત્રી. એને પ્રગતિ નામે પુત્ર હતો ! ગયું હતું પણ એ પોતે આવ્યા નહોતા, કારણ ભાર૦ આ૦ ૮-૧, રામ અને લક્ષમણ બને કુમારોને વિશ્વામિત્ર ઋષિ સુકન્યા (૨) મંકણુક ઋષિની માતા યજ્ઞરક્ષા સારુ લઈ ગયા હતા, તેથી એમનું મન સુકર્મા સમવંશી યદુકુળત્પન્ન શ્વફલક રાજાને પુત્ર. સ્વસ્થ નહતું. વિશ્વામિત્ર મિથિલા ગયા હતા. સુર્મા (૨) દેવસાવર્ણિ મવંતરમાં થનારા તેમની જોડે રામ અને લક્ષમણ મિથિલા ગયા. બીજા દેવોમાંના એક પ્રકારના દેવ. ઋષિએની પેઠે જનક વિશ્વામિત્રને સાથે ગયે. સુકર્મા (૩) યુધિષ્ઠિરની સભાને એક ક્ષત્રિય. | તેમને નગરમાં આણી પૂજા કર્યા બાદ એણે ઋષિને ભાર૦ ૦ ૪-૩૩. પૂછ્યું કે આ બાળકે કેના પુત્ર છે? વિશ્વામિત્રે સુકાલી પિતગણુની એક જાતિનો પિતર. એ કહ્યું કે એ દશરથ રાજાના પુત્ર છે અને હું રાજ વસિષ્ઠ અષિને પત્ર હોઈ શૂદ્ર જતિને પિતર છે. પાસેથી મારા યજ્ઞના રક્ષણ સારુ એમને માગી સકુંડળ ધૃતરાષ્ટ્રને સે પુત્રોમાં એક | ભા૨૦ ગયો હતો. એમણે તાટકા રાક્ષસને મારી, સુબાહુને આ૦ ૬૮-૯૮. પણ વધ કર્યો અને મારે સંપૂર્ણ કરાવ્યું. અમાર સપવિશેષ. | ભા૨૦ ૦ ૫૭-૮. પછી હું એમને અયોધ્યા પહોંચાડવાની પેરવીમાં હતો સુકુમાર (૨) પુલિન્દ નગરને રાજ. રાજસૂય તેટલામાં તારે પત્ર આવ્યું. શ્રી શંકર ભગવાનનું દિગ્વિજય યાત્રામાં ભીમસેને એને હરાવ્યું હતું. | ધનુષ્ય કેવુંક છે એ જાણવાની એમને જિજ્ઞાસા છે, ભાર૦ સ. ૩ર-૪. એ જાણું એમને હું મારી સાથે લઈ આવ્યો છું. સુકુમાર (૨) મત્સ્યદેશની પાસે રહેનારે કોઈ એક રસ્તામાં આવતાં એમણે અહલ્યાને ઉદ્ધાર કર્યો. ક્ષત્રિય. રાજસૂય દિગ્વિજયમાં સહદેવે એને જીત્યો વા૦ રા૦ બા૦ ૦ ૫૧-૬૫. હતા. | ભા૨૦ સ૦ ૩૦-૧૦. Page #278 -------------------------------------------------------------------------- ________________ સુગ્રીવ સુકુમાર ૨૬ સુકુમાર (૪) સેમવંશી આયુ રાજાના પુત્ર ક્ષત્ર- સુખ સ્વાયંભુવ મન્વતરમાંના ધર્મઋષિને તેની શાંતિ વૃધના કાશ્ય નામના પૌત્રના વંશના ધૃષ્ટકેતુ નામની સ્ત્રીને પેટ થયેલ પુત્ર. રાજાને પુત્ર. એને પુત્ર તે વીતિ હેત્ર. સુખીનળ સોમવંશી પુરુકુત્પન પાંડવ વંશના સુકુમારી શક્તિમાન પર્વતમાંથી નીકળેલી ભારતવર્ષીય નૃચક્ષુ રાજાને પુત્ર અને પુત્ર તે પરિપ્લવ રાજા. નદીવિશેષ. સુખીબળ સુખીનળ રાજાને પુરાણમાં આ નામે સુકુમારી (૨) સમવંશી પરીક્ષિત પુત્ર ભીમસેનની કહ્યો છે. ભાર્યા. એને પરિશ્રવા, યમાહુ, પ્રતાપ વગેરે પુત્રો સુગત બુદ્ધ અને તેના મતાનુયાયીઓ. હતા. | ભા૨૦ આ૦ ૬૩-૪૬. સુગતિ ઋષભદેવ વંશના ગય રાજાને પુત્ર. સુકુમારી (૩) સાંજયની પુત્રી અને નારદની સ્ત્રી સુગતિ (૨) હંસવજ રાજાને પ્રધાન. ભાર૦ શાં૨૮-૪૦. સુગન્દ્ર એક યાદવવિશેષ. | ભાગ ૧૦–૮૨-૬. સુકત ચાક્ષુષ મન્વતરમાંનો એક પ્રજાપતિ. સુગંધા અપ્સરાવિશેષ, ભાર૦ આદિ૧૩ર-૪૫ સકત (૨) ઉત્તાનપાદ વંશના પૃથુ રાજાને સુગ્રીવ શંભ અને નિશુંભ નામના અસૂરોને દૂત. વિજિતાશ્વાદિક પાંચ પુત્રો હતા તેમાંના એકનું એને અસુરરાજે પિતાને વરવાનું કહેણ લઈને દેવી બીજુ નામ. પાસે મોકલ્યા હતા. | દેવી ભાગ ૪૦ ૫–૮૦૨૩. સુકત (૩) બ્રહ્મસાવર્ણિ મવંતરમાં થનારા સપ્તર્ષિ સુગ્રીવ (૨) શ્રીકૃષ્ણના રથના ચાર અ નૌકી એમાંને એક કષિ. એકનું નામ. | ભાર૦ ૧૦ ૨૦-૧૩; અશ્વ સકેતન સોમવંશી આયુપુત્ર ક્ષત્રવૃહના કાશ્ય નામના ૧૧૮-૫૬. પૌત્રના વંશમાંના સનથ રાજાને પુત્ર. એને પુત્ર સુગ્રીવ () અક્ષરાજા નામના વાનરના બે પુત્રતે ધર્મ કેતુ . માંને નાને પુત્ર. એ પિતે વાલિ નામના એના સુકેતુ વિદેહવંશીય નંદિવર્ધન જનકને પુત્ર. એને ભાઈથી ના હતા. એ સૂર્યના વીર્યથી જો પુત્ર તે દેવરાત જનક. હતા. એ પતે એક પરાક્રમી હતા, પણ એના સુકેતુ (૨) તાટકા રાક્ષસીને પિતા. એ યક્ષ હતા. ભાઈ વાલિ જેટલો નહિ. ઘણુ કાળ સુધી બન્ને સુકેતુ (૩) રામના પ્રધાન સુજ્ઞના પુત્ર માને એક ભાઈઓમાં સંપ અને હેત રહ્યું હતું. એક માયાવી (કશ્યપ શબ્દ જુઓ.) રાક્ષસની સાથેના યુદ્ધ પ્રસંગને અંગે બને સુકેતુ (૪) ભારતના યુદ્ધમાં પાંડવ પક્ષના ચિત્રકેતુ “ભાઈઓમાં ઘણે જ વિખવાદ થઈ પડશે. એટલે રાજને પુત્ર. એને કૃપાચાર્યો માર્યો હતો. તે ભાર સુધી કે વાલિએ સુગ્રીવને કિષ્કિધામાંથી દેશવટો કર્ણ૦ અ૦ ૫૪; આદિ ૨૦૧–૯. દઈ દીધે. સુગ્રીવે પિતાના હનુમાનાદિ સચિવ સુકેતુ (૫) પાંડવપક્ષના શિશુપાલના પુત્રોમાંને એક. વગેરે સહિત ઋષ્યમૂક પર્વત ઉપર રહેવા માંડયું. એને દ્રોણાચાર્યો માર્યો હતો. | ભાર૦ ક. ૩-૩૨, સુકેશ વિઘુકેશ રાક્ષસને સાલ કટકટાને પેટે થયેલ એક સમયે ઋષ્યમૂક પર્વત પર પતે રહેતે પુત્ર. એ રુદ્રગણુ થયા હતા./વારા ઉત્તર૦ સ૦ ૪. હતા ત્યાં રામ અને લક્ષમણને આવતા દીઠા. આ સુકેશી અપ્સરાવિશેષ./ ભારઅનુ. ૫૦-૪૮. બને ધનુર્ધર કોણ હશે, વાલિના મોકલ્યા તે સુકેશી (૨) ગાન્ધારરાજની કન્યા અને શ્રીકૃષ્ણની નહિ આવ્યા હોય, એ વહેમ પડવાથી એણે ભાર્યા. | ભાર સહ પ૭-૨૬. મારુતિને એમની પાસે મોકલ્યા. મારુતિ એમની સુક્ષત્ર કેસલદેશાધિપતિને પુત્ર, ક્ષત્રિય. | ભાર પાસે ગયો અને એમની સાથે મીઠાં વચનો વડે દો૨૩-૫૮. સંવાદ કરીને તેમને સુગ્રીવની પાસે તેડી લાવ્યા. માંના નામ Page #279 -------------------------------------------------------------------------- ________________ સુગ્રીવ ૨૭૨. સુગ્રીવ સુગ્રીવ અને રામે અગ્નિની સનિધ પરસ્પર સખ્ય લડવા બોલાવ, એટલે હું એને મારીશ. આ કરવાના કેવા કર્યા. (હનુમાન શબ્દ જુઓ.) મિત્રી ઉપરથી સુગ્રીવ ફરી યુદ્ધ કરવા ગયે. એણે મોટી થયા પછી સુગ્રીવે રાવણ હરણ કરી જ હતા ગજન કરીને વાલિને લડવા તેડ. | વા૦ ર૦ ત્યારે સીતાએ વાનરમાં ફેંકેલાં વસ્ત્રાભૂષણ કિકિં. સ. ૧૨, રામને બતાવ્યાં ને સીતાનાં વસ્ત્રો જ છે એમ સુગ્રીવની ગર્જના સાંભળી વાલિ તત્કાલ નગરી 'રામને ખાતરી થઈ. પછી રામે સુગ્રીવને પૂછયું કે બહાર લઢવા ચાલે. એ જોઈને એની સ્ત્રી તારાતારા ભાઈ વાલિની સાથે વૈમનસ્ય થવાનું કારણ એ કહ્યું કે આજે તમે યુદ્ધ કરવા જશે નહિ. શું ? આ ઉપરથી સૂઝવે બને ભાઈઓની મને લાગે છે કે સુગ્રીવ કોઈની સહાય લઈને તકરાર અને યુદ્ધની સઘળી હકીકત કહી. / વા૦ આવ્યો છે. છેક ગઈ કાલે તે કચરઘાણ થઈ ર૦ કિષ્ઠિ૦ સ. ૮. • સુગ્રીવે વાલિનું પરાક્રમ જવાથી નાસી ગયો હતો, છતાં આજે જ લડવા કેવું છે એ જણાવવા દુંદુભિ રાક્ષસની સાથે તેને આવે છે, તે કઈ બળવાનના આશ્રય વગર હોય થયેલા યુદ્ધનું વર્ણન કર્યું. / વા૦ રા. કિકિં. નહિ. હવે તમે સુગ્રીવને બોલાવીને પહેલાંની પેઠે સ૦ ૧૧.૦ છેવટે વાતચીતમાં સુગ્રીવને ખાતરી એને યુવરાજપદે સ્થાપે, અને સ્વસ્થ રહો. વાલિથઈ કે રામ વાલિના કરતાં અધિક પરપક્રમી છે. એ કહ્યું કે આજે તો હવે એ મને યુદ્ધ કરવા રામની સલાહથી પછી સુગ્રીવ વાલિ સાથે યુદ્ધ બેલાવે છે, એટલે મારે ગયા વગર ચાલે જ નહિ. કરવા ગયે અને એને કિકિંધાની બહાર લડવા તું સ્ત્રી-સ્વભાવ પ્રમાણે અમથી બીએ છે. ફિકર બોલાવ્યો. બન્ને ભાઈઓનું ઘોર યુદ્ધ થયું. કરીશ નહિ. એને હરાવીને હું આ આવ્યો. પિતાની રામે વાલિને માર્યો નહિ, એટલે સુગ્રીવે ખૂબ મારા સ્ત્રી પ્રતિ આમ કડી વાલિ વાનર સુગ્રીવ સાથે ખાધે. એનું શરીર જર્જરિત થઈ જવાથી એ સંગ્રામ સારુ નગરી બહાર આવ્યો. યુદ્ધ થતાં નાસી ઋષ્યમૂક પર્વત પર આવતો રહ્યો. વાલિ રામનાં બાણુથી વાલિ મરાય. (૨. વાલી શબ્દ પિતાના નગરમાં પાછો ગયો. જુઓ.) સુગ્રીવે રામને કહ્યું કે હું કેવળ તારા જ વાલિ મરાયે; એની ઔદવ દૈહિક ક્રિયા થઈ આશ્રય પર ઝઝૂમી વાલિની જોડે યુદ્ધ કરવા ગયો ગઈ; પછી રામે લક્ષમણને હાથે સુગ્રીવને ગાદી છતાં, મને વચન આપ્યા પ્રમાણે તે વાલિને ઉપર બેસાડયો, અંગદને યુવરાજ નીમ્યો. પછી મા કેમ નહિ? જે તારા મનમાં વાલિને હાથે પિતે ચોમાસું પૂરું થાય ત્યાં સુધી લક્ષ્મણની સાથે મને મરાવવાનું હોય તે તું જ પોતે મને કેમ પ્રસવણ નાસ્ના પર્વત પર રહ્યા. સુગ્રીવને ગાદી મારી નાખતો નથી ? સુગ્રીવની આવી દીનવાણી મળતાં જ એણે તે ચાર મહિના યથેચ્છ વિષયસુખ સાંભળી રામે કહ્યું કે, “હે સુગ્રીવ! તું તારા મનમાં ભોગવવામાં ગાળ્યા. એક વખત મારુતિએ એને આવા વિચાર લાવીશ નહિ. વાત એમ હતી કે સંભાયું કે રામે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે તારી જ્યારે તમે બે ભાઈ યુદ્ધ કરતા હતા તે વખતે ગાદી અને તારી સ્ત્રી તને મેળવી પી, પણ તું તું અને વાલિ મને એક સરખા જ જણાયા. મારા તારા વચન આપ્યા પ્રમાણે સીતાની શોધને માટે મનમાં શંકા પેદા થઈ કે જો વાલિ ધારીને કહ્યું કરતા નથી એ શું ? એથી વિનાશ થશે. બાણ મારું અને ભૂલથી સુગ્રીવને જ મારી બેસાય હનુમાનનાં આ વચન સાંભળી સુગ્રીવની સૂધ ઠેકાણે તે ! એમ ધારી મેં બાણ માર્યું નહિ. હવે હું તારા આવી અને એણે મારુતિને કહ્યું કે મને તે યાદ શરીર પર કંઈક નિશાની કરું છું, જેથી વાલિને કરાવ્યું તે ઠીક થયું. હવે પૃથ્વી પરના સઘળા બદલે તને મારી બેસાય નહિ. અને હવે તુંજ વાલિને વાનરે એક પખવાડિયામાં કિકિંધામાં એકઠા થાય Page #280 -------------------------------------------------------------------------- ________________ સુગ્રીવી ૨૭ સુરછીયા કન્યા. એમ બધે પત્ર લખ. જે નહિ આવે કે શિક્ષાને સુગ્રીવ અંગદને કિષ્કિધાની ગાદી પર બેસાડી પાત્ર થશે એમ જણાવજે. મારુતિએ સુગ્રીવની આજ્ઞા પતે રામચંદ્રની સાથે જ સ્વધામ ગયો. (૩. રામ મુજબ બધા વાનરોને પત્ર લખ્યાથી પંદર દિવસની શબ્દ જુઓ). અંદર તે કેટયાવધિ વાનર કિકિંધામાં એકઠા સુગ્રીવી તામ્રાને કશ્યપ વડે થયેલી કન્યામાંની એક થઈ ગયા. | વાહ રા૦ કકિષ્કિસ. ૨૯ કિષ્કિધામાં વસ્તુસ્થિતિ આવી હતી. અહીં સુષ માદ્રી પુત્ર નકુળ પાંડવના શંખનું નામ. / પ્રસવણ પર્વત ઉપર રામચન્દ્ર ચાર મહિના રહ્યા. ભાર૦ ભો ૦ ૨૫-૧૬ એ સમય દરમ્યાન સુગ્રીવ તેમને એકેય વાર મળવા સુચન્દ્ર પ્રાધાને પેટે જન્મેલા દેવગાંધર્વમાને એક. / ધરાધરી આવ્યું નહિ. આ ઉપરથી સુગ્રીવ સીતા. ભાર૦ સા ૦ ૬-૪૭ ની શોધ સંબંધી વાત ભૂલી જ ગયો છે ધારી સૂચન્દ્ર (૨) સિંહિકાના ચાર પુત્રે મને એક અસર./ તેમણે ઉમણને સુપ્રીવ પાસે મોકલ્યો. | વાહ ભાર૦ સા૦ ૬૬-૩૧. રા. કિકિં૦ સ૩૨૦ લક્ષમણને ક્રોધભર્યો આવેલો સુચન્દ્ર (૩) સૂર્યવંશી દિષ્ટકુળના હેમચન્દ્ર રાજાને જોઈને વાનરે ભયભીત થઈ ગયા. તેમણે લક્ષમણ પુત્ર. એના પુત્રનું નામ ધૂમ્રાક્ષ. આવ્યાના સમાચાર અંગદને તરત જણાવ્યા. સુચન્દ્ર (૪) એ નામને એક યાદવવિશેષ, અંગદ આગળ થઈને ત્યાં આવ્યો. લક્ષ્મણને સુચહ્ન ભાગીરથીના સપ્ત પ્રવાહ પિકીને એક પ્રવાહ. વંદન કર્યું. અગંદ લક્ષમણ સાથે વાત કરતો હતો કઈ કઈ ઠેકાણે એને જંબુ નદી કહી છે એમ તેટલામાં જ મારુતિએ જાહેર કર્યું કે કેટયાવધિ જણાય છે. વાનરે તેમની કાર્યસિદ્ધિને માટે હાજર છે, સુચારુ સોમવંશીય ધૃતરાષ્ટ્રને એક પુત્ર | ભાર૦ એમ જણાવીને તેને ઘણું સન્માનપૂર્વક રાજમંદિરે ભી૦ ૭૯-૨૨ લઈ ગયો. મારુતિનાં વચન સાંભળીને લક્ષમણને સુચિત્ત તામ્રવજ રાજનું નામાન્તર, એને સુચિત્ર કેપ શમે. એટલામાં જસુગ્રીવ જાતે આવ્યા પણ કહ્યો છે. અને તેણે લક્ષમણને ઘણે સત્કાર કર્યો. પછી સુચત્તિ તગડની સંજ્ઞાવાળી અંગિરાકુળને એક સુગ્રીવ, મારુતિ અને કેટલાક વાનરેને લઈને ઋષિ. રામનાં દર્શન કરવા ગયો. | વા૦ રા૦ કિષ્કિo સુચિત્ર સોમવંશીય ધૃતરાષ્ટ્રને એક પુત્ર. | ભાર સ૦ ૩૪-૩૮. . ભી ૦૭૯-૨૨ રામચન્દ્રને મળી આવ્યા પછી સુપ્રીવે તરત જ સુચિત્ર (૨) પાંડવ પક્ષને એક પંચાળ ક્ષત્રિય. વાનરેને સીતાની શોધ સારુ મોકલ્યા. તેઓમાંથી એને દ્રોણાચાર્યો માર્યો હતો. | ભારે દ્રો૦ ૨૧અંગદની આગેવાની નીચે મારુતિ વગેરે કેટલાક દર એના પુત્ર ચિત્રવર્માને પણ દ્રોણે જ માર્યો દક્ષિણમાં ગયા. તેમાંથી હનુમાને સીતાની ખેળ હતો. ભાર૦ ક. ૩–૨૭. કાઢી. (હનુમાન શબ્દ જુઓ.) સુચિત્ર (૩) તામ્રધ્વજ રાજાનું નામાન્તરમારુતિ સીતાની ખોળ કાઢીને આવ્યા પછી સુચિરા શ્વફલક યાદવને તેર પુત્રોની પછી વાનરસેના સહિત સેતુ બાંધી તેના પર થઈને લંકા જન્મેલી કન્યા. ગયા. યુદ્ધમાં સપરિવાર રાવણને માર્યો. પછી સીતા સુચેતા મૃત્સમદને પુત્ર. વર્ચા નામને ઋષિ એને સહવર્તમાન અયોધ્યા પધાર્યા અને ત્યાં અગિયાર પુત્ર હતો. હજાર વર્ષ પર્યત રાજ્ય કરીને પછી સ્વધામ સુરછત્રી પંજાબમાંની સતલજ નદી. પધાર્યા. રામચંદ્ર સ્વધામ જતા હતા તે વખતે સુછાયા થુવપુત્ર શિષ્ટની સ્ત્રી. એને કૃપ, રિપંજય, Page #281 -------------------------------------------------------------------------- ________________ સુજન ર૭ર સુદર્શન વૃત અને વૃક એમ ચાર પુત્રો હતા. સુતીર્થ ભારતવર્ષીય તીર્થવિશેષ. | ભાર૦ ૧૦ સુજન બાર ભાર્ગવ દેવોમાંને એક. ૮૧-૫૪. સજન્ય બાર ભાર્ગવ દેવોમાંને એક.. સુતીક્ષણ એક બ્રહ્મર્ષિ. એ અગમ્ય ઋષિને શિષ્ય સુજય પાંડવોના અશ્વમેધમાં સહાય કરનાર એક હતા. રામચન્દ્ર એના આશ્રમમાં કેટલાક કાળ, યાદવ | જૈમિ૦ અ૦ ૧૩. રહ્યા હતા. સુજાત સોમવંશી ધૃતરાષ્ટ્રને એક પુત્ર / ભાર૦ સુતેજન ભારતના યુદ્ધમાં પાંડવ પક્ષને એક રાજા, શ૦ ૨૫-૫ ભા૨૦ દ્રો૦ ૧૫૮, સુજાતવક એક ઋષિ. સુતેજા સૂર્યવંશી ઇક્ષવાકુકુળના હરિશ્ચંદ્રવંશના સુદેવ સુજાત જાતિવિશેષ. | ભાર૦ સ. ૭૮–૯૨ રાજાના બે પુત્રોમાંને ના પુત્ર. સુજાતા ઉદાલક ઋષિની કન્યા, કહેલ ઋષિની ભાર્યા સુત્રામાં દેવસાવ િમવંતરમાં દેવવિશેષ. અને અષ્ટાવક્રની માતા. સુંદ ઉપસુંદને ભાઈ. (સંદેપસુંદ શબ્દ જુઓ.) સજાતેય વિશ્વામિત્રકુળને એક ઋષિ સુંદ (૨) તાટકા રાક્ષસીને પતિ. એને સુબાહુ અને અજયેષ્ઠ મોર્ય કુળના અગ્નિમિત્રને પુત્ર. | ભાગ ૧૨ મારીચ નામે બે પુત્રો હતા. ૧-૧૬ સુદરિદ્ર પાંચાળ નગરને એક બ્રાહ્મણ, ધૃતિમાન, સુજય મહાભારતના યુદ્ધમાં દુર્યોધન પક્ષને એક તત્ત્વદશ, તત્સક અને વિદ્યાચન્દ્ર એ ચારને રાજ. | ભા૨૦ ક૩૦ ૨૭ પિતા. (પિતૃવત શબ્દ જુઓ.). સુતનું વસુદેવની સ્ત્રીઓમાંનો એક સુંદરી નર્મદા ગાંધર્વની ત્રણ કન્યામાંની એક અને સુતનું (૨) અપૂરની સ્ત્રીઓ પછી એક. આહકની માલ્યવાન રાક્ષસની સ્ત્રી. પુત્રી | ભાર૦ સ૧૪-૩૪ સુંદરિકા ભારતવર્ષીય તીર્થ. સુતપસ સાવણિ મવંતરમાં થનારા દેવ પૈકી એક. સુદર્શન વિષ્ણુના ચક્રનું નામ. સુતપા એક પ્રજાપતિ. એ જ જન્માક્તરે કૃષ્ણ - સુદર્શન (૨) ઋષભદેવના મોટા પુત્ર ભરત વડે પિતા વસુદેવ થઈ જમ્યો હતે. પંચજનીને થયેલા પાંચ પુત્રોમાંને ત્રીજો પુત્ર. સુતપ (૨) સૂર્યવંશી ઇક્વાકુકુળના અંતરિક્ષ સુદશન () જંબુદ્વીપનું બીજુ નામ. | ભાર૦ રાજાના ત્રણ પુત્રોમાંને પહેલો. એનો પુત્ર તે ભી. સ૦ ૫. સમિત્રજિત સુદર્શન (૪) ભારતવષય એક સરેવર | વા૦ રા. સુતષા (૩) સોમવ શી અનુકુત્પન્ન હેમ અથવા કિષ્કિ. સ૪૦. સેન રાજાનો પુત્ર. એને પુત્ર તે બલિરાજા. સુદર્શન (૫) ભારતવર્ષીય એક સામાન્ય પર્વત. | સુતલ સપ્ત પાતાળમાંનું ત્રીજુ પાતાળ. / ભાગ- વા. રા. કિષ્ઠિ૦ સ૦ ૪૩. ૫ કં૦ ૦ ૨૪ સુદર્શન (૬) એ નામને એક વિદ્યાધર. એક વખત સુતશ્રવા એક બ્રહ્મર્ષિ. એણે અંગિરા ઋષિની હાંસી કરી તેથી ઋષિએ સુતસેમ પાંડવ ભીમસેનથો દ્રૌપદીને થયેલો પુત્ર. એને શાણે, કે જા તું સર્પ થઈશ. આમ શાપને ' મહાભારતના યુદ્ધમાં એને શકુનિની સાથે સંગ્રામ લીધે એ અંબિકાવનમાં અજગર થઈને પડ્યો. થયો હતો. એ રાત્રે તંબુમાં સૂતો હતો ત્યાં ગોકુળમાંથી એક વખત નંદ બધા ગોવાળો વગેરેને અશ્વત્થામાને હાથે માર્યો ગયો હતો. | ભાર લઈને યાત્રા કરવા ગયા હતા, તેમને આ અજગરે સૌ૦ ૮-૬૨. ત્રણની સંજ્ઞાવાળા શ્રતસેન એ જ. ગન્યા. કૃષણે એને મારી એને ઉદ્ધાર કરી નંદને સુતાર અનુશાલવ રાજાનો પ્રધાન છોડાવ્યા હતા. / ભાગ દશમ સ્કં૦ સ૦ ૩૪. Page #282 -------------------------------------------------------------------------- ________________ સુદર્શન ૨૭૩ સુદર્શન સુદશન (૭) ચન્દ્રમંડળ; ચન્દ્ર જેને અધિપતિ છે રાજાની દષ્ટિએ પડ્યો. અતિથિએ રાજાનું તેમાં આવેલા દ્વીપ / ભાર૦ થી ૫-૧૬. મન જેવાને એને કહ્યું કે હે રાજ! અમે સુદાન (૮) ઇવાકુવંશને દુર્યોધનનો પુત્રી જણાંએ ઘણું નિંઘકર્મ કર્યું છે. માટે તું મને સજા સુદર્શનાને અગ્નિથી જન્મેલ પુત્ર. એની સ્ત્રીનું નામ કર. રાજા કહેઃ આપ એવું બોલશો નહિ. એ ઓઘવતી હતું. આ ઓઘવતી નૃગવંશના આધવાન સ્ત્રી આપની દાસી છે. હું આપને આજ્ઞાધારક રાજની કન્યા હતી. | ભાર– અનુ. ૨-પર, સેવક છું. મારા આવવાથી આપની તૃપ્તિમાં કશી આ રાજાની અતિથિઓ ઉપરની મમતાની ન્યૂનતા આવી હોય તો આપ જ મને સજ કરે. પરાકાષ્ઠા હતી. એણે પિતાની સ્ત્રીને કહી મૂક્યું આ સાંભળીને મૃત્યુદેવે સંતુષ્ટ થઈને પિતાનું હતું કે હું અતિથિને કદી પણ વિમુખ થતા નથી. મૂળરૂપ પ્રકટ કર્યું અને કહ્યું કે રાજા, તે મને માટે તારે પણ એવું જ વ્રત પાળવું જોઈએ. હરાવ્યો. આમ કહીને ઓઘવતીના અર્ધભાગને મારી એમ કરીને માનેલી સઘળી વસ્તુઓમાંથી નદી બનાવી, પૃથિવી ઉપર સ્થાપી; અને બાકી અતિથિને પ્રિય હોય તે આપવું એટલું જ બસ રહેલા અર્ધભાગ સહિત રાજાને સ્વર્ગે લઈ ગયે. નથી; પણ મારે કરીને માનેલે આ દેહ પણ જે સુદર્શન (૯) ધૃતરાષ્ટ્રના સે પત્રમાં એક. / અતિથિને જોઈએ તો તે પણ આપ. સ્ત્રીએ ઠીક ભાર૦ થી ૭૭-૭. • એને ભીમસેને યુદ્ધનાં માર્યો એમ કહી પતિસંગમાં રહી અતિથિને સકાર હતે. કરવાનો નિયમ જ પ ળવા માંડ્યો. એક સમય સુદર્શન (૧૦) દુર્યોધન પક્ષને એક ક્ષત્રિય. | ભાર રાજા મૃગયા સારુ ગયે હતું, એ લાગ સાધીને સ૦ ૪-૩૪. એને સાત્યકિએ માર્યો હતે. | ભાર૦ બાઈનું સત્ય જેવાને બ્રાહ્મણને વશ કરીને સ્વતઃ દ્રારા ૧૧૮. મદેવ જ એને ત્યાં આવ્યું. સુદર્શન (૧૧) જમ્બુદ્વીપમાં આ વતું કેતુરૂપ એપવતીએ આગળ પડીને એને સત્કાર કર્યો જાંબુડાનું વૃક્ષ. / ભાર૦ ભી. ૭–૧૯. અને વિનંતી કરી કે મારે પતિ ગયા સારુ ગયે સુદર્શન (૧૨) હંસધ્વજ રાજના પુત્ર માને એક. છે. આપની જે ઈછા હોય તે નિવેદન કરે કે સુંદરી"ન (૧૩) સૂર્ય વંશના ઈવાકુ કુળના કુશ હું તે પૂર્ણ કર્યું. બ્રાહ્મણે કહ્યું કે મારી ઇચ્છા અન્વયમાં જન્મેલા યુવસંધિ રાનને તેની તું પૂર્ણ કરીશ? એણે હા કહ્યાથી બ્રાહ્મણે કહ્યું મનોરમા નામની મોટી સ્ત્રીની કુખે થયેલે પુત્ર. એ કે મારે તારા શરીરને ઉપભેગ કરવાની ઇચ્છા છે. માટે થયે એટલે ભારદ્વાજ ઋષએ એને ઉપનયન ધણું સારું, એમ બેલી એ ઘવતી બ્રાહ્મણને સંસ્કાર કરીને વેદવેદાંગનું તેમ જ ધનુર્વિદ્યાનું એકાંતમાં શમ્યા કરીને ત્યાં લઈ ગઈ. બ્રાહ્મ પણ શિક્ષણ આપ્યું, કેમ કે અયોધ્યાના પુષ્પ આઘવતી જોડે સંગ કર્યો. આ બે જણાં રતિમાં રાજાના પૌષ્ય અથવા ધ્રુવસંધિ રાજાને મનેરમા રોકાયાં હતાં, તેવામાં સુદર્શન મૃગયા કરીને પાછો અને લીલાવતી એમ બે સ્ત્રીઓ હતી. મનેરમાને આવે. એ પિતાની સ્ત્રીને હાક મારતો હતો; સુદર્શન અને લીલાવતીને શત્રુજિત નામે પુત્ર પણું એાધવતી બ્રાહ્મણની ઈછા તૃપ્ત કરાવવામાં હતા. એકદા ધ્રુવસંધિ અરણ્યમાં મૃગયા સારુ ગયો ગૂંથાયેલી હેવાથી, એણે એને ઉત્તર ન આવે; હતું, ત્યાં તેને સિંહે મારી નાખ્યો. અયોધ્યામાં તેમ બારણાં પણ ઉઘાડયાં નહિ. બ્રાહ્મણને તૃતિ આ વાતની જાણ થતાં રાજાની ઔર્વદેહિક ક્રિયા કરવામાં આવી. પછી વસિષ્ઠ ઋષિ અને મંત્રીઓએ થતાં એણે આવીને બારણું ઉઘાડ્યાં. પેલે અતિથિ મળીને વિચાર કરીને સ્રદર્શનને ગાદીએ બેસાડવાનો ૩૫ Page #283 -------------------------------------------------------------------------- ________________ સુદર્શન - સુદર્શન નિશ્ચય કર્યો, કેમ કે એ મોટી પટ્ટરાણીને પુત્ર હતા. એ દરમ્યાન મનેરમાના પિતા કલિંગ દેશાધિપતિ વીરસેન અને લીલાવતીના પિતા અવંતિ દેશા- ધિપતિ યુધોજિત એમ બને રાજાઓ અયોધ્યામાં આવી પહોંચ્યા. યુધાજિત રાજા સુદર્શનને રાજયોભિષેક કરવા દે નહિ. એ કહેતો હતો કે સુદર્શનના કરતાં શત્રુજિત ઉમ્મરે મોટો છે. માટે એને હક્ક છે. વીરસેન કહેતો હતો કે શત્રુજિત મોટો હોય તેમાં શું ? પટરાણીને પુત્ર હોવાથી સુદર્શનને જ હક છે. એ પત્ર નાના હોય તદપિ માટે મનાય છે એ વસિષ્ઠાદિને નિર્ણય ખરે છે. વીરસેનનું કહેવું યુધાજિત માન્ય કરતા નહોતા. આ ઉપરથી બને રાજાઓ વચ્ચે યુદ્ધ થતાં તેમાં મનોરમાને પિતા વીરસેન મરા. યુધાજિત પિતાના દેહિત્રને ગાદી પર બેસાડ્યો અને મનોરમાં અને સુદર્શનને કેદ કરું અગર મારી નંખાવું એમ ધારી તેમને બળતું હતું. વિદલ્લ નામના પ્રધાનને એની આ ધારણાના ચેતા પ્રથમથી જ પહોંચ્યા હતા, તેથી તેણે મનેરમાને અને સુદર્શનને અયોધ્યામાંથી નસાડી, બધી હકીકત જણાવી તેમને ભારદ્વાજ ઋષિના આશ્રમમાં સોંપ્યાં. | દેવી ભાગ ૩ કિં. અ૦ ૧૪-૧૫. યુધોજિતે મને રમા અને સુદર્શનને ખોળવા બધી અયોધ્યા તળે-ઉપર કરી પરંતુ તેમને તેને પત્તો લાગ્યો નહિ. પછી એને રાજ્યની ઉત્તમ વ્યવસ્થા કરી અને પિતાને દેશ ગયે. થોડા જ કાળમાં એને બાતમી મળી કે મનોરમા અને સુદર્શન ભારદ્વાજ ઋષિને ત્યાં છે. એથી પોતે ત્યાં જઈને કહેવા લાગ્યું કે એ બન્નેને મારે સ્વાધીન કરી ઘો. ઋષિએ કહ્યું કે એ બન્નેએ મારો આશ્રય લીધે છે, માટે હું તમને નહિ આપું. યુધાજિત કહે કે મારા શત્રુઓને તમારે આશ્રય આપ જ જોઈતો નહોતો. એ છતાં આશ્રય આપે તો ભલે, પણ હવે તેમને મારે સ્વાધીન કરી દ્યો. નહિતર મારે બળાત્કારે લઈ જવા પડશે. ભારદ્વાજે કહ્યું : બહુ સારું, તારામાં બળ હોય તે લઈ જા; મારી ના નથી. / દેવી ભા૦ ૩ & અ૦ ૧૬. ભારદ્વાજનું વચન સાંભળી યુધાજિતનું મન સહેજ ડગડયું. એણે પોતાના પ્રધાનને પૂછયું કે હવે શું કરડ્યું. પ્રધાને કહ્યું: ભારદ્વાજે તને કહ્યું કે બળ હોય તે લઈ જા, એનો અર્થ એટલે જ દેખાય છે કે એમનું રક્ષણ કરવાને પોતે સમર્થ છે. આમ છતાં પણ જે તું આગ્રહ જ કરીને બળાત્કાર કરીશ તો વિશ્વામિત્રની પેઠે પરાભવ પામીશ. રાજાએ વિશ્વામિત્ર કેણ, કેનાથી અને કેવી રીતે પરાભવ પામ્યો હતો એ પૂછતાં પ્રધાને વસિષ્ઠની ગાય બળાત્કારે વિશ્વામિત્રે લીધા અને પરિણામે હાર પામવાને બધે ઈતિહાસ કહી સંભળાવ્યો. એ સાંભળીને યુધાજિતે પિતાને વિચાર ફેરવ્યો. એણે ઋષિને વંદન કરી પોતાને સ્વદેશ જવાની ભારદ્વાજ પાસે આજ્ઞા માંગી. તે પછી યુલાજિત અવંતી ગયો. આમ ભારદ્વાજના આશ્રયમાં અને એમના આશ્રમમાં હોવાથી ઉપર કહી ગયા તેમ તેને ઉપનયન સંસ્કાર ભારદ્વાજે કર્યો હતો. | દેવી ભા૦ ૩ ૪૦ અ૦ ૧૭. નાનપણમાંથી જ સુદર્શનના મનમાં આદિશક્તિ ઉપર સંપૂર્ણ ભક્તિભાવ હતો. એ જોઈને ભારદ્વાજે આદિશક્તિની પૂજા સંબંધી સર્વ વિધિ ઉત્તમ પ્રકારે એને શીખવી હતી. ઋષિની પ્રેરણા પ્રમાણે એ ઉપાસના કરતો હતો. આદિશક્તિની એના ઉપર એટલી પ્રસન્નતા થઈ હતી કે, તેવામાં કાશીના સુબાહુ નામે રાજાની કન્યા શશિકલાને સ્વપ્નમાં જઈને એને સુદર્શનને પરણાની આજ્ઞા કરી. સ્વપ્ન જોઈને શશિકલા જાગી ગઈ અને સઘળી બીના પિતાની માતાને જણાવી. એણે પોતાના પતિ ને આ વાત કહેતાં એણે કહ્યું કે એ તે ઠીક; પણ એ રાજ્યભ્રષ્ટ થયેલાને હું મારી કન્યા શી રીતે પરણાવું? પછી પિતાની કન્યા પરણવા યોગ્ય થઈ ધારી એણે એને સ્વયંવર કરવાનું ઠરાવ્યું. એણે અનેક રાજાઓને તેડાવ્યા. શશિકલાએ જોયું કે પોતાનો બાપ પિતાની ઈચ્છાનુસાર વતી તે નથી, તેથી તેણે પોતાનો નિશ્ચય ઓર દઢ કર્યો. | દેવીભા૦ ૩ સર્કઅ૦ ૧૮. Page #284 -------------------------------------------------------------------------- ________________ સુન સ્વયંવરની તૈયારી થતી હતી, અનેક રાજ પણ આવવા માંડયા હતા. એટલે શશિકલાએ એક બ્રાહ્મણને ગુપ્તપણે સદન પાસે મેાકયેા. ભારદ્વાજ તે કાળે ચિત્રકૂટ પર્વત પર રહેતા હતા ત્યાં આ બ્રાહ્મણુ ગયા. એણે સુદર્શનને શશિકલાના સ્વપ્રની વાત કરી અને કહ્યું કે તમને શશિકલાએ સ્વયંવરમાં તેડયા છે. સુદર્શને વિદલ્લ પ્રધાન મારફત શંગવેરના કિરાતાધીપને ત્યાંથી એક રથ માગી અણાવ્યા અને તેમાં આવેલા બ્રાહ્મણ સહિત તે સુબાહુના નગરમાં આવ્યું. બીજા રાજાઓના સત્કાર ભેગા એને પણ સત્કાર થયા અને ઉતારા વગેરેના બદાબસ્ત થયે, / અ૦ ૧૯. સ્વયંવરને ર્દિવસે બધા રાા મંડપમાં મળ્યા છે. તેમાં અવંતી, દેશાધિપતિ યુધાજિત પશુ પેાતાના દાહિત્ર શત્રુજિતને અયાખ્યાથી લઈને આવ્યા હતા, તે આવીને મંડપમાં બેઠા, સુદ'ન પણ આવીને મંડપમાં બેઠા, રાજા અને સુદર્શન વચ્ચે કાંઈ સ’વાદ થયા. પછી સુબાહુ અ`તઃપુરમાં ગયા અને શશિકલાને કહે કે સ્વયંવર મંડપમાં ચાલ. પણ શશિકલાએ પિતાને ચોખ્ખું કહી દીધું કે હું કાંઈ મંડપમાં આવતી નથી. રાજા કહે ઃ તું મંડપમાં તેા ચાલ; તારે પરણવું હેાય તેને પરણુજે એમાં મારી ના નથી. પરંતુ શશિકલાએ કશું સાંભળ્યું જ નહિ. / અ ૨૦. ૭ હવે સુબાહુ મેાટી સંકડામણુમાં આવી પડયા. એકઠા થયેલા રાજાને કહેવુ શુ ? પછી ધૈર્યાં રાખીને પેતે મંડપમાં આવી બધાને વિનયપૂર્ણાંક કહ્યું કે મારા પર કૃપા કરીને આજે બધા પાછા જાએ, કેમકે મારી કન્યા આજે મંડપમાં આવતી નથી. કહે છે કે કાલે આવીશ. આ સાંભળીને બધા રાજાએ પોતપાતાને ઉતારે પાછા ગયા. રાજાએ ગયા એટલે સુબાહુ પેાતાની કન્યા શશિકલા પાસે આવીને કહેવા લાગ્યા કે તું આમ કરીશ એમ હું નહેાતા જાણતા. એમ જાણુતા હૈાત તા બધા રાજાઓને ખાદ્યાવત નહિં, અને મેં ન ખાલાવ્યા હૈાત તા જ સારું. હવે તું શુ' કરવા ધારે છે એ ખરેખરુ' કહે. શશિકલા કહે : સુદર્શન મેં આપને પ્રથમથી જ કહ્યું છે કે હું સુદર્શનને જ પરણીશ. આમ છતાં આપે આગ્રહ કરીને બધાને ખેાલાવ્યા તેમાં હું શું કરું? હું કાલે પણ મંડપમાં આવીશ એમ આપ ધારશે નહિ. હવે મારી વિનતી એટલી જ છે કે આજે રાત્રે સુદર્શોન જોડે છાની માની પરણાવેા. પછીની વાત પછી. આપ ફિકર કરશેા નહિ, કેમકે જોકે સુદર્શન અહીં એકલા આવ્યા છે પણ એ એવા બળવાન છે કે એ સધળા રાજાઓના પરાભવ કરશે અને આપને કાંઈ પણ ઈજા થવા દેશે નહિ. આ મારો દૃઢ નિશ્ચય છે એમ માનો. આ ઉપરથી સુબાહુએ પેાતાની કન્યા શશિકળાનું લગ્ન રાતારાત સુદ ન સ થે કર્યું. / દેવી ભા૦ ૩ સ્ક′૦ ૦ ૨૧–૨૨. ખીજે દિવસે સવારે સઘળા રાજાએ એ જાણ્યુ કે સુબાહુએ પેાતાની કન્યાનું લગ્ન સંદર્શન સાથે કર્યું. સઘળા રાજાઓ ક્રોધથી ધૂ આપૂ ંઆ થઈ ગયા. તેમાંયે યુધાજિત તે ધણા જ ક્રોધાયમાન થયે. શત્રુજિતને માખરે કરીને સધળા રાજઆ યુદ્ધ કરવા તૈયાર થયા. તેમણે સુબાહુને કહાવ્યુ` કે જે તારે આમ જ કરવું હતુ તે તે અમને અહીં' મેલાવ્યા શું કરવા હું આમ દેખતે ડાળે અમારુ અપમાન કર્યા બદલ તને સા જ કરવી ઘટે છે. સુબાહુ પણ સદર્શીનને માખરું કરીને યુદ્ધ કરવા સામે આવ્યા. ૧૭૫ શક્તિનું સ્મરણ કરીને સુદર્શને યુદ્ધના આરંભ કર્યા. થયું એમ કે શક્તિએ અનેરૂપે ત્યાં પ્રગટ થઇને એક ક્ષણમાં બધા રાજાઓને પરાભવ પમાડયા, યુધાજિત અને એના દોહિત્ર શત્રુજિતને તા ઠાર જ માર્યા. / દેવી॰ ભા॰ કરૂં અ૦ ૨૩. ૦ શત્રુજિત અને યુધાતિના ભરાવાથી સધળા રાજા સુદનને શરણે આવ્યા અને વિનંતી કરી કે તું મહાશક્તિને પાછી વાળી એનું અમને સવિસ્તર વન કર, સુને શક્તિની પ્રાથના કરવાથી શક્તિ ત્યાંથી અંતર્ધાન પામી, સુદને રાજઆને શક્તિનું માહાત્મ્ય વર્ણવીને કહ્યું./અ૦ ૨૪. ૧ રાજાએ સ ંતાષ પામીને તેમણે શશિકલા અને સુદર્શનના Page #285 -------------------------------------------------------------------------- ________________ સુદર્શન ૩૭ પ્રગટ વિવાહના સમારંભમાં ભાગ લીધે. સુબાહુએ બધા રાજાઓને થાયેાગ્ય સત્કાર કરી તેમને પાત પેાતાને દેશ વળાવ્યા. સુદર્શનને રાજાએ અપાર દ્રવ્ય, દાસ, દાસી, અશ્વ, ગજ, રથ, વસ્ત્રાભૂષણુ, અલંકાર ઈત્યાદિ આપી તેની મહત્તા વધારી; તેને શિલા સાથે વિદાય કર્યા. સુદન ત્યાંથી ભારદ્વાજને આશ્રમે ગયા. ઋષિને મળી તેમના આશીર્વાદ લઈ પોતે અયે ધ્યા ગયેા. મત્રીએએ એને રાજ્યાભિષેક કર્યો. રાજ્ય પ્રાપ્ત થયા પછી સુદર્શને પેાતાની આરમાન માતા લીલાવતીનું પેાતાની સગી માના જેવુ ં જ સન્માન અને રક્ષણ કર્યું. લીલાવતીને એથી ઘણું! સતૈષ થયા. શશિકલાને પેટે સદનને અગ્નિવર્ણી ન મે પુત્ર થયા હતા / દેવી ભાગ૦ ૩ સ્કં૦ ૦ ૨૫. સુર્થાંના સૂર્યવ ́શી દુર્ગાધન રાજાની કન્યા અને આઠની અ’સંજ્ઞાવાળા સુદર્શન રાખની માતા થાય. એ અગ્નિની ભાર્યા થતી. / ભાર॰ અનુ॰ મુદ્દષ્ટ્ર રામની સેનાના એક બળવાન વાનર / વા૦ રા॰ ઉત્ત॰ અ૦ ૩૬ ૨–૧૯ સુદક્ષિણ પાંડવાના સમયમાં ક્રાંખેાજ દેશાધિપતિ હતા તે. ભારતના યુદ્ધમાં આ દુર્યોધનના પક્ષમાં ગયા હતા અને અર્જુનને હાથે મરણ પામ્યું હતેા / ભાર॰ કો॰ અ૦ ૯ર; સ૦ અ૦ ૨૭. સુદક્ષિણ (૨) પૌંડૂક વાસુદેવના મિત્ર કાશીના રાજ્યના પુત્ર. શ્રીકૃષ્ણે એના બાપને માર્યા હતા માટે શ્રીકૃષ્ણને મારવાને એણે રુદ્રનું તીવ્ર તપ આદર્યું. હતું. રુદ્ર એના પર પ્રસન્ન થયા અને એને અભિપ્રાય જાણીને એને કહ્યુ કે તુ અભિચાર પ્રયાગ વડે દક્ષિણ અગ્નિનું સેવન કર, એટલે એ અબ્રાહ્મણુતે સત્વર નાશ કરશે. રુદ્ર આ પ્રમાણે કહીને અંતર્ધાન થયા પછી એણે જાદુ પ્રયાગથી અગ્નિનું સેવન કર્યું. અગ્નિ આથી તત્કાળ દ્વારકા પર ગયા. પરંતુ કૃષ્ણ તે બ્રહ્મણ્ય-બ્રાહ્મણ્ણાને મારનારા ઢાવાથી ત્યાંથી પાછા ફર્યાં અને આવીને સદાક્ષણ ઉપર જ પડયો, જેથી એ મરણ પામ્યા. મૂળમાં એમ છે કે સુદાસ કૃષ્ણે ચક્ર મૂકયું. પણ રુદ્રના વરદાનમાં જ કૃષ્ણને બાધા થાય એમ કશું ન હેાવાને લીધે કૃષ્ણને ચક્ર મૂકવાનુ પ્રયેાજન જ નહેતુ / ભાગ૦ ૧૦ સ્ક૦ અ. મુદક્ષિણા એકની સત્તાવાળા દિલીપ રાજાની સ્ત્રી. સુદામા દશા` દેશને રાજા. આ રાજા ચેદિ દેશના રાજા વીરબાહુ અને વિદર્ભ દેશના અધિપતિ ભીમ અથવા ભીમઢ – દમયંતીના પિતા – એમના સસરા થતા હતા. ચેદિના સુબાહુને અને દમયંતીને માતામહ / ભાર૰૧૦ ૬–૧૪. – સુદામા (૨) મેાદાપુરનેા અધિપતિ એક રાજા | ભાર૰ સ૦ ૨૮-૧૧ સુદામા (૩) ક`ના પુત્ર. વૃષસેનાની પછી જન્મેલે. દ્રૌપદીના સ્વયંવર ક.ળે એને યુદ્ધમાં અર્જુને માર્યો હતેા. / ભાર॰ આ૦ ૨૧૮–૩૨, સુદામા (૪) ભારતવષી'ય દેશવિશેષ; એની રાજધાની માદાપુર. / ભાર॰ ભી॰ અઠ ૯, સુદામા (૫) ચારની અ'કસત્તાવાળા દેશના રાજ, એ વામદેવ રાજને ભાઈ હતા. ભારતના યુદ્ધમાં એ પાંડવે ના પક્ષમાં હતા. / ભાર॰ દ્રો॰ અ૦ ૨૩. સુદામા (૬) ભારતવીર્ષીય સામાન્ય પર્યંત. સુદામા (૭) સીરધ્વજ જનકને મંત્રી, સુદામા (૮) ગેલેકમાં શ્રીકૃષ્ણના સખા. સુદામાન દેશિવશેષ. / ભાર॰ ભી૰ અ૦ ૯-૫૫, મુદ્દામિની વસુદેવના ભાઈ શમીકની સ્ત્રી અને સુમિત્ર અને અર્જુનની માતા, સુદાસ સૂર્યવંશી પુરુકુળના સકામ અથવા સર્વાંકર્માના પુત્ર. સકામને વખતે નળ નામે પણુ વર્ણવ્યા છે. મિત્રસહ રાજા અનેા પુત્ર થાય. મુદ્દાસ (૨) સામવંશી પુરુકુળના અજમીઢના પુત્ર નીળ રાજાના વંશના મુદ્ગલ પાંચાળ વંશના ચ્યવન રાજાના પુત્ર. એનું બીજું નામ બૃહદ્રથ હતું. સહદેવ નામના એને એક પુત્ર હતા. સુદાસ (૩) સોમવંશી પુરુકુળના પાંડવ વંશના તિમિ રાજાના પુત્ર બૃહદ્રથને પુત્ર. એને શતાનીક નામે પુત્ર હતા. Page #286 -------------------------------------------------------------------------- ________________ સુદાસ ૨૭૭ સુદાપણું સુદાસ (૪) એક યવન જાતિને રાજ. એ જાતે રાજા. એને શ્વેત અને સુરથ નામે બે પુત્રો હતા. | ઘણે અવિનયી હોવાથી નાશ પામ્યો હતો. વા૦ ૦ ઉત્તર૦ સ. ૭૮ પૂવે વેનરાજા તેમ જ નહષ રાજ પણ જાતે સુદેવી નાભિ રાજાની પત્ની. ઉદ્ધત અને અવિનયી હોવાથી નાશ પામેલા છે. સુદેવી (૨) મરુદેવીનું નામાન્તર / ભાગ ૭–૧૦ એ રાજાઓના નામની સાથે ઉતેમાં આ સદાસનું સુણ ભારતવર્ષીય દેશવિશેષ. | ભાર૦ ભીરુ અ૦ ૯ નામ પણ ગણાવ્યું છે, તે ઉપરથી આ રાજા સુષ્ણ (૨) શ્રીકૃષ્ણને રુકિમણીને પેટ થયેલે પુત્ર. ઘણે પુરાતન હેય એમ જણાય છે. | મનુસ્મૃ૦ સુષ્મા સોમવંશી અનુકુળત્પન્ન બલિરાજાની સ્ત્રી. અ૦ ૭ દીર્ધતમસ ઋષિ પાસે એણે પતિની આજ્ઞાથી, અંગ, સુદાસ (૫) સરસ્વતીના પાત્રમાં આવેલું તીર્થવિશેષ. | વગ, કલિંગ, પુડુ અને સુહ્મ એમ પાંચ પુત્ર ભાગ ૩-૧-૨૨ ઉત્પન્ન કરાવ્યા હતા. | ભાર આ૦ ૧૧૩-૫૧; સુદિન ભારતવર્ષીય તીર્થવિશેષ. | ભાર૦ વ૦ ભાગ- ૯ &૦ ૨૩; હરિવં૦ ૧-૩૧ ૮૧-૧૦૦ સુષ્મા (૨) પૂર્વમસ્ય દેશાધિપતિ વિરાટ રાજાની દિવા એક ઋષિ. | ભાર૦ શ૦ ૨૫૦-૧૬ સ્ત્રી. કીચકની માસીની દીકરી. કેક્ય રથકારની સુષ્ટ દેશવિશેષ. | ભાર ભી ૯-૫૧ બીજી સ્ત્રી માલવ્યાની પુત્રી. કીચકે એની બીજી સુદેવ દમયન્તીના ભાઈને મિત્ર, એક બ્રાહ્મણ. સ્ત્રીના પુત્રો હતા. | ભાર૦ વિ૦ ૨૦-૧૬. ઉત્તર | ભાર૦ વ૦ ૬૫-૩૩, ૬૮-ર૩ કુમાર એને પુત્ર થાય. એની પુત્રી ઉત્તરા અભિમન્યુસુદેવ (૨) કાશ ના રાજા હર્યશ્વને પુત્ર. એને ને પરણાવી હતી. | ભાર૦ વિ૦ ર૧-૧૦ વાતહવ્યે હરાવ્યું હતું. એને પુત્ર તે દિવોદાસ | સુદેણું (૩) ગાન્ધારરાજ સુબલની પુત્રી, ગાન્ધારીની ભાર– અનુ. ૮-૧૪ બહેન અને શકય, અને ધૃતરાષ્ટ્રની એક સ્ત્રી. | સુદેવ (૩) અબરીષને સેનાપતિ. | ભાર૦ શાં. ભાર૦ આ૦ ૧૧૪–૨૩ ૯૮-૫. અમ્બરીષ મરીને સ્વર્ગે ગયે, ત્યાં પોતાની સુંદ નિકુંભને પુત્ર અને ઉપસુંદને ભાઈ. પહેલાં મરણ પામેલા સેનાપતિ સુદેવને ઉત્તમ (સુદેપસંદ શબ્દ જુઓ.) પ્રકારના ભોગ ભોગવત દીઠે. એણે ઇન્દ્રને પૂછયું સુંદરા સાર્વભૌમ રાજાની સ્ત્રી કેકયી જયત્રેનની કે આણે યજ્ઞ કર્યો નથી અને કયા પુણ્ય કરીને માતા | ભાર૦ આ૦ ૧૩–૧૫ આ લેક પામે છે? ઇન્કે કહ્યું કે એ યુદ્ધરૂપી સુદપસુંદ હિરણ્યકશિપુના વંશના નિકુંભ નામના યજ્ઞમાં ન્યાયપુરસ્સર વર્તે છે, એ પુષ્ય. | ભાર૦ દત્યના પુત્ર. એ બન્નેએ વિંધ્યાચળ પર્વત ઉપર શાં અ૦ ૯૮ તપ કર્યું હતું. તપને યોગે બ્રહ્મદેવની પાસેથી સુદેવ (૪) એક દેવવિશેષ. (તષિત શબ્દ જુઓ.) વરદાન મળ્યું હતું કે તમે બંને એકબીજાને સુદેવ (૫) સોમવંશી યદુકુળના સાત્વત અન્વયમાં મારશો નહિ ત્યાં સુધી અમર રહેશે. સંતે જન્મેલા દેવક રાજાને ચાર પુત્રોમાંને ત્રીજો પુત્ર, પામીને બને ભાઈઓએ પૃથ્વી પર ભમીને યજ્ઞસુદેવ (૬) યૌવનાશ્વ રાજાને ભાઈ (યૌવનાશ્વ યાગને ભંગ કરવા માંડયા. એમનું આવું તેફાન શબ્દ જુઓ.) બહુ જ થયું ત્યારે ઇન્દ્રને કાને વાત ગઈ. સુદેવ (૭) સૂર્યવંશી ઇક્વાક કુળના હરિત આપસમાં એકબીજાના માર્યા વગર મરે નહિ, એમ અથવા વૃક રાજાને પૌત્ર, ચંપ રાજાને પુત્ર. હેવાથી ઇન્દ્ર બે ભાઈઓમાં તૂટ પાડવાને વિચાર વિજય અને તેના નામે એને બે પુત્રો હતા. કર્યો. એણે વિશ્વકર્મા પાસે એક ઘણું જ લાવણ્યસુદેવ (૮) દશરથિ રામના સમયમાં વિદર્ભ દેશને મયી સ્ત્રી ઉત્પન્ન કરાવી. તલ તલ જેવડા રતનની Page #287 -------------------------------------------------------------------------- ________________ સુઘન ૨૭૮ સુધર્મા બનેલી સૌંદર્યની મૂર્તિ હતી માટે એનું નામ જનકની પાસે સીતાનું માથું કર્યું હતું. સીરવજે તિલોત્તમા પાડયું હતું. ઈન્દ્રની આજ્ઞાથી આ અસરા એમને એમ એને સીતા પરણાવવાની ના કહી તિલોત્તમા સુદ પસંદની નજરે પડી. બને જણ હતી. કહ્યું હતું કે આ મારું શંકરધનુષ્ય છે તેને એના પર મોહિત થઈ એને વરવાને સારુ માહમાંહ્ય ભંગ કર એટલે હું તને સીતા પરણવું. એ એ લટી પડયા અને આપસમાં એકબીજાને મારી બોલી કબૂલ ન કરે અને જનક એને સીતા નાખ્યા. | ભાર૦ આ૦ અ૦ ૨૦૦-૨૧૨. આ પરણાવે નહિ. પછી એ મોટી સેના લઈને મિથિલા અપ્સરા તિલોત્તમા પૂર્વજન્મે બ્રાહ્મણી હતી અને ઉપર ચઢી આવ્યો અને સીરધ્વજને તેમ જ અનુચિત કાળે તીર્થમાં નહાવાને લીધે શાપને લીધે એની પ્રજાને ઘણે ત્રાસ આપ્યો. આથી ક્રોધે અસર થઈ હતી. ભરાઈ જનકે એવી દઢતાથી યુદ્ધ કર્યું કે એણે સુઘ સોમવંશી પુરુકુળના ચારુપદ રાજાને પુત્ર. એ યુદ્ધમાં સુધન્વાને ઠાર મારી એની રાજધાની બહુગવ રાજાને પિતા થાય. • સાંકસ્પાનગરી પડાવી લઈ ત્યાં પોતાના ભાઈ સુઘગ્ન ચક્ષુનુને નડવલાને પેટે થયેલા અગિયાર કુશવજને ગાદીએ બેસાડશે. આ સુધન્વાને કંબુપુત્રમાં એક. કોઈ કઈ ઠેકાણે એને પ્રદ્યુમ્ન ગ્રીવ નામે પુત્ર હતા. તે વા૦ રા૦ બાળ૦ ૦ ૭૧ નામે પણ કહ્યો છે. શંખ ઋષિના ભાઈ લિખિત સુધન્વા (૪) દુર્યોધન પક્ષને સંશતક રાજાઓમાંને ઋષિની પાસે આવીને, ચેરીની સજા જે હાથ કાપવા, તે સજા મને કર કહી હાથ કપાવનાર સુધન્વા (૫) એકની અંકસંજ્ઞાવાળા સુધનુનું તે આ જ રાજ. (શંખલિખિત શબ્દ જુઓ.) બીજુ નામ. સુઘગ્ન (૨) વૈવસ્વત મનુના પુત્ર ઈલરાજાનું બીજું સુધન્વા (૬) ભારતના યુદ્ધમાં પાંડવપક્ષને એક રાજાનામ. પાંચાલ્ય. એને યુદ્ધમાં દ્રોણાચાર્યો માર્યો હતો. / સુધન સોમવંશી પુરુકુળના અજમીઢ વંશના કુરુ ભાર૦ દ્રો૦ ૨૩-૫૬; દો. ૧૨૨-૪૩–૪૮. રાજાના ચાર પુત્રે માંને બીજો પુત્ર. એને કેાઈ સુધન્વા (૭) હંસધ્વજ રાજાના પુત્રમાંને એક. કઈ જગાએ સુધન્વા એ નામે કહ્યો છે. એને સુધર્મા પૃથુ રાજાના સમયમાં મનુષ્યજાતિને પૂર્વ સુહેત્ર નામે પુત્ર હતો. દિપાળ / મત્સ્ય અ૦ ૮. સુધન (૨) એ નામને સંશક્ષકમાં હતા તે એક સુધર્મા (૨) ઈન્દ્રના સારથિ માતલિની સ્ત્રી. એની રાજા. પુત્રીનું નામ ગુણુકેશ | ભાર૦ ઉ૦ ૯૭–૧૯. સુધન્વા બગડાની સંજ્ઞાવાળા અંગિરા ઋષિના પુત્ર સુધર્મા (૩) પૂર્વ દશાર્ણ દેશને રાજા. રાજસૂય પપૈકી એક. એ એક સમયે કેશિની નામે રાજકન્યાને દિગ્વિજયમાં એના પરાક્રમથી ખુશ થઈ ભીમસેને ઘેર ગયા હતા. ત્યાં પ્રલાદ પુત્ર વિરેચન આવ્યો અને સેનાપતિ બનાવ્યા હતા. | ભાર૦ સ૦ ૩૦હતા. એની અને વિરોચનની વચ્ચે બ્રાહ્મણ અને ૫-૬. ક્ષત્રિયનો શ્રેષ્ઠતાને લઈને વાદવિવાદ થયે હતે સુધર્મા (૪) અકરના પુત્ર પૈકી એક. જેમાં એણે વિરોચનને હરાવ્યા હતા. | ભા૦ સુધર્મા (૫) દુર્યોધન પક્ષને સંશપ્તકમાંને એક અનુ. ૩ર-૪૩; સ૦ ૯૦–૬૭; ઉ૦ ૩૫ ૨ાજ, સુધન્વા (૨) દશરથિ રામ અને એમના ભાઈ- સુધર્મા (૬) દુર્યોધનને પુરહિત (ઉપાધ્યાય) બ્રાહ્મણ ઓને ધનુર્વિદ્યા શીખવનાર એક બ્રાહ્મણ. / વા ભાર શ૦ ૩૯-૫, ૪૩–૧૪.. રા૦ અ૦ સ૦ ૧૦૦. સુધર્મા (૭) પાંડવ પક્ષને એક ક્ષત્રિય / ભાર સહ સુધન્વા (૩) ઈન્દ્ર દેશને રાજા. એણે સોરધ્વજ ૪-૩૪; ઉ૦ ૧૫૧-૬૫; સ્ત્રી ૨૬-૨૪. Page #288 -------------------------------------------------------------------------- ________________ સુધા ૨૭૯ સુનીથા સુકા સુધા કાલ નામના રુદ્રની સ્ત્રી / ભાગ ૩–૧૨–૧૩. પુષ્કર નામને પુત્ર હતો. સુધામા પ્રિયવ્રતપુત્ર ધૃતરાષ્ટ્રના સાત પુત્રો પૈકી સુનક્ષત્ર (૨) સેમવંશી પુરુકુલેત્પન્ન જરાસંધ ચેથી પુત્ર વંશના નિમિત્ર રાજાને પુત્ર. એને પુત્ર તે સુધામા (૨) ઉપર કહેલા સુધામાનો દેશ. બહુસેન. સુધામા (૩) કોંચીપમાને થે દેશ. સનાભ વિષ્ણુના ચક્રનું નામ સુધામા (૪) ચાક્ષુષ મવંતર માંહ્યલા સપ્તર્ષિ. સુનાભ (૨) લંકામાં આવેલો એક નાનો પર્વત / વા૦ એમાંને એક. રા૦ સુંદર૦ સ૦ ૫૬. સુધામિક કેરલ દેશના અધિપતિ ચંદ્રહાસ રાજાને સુનાભ (૩) એક ક્ષત્રિય, કટદેશાધિપતિ. એને પિતા. રાજસૂય દિગ્વિજયમાં અર્જુને જીત્યા હતા. / ભાર૦ સુધાર્મિક (૨) વિદેહવંશીય મહાવીર્યને પુત્ર. એને સ૦ ૨૭-૧૨. પુત્ર ધૃષ્ટકેતુ / ભાગ- ૯-૧૩–૧૫. સુનાભ (૪) ક્ષત્રિય સમવંશી ધૃતરાષ્ટ્રને પુત્ર. એને સુતિ સૂર્યવંશી દિષ્ટકુળના રાજ્યવર્ધન રાજાને ભોમસેને યુદ્ધમાં માર્યો હતો. ભાર૦ આ૦૧૩૧-૫; પુત્ર. નર નામને રાજા અને પુત્ર થાય. ભાર ભી ૮૮-૧૦, સુધૃતિ (૨) વિદેહવંશી મહાવીર્ય જનકને પુત્ર. સુનાભ (૫) એક પર્વતવિશેષ, જે કુબેરની સેવામાં એ ધૃષ્ટકેતુ જનકને પિતા થાય. છે તે / ભા૨૦ સ૦ ૧૦-૩૩. સુનંદ કૃષ્ણના-વિષ્ણુના પાર્ષદગણમાંને એક સુનામા કંસને ભાઈ, એને બલરામે માર્યો હતે. | સુનન્દન આલ્બ રાજાઓ કી એક/ભાગ ૧૨-૧-૨૫. ભાર૦ સ. ૧૪-૩૫; ૫૪–૨૫. , ભારતવર્ષીય તીર્થવિશેષ. સુનામાં (૨) ગરુડને પુત્ર / ભાર૦ ઉ૦ ૧૦૧–૨. સુન્દરી નર્મદા ગંધવની ત્રણમાંની એક કન્યા. સુનામા (૩) સુકેતુને પુત્ર, એક ક્ષત્રિય, એને સુવર્ચા માલ્યવાન રાક્ષસની સ્ત્રી. નામે ભાઈ હતા. | ભાર૦ આ૦ ૨૦૧–૯. સુનંદા ચેદિ દેશના રાજા વીરબાહુની કન્યા. સુનીતિ ઉત્તાનપાદ રાજાની બે રાણીઓમાંની મોટી. સુનંદા (૨) નીલધ્વજ રાજની સ્ત્રી / જેમિ, અશ્વ, એનું બીજું નામ સુતા હોય એમ જણાય છે. અ૦ ૬. એને ધ્રુવ અને કીર્તિમાન એ નામે બે પુત્ર હતા. સુનંદા (૩) એક માગધી. સોમવંશી પુરુપુત્ર સુનીથ શિશુપાલનું બીજું નામ / ભાર૦ સ. ૮-૧૧; જન્મેજયની ભાર્યા. પ્રાચીન્તાનની માતા / ભાર . ૪ર-૬ આ૦ ૬૩-૧૦. સુનીથ (૨) એક રાજર્ષિ. સુનંદા (૪) ચેદિરાજ સુબાહુની બહેન. નળને સુનીથ (૩) સોમવંશી આયુપુત્ર ક્ષત્રવૃદ્ધના કાશ્ય ત્યાગ કરીને જતા રહ્યા બાદ દમયંતી ઘણી જગાએથી નામના પૌત્રના વંશના સંતતિ રાજાને પુત્ર. એના હાડમાર અને હેરાન થઈને આ સુનંદાને ત્યાં પેટ પુત્રનું નામ સુકેતન. સાટે રહી હતી | ભાર૦ વ૦ ૬૨–૭૬. સુનીથ (૪) નહુષ કુળને પુરુરાજ વંશમાંના સુનંદા (૫) ભારતની ભાર્યા, ભા૨૦ આ૦ ૬૩. જરાસંધ વંશમાં જન્મેલા સુબળ રાજાને પુત્ર સુનય સોમવંશી પુરુકુલેત્પન્ન પાંડવ વંશના એને પુત્ર તે સત્યજિતપરિપ્લવ રાજાને પુત્ર. એનો પુત્ર તે મેધાવી રાજા સુનીથ (૫) પુરુકુળના પાંડવ વંશના સુષેણ રાજાને સુનસા ભારતવર્ષીય નદી / ભાર૦ ભીરુ અ૦ ૯. પુત્ર. નૃચક્ષુ રાજા એને પુત્ર થાય. સુનક્ષત્ર સૂર્યવંશી ઇક્ષવાકુકુલત્પન્ન બૃહદૂબળ સુનીથા મૃત્યુદેવની કન્યા અને અંગરાજાની સ્ત્રી. વંશના મરુદેવ રાજાને પુત્ર. એને કિન્નરાધ અથવા વેનરાજા અને પુત્ર થાય. Page #289 -------------------------------------------------------------------------- ________________ સુનેત્ર ૮e સુપ્રભા સુનેત્ર ગરુડને પુત્ર / ભા૨૦ ઉ૦ ૧૦૧-૨. તેને નિર્ણય કરાતો નથી. સુન્ધાન જેમિનિપુત્ર સુમન્તને પુત્ર. એને જૈમિનિએ સુપાશ્વ (૨) મેરુના આધારભૂત પર્વતમાને એક / સામવેદની એક સંહિતા શીખવી હતી. / ભાગ ભાગ ૫ કં૦ ૦ ૧૬. ૧૨–૬–૭૫.. સુપાશ્વ (૩) પુરુકુળના હસ્તિ રાજાના પુત્ર મીઢ સુપણ પ્રાધાને ઉદરે થયેલા દેવગંધમાને એક અથવા દિમઢના વંશને દઢનેમિ રાજાને પુત્ર. ભા૦ આ૦ ૬૬-૪૭, એને સુમતિ નામે પુત્ર હતા. સુપણુ (૨) એક ઋષિ / ભાર૦ શાં૦ ૩૫૮–૨૦. સુપાર્શ્વ (૪) ભારતના યુદ્ધમાં દુર્યોધન પક્ષે ભલે સુષણ (૩) ગરુડનું એક નામ. ગરુડની માતા એક રાજા. વિનતા કફની દાસી થઈને રહી હતી. એને હાડા- સુપાશ્વ (૫) રાવણના સચિમાંને એક. વવાને ગરુડે સ્વર્ગ માંથી અમૃત આણી આપવાનું સુપાર્ધ (૬) એ નામનો એક પ્રખ્યાત ક્ષત્રિ | ભાર માથે લીધું હતું. એ અમૃત લેવા સ્વર્ગ માં ગયો આ૦ ૬૮–૨૯. અને ઇન્દ્રને વીનવ્યો કે મને અમૃત કળશ આપો. સુપાક વિદેહવંશી શ્રુતાય જનકને પુત્ર. એને ઇ- ના કહેવાથી તેની સાથે યુદ્ધ કર્યું. યુદ્ધમાં પુત્ર તે ચિત્રરથ જનક. ઇને લાગ્યું કે આ આપણાથી જિતાય એવો સુપાર્શ્વક અર યાદવને એક પુત્ર. નથી. એટલે એના ઉપર પિતાનું વજ ફેંકયું. સુષિત સૂર્યવંશી સુભવ રાજાને પુત્ર. વંશાવળીમાં આ વજ દધીચ ઋષિના અસ્થિનું બનાવેલું હતું. આનું નામ નથી. પાંડવોના સમયમાં એ કુલિંદ એ ગરુડ જાણતા હતા તેથી ઋષિના માનની ખાતર દેશાધિપતિ હતે. એણે પોતાનું એક પર–પીંછું દેવલેકમાં ખેરવ્યું. સુપ્તદન રાવણ પક્ષને એક રાક્ષસ | વા૦ રા૦ “અમૃત કળશ તરત જ પાછો લાવું છું' કહીને, યુદ૦ સ૦ ૯. અમૃત કળશ લઈને ત્યાંથી નીકળી આવ્યા. સુપ્રતીક સૂર્યવંશી ઇક્ષવાકુકુળાત્પન કુશ વંશના ગરુડે ખેરવેલા પીંછાનું સૌંદર્ય જોઈને દેવો ચકિત પ્રતીકાશ્વ રાજને પુત્ર. એને પુત્ર તે મરુદેવ. કેઈ થઈ ગયા અને એમણે ગરુડનું સંપૂર્ણ એવું નામ કઈ ઠેકાણે આને સુપ્રતીપ પણ કહ્યો છે. પાડયું. સુમતીક (૨) એક ઋષિ. એ પોતાના ભાઈ વિભાસુપણું (૪) મુનીને પટે થયેલા દેવગંધર્વો પૈકી એક, વસુ ઋષિના શાપને લઈને ગજનિ પામ્યો હતો. સુપણું (૫) પ્લક્ષદ્વીપને એક પર્વત. (૩. સુભદ્ર શબ્દ જુઓ.) એ હસ્તિ રૂપે હતો ત્યારે સુપર્ણવ્રજ વિષ્ણુનું નામ | ભાગ ૧૦-૫૦-રર તેને ગરુડ ખાઈ ગયું હતું. | ભાર આ૦ ૨૯-૧૭ સુપણુંલાક ગરુડલેક, એ દેશમાં ઈન્દ્રને સારથિ સુપ્રતીક (૩) ભગદત્તને હસ્તિ | ભા૨૦ ભોમાતલિ ગયો હતો / ભાર ઉ૦ ૧૦૧–૧. ૯૫-૨૪સુપણું તાઢ્ય નામના કશ્યપની પત્ની / ભાગસુપ્રતીક (૪) એક દિગ્ગજ | ભાર૦ ભી. ૧૨-૨૪. ૬-૬-૨૨, સુપ્રતીપ એકડાની અંકસંજ્ઞાવાળા સુપ્રતીકનું સુપર્ધા રુચિપર્વા નામના દુર્યોધન પક્ષના એક રાજાને નામાન્તર, મારનાર પાંડવ પક્ષને એક રાજા / ભાર૦ દ્રૌ સુપ્રભ અગ્નિથી ઉત્પન્ન થયેલે એક ઋષિ. ૨૬-પ૩, સુપ્રભા વધાન્યની પુત્રી અને અષ્ટાવક્રની સ્ત્રી | ભાર સુપાલ રામની સેનાને એ નામનું એક નામાંકિત અનુ. ૫૦-૧૨. વાનર | વા૦ રા૦ કિષ્ઠિ૦ સ૦ ૩૩. સુપ્રભા (૨) સરસ્વતી નદીના સપ્ત પ્રવાહમાંને સપાશ્વ એ નામને એક પર્વત હતું કે દેશ હતો એક | ભાર૦ શ૦ ૩૯-૪. Page #290 -------------------------------------------------------------------------- ________________ સુપ્રભા સુપ્રભા (૩) સ્વર્જાનુ દાનવની કન્યા અને નમુચિ નામના અસુરની સ્ત્રી. ૧૮૧ સુપ્રભા (૪) કૃશાષ પ્રજાપતિની એ કન્યામાંની એક. એ કાન્તિવાન હતી. એ પાતાની બહેન જયાની શાય થતી હતી / વા૦ રા૦ ખા૦ સ૦ ૨૧. સુપ્રભાતા પ્લક્ષદ્વીપમાંની એક નદી, સુપ્રચાતા સહ્યાદ્રિ પર્વતમાંથી નીકળેલી એક નદી / ભાર૦ ભી ૯–૨૧. સુપ્રવૃદ્ધ સૌવીર દેશને એક સામાન્ય ક્ષત્રિ. ત્યાંના રાજ જયદ્રથના ભાઈ. પ્રિયા એક અપ્સરા; અરિષ્ટાની પુત્રી /ભા॰ ૬૬-૫૧. આ સુખળ ગાન્ધાર દેશના અધિપતિ, શકુનિ અને ગાન્ધારીના પિતા. એને તૃષક્, બૃહદ્બળ ઇત્યાદિ ઘણાયે પુત્રા હતા. સુખળ (૨) સેામવંશી પુરુકુળાત્પન્ન જરાસંધ વંશના સુમતિ રાજાને પુત્ર, એના પુત્ર તે સુનીચ રાજ. સુખળ (૩) ગાકુળમાંને ગાવિશેષ સુખળ (૪) હંસધ્વજ રાજાના પુત્રામાંના એક મુમાલક બ્રહ્મદત્ત રાજ્યના બે મંત્રીપુત્રામાંના એક. (પિતૃવતી' શબ્દ જુએ.) સુખાહુ રૈવત મન્વંતરમાં થઈ ગયેલા સપ્તર્ષિઓ માંના એક સુબાહુ (૨) એક અપ્સરા /ભાર॰ આ૦ ૬-૫૦, સુબાહુ (૩) નલરાજાના સમયમાં ચેદિ દેશના રાજા. અને ઘેર દમયન્તી દાસી થઈને ગુપ્ત રહી હતી, એ વીરબાહુને પુત્ર થતા હતા/ ભાર૦ ૧૦ દુર-૪૫, ૬૬-૧૫. સુબાહુ (૪) ક્ષ્વાકુ કુળના શત્રુઘ્નના બે પુત્રામાં મેાટા, શત્રુઘ્નની પછી મધુરા અથવા મથુરાને અધિપતિ એ જ થયા હતા/ વા૦ રા૦ ઉત્તર સ૦ ૧૦૮. સુખાહુ (૫) કાશીના રાજા, ધ્રુવસંધિ રાજાના પુત્ર સુદર્શનને આણે પેાતાની કન્યા શશિકલા પરણાવી ૩૬ સુભદ્ર હતી. (૧૩. સુદર્શન શબ્દ જુએ.) સુબાહુ (૬) ધૃતરાષ્ટ્રના સેા પુત્રામાંના એક અને ભીમસેને માર્યા હતા. / ભાર॰ આ૦ ૬૮–૯૪; ભી ૦ ૨૬-૨૭; ૪૦ ૪૬–૮. સુબાહુ (૭) અક્રૂર યાદવના પુત્રામાંના એક. સુબાહુ (૮) ભારતના યુદ્ધમાં દુર્ગંધન પક્ષના રાજા, યુદ્ધમાં યુયુત્સુએ આના હાથ કાપી નાખ્યા હતા. સુબાહુ (૯) દુર્ગંધન પક્ષની સહાયાથે સંશપ્તક રાજામાંના એક. સુબાહુ (૧૦) હિમાલયના તળેટીના પ્રદેશના એક કિરાતાધિપતિ, ગંધમાદન પર્યંત પર જતાં આવતાં એહું યુધિષ્ઠિરનું ઉત્તમ પ્રકારે આતિથ્ય હતું. / ભાર॰ ૧૦ ૨૦ ૧૪૦. સુખાહુ (૧૧) તાટકા રાક્ષસીના બે પુત્રમાં એક. મારીચતા માટા ભાઈ. સુખાહુ (૧૨) કૃષ્ણના કાલિંદીને પેટે જન્મેલા પુત્રામાંના એક, સુખાહુ (૧૩) રામની સેનાના એક વાનર, સુષ્માહુ (૧૪) કુલિન્દાધિપતિ ક્ષત્રિય / ભાર૦ ૧૦ ૧૦૯-૧૧. સુખાહુ (૧૫) સવિશેષ / ભાર૰ આ૦ ૩૫-૧૪, સુભગ સુબળ રાજ્યના એક પુત્ર, મહાભારતના યુદ્ધમાં રાત્રિયુદ્ધમાં એને ભીમે માર્યોહતા. / ભાર૰ ો, સુભગ (૨) ગાંધારરાજ સુબળને એક પુત્ર અને શનિના ભાઈ. એને રાત્રિયુદ્ધમાં ભીમસેને માર્યો હતા. / ભાર॰ દ્રો॰ અ ૧૫૭, સુબ્રહ્મણ્ય સ્કંદનું એક નામ. (સ્કંદ શબ્દ જુઓ.) મુથુદ્ધિ બભ્રુવાહનના મત્રી, સુભગા પ્રાધાની પુત્રી, એક અપ્સરા, / ભાર॰ આ૦ }}-૪૬. સુભદ્ર પ્રિયવ્રતના પુત્ર ઇમજિવના સાત પુત્રમાંથી ત્રીજો પુત્ર. સુભદ્ર (૨) ઉપર કહેલા સુભદ્રાના દેશ. સુભદ્ર (૩) પ્લક્ષદ્રીપમાંના ત્રીજો દેશ. સુભદ્ર (૪) દક્ષિણ સમુદ્રની તીરે પૂર્વે હતું એ Page #291 -------------------------------------------------------------------------- ________________ સુભદ્ર ૨૮૨ સુભદ્ર ઘણું વિશાળ વડનું ઝાડ. સુપ્રતીક અને વિભાવસુ એટલે આપણું કાર્ય ફતેહ ! આ મંત્ર કરીને નામના બે ભાઈઓ પરસ્પર શાપ દઈને કાચબા શ્રીકૃષ્ણ દ્વારકામાં આવ્યા. અને ગજની નિ પામ્યા હતા, તેમને ખાવાને શ્રીકૃષ્ણના દ્વારકામાં જતાં જ અર્જુને દ્વારકામાં માટે અકેક હાથમાં અકેકને લઈને ગરુડ આ વૃક્ષ જઈને નાસાગ્રદષ્ટિ કરીને એક જગાએ સ્થાનક ઉપર બેઠો હતો. વા૦ ૨૦ અર૦ ૦ ૩૫. જમાવ્યું. મહાવૈરાગ્યશીલ સંન્યાસી ગામમાં સુભદ્ર (૫) સોમવંશી વસુદેવને પૌરવીની કુખે પધારેલ છે એ વાત ફેલાતી ફેલાતી બળરામ સુધી થયેલા પત્રમાં એક. પહોંચી. બળરામ પોતે સંન્યાસીનું દર્શન કરવા સુભદ્ર (૬) ભદ્રાને પેટે શ્રીકૃષ્ણને થયેલા પુત્રોમાંને એક. ગયા અને સંન્યાસીનાં લક્ષણે જોઈ આનંદ પામતાં, સુભદ્રક રુદ્રગણવિશેષ. તેને પોતાને ઘેર લઈ આવ્યા. નાનાં છોકરાં અને સુભદ્રા દેવકીને ઉદરે વસુદેવને થયેલી પુત્રી, શ્રીકૃષ્ણની નાનીમોટી સ્ત્રીએ સઘળાંએ આવી સંન્યાસીનાં નાની બહેન. એમના જન્મ પછી ઘણે વર્ષે દર્શન કર્યા. સુભદ્રા તે સંન્યાસીની સેવામાં જ એને જન્મ થયો હતો. એ જ્યારે લાયક ઉમ્મરની રહેવા માંડી. રેવત પર્વતની યાત્રાને દિવસ આવી થઈ ત્યારે એને દુર્યોધનને પરણાવવી એવી બળ- પહોંચે. બલરામે સંન્યાસી મહારાજને એક રામની ઈચ્છા થઈ. રથમાં બેસાડયા. નિરંતર મહારાજની સેવા કરનારી દરમ્યાન એમ બન્યું કે, પાંડવો દ્રુપદ રાજાના સુભદ્રા પણ એ જ રથમાં બેઠી. આ પ્રમાણે ધારેલી નગરથી આવીને ઈન્દ્રપ્રસ્થમાં રહેતા હતા તેવામાં ન ઇન્દ્રપ્રસ્થમાં રહેતા હતા તેવામાં ગોઠવણ થતાં શ્રીકૃષ્ણ સંન્યાસી મહારાજને સાને અર્જુનને તીર્થે જવું પડે એ પ્રસંગ બને. કરતાં તેમણે રથ હાંકીને ઇન્દ્રપ્રસ્થને પંથ પકડયો. આમ તીર્થયાત્રા કરતે કરતે અજુન દ્વારકા આ સમાચાર જાણતાં જ બલરામને કે આવ્યો. કચ્છની અને એની નગર બહાર એકાંતમાં વ્યાપ્ત થઈ ગયો અને બન્નેને પકડીને પાછાં ઘેર મુલાકાત થઈ. તે વખતે કૃષ્ણ અર્જુનને કહ્યું કે લાવવા કેટલાક યાદવોને મોકલ્યા. પણ અર્જુને તેમને સુભદ્રા પરણવા યોગ્ય - ઉપવર – થઈ છે, તે તને સંભાળપૂર્વક– માર્યા જાય નહિ એમ – હરાવી પરણાવવી એવી મારી ઇચ્છા છે. પણ એ બાબતે પાછા કાઢયા અને તેમને કહ્યું કે બલરામને નિવેદન બળરામની મરજી જુદી જ છે. આમ હોવાથી હું કરજો કે સુભદ્રાને અર્જુન હરી ગયે. સંન્યાસી તારા આવ્યાની વાટ જ જોતો હતો. હવે તું એમ મહારાજ તો અજુન છે જાણી સુભદ્રાને આનંદ કર કે થોડા દિવસમાં બધા યાદવો રેવતાચળ થયે અને યાદવો પણ પાછા વળ્યા. સંન્યાસી પર્વત પર યાત્રાએ જનાર છે તે વખતે તું આવીને તે અર્જુન હતા, એમ સાંભળતાં જ બલરામને સુભદ્રાને હરી જ. પણ એ તે આગળ જતાં વિશેષ ક્રોધ થયે, કેમકે એણે કપટ કરીને સુભદ્રાનું વિચારવાનું છે. હાલ તે વૈરાગ્યશીલ બની જા. તું હરણ કર્યું હતું. પછી પિતે એના પર ચઢી સંન્યાસીને વેશે દ્વારકામાં આવીને રહે. હું જ ! જઈને એને પકડીને પાછા આણવાની વૃત્તિ બળરામની આગળ તારી પ્રશંસા કરી એ તારું જણાવતાં, કૃણે કહ્યું કે એમ કરવાથી ફળ શું ? દર્શન કરવા આવે એવી ગોઠવણ કરીશ. બળરામની આમ કરીશું તે આપણે આપણી ફઈની સગાઈ તારા પર આસ્થા બેસશે અને એ તને પિતાને ન રાખી એવું જણાશે. આવી આવી વાત કરી ઘેર લાવશે. પછી એવી યુક્તિ કરીશ કે બળરામ બળરામને શાંત પાડયા. અર્જુનને સન્માનપૂર્વક જ પતે સુભદ્રાને તારી સેવામાં રાખે. તારે માત્ર પાછા અડ્ડા. એમણે ઉત્તમ સમારંભ કરીને નાસાગ્રદષ્ટિ રાખીને સ્થિર અને શાંત રહેવું. સુભદ્રાનું અર્જુન સાથે લગ્ન કર્યું. અર્જુન સ્ત્રીઓ તરફ તો નજરેય નાખવી નહિ. આમ કર્યું દ્વારકામાં વર્ષથી વધારે સમય રહ્યો અને પછી Page #292 -------------------------------------------------------------------------- ________________ સુભદ્રા બન્ને જણાં ઈન્દ્રપ્રસ્થ ગયાં. સુભદ્રાને અભિમન્યુ નામે પુત્ર હતા. / ભાર૦ આ૦ ૨૦ ૨૨૧. = સુભદ્રા (૨) કામધેનુની પુત્રી. / ભાર૦ ૬૦ ૧૦૨-૯, સુભવ સુપુષ્પિત રાજાને પિતા. સુભાનુ કૃષ્ણને સત્યભામાની કૂખે જન્મેલા પુત્ર. સુભાળ વીરવર્માના પુત્રામાંના એક. સુભાષણ વિદેહવશીય યુયુધા નામના જનકને પુત્ર. એના પુત્ર તે શ્રુતજનક, સુભીમ પાંચજન્ય અથવા તપ નામના અગ્નિએ યજ્ઞમાં નાશ કરનારા પંદર ધ્રુવે – અસુરાને ઉત્પન્ન કર્યા તેમાંને એક. તેમાંના સુભીમ, અનિભીમ, ભીમ, ભીમબળ અને બળ એ પાંચ યનુંસ કરનારા અસુરને પહેલાં ઉત્પન્ન કર્યા હતા. તે પછી તપ અગ્નિએ સુમિત્ર, મિત્રવાન, મિત્રયજ્ઞ, મિત્રવન અને મિત્રધર્મા એમને ઉત્પન્ન કર્યા અને તે પછી સુરપ્રવીર, વીર, સુરેશ, સુવર્ચસ, અને સુર એમ આ પ ́દર દેવા (અસુરા) પાંચ પાંચને જથ્થ ત્રણ મંડળમાં — ઉત્પન્ન થયા હતા. તે યજ્ઞમાં અનેક તરેહના વિક્ષેપ નાખે છે. તેમને વેદીની બહારથી ભાગ અપાય છે. એમ ઢાવાથી એ અતવેદી જ્યાં અગ્નિનું સ્થાપન કર્યું હોય ત્યાં જતા નથી. | ભાર૦ ૧૦ ૨૨૨ - ૧૮૩ ૧૦-૧૬. સુભૂમિકા સરસ્વતી તીરે આવેલું તીર્થં વિશેષ, અપ્સરાઓને રહેવાની ભૂમિ /ભાર॰ શ૦ ૩૮–૭. સુભ્રાજ કાર્તિકસ્વામી દેવાના સેનાનીપદે સ્થાપિત થતી વખતે તેમને સૂર્ય પેાતાના એ અનુચરી નઝર કર્યા હતા તેમાંના એક. બીજા અનુચરનું નામ ભાવર હતું. / ભાર॰ શ૦ ૪૬–૩૧. સુભ્રાટ વૈવસ્વત મનુના પુત્ર. / ભાર૦ આ૦ ૧-૫૬. સુભ્ર રાહિણીની કૂખે થયેલા વસુદેવના પુત્રામાંથો એકનું નામાન્તર. સુમંગળ બગડાની સંજ્ઞાવાળા અત્રિ કુલેત્પન્ન એક ઋષિ. સુમગળ (ર) સુમ ગળઋષિનું કુળ, સુમ`ડળ ભારતવી ય દેશવિશેષ, અર્જુને દિગ્વિજય • સુમતિ વખતે આ દેશ જીત્યા હતા, સુમતિ વરુણુલોકમાંને એક અસુવિશેષ. સુમતિ (૨) સૂવ’શી નૃગરાજાનો પુત્ર. એને ભૂતજ્યાતિ નામના પુત્ર હતા. / ભાર॰ સ૦ અ૦ ૯. સુમતિ (૩) પ્રિયવ્રતવંશના ઋષભદેવના પુત્ર ભરતને પાંચજની સ્ત્રીથી થયેલા પાંચ પુત્ર પૈકી મેટા પુત્ર, એના બાપ ઋષભદેવની પેઠે જ આ પણ નગ્ન રહેતા હતા. આ ઉપરથી નાસ્તિક લેકે એને દૈવ કહેતા. એને વૃદ્ધસેના નામની સ્ત્રી હતી. અને પેટ દેવતાજિત નામે પુત્ર થયા હતા. / ભાગ૦ ૫, ૪૦ ૦ ૧૫. સુમતિ (૪) સૂÖવશી ષ્ટિકુલેત્પન્ન વિશાલવશના સે।મદત્ત રાજાના પુત્ર. એના પુત્ર તે જન્મેજય. આ સુમતિ દાથિ રામન! સમયમાં દશરથ છતાં વિશાલા નગરીમાં રાજ્ય કરતા હતા. મુમતિ (૫) સામવ′શી પુરુકુળના ગૈાશ્વના પુત્ર ઋતેયુને પૌત્ર અને અતિભાર રાન્નને પુત્ર રૈભ્ય નામના રાજા એને પુત્ર થાય, સુમાત (૬) પુરુકુલેત્પન્ન હસ્તિ રાજાના પુત્ર દેવમીઢ અથવા મિીઢના વ`શના સુપાર્શ્વ' રાખના પુત્ર. એને પુત્ર તે સન્નતિમાન રાજા, સુમતિ (૭) સામવંશી પુરુકુલેત્પન્ન અજમીઢવંશના પુરુ રાજ્યના પુત્ર સુનુના અન્વયમાંના જરાસંધ વંશના ઘુમત્સેન રાજાને! પુત્ર. અને સુબળ નામે પુત્ર હતા. સુમતિ (૮) *વંશી સગર રાજાની સ્ત્રી વૈદભી તે જ. સગરના સાઠ હજાર પુત્રાની માતા, એનું ખીનું નામ પ્રભા હતું એમ જણાય છે. સુમતિ (૯) દારથિ રામના પુત્ર લવની એ સ્ત્રીએ! માંની મેાટી. મુમતિ (૧૦) યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાંના એક ઋષિ. / ભાગ૦ ૧૦ સ્ક્રૂ’૦ અ૦ ૧૪. સુમતિ (૧૧) હુંસધ્વજ રાજાના મુખ્ય પ્રધાન. સુમતિ (૧૨) અર્જુનપુત્ર બભ્રુવાહનને સેનાપતિ, સુમતિ (૧૩) હવે પછી થનારા આઠમા સાવિ મનુના થનારા પુત્રામાંના એક પુત્ર, Page #293 -------------------------------------------------------------------------- ________________ સુસંતુ २८४ સુમિત્રા સુમંતુ ચાલુ મવંતરના આરંભમાં જે પહેલે રાજાના ત્રણ પુત્રોમાંનો નાનો. એના પુત્રનું નામ સ્વયંભુ નામે વ્યાસ થયો હતો તેના ચાર શિષ્યો- બહત અથવા બહદ્રાજ. માને અથર્વવેદ જાણનારે શિષ્ય ભા૦ આ૦ સુમિત્ર (૨) સૂર્ય વંશના ઇક્વાકુ કુળના સુરથ ૬૪-૭૯-૮૦) ભાર૦ ૦ ૪-૧૭. રાજાને પુત્ર. આ સુમિત્રને સંતતિ ન હોવાથી સુમંત (૨) ચાલુ ચેકડીમાં દ્વાપરને અંતે કૃષ્ણ દ્વૈપાયન એ વંશને છેલ્લે રાજા હતા. વ્યાસને એ નામને શિષ્ય. સુમિત્ર (૩) સામવંશી યદુકુલોત્પન્ન સાત્વત પુત્ર. સુમધ્યમા મદિરાશ્વ રાજાની કન્યા – હિરણ્યહસ્ત વૃષ્ણુિના બે પુત્રોમાં મોટા પુત્ર. ઋષિની પત્ની. સુમિત્ર (૪) સોમવંશી વસુદેવના ભાઈ સમીકને સુમન સVવિશેષ.) ભાર. આ૦ ૩૫-૮. સુદામિનીની કુખે થયેલા બે પુત્રોમાંને મેટે. સુમનસ ચક્ષુર્મનુવંશીય ઉત્સુક અને પુષ્કરિણીને સુમિત્ર (૫) હૈહયવંશી એક રાજા. આ હૈહયકુળ એક પુત્ર. | ભાગ ૪-૧૩–૧૭, તે સૂર્યવંશીય કે ચન્દ્રવંશીય એ સંબંધે નિર્ણય સુમનસ (૨) દેવનું સામાન્ય નામ, થતું નથી. આ રાજાને ઋષભની સાથે “આશા' સુમત્ર દશરથના અષ્ટપ્રધાને પૈકી એક. એ એ વિષય પર સંવાદ થયો હતો / ભા૦ શાંઅ૦ રામચન્દ્રના વનવાસ વખતે તેમને ભાગીરથી પર્વત ૧૨૫-૯, વળાવવા ગયો હતો. સુમિત્ર (૬) શ્રીકૃષ્ણને જાંબુવતીની કુખે થયેલે સુમના કેક્ય દેશની એક સ્ત્રી. જેને પતિવ્રત માહાસ્ય એક પુત્ર. સંબંધે શાંડિલ્યની જોડે સંવાદ થયો હતો. ભાર૦ સુમિત્ર (૭) પુલિંદ નગરના અધિપતિ જે બે અનુ. ૧૮૫. ભાઈઓ હતા તેમાંને નાનો. રાજય દિગ્વિજયમાં સુમના (૨) વરુણુ લોકમાંને અસુરવિશેષ | ભાર૦ ભીમસેને જીતેલો./ ભાર૦ સ૦ ૩૦-૧૦. સ૦ ૯-૧૭, સુમિત્ર (૮) પાંડેના દિવિજયમાં અર્જુને જીતેલ સુમના (૩) ત્રણની સત્તાવાળા વસિષ્ઠ કુળમાં સૌવીર રાજા / ભાર આ૦ ૧૫૧-૪૦. થયેલ એક રાજર્ષિ / ભાર૦ સ. ૮-૧૨. મિત્ર (૮) ભાર્ગવ વંશને ફેનપા ઉપનામવાળા સુમના (8) કિરાતરાજ | ભાર૦ સ૦ ૪-૩૧. એક ઋષિ. વાછરડાં ધાવ્યા પછી તેના મને સુમના (૫) કેકય દેશના રાજની કન્યા. ચૂંટેલું દૂધનું ફીણ જ પોતે ખાઈને રહે તે માટે સમનસા ઋષભદેવ વંશના ભરત રાજાના કુલે- એન આ નામ પાડયું હતું. ગાયના મહિમાને અંગે અને મધ રાજની સ્ત્રી. વીરવ્રત રાજાની માતા. એની કથા છે. / ભાર૦ સ૦ ૪: અનુ. આ૦ ૧૨૦. સુમન શાંડિલ્ય ઋષિને શિષ્ય એક રાજા / ભાર૦ સુમિત્ર (૧૦) અભિમન્યુને સારથિ | ભાર૦ ૮. અનુ. અ૦ ૧૩૭, ૩૫-૩૨, સુમલિક દેશવિશેષ / ભાર૦ મી. ૯-૫૫. સુમિત્ર (૧૧) કુપદ રાજાને પુત્ર. એને સૌમિત્ર સુમાગધ દશરથિ રામની સભામાં એક મશ્કરે. પણ કહેતા. એને જયદ્રથે માર્યો હતો | ભાર સુમાલ્ય નંદકુળને બીજો રાજા. આ૦ ૨૧૮-૩૦, સુમાલિ વૃત્રાસુરને અનુયાયી એક અસર. સુમિત્ર (૧૨) અગ્નિવિશેષ / ભાર૦૧૦ ૨૨૨-૧૨ સુમાલિ (૨) રાવણને માતામહ એક રાક્ષસ. એને સુમિત્ર (૧૩) યુધિષ્ઠિરની સભાને સભાસદ એક સ્ત્રી તે કેતુમતી. એની દીકરીનું નામ કેકસી. ઋષિ / ભાર૦ સ૦ અ૦ ૪. (માલ્યવાન શબ્દ જુઓ.) | દશરથ રાજાની ત્રણ મુખ્ય રાણીઓમાં સુમિત્ર સૂર્યવંશના ઈક્ષવાકુકુલન અંતરિક્ષ બીજી. મગધણાધિપતિ શ્રી રાજની પુત્રી અને Page #294 -------------------------------------------------------------------------- ________________ સુમી ૨૮૫ સુરથ લક્ષમણ અને શત્રુદનની માતા | ભાર૦૧૦ ૨૭૫–૮. સુયોધન દુર્યોધનનું બીજું નામ. યુધિષ્ઠિર દુર્યોધનને અમીટ સમવંશી સહેત્રનો પુત્ર. અજમીઢ અને આ નામે બોલાવતા. | ભાર૦ ૦ ૧૧૧-૭. પુરુમઢને ભાઈ / ભાર૦ આ૦ ૧૦૧–૧૮. સુયોધન (૨) સૂર્યવંશીય ઈક્ષવાકુ કુળના વિકૃક્ષિ સમુખ નારદની સોબતમાં મયે રચેલી પાંડવોની રાજના અનેના નામના પુત્રનું બીજું નામ. સભા જોવા ઇદ્રપ્રસ્થ આવેલો એક ઋષિ. સરકત વિશ્વામિત્ર ઋષિના પુત્રમાં એક ભાર૦ સમુખ (૨) રામની સેનાને એક વાનર, અનુ૦ ૭-૫૭. સુમુખ (૩) સુપણું, ગરુડને પુત્ર / ભાર ઉ.૧૦૧- સરજા પ્રાધાની અપ્સરા કન્યાઓમાંની એક ભાર ૧૨; ભી ૬–૧૪, આ૦ ૬૬-૫૦. સુમુખ (૪) પિતાના અવિનયને લઈને નાશ પામેલે સુરતા પ્રાધાની અપ્સરા કન્યાઓમાંની એક છે ભાર૦ એક પ્રાચીન રાજા (૪. સુદાસ શબ્દ જુઓ.) આ૦ ૬-૫૦. સમખ (૫) સપવિશેષ. ઇદના સારથિ માતલિની અરથ સ્વાચિષ મવંતરમાં એક રાજા. એ ગુણુકેશી નામની કન્યાને વિવાહ આની જોડે થયો ઉત્તમ ગુણાલંકત હાઈ પ્રજાપાલનમાં સદા તત્પર હતો. ભાર૦ આ૦ ૩૫–૧૪; ભાર૦ ઉ૦ ૧૦૪–૨૯. હતો. પણ ઑછો સાથે એને ઘરે વિરોધ પડી સુમુખી એક અસરા | ભાર, અનુ. ૫૦–૪૮. જવાથી તેઓએ એની સાથે જબરો યુહપ્રસંગ સુમેધસ અગત્ય કુળને એક ઋષિ. એને સુમેધા પાડશે. યુહમાં હારવાથી એ યુક્તિ કરીને અશ્વારૂઢ થઈ પણ કહ્યો છે. નાઠે. તે એક ઘર અરણ્યમાં ગયો. જતાં જતાં સુમેધા સુમેધસનું નામાન્તર. રાજધાનીથી ત્રણ યોજન દૂર જતાં એ સુમધા સુમેધા (૨) એક બ્રહ્મર્ષિ. (૧ સુરથ શબ્દ જુઓ.) નામના ઋષિને રમ્ય આશ્રમ દીઠે. એ ઘડા સુધા (૩) સીરધ્વજ જનકની સ્ત્રી. ઉપરથી ઊતર્યો અને અંદર જઈને ઋષિને વંદન સુયશા મૌર્યવંશીય અશોવર્ધનને પુત્ર. એને કર્યું. ઋષિએ એને સત્કાર કરી, એની સઘળી પુત્ર સંગન / ભાગ ૧૨–૧–૧૪. હકીકત સાંભળી એને પિતાને ત્યાં જ રાખે. સુહ્ય સમવંશીય અનુકુળત્પન્ન બલિ રાજાના છે રાજ ત્યાં રહેતો હતો તેવામાં દુઃખને માર્યો એક પુત્રો પૈકી ચોથા પુત્ર. આ ચૂધ બલિએ પિતાની વૈશ્ય ત્યાં આવ્યું. એ વૈશ્યનાં સ્ત્રી-પુત્રએ એનું સુદેષ્ણુ નામની સ્ત્રીને પેટ દીર્ઘતમા ઋષિ પાસે સઘળું દ્રવ્ય લઈ લઈ એને ઘરમાંથી કાઢી મૂકે ઉત્પન્ન કરાવ્યા હતા. ‘ હતો. આ ઉપરથી એને સંસારનાં સંબંધીઓ સહ્ય (૨) ઈન્દ્રપ્રસ્થની ઉત્તર અને પૂર્વે આવેલ ઉપર વિશ્વાસ ઊઠી જઈ વૈરાગ્ય ઉત્પન્ન થવાથી દેશવિશેષ. એ ઋષિના આશ્રમમાં આવ્યો હતો. સુરથ રાજા સુયજ્ઞ ત્રીજા વસિષ્ઠ ઋષિને પુત્ર. આ કદી કદી અને વૈશ્ય બે સમદુઃખી હેવાથી તેમની વચ્ચે દશરથિ રામનું પુરોહિતપણું કરતો હતો. સખ્ય થયું. યજ્ઞ (૨) દશરથિ રામની સભાને એક મંત્રી. એક સમયે સુરથ અને વૈશ્ય વાત કરતા હતા સુયજ્ઞ (૩) ઉશીનર દેશને એક રાજા. આ પાંડવો- તેમાં સંસારમાં આવાં વિદને કેમ આવે છે એ ની પહેલાંનો હશે / ભા. ૭ સકં૦ અ૦ ૨. વાત નીકળી, તે ઉપરથી બને જણાએ ઋષિને સુયા (૪) રુચિઋષિ અને આકતિને પેટ થયેલ પૂછયું. ઋષિએ કહ્યું કે પ્રાણીમાત્ર કમ પરતંત્ર ભગવાનને અવતાર / ભાગ- ૨-૭-૨. છે, માટે જેવો જેવો કમને સંચય હોય તેને સુયજ્ઞા સેમવંશીય મહાભૌમની ભાર્યા. એના પુત્રનું અનુસરીને સુખ અને દુઃખ ભોગવવાનું છે. આમ નામ અયુતાનાયી / ભાર આ૦ ૭૩–૧૯. કહી ઋષિએ કહ્યું કે તમારા કર્માનુસાર મારા Page #295 -------------------------------------------------------------------------- ________________ સુરથ ૨૮૬ સુરભિમાન મનમાં એવી કલ્પના થાય છે કે તમે બે જણ જે અશ્વમેધ યજ્ઞ કર્યો તે સમયે અર્જુન પોતાના નગર આદ્યશક્તિનું આરાધન કરો તો તમારું આરાધન ઉપર ચઢી આવે છે એવું સાંભળતાં વેંત જ સકામ અગર નિષ્કામ જેવું હશે. તદનુસાર તમને બીકને લીધે એના પ્રાણ નીકળી ગયા હતા. પરંતુ ફળ મળશે. બને જણાએ એ વાત “ભલે” એમ કુણે એને સજીવ કરી તેની માતા દુશલાની સાથે કહીને કબૂલ કરી. પછી ઋષિએ તેમને દેવીના હસ્તિનાપુર આર્યો હતો ભાર૦ અશ્વ૭૮અર્ચન વિધિને ઉપદેશ કર્યો. ઋષિના ઉપદેશ ૨૩-૨૯; જેમિતિ, અશ્વ, અ૦ ૬૧. પ્રમાણે જ બનેએ આદ્યશક્તિને ઉપાસી, અને ભક્તિ સુરથ (૯) જયદ્રથને મિત્ર એક શિબિ દેશને રાજા. પુરસ્સર પિતાનું આચરણ એવું રાખ્યું કે થોડા જ સુરથ (૧૦) ભારતના યુદ્ધમાં દુર્યોધનપક્ષને એક રાજા, સમયમાં તેમને દેવીને સાક્ષાત્કાર થયો. તમારી શી સુરથ (૧૧) હસાવજ રાજાને પુત્ર. ઇરછા છે એમ દેવીએ પૂછતાં વૈશ્ય સ્વર્ગ પ્રાપ્તિની સુરથ (૧૨) કૃપાચાર્યને ચક્કરક્ષક / ભાર૦ વિ૦ ઈચ્છા બતાવી. સુરથ રાજાએ આ લોકના અભ્યર્થ. ૬૧-૧૭, ની વાંછના કરી. દેવીએ વૈશ્યને સ્વર્ગે મોકલ્યા સુરથ (૧૩) યમસભાવાસી એક રાજર્ષિ | ભાર૦ અને રાજાને કહ્યું કે જા, તારું રાજય તને પાછું સ. ૮-૧૧. મળશે. તું બીજે જન્મ વિવસ્વાન આદિત્યને સુરથ (૧૪) શિબિ વંશને એક ક્ષત્રિય. કેટિસાવ િનામે પુત્ર થઈશ. એ અવતારમાં મારું કાશ્યને પિતા / ભાર૦ ૧૦ ૨૬–૪. ફરીથી અર્ચન કરીશ જેના પ્રભાવે કરીને તું સુરથા અનુકુળત્પન્ન ઉશીર રાજાની સ્ત્રી અને વૈવસ્વત મન્વતર પૂરી થયા પછી સાવણિ શિબિ રાજાની માતા. નામને મનુ થઈશ. આમ વરપ્રદાન કરી આદ્ય- સુરથા (૨) વિરાટ રાજાની પહેલી વારની સ્ત્રી. શક્તિ અંતર્ધાન પામી. | દેવી ભા. ૫ &૦ અ૦ એને શ્વેત અને શંખ એમ બે પુત્રો હતા / ભાર ૩૨–૩૫. વિ૦ ૨૧-૧૭. સરથ (૨) જ્યારે દશરથિ રામે અશ્વમેધ કર્યો સુરપ્રવીર અગ્નિવિશેષ ભાર વ૦ ૨૨૨–૧૩. ત્યારે આ સુરથ રાજા ચેદિ દેશની રાજધાની સુરભ વીરવર્માના પુત્રમાંને એક. શુદ્ધિમતીમાં રાજ્ય કરતો હતો. રામના સુરભર્તા અગ્નિવિશેષ ભાર વ૦ રરર-૧૩. અશ્વમેધને ઘેડે એણે બાંધ્યો. એણે મારુતિ વગેરેને સુરભિ કશ્યપ રાજની તેર કન્યાઓમાંની એક. બાંધી કેદ કર્યા. પછી રામ સ્વતઃ ત્યાં ગયા અને સુરભિ (૨) કશ્યપ ઋષિની સ્ત્રી ક્રોધાની કન્યાસરથને જીતીને એમણે મારુતિ વગેરેને છોડાવી એમાંની એક. એને રોહિણી અને ગંધવી કરીને અશ્વ પાછો આ જેમિ, અશ્વ, અ. ૨. બે પુત્રીઓ હતી. સુરથ (૩) સૂર્યવંશીય ઈવાકુ કુળના અંતરિક્ષ સુરભિ (૩) વંશૈકસારા નદીને તીરે આવેલું એક વંશના રણુક રાજાને પુત્ર. એને પુત્ર તે સુમિત્ર. વનવિશેષ. સુરથ (૪) સોમવંશી પુરુકુળના અજમીઢ વંશના સુરભિ (૪) દક્ષ પ્રજાપતિની કન્યા અને કશ્યપની કુરુપુત્ર જનુરાજાને પુત્ર. એને પુત્ર વિદૂરથ. ભાર્યા. નન્દિની નામે વસિષ્ઠની ધેનુની માતા | સુરથ (૫) વિદર્ભ દેશાધિપતિ દેવ રાજાને પુત્ર. ભાર૦ આ૦ ૬૭–૪૭; સ. ૧૧-૪૦; ઉ૦ ૧૦૨; સરથ (૬) અશ્વત્થામાએ મારેલે દ્રપદ રાજાને અનુ૦ ૧૪૩-૪૧. પુત્ર / ભાર૦ કો૦ ૧૫૭-૧૮૦ સુરભિપતન સહદેવે પિતાની દિગ્વિજયયાત્રામાં. સરથે (૭) દુર્યોધન પક્ષના સંશતક રાજાઓમાંને એક. છતેલું દક્ષિણ દિશામાં આવેલું નગરવિશેષ. સુરથ (૮) સિંધુ દેશાધિપતિ જયદ્રથને પુત્ર. યુધિષ્ઠિરે સુરભિમાન અગ્નિવિશેષ. | ભાર૦ વ૦ ૨૨૩–૨૮ Page #296 -------------------------------------------------------------------------- ________________ २८७ સુરચિ સુરભી સુરભી સુરભિ શબ્દ જુઓ. એ સુરાની અભિમાની હોવાથી પ્રથમ દેવોએ સુરભીપતન સુરભિપતન તે જ. / ભાર૦ સ૦ અમૃત જણને એને સ્પર્શ કર્યો તેથી એનું આ ૩૨-૭૦. નામ પડયું. | મસ્ય૦ સ૦ ૨૪૮. સુરસન સ્વર્ગ સંબંધી જે દેવોનાં વ્રત છે તેમાંનું સુસજિ રામની સભાનો એક મશ્કર-હાસ્યકાર, એક. સુરાપીથ વિશ્વરૂપનાં ત્રણ મસ્તક પૈકી એક. | સરસા કશ્યપ ઋષિની તેર સ્ત્રીઓમાંની એક. દક્ષ ભાગ૬-૯-૧. પ્રજાપતિની કન્યા. એના પુત્રો તે બધા નાગ. | સૂરાયન ત્રણની સંજ્ઞાવાળા વસિષ્ઠ કળાત્પન્ન એક ભાર૦ આ૦ ૬૭-૭૫; ૧૦ ૧૧-૩૯; ઉ૦ ૧૦૩-૪. ઋષિ.. સુરસા (૨) કશ્યપની સ્ત્રી કાલાની નવ પુત્રીઓ- સુરારિ ભારતના યુદ્ધમાં પાંડવપક્ષને એક રાજા. / માંની એક. ભાર૦ ઉ. સ. ૪-૧૫. સુરસા (૩) ભારતવષય નદી. / ભાર૦ મી. ૮. સુરાષ્ટ્ર ભારતવર્ષીય દેશ. આ દેશ દિગ્વિજય કરતાં સુરસા (૪) મારુતિ સમુદ્ર ઓળંગીને લંકામાં જતે સહદેવે જ હતું. એની નૈઋત્ય દિશામાં હતું તે વખતે એના બળ અને ચાતુર્યની શપરક દેશ આવેલ છે. | ભા૦ સ૦ અ૦ ૩૧ ૦ પરીક્ષા કરવા કાજે દેવોએ મોકલેલી સ્ત્રી. એ આ દેશના લેકે વર્ણસંકર છે એમ મહાભારતમાં રાક્ષસીનું રૂપ ધારણ કરીને મારુતિની આડી આવીને કહ્યું છે. તે ભાઇ ક અ૦ ૩૮. 'ઊભી રહી. એણે મારુતિને કહ્યું કે મારા મોંમાં સુરક ગરુડને પુત્ર. | ભા. ઉ૦ ૧૦૧–૩. પ્રવેશ કર. મારુતિએ કહ્યું કે હું રામના કામ સુચિ ઉત્તાનપાદ રાજાની કનિષ્ઠ સ્ત્રી. એને પુત્ર માટે જાઉં છું તે પૂરું કરી, સીતાની શોધ કરી તે ઉત્તમ. એના સમાચાર રામચંદ્રને જણાવી પછી તારા રચિ (૨) મહા મહિનાના સૂર્યના સમાગમમાં આવમુખમાં પ્રવેશ કરીશ. પરંતુ એણે એ વાત ન નારે યક્ષ. (તપા શબ્દ જુઓ.) ગણકારતાં પિતાનું મેં દસ યોજન પહેળું કર્યું. સુરૂપ કામધેનુ / ભાર૦ ઉ૦ ૧૦૨-૮, એ જોઈને મારુતિ બમણે મોટો થઈ ગયો. એટલે સુપા (૨) ચાલુ મવંતરના મરીચિ ઋષિની ક૧ સુરસાએ પિતાનું મોં બીજા દસ યોજન પહોળું અને વારુણિ અંગિરા ઋષિની સ્ત્રી. (૩. અંગિરા - કર્યું. ફરી મારુતિએ પિતાનું સ્વરૂપ બમણું મોટું શબ્દ જુઓ.) કર્યું. આમ વધારતાં વધારતાં એનું મોં ઘણું જ સુરેણુ સરસ્વતી નદીના સપ્ત પ્રવાહોમાં એક | મેટું થયું એટલે મારુતિએ પિતાનું સ્વરૂપ એકાએક ભાર૦ સ૦ ૩૯-૨૬. નાનું અંગૂઠા જેવડું કરી દીધું અને સુરસાના સુરેશ અગ્નિવિશેષ. | ભાર૦ ૧૦ ૨૨૨-૧૩, મોંમાં પ્રવેશ કરીને પાછો નીકળી આવ્યું. સુરસાને સષિ ત્રણની સંજ્ઞાવાળા અંગિરા ઋષિના કુળને વંદન કરીને કહ્યું કે મેં તારા મુખમાં પ્રવેશ કર્યો. એક ઋષિ. હવે હું જાઉં છું. આ ઉપરથી સુરસાએ કહ્યું કે સુરેચન પ્રિયવ્રતપુત્ર યજ્ઞબાહુના સાત પુત્રોમાં તું બલવાન અને ચતુર બને છે માટે જા, તું મોટો પુત્ર. રામનું કાર્ય કરીશ. જા, તને જય મળશે એમ સુરેચન (૨) ઉપર કહેલા સુરોચનના દેશનું નામ. આશીર્વાદ આપીને પોતે સ્વર્ગમાં ચાલી ગઈ. | સુરાચન (૩) શાલ્મલિ દ્વીપના સાત દેશમાં વારાસં. સ૦ ૧. પહેલે દેશ. સુરા વરુણને ચેષ્ઠાની કુખે થયેલી કન્યા. સુચિ સ્વાયંભ મવંતરમાંના વસિષ્ઠ ઋષિના સુરા (૨) સમુદ્રમંથન કાળે તેમાંથી નીકળેલી દેવી. સાત પુત્રેમને બીજો પુત્ર. Page #297 -------------------------------------------------------------------------- ________________ સુરેદ ૨૮૮ સુલભ સુદ સાત મહાસાગરમાંને ત્રીજો મહાસાગર. એ કરી દીધાં; અને પ્રશ્ન પૂછ્યા પહેલાં જ રાજાને શાહ્મલિ દ્વીપને વીટળાયેલો છે અને એની બીજી યોગનાં બંધનથી બાંધી દીધે. રાજ જનકને પણ બાજુએ કંકણાકાર કુશદીપ આવેલું છે. એ ચાર પિતાના યોગબળના સંબંધમાં ઘરે ગર્વ હતો. લાખ જન પહાળા છે. એવે સુલભાના અભિપ્રાયને તરત જ જાણી લીધે. સુરેમા સપવિશેષ | ભાર૦ આ૦ ૫૭–૧૦. પછી બાહ્ય રાજચિહ્નોથી રહિત રાજાને ત્રિદંડ સુલભા પ્રધાન નામના રાજર્ષિની કન્યા. એ ઘણું વગેરે સંન્યાસનાં બાહ્ય ચિને રહિત સુલભા જ જ્ઞાનવાન અને બ્રહ્મનિષ્ઠ હેઈને પરમહંસ દીક્ષા સાથે માત્ર સૂકમ દેહમાં સંવાદ થ. લઈને સંન્યાસરૂપે પૃથ્વીમાં ફરતી હતી. ત્યાં રાજાએ કહ્યું : “હે ભગવતી ! તે આવી સંન્યાસ સુલભાએ સંન્યાસીઓના મુખેથી સાંભળ્યું કે ધર્મને અયોગ્ય દીક્ષા માં પ્રહણ કરી છે ? તું હવે મિથિલેશ્વર જનકરાજા મોક્ષશાસ્ત્રમાં ઘણે કુશળ છે.” કયાં જવા ધારે છે ? તું કાની સ્ત્રી છે ? હરેક એના મનમાં સંશય થયો કે આ વાત સત્ય હશે મનુષ્યનું શાસ્ત્રાધ્યયન, વય, જાતિ વગેરે જાણવામાં કે નહિ. પછી પોતે મનમાં સંકલ્પ કર્યો કે જનક. આવ્યું ન હોય ત્યાં સુધી એની તરફ પૂજ્યભાવ રાજાને અવશ્ય મળવું. સંકલ્પ થતાં જ પિતે યોગ બંધાતો નથી. માટે હું તારા અધ્યયન, વય અને બળ વડે પોતાના પૂર્વરૂપને ત્યાગ કરીને ઘણું જાતિના સંબંધમાં પ્રશ્ન પૂછું છું. મારી સાથે જ સુંદર રૂપ ધારણ કર્યું. અતિ મનોહર ભ્રમર તારે સમાગમ થયે તેથી તારે મને એ બધું વાળી અને કમળ સમાન રમણીય નેત્રવાળી આ જણાવવું જોઈએ.' પછી રાજાએ પોતાના ગુરુ ભિક્ષુ સ્ત્રીએ જેમ તીર કેકે તેમ શીધ્ર ગતિ વડે મિથિલા પંચશિખનું વર્ણન કર્યું. રાજાએ મેક્ષ એ કેવળ તર, ગમન કય" અને નિમેષમાત્રામાં મિથિલા જ્ઞાન દ્વારા જ થાય છે એ કહ્યું. કર્મ કાંડ, ઉપાસનાજઈ પહોંચી. વસ્તીવાળી અને સુંદર મિથિલા કાંડ અને જ્ઞાનકાંડ એનું વર્ણન કરી રાજાએ એ નગરીમાં સુલભાએ ભિક્ષા નિમિત્ત પ્રવેશ કર્યો અને પણ કહ્યું : “હું વાસનારહિત થયો છું. ભગવાન એ જ બહાને જનક પાસે ગઈ. જનકને મળી પંચશિખે મારી બુદ્ધિને કેવળ નિબીજ કરી દીધી ત્યારે જનક એનું સુકુમાર શરીર જેઈ પરમ છે જેથી એની પ્રવૃત્તિ વિષય તરફ થતી જ નથી. આશ્ચર્ય પામ્યો અને વિચાર કરવા લાગ્યો કે આ મારા મિત્ર ગણાતે કઈ મારા જમણા હાથને કેણુ હશે, કેની સ્ત્રી હશે, કયાંથી અને શા કારણે ચંદનથી અચે અને મારો શત્રુ ગણાતા કોઈ મારા આવી હશે. રાજાએ એને ઉત્તમ આસન પર બેસાડી ડાબા હાથને વાંસલાથી છોલે પણ મારા મનમાં એનું સ્વાગત કર્યું. અધપાઘ વગેરેથી એનો પૂજા બને તરફ સમાન ભાવ જ રહે છે. હું આસક્તિને કરી ઉત્તમ અન્ન વડે એને તૃપ્ત કરી, ભેજન ત્યાગ કરીને સિંહાસન પર બેસું છું.' કરી પ્રસન્ન થઈ સર્વ ભાષ્ય જાણનારા બ્રાહ્મણની બીજી ઘણી વાત કરીને રાજાએ કહ્યું કે કેવચમાં મંત્રીઓથી વીંટળાયેલા રાજાને સુલભા પણ ઘરમાં રહેવા છતાં પણ યમનિયમાદિમાં રત મોક્ષ સંબંધે અનેક પ્રશ્નો પૂછવા લાગી. રહે તે તેની યોગ્યતા સંન્યાસી જેવી જ છે. સુલભાના મનમાં પ્રથમથી જ સંશય હતો કે કેઈ પણ સંન્યાસી સંન્યાસ ગ્રહણ કર્યા છતાં રાજા જનક મોક્ષશાસ્ત્રમાં કુશળ હશે કે નહિ, મુક્ત- રાગ, દ્વેષ, પરિગ્રહ, માન, દંભ તથા સ્નેહાદિનું નાં લક્ષણવાળ હશે કે નહિ. આવા સંશયથી એ સેવન કરે છે તે સંન્યાસી છતાંયે ગૃહસ્થ જેવો. ગવિદુષીએ પિતાના બુદ્ધિસત્વ દ્વારા રાજાના જ છે. સંન્યાસીને પણ ત્રિદંડાદિ બાહ્ય ચિહ્ન વગર બુદ્ધિસવમાં પ્રવેશ કર્યો. પિતાનાં બને નેત્રનાં પણ કેવળ જ્ઞાનથી જ મોક્ષપ્રાપ્તિ થાય છે. છત્રકિરણે વડે રાજાનાં બન્ને નેત્રનાં કિરણેને સ્તબ્ધ ચામરાદિ છતાં પણ આસક્તિ વગરના મને મેક્ષ Page #298 -------------------------------------------------------------------------- ________________ સુલભા આ પ્રાપ્તિ ન થાય એવું કાંઈ જ નહિ. હું પ્રમાણે મેક્ષ પામી મુક્ત થયા છું છતાં તારા ચેાગના પ્રભાવથી મને તારા તરફ આદરભાવ થયા છે. પરંતુ હું તને કહુ છુ' તે સાંભળ; તારું આ સ્વરૂપ કેવળ ત્રણ ગુણાથી ઉત્પન્ન થયેલુ. હાઈને યેાગાનુષ્ઠાનને માટે તદ્દન અયાગ્ય જ છે. તારામાં આવી સુકુમારતા છે, તારું શરીર આવું રૂપાળું છે અને તારું' વય પણ તરુણુ છે.આમ તારામાં યેાગવિરુદ્ધ સમગ્ર સાધના રહ્યાં છે, છતાં યાગ પણ રહ્યો છે એ જોઈ મને સશય થાય છે. વળી તારી આ ચેષ્ટા યાગિનીના વેશને માટે અત્યંત અઘટિત છે, કારણ કે હું મુક્ત છુ" કે નહિ તેની પરીક્ષા કરવાને માટે તે’ બલાત્કારે મારા શરીરમાં પ્રવેશ કર્યાં છે. તું દી હીશ કે મારા ઉપર અનુગ્રહ કરવાને તેં મારા શરીરમાં પ્રવેશ કર્યો છે તે તે પણ અયેાગ્ય જ છે, કેમકે બીજાને નિગ્રહ અને અનુગ્રહ કરવા રૂપ કામવાસનાવાળા ચેાગીને સ’ન્યાસનું ફળ કદીયે મળતું નથી. મારા શરીરના સંગ કરીને તેં તારા આશ્રચિહ્નનું પણુ રક્ષણુ કર્યું." નથી, તત્ત્વજ્ઞાન સંપાદન કરીને મુક્ત થયેલા મનુષ્યે પશુ વ્યભિચાર વગેરે અકાર્યાથી પેાતાની અવશ્ય રક્ષા કરવી જોઇએ. મારા શરીરમાં ચાગબળ વડે પ્રવેશ કરીને તે શુ શુ કર્યું છે તે સાંભળ. તેં તારા ચિત્તથી મારા શરીરના આશ્રય કર્યો જેથી તને વ્યભિચારના દોષ પ્રાપ્ત થયા છે. અરે, વ્યભિચારિણી પણ પ્રથમથી સમ્રુત કર્યા પછી જ બીજાના નગર અગર ઘરમાં પ્રવેશ કરે છે, તે તે ક્રાની સાથે સંકેત કરીને મારા દેશ અને રાષ્ટ્રમાં પ્રવેશ કર્યો છે ? ક્રાના સ‘કેતને અનુસરીને તે... મારા હૃદયમાં પ્રવેશ કર્યો છે? તું સવમાં શ્રેષ્ઠ એવી બ્રાહ્મણી છે અને હું ક્ષત્રિ છું. એ બન્નેને એક સ`બંધ કદી પણ ન થવા જોઈએ. આવી વણુ - સંકરતા તારે કરવી ન જોઈએ. વળી તું સંન્યસ્તાશ્રમમાં રહેલી અને હું ગૃહસ્થાશ્રમમાં રહેલા છું. છતાં મારા શરીરમાં પ્રવેશ કરવાથી તે' આત્મસ'કર ३७ ૧૮૯ સુલભા દાષ કર્યાં છે. વળી તું તારુ' ગાત્ર જાણુતા નથી. આમ ગાત્ર જાણ્યા વગર મારા શરીરમાં પ્રવેશ કરવાથી તે. ગેાત્રસ'કર દોષ વહેારી લીધા છે. વળી તારા સ્વામી જીવતા હશે અગર પરદેશ ગયા હશે. એ તે નિઃસ દેહ છે કે તું પરસ્ત્રી છે, જેથી મારે અગમ્ય છે. આથી વળી તે' ધ ગુરુદેષ કર્યા છે. આમ તે` કેવળ અકાર્યા જ કર્યા છે. એમ કરીને શું સિદ્ધ કરવાની તારી ઇચ્છા છે? વળી તું દુષ્ટ સ્ત્રી છે એ કહેવાનું એક કારણુ એ છે કે તેં મારા પર વિજય મેળવવાની ઇચ્છા બતાવી છે. એમ કરીને આપણા બન્નેના ચિત્તની એકતાના ભંગ કર્યા છે.’ આ પ્રમાણે રાજાનુ' ખેલવુ` સાંભળીને સુલભાએ ઉત્તર આપ્યા : ‘હે રાજા ! જે વાકય વાણીના નવ દાષાથી રહિત હૈાય, બુદ્ધિના નવ દાષાથી મુક્ત ઢાય અને વાણી તથા બુદ્ધિના અઢાર ગુણ્ણાથી યુક્ત હૈાય તે વાક્ય જ યોગ્ય અવાળું ગણાય છે. જે વાક્યમાં સૌમ્ય, સાંખ્ય, ક્રમ નિય અને પ્રયાજન આ પાંચે ગુણ સમાયેલા ઢાય તે વાક્ય જ પ્રમાણભૂત ગણાય છે. હે રાજન ! વકતા, શ્રાતા અને વાકય એ ત્રણૢ, સપૂ ગુણાથી યુક્ત હાય અને સિદ્ધાંતને વિરાધોન આવે તેમ, કથાનિ યમાં પ્રવેશ કરતાં હ્રાય તા જ કહેવાના અથ પ્રકાશે છે, સ્પષ્ટ રીતે સમાય છે. જ્યારે કાઈ વક્તા કાઈ કહેવાના વિષયમાં શ્રોતાનું અપમાન કરે છે અને પોતાના પક્ષનુ જ કથન કરે છે ત્યારે તેનું વાક્ય ઉત્કૃષ્ટ અર્થ વાળું થઈ શ્રોતાના હૃદયમાં ચાંટતું નથી. વળી કેઈ વક્તા પેાતાના પક્ષનેા આગ્રહ તજીને માત્ર શ્રોતાને અનુકૂળ લાગે તેવા વિષયનું જ પ્રતિપાદન કરે છે. તેનું વાકય પણુ દેખવાળું ગણાય છે; કેમકે તેના વાકયમાં મધ્યસ્થ રહેલા અનેક મનુષ્યાને શંકા થાય છે. પરંતુ હે રાજા ! જે વક્તા સ્વપક્ષી અને પરપક્ષી બન્નેને અનુકૂળ હેાય એવુ ભાષણ કરે તે જ ખરા વક્તા મારું વાક્ય જે અર્થયુક્ત છે તે તું એકાગ્ર ચિત્તે કહેવાય છે, બીજા નહિં, માટે હું જે કહું છું તે સાંભળ. Page #299 -------------------------------------------------------------------------- ________________ સુલભા ‘હે રાજન્ ! તું પ્રશ્ન કરે છે કે ‘તુ કાણુ છે ?’ તેને ઉત્તર હું દઉં છુ* : શબ્દ, સ્પર્શી, રૂપ, રસ, ગંધ અને પાંચે ઇંદ્રિયા વાસ્તવિક રીતે આત્માથી ભિન્ન છે તે। પણ આત્માને વળગી રહ્યાં છે. મારામાં રહેલાં પાંચમહાભુતને અથવા ઇંદ્રિયાને તું પ્રશ્ન કરતા હ્રાય તા તે યાગ્ય જ નથી, કેમકે તેમનું સ્વરૂપ જડ હાવાથી તેમને કોઈ જાતનું જ્ઞાન નથી અને જ્ઞાનહીન જડ પદાર્થને પ્રશ્ન થઈ શકે જ નહિ, તેમ જ હું કે જે ચેતન છું તેને પણ તારાથી પ્રશ્ન થઈ શકે નહિ, કેમકે તું અને હું કાંઈ ભિન્ન નથી. આમ હાવાથી ‘તું કાણું છે' એવા પ્રકારના તારા પ્રશ્ન કેવળ અયેાગ્ય જ છે. શરીરમાં રહેલી પ્રત્યેક ઇંદ્રિયને પેાતાનું તથા પારકાનું જ્ઞાન બિલકુલ છે જ નહિ, વળી ઇન્દ્રિયા વ્યભિચાર કરીને કદી વી શકતી નથી, એટલે કે ચક્ષુનું કામ શ્રોત્રન્દ્રિય કરી શકતી નથી, તેમ શ્રોત્રે દ્રિયનુ કામ ચક્ષુ ઈન્દ્રિય કરતી નથી – કરી શકતી નથી. વળી ઇન્દ્રિયા અન્યોન્યના સ્વરૂપને પણ જાણી શકતી નથી, ઘટ વગેરે દેખાય છે તે સારુ ચક્ષુઈંદ્રિય બીજા ખાદ્ય ગુણાની અપેક્ષા રાખે છે. ઘટતુ દર્શન થવામાં રૂપ, ચક્ષુ અને પ્રકાશ એ ત્રણે પદાર્થો સહકારી ગણાય છે. દર્શનના સંબ ́ધમાં તેમ જ બીન્ન સર્વ જ્ઞાન અને જ્ઞેયના સંબંધમાં પણ તેવા ત્રણ ત્રણ હેતુઓ જ હેાય છે. પરંતુ સ જ્ઞાન તથા જ્ઞેયના મધ્યમાં મન નામના એક બીજો ગુણ પણ રહેલા છે, કારણ મનને લીધે જ મનુષ્ય સારાનરસાના નિર્ણય કરવાને સંકલ્પ વિકલ્પ કરે છે. વળી બુદ્ધિ નામનેા એક બારમા ગુણ છે, જેના વડે મનુષ્ય મનના સંશય વિષયીભૂત પદાર્થોમાં ‘અમુક પદા આવા પ્રકારને છે' આવેશ નિશ્ચય કરે છે. આ સિવાય બીજા પણુ મળીને વીસ ગુણા છે. વળી બીજા દસ ગુણ્ણા પણ છે. આ ત્રીસે ગુણા એકી સાથે જેમાં રહ્યા હ્રાય તે શરીર કહેવાય છે. આ ત્રીસે ગુન્નેાની ઉત્પત્તિને અંગે જુદા જુદ! મત છે. નિરીશ્વરવાદી સાંખ્યા કહે છે કે અવ્યક્ત અથવા પ્રકૃતિ જ આ ગુણે.નું ઉપાદાન સુલભા સ્થૂલદશી" કણાદ વગેરે નૈયાયિકા પરમાણુ, અવ્યક્ત, અદૃષ્ટ અને ઈશ્વર ત્રીસ ગુણેનાં ઉપાદાન છે એમ જણાવે છે. કપિલમતાનુયાયી, સેશ્વર સાંખ્ય વળી કહે છે કે ત્રીસે ગુણાનું ઉપાદાન કારણે પ્રકૃતિ અને પુરુષ છે. કેવળ પરમાણુએ જ ઉપાદાન કારણ છે એમ ચાકમતવાળા કહે છે. કેટલાક વિદ્વાના કહે છે કે વ્યક્ત (પરમાણુ ) અને અવ્યક્ત (માયા) એ બન્ને આ ત્રીસે ગુણેાનું ઉપાદાન કારણ છે, ત્યારે બીજા કહે છે કે ઈશ્વર, માયા, જીવ અને અવિદ્યા એ ચાર તરવા પૂવેક્તિ ત્રીસ ગુણાનાં ઉપાદાન કારણેા છે, પણ અધ્યાત્મશાસ્ત્રનું ચિંત્વન કરનારા વેદાંતી આચાર્યા તા એમ જ કહે છે કે પ્રાણીમાત્રનુ ઉરાદાન કારણુ કેવળ પ્રકૃતિ જ છે. પ્રકૃતિનું મૂળ સ્વરૂપ અવ્યક્ત છે, એટલે ઇન્દ્રિયાથી અગ્રાહ્ય છે, છતાં ત્રીસ ગુણ્ણાને ઉત્પન્ન કરીને તે વ્યક્ત થઈ છે. હું રાજન! હું, તું અને બીજાં સર્વ પ્રાણીમાત્ર કેવળ પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થયેલ છે, તેા પછી ‘તુ કાણુ છે' એ પ્રકારના તારા પ્રશ્ન અજ્ઞાનતા ભરેલે છે.' ગર્ભ રહ્યાના કાળથી સંભાગથી માંડીને તે વૃદ્ધાવસ્થા સુધીની સ્થિતિ અને ફેરફાર ગણાવી સુલભાએ કહ્યું : ‘ત્રીસે ગુણા-કળાએ ક્ષણે ક્ષણે બદલાય છે. ગર્ભમાં જતાં, ગભરૂપ થતાં, વધતાં, જન્મતાં, કુમારાવસ્થામાં, યુવાવસ્થામાં તેમજ વૃદ્ધાવસ્થામાં પ્રતિક્ષÌ નિર ંતર ફેરફાર થયા જ કરતા હૈાવાથી, ‘તું કાણુ છે' એ પ્રશ્ન નિરર્થક છે. મતલબ કે પ્રશ્ન કર્યો તે સમયે મારી તુ હતા, તે બીજી જ ક્ષણે ફેરફારવાળા થાય છે, એટલે એ તે એ રહેતા નથી. હું ઉત્તર આપું તે કાળે એને એ દેહ ન હેાવાથી શી રીતે ઉત્તર આપું કે હું કાણુ છું, કેાનો છું. આમ હે રાજન ! તારા પ્રશ્ન અજ્ઞાનમૂલક જ છે. સુલભાએ પછી રાજાને રાજધમ દુ:ખદ છે, અને છત્રચામર પદ પર તારા મેડ ક્રમ રહ્યો છે? વગેરે ઘણી ઘણી બાબતે કથા પછી તે ખાલી કે હે રાજા, તું જે ખરા બ્રહ્મનિષ્ઠ છે તે! આશ્રમે અને વર્ણાનું આત્મસ્વરૂપથી ભિન્નપણ... તને ખબર જ હશે. જેમ હાથમાં એક કૂંડું, ૨૯૦ Page #300 -------------------------------------------------------------------------- ________________ સુલભા - ૨૯૧ સુવર્ચા કડામાં દૂધ અને દૂધમાં માખી પડી હોય ત્યારે આજે રહીને આવતી કાલે અહીંથી ચાલી જઈશ.” ત્રણે પદાર્થો વાસ્તવિક રીતે એક જ પદાર્થને આ પ્રમાણે સુલભાનાં યુક્તિ અને અર્થવછદ આય કરીને રહ્યા છતાં, તે તે પદાર્થો પોતાની વાત સાંભળ્યા પછી રાજા જનક કંઈ બોલ્યા જ મેળે જ અન્યથી ભિન્ન જ છે. કુંડામાં દૂધને નહિ; કેમકે એ વાક્યને પ્રતિ–ઉત્તર આપવો તે ગુણ નથી, દૂધમાં કુંડાને નથી અને માખીમાં યોગ્ય જ નહતું. | ભાર૦ શાંઅ૦ ૩૨૫. બીજા બેમાંના કેઈને નથી. આ પ્રમાણે પરસ્પર સુલભામૈત્રેયી કુણિગની કન્યા જ હેવી જોઈએ. ભિન્નતાનું તને ભાન હોવા છતાં તેને વર્ણસંકરતા (કુણિર્ગ” શબ્દ જુઓ.) કેમ જણાઈ ? સુચન ધૃતરાષ્ટ્રના સે પુત્ર માને એક. એને ‘લૌકિક દૃષ્ટિએ પણ વર્ણસંકરતાને દેષ ભીમસેને યુદ્ધમાં માર્યો હતો. | ભાર૦ આ૦ ૬૮સંભવત નથી. બ્રાહ્મણ નહિ, પણ તારી પેઠે ૮૪; ભી૦ ૬૪-૪૭. જ ક્ષત્રિય વર્ણની છું. પ્રધાન નામના રાજર્ષિનું નામ સુભાગના ઇન્દ્રજિતની સ્ત્રી તે સાંભળ્યું જ હશે. તેના કુળમાં અવતરેલી હું સુવર્ચલા ઋષભદેવવંશીય દેવઘુમ્નના પુત્ર સુલભા છું. મને સમાન પતિ ન મળવાથી પરમેષ્ટીની સ્ત્રી, ગુરુઓએ મને મોક્ષધર્મનું જ્ઞાન આપ્યું ત્યારથી સુવર્ચલા (૨) પરમેષ્ટિ રાજાના પ્રતીહ નામના પુત્રની સ્ત્રી, આરંભી આજદિન સુધી હું નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત . સુવર્ચલા (૩) આદિત્યની પતની. | ભાર– અનુ પાળતી સતી મુનિવૃત આચરું છું. હું વેષધારિણી ૧૧ અ૦ ૧૪૬, કપટી સંન્યાસિની નથી. હું પરદ્રવ્યનું હરણ સુવર્ચલા (૪) એક દેવકન્યા. દેવલની પુત્રી. એ કરતી નથી તેમ જ વ્રતધારણપૂર્વક સ્વધર્મમાં બ્રહ્મવિદ્યાસંપન્ન હતી. ઉદ્દાલક ઋષિના પુત્ર સ્થિર રહીને ધર્મમાં સંકરતા કરતી નથી. મારી શ્વેતકેતુની સાથે એને બ્રહ્મવિદ્યા સંબંધે સંવાદ પ્રતિજ્ઞાના પાલનમાં હું દઢ રહું છું. વિચાર કર્યા થયે હતો. તેમાં વેતકેતુએ એના પ્રશ્નોના તદ્દન વગર હું બોલતી નથી. વિચાર કર્યા વિના હું તારી યથાસ્થિત ઉત્તર આપવાથી એના ઉપર ખુશી પાસે આવી નથી. મેં સાંભળ્યું હતું કે તારી બુદ્ધિ થઈને કવેતકેતને પરણી હતી | ભાર૦ શાં૦ ૨૨૪-૪; મોક્ષધર્મમાં અત્યંત આસક્ત રહેનારો છે જેથી ૨૨૪-૩૦; ૨૨૮–૨૯. તારું કુશળ ઈછી તારે મોક્ષધર્મ જાણવાની ઈચ્છી- સુવર્ચા એક બ્રહ્મર્ષિ. | ભા૨૦૧૦ અ૦–૨૯૮-૧૦. થી હું અહીં આવી છું. તને હું જે જે કહું સુવર્ચા (૨) સૂર્યવંશીય દિકુલેત્પન કરંભ છું તે સ્વપક્ષની સ્થાપના અગર પરપક્ષના હતુથી રાજાના પુત્ર ખનિનેત્રને પુત્ર. એનું મૂળ નામ કહેતી નથી. માત્ર તારું હિત ઈરછીને કહું છું કરંધમ એવું હતું. ભાર૦ અથ૦ ૪–૯. તે તારે આદરપૂર્વક સાંભળવું ઘટે છે. જે પુરુષ સવર્ચા (૨) ગરડને પુત્ર / ભાર૦ઉ૦ ૧૦૧-૨, પિતાનો વિજય થાય તે માટે માની પેઠે વાદ- સવર્ચા (૪) અગ્નિવિશેષ. | ભાર૦ વ૦ ૨૨૨-૧૩, વિવાદ કરવા ઊતરી પડતું નથી અને કેવળ બ્રહ્મમાં સુવર્ચા (૫) દ્રૌપદી સ્વયંવરમાં આવેલ કેઈ એક જ લીન રહે છે તે જ મુક્ત કહેવાય છે. ક્ષત્રિય. સુકેતુને પુત્ર અને સુનામાને ભાઈ. | ભાર જેમ એક સંન્યાસી શૂન્યગૃહમાં રાત્રિને નિવાસ આ૦ ૨૦૧–૯. કરે છે તેમ હું પણ આજની જ રાત્રિ તારા સુવર્ચા (૬) સેમવંશીય ધૃતરાષ્ટ્રના સો પુત્રશરીરમાં નિવાસ કરીશ. હે મથિલ! તારાં માન- માને એક. એને ભીમસેને યુદ્ધમાં માર્યો હતો. દાનથી તથા વાણીપૂર્વક અતિથિસત્કારથી ભાર૦ આ૦ ૬૮-૧૦૨; ૧૩૧-૩; ૨૦૧૩; ક૦ પૂજાયેલી હું પ્રસન્ન થઈને તારા શરીરરૂપી ઘરમાં ૪૬; ૮૮-૧૯. Page #301 -------------------------------------------------------------------------- ________________ ઋષિ. સુવર્ચા સુરત સુવર્ચા (૭) દુર્યોધન પક્ષને એક ક્ષત્રિય. એને પુત્રને પુત્ર. / ભાર૦ શાં. અ૦ ૩૪૮. અભિમન્યુએ યુદ્ધમાં માર્યો હતો. / ભા૨૦ દ્રો, સુવર્ણાક્ષ કાશીમાંનું એક સ્થળવિશેષ. ૪૮–૧૫. સુવર્મા ત્રિગત ના સુશમણ નામના રાજાનો ભાઈ. સુવર્ચા (૮) રામના સુજ્ઞ પ્રધાનના પુત્રોમાંને એક એક ક્ષત્રિય. / ભાર૦ વિ૦ ૨૫–૯, સુવર્ણ એક ઋષિ. એને મનુની સાથે ધૂપદીપાદિ સુવર્મા (૨) ધૃતરાષ્ટ્રના સે પુત્રમાંને એક પુત્ર વિષયે સંવાદ થયે હતા તે. | ભાર– અનુ. ૧૧૫. સુવંશ વસુદેવને શ્રી દેવીની કુખે થયેલા પુત્રોમાં સુવર્ણ (૨) એક તપસ્વી. સુવર્ણ (૩) એક ગંધર્વ વિશેષ. સુવા ભારતવર્ષીય નદી. | ભાર૦ ભી ૯-૨૫. સુવર્ણ (૪) હવે પછી થનારા સાવર્ણિમનુના સુવાક્ સોમવંશીય ધૃતરાષ્ટ્રને સે પુત્રો માને એક પુત્રમાં એક પુત્ર. | ભાર૦ આ૦ ૧૩૧-૯, સુવર્ણચંડ ગરુડપુત્ર. / ભાર૦ ઉ૦ ૧૦૧–૯. સુવા (૨) પાંડવોની સાથે દૈતવનમાં રહેલે એક સુવર્ણરેતસ વિશ્વામિત્ર વંશનું એક કુળ. સુવણરેતસ (૨) વિશ્વામિત્રવંશીય સુવર્ણરેતસ ભુવાજી ઈવળ નામના અસુરના રથના ઘોડાનું કુળને એક ઋષિ. નામ. | ભાર૦ વ૦ ૦૭-૨૨, સુવર્ણવર્મા કાશિદેશાધીપ ક્ષત્રિય. એની પુત્રી સુવામા એક નદીવિશેષ, | ભાર૦ ભી ૯-૨૮ વપુષ્ટમાં, તે પાંડવના પ્રપૌત્ર જન્મેજયને વરી સુવાસન બ્રહ્મસાણિ મવંતરમાંના દેવવિશેષ હતી. | ભાર આ૦ ૪૪–૮. સુવીર સૂર્યવંશી ઇક્ષવાકુપુત્ર દશાશ્વના કુળના સુવર્ણ શિરા એક મુનિ, વરુણુ લોકમાં વેદગાન કરે દ્યુતિમાન રાજાને પુત્ર અને દુર્જય રાજાને પિતા. | છે તે. | ભાર૦ ૧૦ ૧૧૦–૧૨. ભાર– અનુઅ૦ ૨. સુવર્ણ શિરા સુવર્ણશીર્ષ તે જ. વરુણલોકમાં સુવીર (૨) સોમવંશીય પુરુકુલત્પન્ન હસ્તિરાજાના ગાયકવિશેષ. પુત્ર દેવમીઢના વંશના ક્ષેત્ર્ય રાજાને પુત્ર અને સુવર્ણક્ટીવી શિષ્યપુત્ર સંજય રાજાનો પુત્ર. એની રિપંજય રાજાને પિતા. બહેન દમયંતી. તે નારદની સ્ત્રી હતી. એના સુવીર (૩) સામવંશી અનુકુત્પન્ન શિબિર શરીરમાંથી સેનું બહુ નીકળતું. એનાં મળમૂત્રાદિ રાજાના પાંચ પુત્રમાંને બીજો પુત્ર. પણ સોનાનાં જ થતાં. આમ સોનું પ્રાપ્ત થતું સુવીર (૪) વસુદેવના ભાઈ દેવશવાને કંસાવતીને હેવાથી સંજયે પિતાની પ્રજાને ઘણી ધનાઢય પેટ થએલા બે પુત્રોમાંને મોટો પુત્ર. કરી દીધી હતી. એક વખત એ અરણ્યમાં ગયે સુવેગ યૌવનાશ્વ રાજાને પુત્ર. હતું ત્યાં સોનાને લેભે ચોરેએ એને મારી નાખ્યો. સુલ હિમાલયના કલાસ શિખરની ઈશાનમાં રાજા એથી શોકસાગરમાં ડૂબી ગયા હતા. તેવામાં આવેલું હિમાલયનું એક શિખરવિશેષ. નારદ ઋષિ ત્યાં આવ્યા. એમણે એ પુત્રને પૂર્વવત સુવેલાચલ લંકામાં એક પર્વતવિશેષ. જીવતે કરી પિતાના સસરાને આનંદ ઉપજાવ્યા. / સુવેષા સેમવંશીય પરીક્ષિતની ભાર્યા. એનું બીજુ ભી૨૦ દ્રો૦ ૫૫-૩૭-૩૮; ભાર૦ શાં. ૨૮-૩૦; નામ બાહુક હતું. એને ભીમસેન નામે પુત્ર હતો. | દેવી ભા. ૬ સકં. અ૨૭. ભાર૦ આ૦ ૬૩–૪૫. સુવર્ણાતીર્થ વિષ્ણુ ઋષિએ જયાં તપ કર્યું સુવ્રત સેમવંશીય પુરૂકુલેત્પન અજમઢના વંશના હતું તે સ્થળ, એક તીર્થ. કુરુપુત્ર સુધનુના વંશમાંના જરાસંધ કુળમાં થયેલા સુવર્ણાભ સ્વરચિષ મનુના શંખપદ નામના ક્ષેમરાજને પુત્ર. એને પુત્ર તે ધર્મસૂત્ર. Page #302 -------------------------------------------------------------------------- ________________ સુશર્મા સુશર્મા ને હાથે મરણ પામેલા પાંડવ પક્ષને એક પાંચાલ રાજા. / ભાર૦ ૪૦ ૫૧–૪૬. સુશર્મા (૨) દુર્ગંધન પક્ષના સશક્ષક રાજા; ત્રિગત દેશાધિપતિ. એને દુર્ગંધને દક્ષિણ દિશાની ગાયા વાળવાને વિરાટમાં મેાયેા હતા. વિરાટનાં ઢેર વાળતાં થતા યુદ્ધમાં એવું વિરાટને પડયા હતા અને મારી નાખત, પણ એને બદ્દલ નામધારી ભીમસેને છેાડાવ્યા, ભારતના યુદ્ધમાં અર્ધું ભાગ લીધે હતા અને એ યુદ્ધમાં અર્જુનને હાથે મરાયા હતા. / ભાર॰ આ૦ ૨૯૧–૯; વિ૦ ૩૨-૩૪-૩૫-૬૨ ૨૫–૫૫; શ૦ ૨૬–૪૪. સુશર્મા (૩) કÖના પુત્ર, એ ભારતના યુદ્ધમાં નકુલને હાથે મરણ પામ્યા હતા. /ભાર॰ ૨૦ ૯-૫૧. સુશાંતિ સામવ`શી પુરુકુલેત્પન્ન હસ્તિપુત્ર અજમીઢના નીલ નામના પુત્રને પૌત્ર. એના પુત્રનુ નામ પુરુજ સુરોાભના આસુ નામના મ ુકાધિપતિની કન્યા અને ઇક્ષ્વાકુકુળના પરીક્ષિત રાજાની સ્ત્રી. આ પરીક્ષિતનું નામ વંશાવળીમાં મળતું નથી. અને શલ વગેરે ત્રણ પુત્રા હતા. / ભાર૦ વ૦ ૧૯૫-૩૨. સુશ્રવા સેમવશીય જયત્સેનની ભાર્યા અને પરા ચીનની માતા. / ભર૦ આ૦ ૬૩–૧૬. સુશ્રવા (૨) સેામવશી ધૃતરાષ્ટ્રની સ્ત્રી અને ગાંધારીની બહેન. / ભાર૰ આ૦ ૧૧૯–૨૩. સુશ્રવા (૩) એક ઋષિવિશેષ. સુશ્રુત વિશ્વામિત્રના પુત્ર!માંના એક. / ભાર૦ અનુ૰ ૭-૧૫. સુષેણ જમદગ્નિને રેણુકાને પેટ થયેલા પુત્રામાંના એક. / ભાર૦ ૧૦ ૧૧૭–૧૧. સુષેણ (૨) એક વાનર એને મેં અને દ્વિવિદ નામે મે પુત્ર હતા; અને તારા નામે એક કન્યા હતી. તારાને એણે વાલિને પરણાવી હતી. / વા રા યુ॰ સ૦ ૭૬; ભાર॰ ૧૦ ૨૮૪–૨. સુષેણુ આ નામને રામસેનાને એક બીજો વાનર. સુષેણ (૪) સૂર્યવંશી ઇક્ષ્વાકુકુલા૫ન અંતરિક્ષ ૧૯૩ સુહૂ રાજાના ત્રણ પુત્રામાં બીજે. સુષેણ (૫) મહા મહિનાના સૂર્યંની સાથે સંચાર કરનાર ગંધ. (તપા શબ્દ જુઓ.) સુષેણ (!) સોમવંશી પુરુકુલેત્પન્ન પાંડવ વંશના વૃષ્ટિમાન રાજાના પુત્ર. એના પુત્ર તે સુનાથ. સુષેણ (૭) વસુદેવને દેવકીની કૂખે થયેલા ચાર પુત્રમાંના એક. સુષેણ (૮) સામવંશી ધૃતરાષ્ટ્રના સેા પુત્રામાં એક. | ભાર॰ આ૦ ૬૮–૯૭; ભી૦ ૬૪-૩૪; દ્રો૦ ૧૨૭–૪૨ સુષેણ (૯) કના પુત્ર. ભારત યુદ્ધમાં સુષેણુને નકુલે માર્યો હતા. તે / ભાર૦ ૩૦ અ ૪૮; શ॰ શત્રુ ૧૦ સુષેણ (૧૦) ઉત્તમૌર્જાએ ભારત યુદ્ધમાં મારેલા આ નામના દુર્ગંધન પક્ષના એક રાજા / ભાર॰ શ॰ ૧૦; ૪૦ ૭૫ સુષેણ (૧૧) સપ`વિશેષ / ભાર॰ આ૦ ૫૭–૧ સુષેણ (૧૨) ભારત યુદ્ધમાં દુર્ગંધન પક્ષના એ નામને એક ક્ષત્રિય. / ભાર॰ ૨૦ ૫-૩ સુષામા ભારતવષીય નદીવિશેષ, સુસ’વ્રુત્ત ભારત યુદ્ધમાં દુર્ગંધન પક્ષના એક રાજા. / ભાર॰ ઉ॰ અ ૧૯ સુસામા યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં ઉર્દૂગાતા બનેલે એક ઋષિ, એ ધનજય ગેત્રના હતા. / ભાર૦ સ૦ ૩૬-૩૪ સુસ્વધા આજ્યપ નામના પિતાનું નામાન્તર, એ કામદુધ લેાકમાં રહે છે. સુસ્વર ગરુડપુત્ર. / ભાર॰ ૬૦ ૧૦૧–૧૪ મુહ વરુણુ લાકમાંને એક અસુરવિશેષ / ભાર૦ સ૦૯-૧૭ સુહસ્ત સોમવંશી ધૃતરાષ્ટ્રના સે। પુત્રામાંના એક પુત્ર, અને યુદ્ધમાં ભીમસે માર્યાં હતા. / ભાર૦ દ્રો૦ ૧૫૮–૧૭–૧૯ સૂહૂ ઉગ્રસેનના નવ પુત્રામાંના એક, કસના ના ભાઈ. Page #303 -------------------------------------------------------------------------- ________________ સૂહાત્ર ૨૯૪ સૂત્ર પાંડવના સમાગમમાં તવનમાં રહેલો એક નરકમાં પડે છે તે નરક. ઋષિ. સૂત વિશ્વામિત્રને પુત્ર, એક ઋષિ. ભાર૦ અનુ હેત્ર (૨) એક રાજર્ષિ. એ પરમ દાતા હતા. ૭-૫૭. એના રાજ્યમાં ઇન્દ્ર પ્રતિવર્ષ સુવર્ણને વરસાદ સૂત (૨) રોમહર્ષણ નામનો એક પૌરાણિક – પુરાણ વરસાવતો. સુવર્ણની જ નદીઓ વહેતી. તેમાં મસ્ય કહેનાર-વાંચનાર. / ભાર આ૦ ૧–૫.૦એ સૌતિ વગેરે પ્રાણીઓ પણ સુવર્ણનાં જ હતાં. ઝાડપાન અથવા ઉગ્રશ્રવ્યને પિતા થાય. સઘળું સુવર્ણનું જ હતું. / ભાર૦ દ્ર૦ પ૩; શાં. સૂત (૩) રથ હાંકનારનું સામાન્ય નામ. ૨૮-૨૫. સૂત (૪) ભારતમાં કીચકને આ નામે કહ્યો છે. | સહેત્ર (૩) રામની સેનામાં એક વાર. ભાર૦ વિ૦ ૧૫-૪૯. સૂત્ર (૪) સેમવંશીય પુરકત્પન્ન અજમીઢ- સૂતનન્દન કર્ણનું નામાન્તર. / ભાર આ૦ ૨૨૧-૨૩. વંશીય કુરુ રાજાના પુત્ર સુધનુનો પુત્ર. ચ્યવન રાજા સૂતપુત્ર ઉગ્રશ્રવ્યને આ નામ લગાડવાની રૂઢિ છે. એને પુત્ર. સૂતપુત્ર (૨) અધિરથ સૂતે પાળીને મોટા કરેલા સૂક્ષેત્ર (૫) સેમવંશી આયુરાજના પુત્ર ક્ષત્રદ્ધ કને આ નામ લગાડાય છે. રાજાને પુત્ર. એને કાશ્ય, કુશ અને મૃત્સમદ એમ સૂતપુત્ર (૩) વિશ્વામિત્ર ઋષિના પુત્ર માને એક ત્રણ પુત્ર હતા. સનૃતા ઉત્તાનપાદ રાજાની સ્ત્રી સુનીતિનું નામાન્તર, સૂત્ર (૬) પાંડુપુત્ર સહદેવને પુત્ર. એની માનું નામ વિજયા. | ભાર૦ આ૦ ૬૩-૭૯, સનૃતા (૨) ઉત્તમ નામના મવંતરમાંના વિષ્ણુના અવતારના માતા. બગડાની સંજ્ઞાવાળા ધર્મઋષિની સૂત્ર (૭) સામવંશી ભૂમન્યુનો પુત્ર. એની સ્ત્રીનું નામ જયન્તી અને પુત્રનું નામ અજમીઢ હતું | સુનૃતા (૩) સત્યસહા ઋષિના સ્ત્રી. રુકસાવર્ણિ ભાર૦ આ૦ ૬૩-૩૫; ૧૦૧-૧૨; વ૦ ૧૯૭–૧, મવંતરમાં થનાર વિષ્ણુના અવતારની માતા. સુહ્મ શિબિરાજના પુત્ર બલિની સ્ત્રીની કુખે બલિની વિનંતીથી દીર્ધતમસ ઋષિએ ઉપન કરેલ એક સૂમી અને હાદ નામના દૈત્યની સ્ત્રી. પુત્ર. / ભાર૦ આ૦ ૧૧૩-૫૩. સૂર્ય સૂર્યમંડળને અભિમાની દેવ. સામાન્ય રીતે સભા સિધુ નદીના પ્રદેશમાંને એક દેશ. | ભાર તે આ નામ બાર આદિત્યને લગાડાય છે. સૂર્ય સ. ૨૮-૨૧; ૩૧-૨૬. કશ્યપ અને અદિતિને પુત્ર સવિતા તે જ, ત્વષ્ટાની સૂક્ષત્ર ભારત યુદ્ધમાં આવેલે પાંડવ પક્ષને એક પુત્રી સંજ્ઞા એની સ્ત્રી થાય. | ભાર૦ આ૦ ૬૬રાજ. / ભા૨૦ દ્રો અ૦ ૨૩. ૨૭; ૬૭-૩૫ ૦ યમ, મનુ અને યમુના એ એનાં સુજ્ઞ દશરથ રાજાને એક મંત્રી (કુશીલ શબ્દ અપત્ય. રૂપાન્તરે છાયાને થયેલ સાવણિ અને જુઓ.) શનિશ્ચર. સૂર્યનું તેજ ન ખાવાથી છાયા ઘોડીનું સૂકરમુખ દંડ દેવા મેગ્ય, સજા કરવાને લાયક નહિ રૂ૫ લઈને નાઠી હતી. સૂર્યને ખબર પડવાથી પોતે એવા માણસને સજા કરનાર અધિકારી જે નરકમાં ઘેડાનું રૂપ લઈને ગયા અને એનાથી અશ્વિને પડે છે તે નરક, જેમ કેલમાં શેરડી પિલાય છે તે નામે બે પુત્રો થયા, જે દેવના વૈદ્ય બન્યા. અશ્વિન પ્રમાણે ત્યાં આવા અધિકારી પિલાઈને યાતના બહુ જ સ્વરૂપવાન હતા, (અશ્વિન, છાયા, સંજ્ઞા ભગવે છે. વગેરે શબ્દો જુઓ.) | ભાગ ૬ &૦ અ૦ ૬, સચિમુખે જે માણસ પોતાના ધનને ગર્વ ધરી, ૮-૧૩; હરિ. ૧-૯; વિષ્ણુ ૩-૨; વરાહ૦ ૨૦; મદાંધ બની તેને સદુપયોગ કરતો નથી તે જે બ્ર૦ ૬; વાયુ૦ ૮૪; પદ્મ ૫-૮ અને મત્સ્ય૦ ૧૧. સ્ત્રી, Page #304 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય ૨૫ સૂર્ય સૂર્ય વડે કુતીને પેટે કર્ણ ઉત્પન્ન થયો હતો. / રેણુકાએ કહ્યું: “હે તપોધન ! સૂર્યના તાપને ભાર આ૦ ૧૨૦-૧૨૮. • રાહુના પિતાને લીધે મારું મસ્તક અત્યંત તપી ગયું હતું અને પ્રસવાથી સૂર્યને ઘરે કોધ ચઢીને તે લોકમાત્રને મારાં ચરણ પણ અત્યંત દાઝી ગયાં હતાં, તેથી બાળી નાખવા તૈયાર થયો હતો. એના ક્રોધને વૃક્ષની છાયાને આશ્રય લેતી લેતી હું આવી તેથી શાંત કરવાને દેવતાઓએ અરુણને સૂર્યને સારથિ મને વાર થઈ, એ લક્ષમાં લઈ હે તપાધન! મારા બનાવ્યું કે તે સૂર્યના તેજની આડા આવી તેને પર ક્રોધ ન કરશો.' ઓછું કરે. કર્ણ પિતાને પુત્ર હોવાથી માગવા જમદગ્નિએ કહ્યું: રેણુકા ! આ પ્રદીપ્ત કિરણઆવનાર કપટી બ્રાહ્મણને દિવ્ય કુંડળે ન આપવાનું વાળા સૂર્ય તને આમ કષ્ટ આપ્યું છે માટે હું કહેવાને તેના સ્વપ્નમાં આવ્યો હતો. સૂર્યથી જ મારાં અરૂપ અગ્નિના તેજથી તેને બાણે દ્વારા સુગ્રીવ વાનર જન્મ્યા હતા. (સુગ્રીવ શબ્દ જુઓ.) નીચે પટકી પાડીશ.” આમ બોલીને તેમણે પોતાના સૂર્યની ગતિને સંબંધે જમદગ્નિ ઋષિ અને સૂર્યની ધનુષ્યને ટંકાર કર્યો, અને સંખ્યાબંધ બાણે વચ્ચે થયેલા સંવાદને રમૂજી ઈતિહાસ છે. એકદા લઈને સૂર્યની જવાની દિશા તરફ ફરી સૂર્ય સામું જમદગ્નિ ઋષિ હાથમાં ધનુષ્ય લઈને ક્રીડા કરી રહ્યા મુખ કરી ઊભા રહ્યા. આમ પોતાને નીચે પાડવા હતા. ભકુળતુ પોતે બાણ સંધાન કરીને લય જમદગ્નિ તત્પર થયા છે એ જોઈને સૂર્ય તરફ ફેંકે અને તેમનાં પત્ની રેણુક બાણ પાછાં બ્રાહ્મણને વેશ લઈને એમની પાસે આવી આમ લાવી લાવીને ઋષિને આપે. આ રીતે જમદગ્નિ બોલ્યોઃ “સૂર્યો, તમારે શું અપરાધ કર્યો છે?' ધનુષની પણછની અને બાણાની ગર્જનાથી ખુશ સૂર્ય આકાશમાં રહી પોતાનાં કિરણે દ્વારા બધેથી થઈ અત્યંત હર્ષ માં આવી જઈ ઉપરાછાપરી બાણ રસ લઈ ગ્રહણ કરેલા રસને વર્ષાઋતુમાં તેની વૃષ્ટિ ફેક. રેણુકા તેવી જ ત્વરાથી બાણ પાછાં આણુ કરે છે. સૂર્ય વૃષ્ટિ કરે છે તેથી મનુષ્યને સુખ આપે. આ વખતે મધ્યાહનને સમય થયો હતો. આપનારું અન્ન ઉત્પન્ન થાય છે. વેદમાં પણ સૂર્યનારાયણ પોતે જયેષ્ઠા નક્ષત્રના મૂલમાં આરૂઢ કહ્યું છે કે “મન' પ્રા: Iઔષધિઓ, લતાએ, થયા હતા, તેથી પ્રખર તપી રહ્યા હતા. તે પણ પુષ્પ, પાંદડાં વગેરેમાંથી ઉત્પન્ન થયેલું અન્ન વર્ષાકાળ જમદગ્નિએ બાણે ફેંકવાનું ચાલુ રાખી રેણુકાને પછી તૈયાર થાય છે. હે ભગુવંશી ! જાતકર્મ આદિ કહ્યું, હે શુભ્ર ! વિશાળ નેત્રવાળી ! જા, સર્વ છૂટેલાં સર્વ સંસ્કારે, વ્રત, ઉપનયન સંસકારે, ગદાને, બાણને લઈ આવ, હું ફરી ફેકું.' પતિની આજ્ઞા , વિવાહ, પુષ્કળ યજ્ઞો, શાસ્ત્રો, દાને, સર્વ વ્યવહાર થતાં જ રેણુકા ચાલી નીકળી, પણ માર્ગમાં વૃક્ષની અને દ્રવ્યને સંગ્રહ સર્વ કેવળ અન્નને લીધે જ છાયાને આશ્રય કરીને ઊભી રહેતી ગઈ, કેમકે થઈ શકે છે, એમ તમે જાણે છે. જેટલાં રમણીય સૂર્યના તાપથી એનું માથું અને તપી ગયેલી કામો અને જેટલા રમણીય આરંભે છે તે સર્વ ભેયને લીધે એના ચરણ તપી જતાં હતાં. બધાં કેવળ અનથી જ થાય છે.” એમ બધું કહીને બાણ વીણી લાવીને રેણુકા પાછી આવી ત્યારે બ્રાહ્મણરૂપે આવેલા સૂર્ય ફરી કહ્યું કે “સૂર્યને અતિ ખિન્ન થઈ ગઈ હતી. એ સુંદર અંગવાળી પાડવાથી તમને શું ફળ મળશે ?' યશસ્વિની સ્ત્રી મહાદુ;ખે પગલાં મૂકતી અને વાર આમ પ્રાર્થના કર્યા છતાં પણ જમદગ્નિ શાંત થયાને લીધે સ્વામીના ભયથી ધ્રુજતી ધ્રુજતી થયા નહિ. પેલા બ્રાહ્મણે ફરી હાથ જોડી કહ્યું કે, પિતાના સ્વામી સમીપ આવી પહોંચી. ઋષિએ “હે બ્રહ્મર્ષિ ! સૂર્ય સદાકાળ ગતિ કર્યા કરે છે. ક્રોધથી પૂછયું: રેણુકા ! તું આટલી મેડી કેમ તેથી એ સૂર્યરૂપી લક્ષય ચંચળ છે, છતાં તમે એને આવી ?' કેવી રીતે વીંધી શકશો ?', Page #305 -------------------------------------------------------------------------- ________________ સૂ જમદગ્નિએ કહ્યું કે ‘તું સ્થિરલક્ષ્ય હા કે ચળલક્ષ્ય હેા, પણુ મારી જ્ઞાનદષ્ટિથી મેં તને ઓળખી લીધા છે. આજે મારે તારામાં વિનય દાખલ કરવા છે. હે સૂર્ય, મધ્યાહ્ન એક અનિમિષ જેટલા સમય સુધી તું સ્થિર રહે છે; માટે તે સમયે હું તને વીધીશ, એમાં કાંઈ વિચાર કરવાના નથી,’ ૧૯૬ સૂર્યાં કહે : ' ધનુર્ધારીઆમાં શ્રેષ્ઠ બ્રહ્મર્ષિ ! તમે મને અવશ્ય વીંધી નાખશે! અને હું આપને અપરાધી પણ છું. હુ' આપને શરતોૢ આવ્યા છું એમ આપ જાણે.' આ સાંભળીને જમદગ્નિ ખડખડ હસી પડયા. તેમણે સૂતે કહ્યું : હે સૂર્યાં ! તું ભય ન પામીશ, કેમકે તું મારે શરણે આવ્યા છે. બ્રાહ્મણામાં જે સરળતા છે, પૃથ્વીમાં જે સ્થિરતા છે, ચન્દ્રમાં જે સૌમ્યતા છે, વરુણુમાં જે ગંભીરતા છે, અગ્નિમાં જે કાન્તિ છે, મેરુમાં જે પ્રભા છે, અને સૂમાં જે પ્રતાપ રહેલો છે તે સર્વનું જે પુરુષ ઉલ્લધન કરે છે તે જ શરણે આવેલાને વધ કરે છે. જે શરણે આવેલાના વધ કરે છે તેને ગુરુત૫ગામીનું, બ્રહ્મહત્યાનું અને મદિરાપાનનુ પાતક લાગે છે. માટે હું તાત, તેં જે અવિનય કર્યો છે તેને દૂર કરવા માટે ક્રાઈ યાગ્ય ઉપાય તુ ખાળી કાઢ, જેથી તારાં કિરણાથી તપ્ત થયેલા મામાં પ્રત્યેક મનુષ્ય સુખેથી ગમન કરી શકે !' જમદગ્નિ ઋષિએ આમ કહેતાં જ તેમને છત્ર અને ઉપાનહ બન્ને આપ્યાં. તે સમયથી આરંભી ત્રણે લોકમાં છત્ર તથા ઉપાનહનું દાન પુણ્યદાયી તરીકે પ્રસિદ્ધ થયુ` છે. સૂર્ય (૨) નુપુત્ર એક અસુર. / ભાર॰ આ૦ ૬૬-૨૭. સૂક્ષ્મતી તીર્થવિશેષ / ભાર૦ વન૦ ૮૧–૪૮, સૂર્યદત્ત વિરાટ રાજાને એક ભાઈ. અને દ્રોણે ભારત યુદ્ધમાં માર્યા હતા. / ભાર૦ ૬૦ ૧૭૫–૧૫; વિ૦ ૩૩–૨૧; દ્રો૦ ૧૫૯–૪૦, સૂર્યધ્વજ દ્રૌપદી સ્વયંવરમાં આવેલા એક રાજા./ ભાર॰ આ અ ૧૮૬, નેત્ર ગરુડને એક પુત્ર. / ભાર૦ ૬૦ ૧૦૧–૧૩. મુજય સૂર્યભાનુ રામની સેનાના એક વાનર. સૂર્ય ભાસ અભિમન્યુએ મારેલા દુર્યોધન પક્ષના એક રાજા. / ભાર॰ દ્રો૦ ૦ ૪૮, સૂર્ય વર્ચા કશ્યપની સુની નામની ભાર્યાને પેટે થયેલા દેવગર્તમાંના એક. / ભાર॰ આ૦ ૬૬-૪ર. સૂવમાંં ત્રિગ`રાજ, એક ક્ષત્રિય | ભાર૰ અશ્વ ૭૪–૧૧. સૂર્યવંશ સૂના રાજવંશ તે જ. કયા કયા રાજા સૂવ‘શના છે તે રાજાના નામ પ્રમાણે અનુક્રમે કાશમાં જોવા. સૂવાન એક પતિવશેષ. સૂર્યશત્રુ લંકાના એક રાક્ષસ, સૂર્યાત્મ અથવેનુ એક ઉપનિષદ, સૂર્યનન રામની સેનાના એક વાનર, સૂર્યાક્ષ રામની સેનાના એક વાનર, સૂર્યાક્ષ (૨) ક્ષત્રિયવિશેષ. / ભાર॰ આ૦ ૬૮-૫૭, સૂષા પશ્ચિમ દિગ્દાળ વરુણની નિમ્લાચિ નામની નગરીનું ખીજુ નામ. સૂક્ષ્મ નુપુત્ર દાનવમાંના એક. સુંગાલ એક રાજા. / ભાર॰ શાં૦ ૦ ૪. સંજય ઉત્તમ નામના ત્રાજા મનુના પુત્રામાંના એક સુંજય (૨) સૂર્યવંશીય ષ્ટિકલાત્પન્ન ધૂમ્રાક્ષ રાજાના પુત્ર સંયમનું ખીજું નામ. સંજય (૩) સામવંશીય અનુરાજાના પૌત્ર કાલનરના પુત્ર. એને પુત્ર જન્મેજય. સુજય (૪) સેામવશી યદુકુલાત્પન્ન સાત્વત અન્વયમાં થયેલા શૂર રાજાના દસ પુત્રામાં પાંચમા પુત્ર. કંસની બહેન રાષ્ટ્રપાલી તે આની આ થાય, એને વૃષ અને દુ'ંણુ નામે ખે પુત્ર હતા. સજય (૫) પાંચાળ કહેવાતા પાંચ ભાઇઓમાંના સંજય રાજાનું નામાતર. સંજય (૬) અબા, અબિકા અને અબાલિકા એ ત્રણ કન્યાના માતામહ – હેાત્રવાહને રાનનું નામાતર. સંજય (૭) શિબિ દેશના રાજા. એની સ્ત્રીનું નામ Page #306 -------------------------------------------------------------------------- ________________ સુજય ૨૯૭ કેયી હતું. નારદ અને પર્વત એ બન્ને ઋષિઓ માને જણાવ્યું કે મારે વિવાહ નારદ જોડે કરો, આના મિત્રો હતા. એક સમયે એ બને ઋષિઓ એની માતાએ રાજાને આ વાત કરી. રાજા કહે : આની પાસે આવી કહેવા લાગ્યા કે અમારા આવા વાંદરા જેવા મોંવાળાને હું મારી કન્યા બનેની ઈરછા કેટલાક કાળપર્વત તારા ઘરમાં શી રીતે આપું ? લેકે મને ચૂંટી ખાય માટે રહેવાની છે. રાજાએ કહ્યું: “ભલે.' રાજાએ એમને મારાથી નહિ થાય. આ જાણી દમયંતી નિરુપાય માટે રહેવાની એકાન્ત સ્થળે સોઈ કરીને પિતાની થઈ છતાં પોતાના મનમાં વરવાની ભાવના કન્યા દમયંતીને તેમની સેવા કરવા રાખી. દમયંતીને રાખીને નારદની સેવા ચાલુ રાખી, જોઈને નારદે પૂછ્યું: “રાજા, આ કોણ છે ?' રાજાએ આ વાતને ઘણે સમય વીતતાં, ફરતાં કહ્યું : “એ મારી કન્યા છે અને વાર્થિની એટલે ફરતાં ફરી પર્વતઋષિ ત્યાં આવી ચઢયા. વર વરવાની ઇચ્છાવાળી છે; મતલબ કે તે કુંવારી પર્વતે નારદને અને નારદે પર્વતને શાપમુક્ત છે.' આ ઉપરથી નારદના મનમાં આવ્યું કે એ કર્યા. આ પ્રમાણે નારદનું મુખ વાનર જેવું થયું મને પરણે તે ઠીક. નારદ અને પર્વત વચ્ચે હતું તે મટીને પૂર્વવત થયું. આ જોઈને પ્રથમથી એ કરાર હતો કે એકબીજએ પિત- પછી રાજાએ પોતાની કન્યાના મનોરથ પ્રમાણે પિતાના મનમાં જે સંકલ્પ થાય તે એકબીજાને તેનું લગ્ન નારદની જોડે કર્યું. ભાર૦ શાં. અ કહેવું. એમ હોવા છતાં નારદે પિતાને આ કન્યા ૩૦; દ્રો૦ ૫૫–૧૧; દેવી ભા૦ ૬ હો ૪૦ પરણવાની ઇચ્છા થયાની વાત પર્વત ઋષિને અ૦ ૨૭. જેના શરીરમાંથી સોનું નીકળતું હતું કહી નહિ; તેથી પર્વત ઋષિએ નારદને શાપ એવો સુવર્ણષ્ટિવી નામને પુત્ર તે આ જ રાજાને. આપ્યો કે, “જા, તારું મેં વાનર જેવું થશે.” પર્વત (સુવર્ણષ્ટિવી શબ્દ જુઓ.). ષિના મનમાં પણ આ કન્યા પરણવાની ઈચ્છા સંજયા સંજય રાજની કન્યા અને સાત્વતપુત્ર થઈ હતી. એ લાજને લીધે નારદને આ વાત ભજમાન રાજાની મોટી ગ્રી. કહી નહોતી. સબબ નારદે એને શા કે, “આજથી સુનંજય પુરુકુલેત્પન્ન જરાસંધ વંશના કર્મજિત તારાથી દેવલોકમાં જવાશે નહિ.' આમ એક- રાજાને પુત્ર. વિપ્રરાજ આને પુત્ર થાય. બીજાને શાપ આપી તેઓ કેટલાક કાળ સુધી સૃષ્ટિ ઉગ્રસેન રાજના નવ પુત્રો પપૈકી આઠમો પુત્ર. ત્યાં રહ્યા પછી પર્વત ઋષિ પૃથ્વી પર ફરવા સુગાળ કરવીરપુરને રાજ સુગાળ વાસુદેવ તે જ, નીકળી પડ્યા અને વાનરના મુખ છે કલિંગદેશના રાજા ચિત્રાંગદે પિતાની કન્યાને થયું હતું માટે નારદ ત્યાં જ રહ્યા. સ્વયંવર રો હતા અને જ્યાંથી કર્ણની પર્વત ઋષિના ગયા પછી દમયંતીએ વિચાર સહાયતાથી દુર્યોધન એ કન્યાનું હરણ કરી ગયે કર્યો કે, “નારદે મારા પિતાને આ કોણ, પૂછતાં હતા તે સ્વયંવરમાં આ રાજા પણ ગયા હતા. / હું કુંવારી છું વગેરે જવાબ દેવા ઉપરથી મારે ભાર૦ શાં૪-૭; હરિ ૧૦ ૨-૪૪. એની સ્ત્રી થવું જોઈએ. વળી નારદનું મોં વિકૃત સુગાળ (૨) શિયાળનું રૂપ ધારણ કરીને આવેલો થઈ ગયું છે તેનું કારણ પણ એ જ હેવું ઈન. એ રૂપવાળા ઈન્દ્ર જોડે કાશ્યપને સંવાદ જોઈએ. માટે મારે જરૂર આને જ પરણવું.' થયું હતું, તે ભાર૦ શાં. ૧૭૮, આવું મનમાં આણુને એણે ઋષિની ઘણું ઉત્કૃષ્ટ અગાલ (૩) એક બીજું સંગીલ જેણે વાનરની રીતે સેવા કરવા માંડી. દેવોએ પણ એનું સત્ય સાથે સંવાદ કર્યો હતો. તે ભાર, અનુ. ૩૦. જેવાને પ્રયત્ન કર્યો, તેમાં પણ એ જરા માત્ર એક ભારતવર્ષીય દેશ. એ ચમહયવતી નદીની ડગી નહિ. ઘણે કાળ ગયા પછી એ પિતાની દક્ષિણે અને અવંતીની ઉત્તરે આવેલ છે. ભારતમાં Page #307 -------------------------------------------------------------------------- ________________ સેચક ૨૯૮ સોમ કહ્યું છે કે અપરસેક કરીને એને એક વિભાગ સૈધવ સિંધુદેશના બધા રાજાઓનું સામાન્ય નામ. હતા. | ભાર૦ ૦ ૩૨-૯ આ નામ બહુધા જયદ્રથને લગાડાય છે. તે ભાર૦ સેચક એક સપવિશેષ, | ભાર આ૦ ૫૭–૧૫. આ૦ ૧-૨૧૬. સેતુ સોમવંશીય ધુપુત્ર બભુરાજાને પુત્ર. એને ધવાયન વિશ્વામિત્ર ઋષિના પુત્રોમાં એક | પુત્ર તે આરબ્ધ રાજ. ભારઅનુ૭-૫૧. સેતુ (૨) લંકામાં જવાને નલ વાનરની પાસે રામે સૈધવારણ્ય સિંધુદંશસ્થ અરય તે. કરાવેલ પાષાણુમય માગે તે જ. એ દસ સૈન્ય ત્રણની સંજ્ઞાવાળા અંગિરાઋષિના કુળમાં યોજન પહોળા અને સો યોજન લાંબો હતો. એ ઉતપન્ન થયેલા એક ઋષિ. છેક સમુદ્રને તળિયેથી પાણીની સપાટી સુધી ઐધિ બગડાની સંજ્ઞાવાળા કશ્યપ કુત્પન્ન એક પથ્થર નાખી પૂરાને કરવામાં નહિ આવ્ય, ઋષિ. પણ તરતા પથ્થરોને બનાવ્યો હતો. સબબ સૈધી અજ્ઞાતવાસના સમયમાં જે નામ ધારણ સમુદ્રમાં હાલ તેની નિશાની અવશેષ રહી નથી. કરીને દ્રૌપદી વિરાટને ત્યાં રહી હતી તે. (કીચક સેદુક વૃષદર્ભને ભાઈ એક રાજા. (૧. વૃષદર્ભ શબ્દ શબ્દ જુઓ.) જુઓ.) સિરશ્રી (૨) કંસની દાસી કુન્ના તે જ | ભાગ સેન્દ્રના ભારતવષીય તીર્થવિશેષ. ૧૦–ર–૨. સેન સોમવંશના હેમરાજાનું નામાંતર. સેવક ત્રણની સંજ્ઞાવાળા વસિષ્ઠકુલોત્પન્ન એક સેનજિત સોમવંશી પુરુકુલેત્પન્ન અજમીઢપુત્ર બહદિષના વિશદ રાજાને પુત્ર. એને રુચિરાક્ષ, 'હિકેય કશ્યપ ઋષિને સિંહિકાને પેટે થયેલા રાહુ, દઢહનુ, કામ્ય અને વત્સ એમ ચાર પુત્રો હતા. સુચંદ્ર, ચંદ્રહ અને ચંદ્રમર્દન નામે ચાર પુત્રો તે. સેનજિત (૨) ફાગણ મહિનાના આદિત્યના સમા સૈહિકેય (૨) કશ્યપની કન્યા અને હિરણ્યકશિપુની ગમમાં આવનારી અસરા. (૧. તપસ્ય શબ્દ જુઓ.) બહેન સિંહિકાને વિકચિત્તિ દાનવથી ઉત્પન્ન સેનજિત . (૩) ઇવાકુવંશીય કુશાશ્વને પુત્ર. એને થયેલા વ્યસ, ક૯૫, નલ, વાતાપિ, ઈક્વિલ, નમુચિ, પુત્ર યુવનાશ્વ. / ભાગ –૬–૨૫. શ્વસ્ટપ, અજન, નરક, કાનાભ, સરમાણ, કાલવીય સેનાનિ કાર્તિકેયનું નામ. અને વિખ્યાત એ તેર પુત્રો તે. સેનાની સમવંશી ધૃતરાષ્ટ્રના સો પુત્રોમાં એક | સિરિધા દેશવિશેષ, | ભાર૦ ભી. ૯-૫૭. ભાર૦ આ૦ ૧૩૧–૯. સમ વૈશ્રવણનું મૂળ નામ. સેનાપતિ સોમવંશી ધૃતરાષ્ટ્રના સો પુત્રોમાં સોમ (૨) સ્વાયંભુ મવંતરમાંના અત્રિને પુત્ર. એક. એને યુદ્ધમાં ભીમસેને માર્યો હતો. / ભારે ચાલુ મવંતરમાંની પહેલાંના સોમમંડળને આ આ૦ ૬૮-૯૭: ભી૬૪-૭૨. અધિપતિ હતું એમ સમજવાનું છે. સેનાબિન્દુ ભારતના યુદ્ધમાં પાંડવ પક્ષને એક સેમ (૩) ચાલુ મવંતરમાંના ધર્મઋષિને તેની રાજ. એને કણે માર્યો હતો. / ભાર૦ દ્રો અ૦ વસુ નામની ભાર્યાને પેટ થયેલા આઠ પુત્ર, જે વસુ ૨૩; ક અ૦ ૪૮. • એ પાંચાળ હતો. નામના દેવ થયા હતા તેમાંને એક. આ ચાલુ સેનાબિ૬ (૨) અર્જુને દિગ્વિજય કાળે તેલો મવંતરમાં સોમમંડળને અધિપતિ છે. | લિંગ દેવપ્રસ્થ નગરીને રાજ. | ભાર૦ સભા અ૦ ૨૭, અ૦ ૬૧. સેયન વિશ્વામિત્ર ઋષિના પુત્રોમાં એક. સેમ (૪) ચાલુ મવંતરમાંના અત્રિ ઋષિને પુત્ર. સતવાહિની બાહુદા નદીનું બીજું નામ. એનાથી સેમવશી રાજાઓની ઉત્પત્તિ થઈ છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ સોમ ૨૯૯ સમક ચન્દ્ર તે જ. એની માનું નામ મનસ્વિની. એને પુત્ર છે અને ઋષિઓ પીતા. એ એ માદક હતું કે વર્ચા. ભાર૦ આ૦ અ૦ ૬૬-૬૭. • અહી વિચા- બ્રાહ્મણ સિવાય બીજા એને જીરવી શકતા નહિ. રવાનું એ છે કે જો આ અત્રિપુત્ર હેઈસેમવંશને સેમ (૯) કુબેરનું નામાન્તર; એ ઉપરથી ઉત્તર સ્થાપનાર હેય તે બુધ એ આને જ પુત્ર; અને દિશાનું નામ સૌમ્ય પડયું છે. જે બુધ અને પુત્ર હોય તે એ રોહિણીની કૂખે સમેક સોમવંશી પુરુકુલેત્પન્ન પાંચાળ વંશના થયેલે એ પણ સ્પષ્ટ છે. રોહિણું પ્રાચેતસ દક્ષની સહદેવ રાજાને પુત્ર. એને જે સ્ત્રીઓ હતી. પણ સત્તાવીસ કન્યામાંની એક છે. ત્યારે આ સત્તાવીસે પુત્ર માત્ર એક જ તું નામ હતું. એક વખત કન્યાનો પતિ હેવો જોઈએ, કેમકે પ્રાચેતસ દક્ષે આ પુત્રને કીડી કરડી તેથી એને ઘણી વ્યથા રોહિણી સહિત બધી કન્યા એકને જ પરણાવી થઈને મરવા જેવો થઈ ગયે. આ ઉપરથી રાજાને હતી. આ બધા ઉપરથી સોમમંડળાધિપતિ આ જ ઘો શોક થયે અને મનમાં આવ્યું કે આ એક હેવો જોઈએ. લિંગપુરાણ પ્રમાણે તે ધર્મ ઋષિને પુત્ર તે વાંઝિયા જેવું છે. આંધળાની એક પુત્ર સેમ સેમમંડળાધિપતિ હતા એમ જણાય છે. આંખ કહેવાય. એવામાં ત્યાં એક બ્રાહ્મણ હતા. આ શી રીતે બને ? એમ જણાય છે કે જેમ ચાલુ તેણે રાજાને કહ્યું કે, જો તારે બહુ પુત્રો હેવાની મન્વેતરમાં પ્રત્યેક જુદા જુદા આદિત્ય સૂર્ય- ઈચ્છા હોય તે તું આ પુત્રને પશુ છે એમ કલ્પી મંડળાધિપતિ હોય છે તેમ સમમંડળના ઉત્તર હું તને કહું એ પ્રમાણે એને અગ્નિમાં હોમ. અને દક્ષિણ અયનમાં સોમમંડળના અનુક્રમે જુદા - પછી એમાંથી જે ધુમાડો નીકળે તે તારી સોએ જુદા અધિપતિઓ હોય- એક ઉત્તરાયનનો અને એક સ્ત્રીઓના નાકમાં જવા દે. એથી એ બધીઓને દક્ષિણાયન – અને લિંગપુરાણમાં માત્ર એક ગર્ભ રહી તેમને દરેકને અકકેકે પુત્ર થશે. એ વિવસ્વાન આદિત્યનું એકલાનું જ નામ આપ્યું ઉપરથી રાજાએ બ્રાહ્મણને કહેવા પ્રમાણે કર્યું છે તેમ અષ્ટવસુઓમાં પણ એક વસુ પ્રધાન કહ્યો એ જ તું પૃષત નામે પ્રસિદ્ધ હતું અને એને હેય, એમ હોવું સંભાવ્ય છે. આ સેમને ભદ્રા અને પુત્ર તે દ્રુપદ રાજા હતા. સ્ના નામે બે કન્યાઓ હતી. ભદ્રા એ ઉતથ્ય કેટલીક કાળ પછી આ બ્રાહ્મણ અને રાજા થોડી ઋષિને અને ત્રના એ વરુણપુત્ર પુષ્કરને મુદતને અંતરે મરણ પામ્યા. રાજા સ્વર્ગમાં ગયે પરણી હતી. અને બ્રાહ્મણે નરકમાં પડે. સ્વર્ગમાં ગયા પછી સામ (૫) સમદ્રમથન કાળે તેમાંથી નીકળેલે ચન્દ્ર કે રાજાને આ વાતની ખબર પડી. એ તરત જ આ ચન્દ્રને શંકર ભગવાન ભૂષણરૂપે પિતાને યમની પાસે ગયો અને તેને વીનવીને કહ્યું કે આ જટાજુટ ઉપર રાખે છે. બ્રાહ્મણને આવી દશા પ્રાપ્ત થવાનું મૂળ કારણ સમ (૬) પાર્વતી સહિત શંકર ભગવાનનું એ હું પોતે છું, માટે એને સ્વર્ગમાં મોકલે. એની યુગનું નામ. તથી નરક યાતના હું ભોગવીશ. પણ યમે કહ્યું સોમ (૭) એ નામને એક વેલો. યજ્ઞ વખતે કે, “જેનું તેનું પાપ તેણે પિતે જ ભોગવવું જોઈએ એના રસની જરૂર પડે છે. | ભાર૦ શાં૦ ૧૬૩-૫ પણું તું તારે મોઢે કહે છે કે એને સાંસર્ગિક • N, O. Asclepideacoe Asclepias acida, પાપી હું છું, તે એ પાપને કેટલેક હિસ્સો સંદ અવતાને હેમ'. ખરસાણીના કુટુંબની તારે પણ ભોગવવો જોઈએ.” આ ઉપરથી પિતે વનસ્પતિ.. સ્વર્ગમાં ન જતાં રાજા ત્યાં જ રહ્યો. એણે સોમ (૮) સાત અંકસંજ્ઞાવાળા સોમમાંથી બનાવવામાં બ્રાહાણુનું અડધું પાપ એને ભોગવવા દઈ. આવતું પેયવિશેષ. સમરસ યજ્ઞમાં દેવોને અર્પતા બાકીનું અડધું પોતે ભોગવ્યું. ત્યારબાદ સમક Page #309 -------------------------------------------------------------------------- ________________ સમક ૩૦૦ સહજિ બ્રાહ્મણને જોડે લઈને સ્વર્ગમાં ગયે. | ભાર૦ ૧૦ સોમદા ઊર્મિલા નામની ગંધવીની કન્યા. એ પોતે અ૦ ૧૨૭–૧૨૮; ભા૦ ૯ ૪૦ અ૦ ૨૨; હરિ૦. ચૂલિના પુત્ર બ્રહ્મદત્તની માતા થતી હતી. વં૦ ૧-૨, સોમધેય ભારતવષમ દેશવિશેષ. પૂર્વ દિશાના મક (૨) ભારતના યુદ્ધમાં પાંડવ પક્ષને એક દિવિજયમાં ભીમસેને આ દેશ જી હતા. / રાજસમુદાય. ભાર૦ સભા અ૦ ૩૦ સોમક (૩) કૃષ્ણને કાલિંદીને પેટે થયેલા પુત્રામાં સોમનાથ દ્વાદશ જ્યોતિર્લિંગમાંનું એક. જૂનાગઢ એક. સંસ્થાનમાં સમુદ્રતીરે આવેલું તીર્થવિશેષ મક (૪) પુરુકુલેત્પન્ન પાંડવવંશીય સુદાસ રાજાના એમના દેવળની પછવાડે ભાટકુંડ કરીને તીર્થ પુત્ર શતાનીકનું બીજું નામ. આવેલું છે. શ્રીકૃષ્ણ આ સ્થળ આગળથો નિજસેક૯૫ બ્રહ્મદેવના ચાલુ માસમાં થઈ ગયેલે ધામ પધાર્યા કહેવાય છે. ઓગણીસમે દિવસ-કલ્પ તે. (૪. ક૫ શબ્દ જુઓ.) સોમન્યૂષાથણ ચાલુ મવંતરમાં થઈ ગયેલ ત્રેવીસસમકાતિ સોમવંશી ધૃતરાષ્ટ્રના સે પુત્રોમાં એક | ભાર૦ આ૦ ૬૮-૮૯ સેમપ માનસ લોકમાં રહેનાર પિતર. એની માનસસમગિરિ ભારતવર્ષને એક સામાન્ય પર્વત. કન્યા નર્મદા બ્રાહ્મણને પૂજ્ય છે. સોમતવિ ત્રણની સંજ્ઞાવાળા અંગિરા કુળમાં થયેલો સોમપથ ચન્દ્રલોકમાં જવાના રસ્તામાં પ્રદેશ, એક ઋષિ. સોમપદ એક પુણ્યક્ષેત્રવિશેષ. / ભાર૦ વ૦ ૮૨-૧૧૮ સોમદત્ત સૂર્યવંશી દિષ્ટકુળના કૃતા રાજાને પુત્ર. સેમપાન એક તીર્થવિશેષ એને પુત્ર તે સુમતિ. સમભેજન ગરુડને એક પુત્ર. | ભાર ઉ૦ ૧૦૧-૧૨ સોમદત્ત (૨) સૂર્યવંશના પુરુકુળના અજમીઢ વંશના સોમરાજ ગૌતમાંગિરસોનું એક કુળ. (૩. અંગિરા કુપુત્ર જનરાજના અન્વયમાં થયેલા પ્રતાપ ' શબ્દ જુઓ.) રાજાના પુત્ર બાહ્યીક રાજાને પુત્ર. આને ભૂરિ- સેમવંશ ચન્દ્રવંશી રાજાઓનો વેશ. એ વંશના શ્રવા, ભૂચિ, સલ અને ચૂપકેત એમ ચાર પુત્ર રાજઓનાં નામ વનક્રમે કેશમાં આપ્યાં છે. હતા. તેઓમાં ભરિશ્રવાની ઉત્પત્તિ સંબંધે એવી સોમવાહ અગમ્ય કલ્પનન ઋષિવિશેષ. વાત છે કે પૂવે વસુદેવ અને દેવકી એ બંનેનું સમવીત એક રાજા. લગ્ન થયું તે વખતે શિનિ નામના યાદવ સાથે સોમશ્રવા નાગિણુ નામની સ્ત્રીની કુખે મૃતકવા આનું કાંઈ કારણસર યુદ્ધ થયું હતું. તેમાં શિનિ- ઋષિને થયેલ પુત્ર. એ પાંડવોના પ્રપૌત્ર જન્મએ વાળ પકડી આને ભેંય પર પાડીને લાત મારી. જયને પુરોહિત હતા. | ભાર આ૦ ૩-૧૩ આથી ખિન્ન થઈને રૂદ્રનું આરાધન કરી અને એમાં એક અપ્સરા, શિનિની એવી જ અવસ્થા કરી શકે એવા પુત્રની સમાપિ સોમવંશી પુરુકુલેત્પન્ન જરાસંધ પુત્ર યાચના કરી. રુદ્ર તથાસ્તુ કહ્યું અને ત્યાં ભૂરિશ્રવા- સહદેવના ત્રણ પુત્રોમાં એક ને જન્મ થયો. શિનિ તે મરી ગયો હતો પણ સોમેત્રાયનિ ત્રણની સંજ્ઞાવાળા અંગિરા કુળમાં ભારતના યુદ્ધમાં શિનિના પૌત્ર સાત્યકિને હરાવીને થયેલે એક ઋષિ. ભૂરિઝવાએ એના વાળ પકડી ભેય પાડીને લાત સોમાભવા સામ પિતરની કન્યા નર્મદાનું મારી હતી. | ભાર દ્રો અ૦ ૧૪૪. આગળ જતાં નામાન્તર. ભારતના યુદ્ધમાં સોમદત્ત મરાય હતે. | ભાર૦ સેહંજિ સોમવંશી યદુકુલોત્પન્ન હૈહયવંશના કુંતિ દ્રો અ૦ ૧૬૨ રાજાને પુત્ર. એને પુત્ર તે મહિષ્માન. Page #310 -------------------------------------------------------------------------- ________________ સક્ષમ સૌગાધિક ૩૦૧ સૌધિક કેલાસ શિખરની ઈશાન દિશામાં આવેલું ભીમનું પરાક્રમ, બળ, વિદ્યાબળ તેમ જ બાહુબળ હિમાલયનું એક શિખરવિશેષ.. જોઈને, આને આપણાથી પહોંચી વળાશે નહિ, સૌગંધક (૨) સૌગંધિક શિખર ઉપર આવેલું ધારી ત્યાંથી નાઠા. ભીમે પિતાની ઈચ્છા પ્રમાણે કુબેરનું વનવિશેષ | ભાર૦ વ૦ ૮૨-૪ કમળ લીધાં. સૌગધિક (૩) વનવાસકાળમાં પાંડવ ગંધમાદન ભીમથી પરાજય પામી રાક્ષસો ધનેશ પાસે પર્વત પર ગયા ત્યાં એકદા વાયુમાં ઊડીને આવીને ફરિયાદ કરવા ગયા. કુબેરે બધી વાત સાંભળીને પડેલું સહસ્ત્રદળ કમળ દ્રૌપદીએ દીઠ. દિવ્ય સુગંધ- હસીને કહ્યું કે દ્રોપદીની ઈચ્છા પ્રમાણે ભીમસેન ભલે વાળું, સહસ્ત્ર દળવાળું અને સુંદર આકારનું કમળ લઈ જાય, હું એ વાત પ્રથમથી જાણું છું.” આ કમળ જોઈ દ્રોપદીએ એ લીધું અને ભીમસેન- ભીમસેન કમળા લઈ સ્વજને તરફ પાછા આવ્યા. ને કહ્યું કે આ કમળ તે હું યુધિષ્ઠિરને આપીશ, | ભાર૦ વ૦ ૧૪૮–૧૫૫ પણ તમે મને આવાં બીજાં કમળ આણી આપો. સૌચકિ ત્રણની અંક સંજ્ઞાવાળા ભગુકુળના એક મને એ બહુ જ પ્રિય લાગે છે.. આ ઉપરથી ભીમસેન જે દિશામાંથી વાયુ સૌચિત્તિ ભારતના યુદ્ધમાં પાંડવપક્ષના એક રાજા આવતે હતા તે દિશામાં કમળ લેવા ગયે. રસ્તામાં સત્યવૃતિનું નામાક્તર. એ યુદ્ધમાં એ કર્ણને હાથે એમને હનુમાન મળ્યા હતા. (હનુમાન શબ્દ જુઓ.) મરાયા હતા. સુચિત્તને પુત્ર હોવાથી એને સૌચિત્તિ સૌધિક સરોવર જઈ પહેચી ભીમે કમળ લેવાનું કહેતા. | ભાર૦ ઉ૦ ૨૮, ૧૭૧-૧૮; ૧૯૬–૨૮; આદરતાં ત્યાંના રક્ષક રાક્ષસોએ આ તે કુબેરની ક૦ ૩-૩૧ તળાવડી અને કમળે છે; તે મનુષ્યને મળે નહિ. સૌ જામિ ઋષિવિશેષ. માટે તું ધનપતિની આજ્ઞા મેળવીને આમાંથી પાણી સૌતિ રોમહર્ષણનો પુત્ર ઉગ્રશ્રવા તે જ. એણે પી અને કમળે છે. પરંતુ તે સિવાય તું કમળ નિમિષારણ્યમાં રહેતા શૌનકાદિને મહાભારત પુરાણ તરફ દષ્ટિયે કરી શકીશ નહિ. સંભળાવ્યું હતું. એને શૌનકા સાથે સંવાદ થયો બીમસેને કહ્યું કે હું કુબેરને આટલામાં દેખતે હતે. | ભાર૦ આ૦ ૧-૫, ૪; ભા. ૧૦-૭૮ નથી; અને દેખું તે પણ હું એની પાસે યાચના સૌત્રામણિ દ્રુપદની ભાર્યા કોસવી તે જ. | ભાર૦ કરવા ઇચ્છતા નથી. હું રાજપુત્ર છું અને રાજાઓ આ૦ ૧૪૮-૪૯ કોઈની યાચના કરતા નથી, એ સનાતન ધર્મ છે. સૌદામિની કશ્યપથી વિનતાની કુખે થયેલી કન્યા. હું મારે ક્ષત્રિય ધર્મ છોડી દેવા ઈચ્છતો નથી. સૌદાસ સૂર્યવંશના ઋતુપર્ણ રાજાના પુત્ર સુદાસને વળી આ સરોવર પર્વતનાં ઝરણાંઓનું બન્યું છે પત્ર, | ભાર આ૦ ૧૨૮-૪૦૦ એનું બીજુ નામ અને કુબેરના ભવનની પાસે પણ નથી. માટે આ કલ્માષપાદ છે. | ભાર૦ આ૦ ૧૯૩–૨. એનું સરોવર પર કુબેરના જેટલે જ સર્વ પ્રાણુઓને બીજું નામ વળી મિત્રસહ પણ હતું. / હરિ વ હક્ક છે. આવા પ્રકારમાં કેણ કેની યાચના કરે ? ૧–૧૫. • વસિષ્ઠના પુત્ર શક્તિ ઋષિએ એને શાપ આમ કહીને ભીમ સરોવરમાં પેઠે. બધા રાક્ષસો દીધું હતું કે તું રાક્ષસ થા. એ રાક્ષસ થયો અને એને પકડે, બાંધે, મારે, રાંધીને ખાઈ જઈએ, શક્તિ ઋષિને જ મારી ખાધા./ભાવે આ૦ ૧૯૨-૪૦. ઇત્યાદિ બોલતાં ભીમસેન ઉપર તૂટી પડ્યા. શસ્ત્રા- પછી વસિષ્ઠ આ રાજાને શાપમુક્ત કર્યો. શાપમુક્ત ઍને એના ઉપર વરસાદ વરસાવ્યું. ભીમસેન પહેલાં એકદા કલ્યાણપાદ વનમાં ભટક્ત હતા, ત્યાં પિતાની ગદા લઈને રાક્ષસો ઉપર કેપ કરીને ધા. મથુનકાર્યમાં રોકાયેલાં એક બ્રાહ્મણના યુગ્મને એણે આગેવાન સો રાક્ષસોને મારી નાખ્યા. રાક્ષસે જોયું. એ બન્ને રાજાથી બીને મિથુન અધૂરું મૂકીને Page #311 -------------------------------------------------------------------------- ________________ સૌઢવ નાસતાં હતાં. રાનએ બ્રાહ્મણને પકડી પાડયો. બ્રાહ્મણીએ ઘણી ઘણી આજીજી કરી તે ન લેખવતાં બ્રાહ્મણુને મારીને ખાઈ ગયા. આ પ્રમાણે પેાતાના ધણીનું મૃત્યુ થતાં બ્રાહ્મણીએ સહગમન કર્યું. એણે બળતાં પૂર્વે રાજાને શાપ દીધા કે તું મૈથુન કરતાં જ મૃત્યુ પામીશ. / ભાર॰ આ૦ ૧૯૮–૨૧, ૦ પછી જ્યારે રાજા શાપમુક્ત થયા ત્યારે અયેાધ્યામાં જઈને સારી રીતે પેાતાનું રાજ્ય ચલાવવા લાગ્યા. એક વખત એની સ્ત્રી ઋતુકાળમાં હતી ત્યારે વસિષ્ઠ ઋષિ એને ત્યાં આવ્યા. રાજાએ .તેવામાં પેાતાની સ્ત્રી સાથે સભાગ કરવાને ઘવા યત્ન કર્યો કેમકે કામાંધતાને લઈને બ્રહ્મણીના શાપની વાત રાજા ભૂલી ગયા હતા. પણુ એની રાણી મધ્યન્તીને એ વાતની સ્મૃતિ હતી. એણે રાજાને એ વાતની યાદ આપીને વારી રાખ્યા. એટલે રાજાએ વસિષ્ઠ ઋષિને પ્રાર્થના કરીને મધ્યન્તીને પુત્ર ઉત્પન્ન કરાવ્યા. મદયન્તીને ગર્ભ રહ્યો એટલે વસિષ્ઠ પાતે ત્યાંથી ચાલી નીકળ્યા. ૩૦૨ રિસૌ સૌધૃતેય ધૃતીના પુત્ર નર રાનનું ખીજું નામ. આ નર રાજા તે સૂÖવંશના દિષ્ટ કુલાત્પન્ન નર રાજા સમજવે. સૌપુર ત્રણની સંજ્ઞાવાળા અંગિરા કુળમાં થયેલા એક ઋષિ. સૌપુષ્પિ બગડાની અંક સત્તાવાળા અત્રિ કુળાત્પન્ન એક ઋષિ. સૌમળ ગન્ધારના સબળ રાજાને જ્યેષ્ઠ પુત્ર શકુનિ તે જ. / ભાર॰ આ૦ ૧–૧૮૦. સૌખલી ગાન્ધારના સબળ રાજાની પુત્રી અને સેામવ’શી ધૃતરાષ્ટ્રની પત્ની ગાન્ધારી તે જ. સૌબુદ્ધિ ત્રણની સંજ્ઞાવાળા અગરા કુળમાં થયેલા એક ઋષિ. સૌભ સાલ્વ રાજાનું વિમાનના આકારનુ` સ્વેચ્છાપૂર્વક ગમે ત્યાં ફેરવાય કે લઈ જવાય એવું નગર. / ભાર૦ ૧૦ ૧૪–૨–૧૫; ૧૫ ૩. સૌભગ વામનપુત્ર બૃહુચ્છ લેાકના પુત્ર. / ભાગ૰ જ્યારે સૌદાસ શાપગ્રસ્ત હતેા ત્યારે ઉત્તક ઋષિ એની પાસે મણિમય દિવ્યકુંડળાની યાચના કરવા આવ્યા હતા. આ કુંડળા એની પાસે ગુરુપત્ની ગૌતમની સ્ત્રી અહલ્યાએ ગુરુદક્ષિણામાં માગ્યાં હતાં. સૌદાસે આ "ડળા તા મારી રાણીનાં છે માટે એની પાસે માગ એમ કહેતાં ઉત્તકે માગવાથી સૌદાસની રાણી મદયન્તીએ એ કુંડળા એને આપ્યાં હતાં. / ભાર૰ અશ્વ૦ ૧૩-૩૦; રા૦ ૬૦ સ૦ ૬૫; વિષ્ણુ૦ ૪–૪; ભાગ –૯. સૌધ્રુવ સુદેવ રાજાના પુત્ર દિવેાદાસનું નામાન્તર. સૌમ્નિ યુવનાશ્વ શબ્દ જુએ. યુવનાશ્વનું નામાન્તર. આ ઉપરથી જણાય છે કે એ કેાઈ સુદ્યુમ્ન રાજાના પુત્ર હશે. / ભાર॰ ૧૦ ૧૨૭–૧૦, સૌમ્નિ (૨) વૈવસ્વત મનુના પુત્ર ઇલ રાજ્યનુ નામ સુદ્યુમ્ન હતું. એને પુત્ર તે સૌઘુગ્નિ સૌધિક ત્રણની અંક સંજ્ઞાવાળા ભૃગુકુલેાત્પન્ન એક ઋષિ. ૬-૧૮-૮, સૌભદ્ર સુભદ્રાના પુત્ર અભિમન્યુ તે જ. / ભાર૦ આ૦ ૧-૨૧૪. સૌભદ્ર (૨) રથરાજીની કૂખે વસુદેવને થયેલા ત્રણ પુત્રામાંના જ્યેષ્ડ. સૌભદ્ર (૩) તી વિશેષ. (નારીતી' શબ્દ જુએ.) સૌભ્રપતિ સાલ્વ રાજા. સૌભર અગ્નિવિશેષ અને સૌરભ પણ કહ્યો છે. / ભાર૦ ૧૦ ૨૩૨-૯, સૌભરિ એક બ્રહ્મષિ. આ ઋષિને એકદા એવી ઇચ્છા થઈ કે મારે લગ્ન કરવું. તેથી તે માંધાતા રાજા પાસે ગયા અને એની કન્યાની યાચના કરી. પરંતુ સૌરિ વૃદ્ધ હાવાથી રાજાએ કહ્યું કે તમે મારા અંતઃપુરમાં જાઓ, ત્યાં મારી કન્યાએ છે. તેમાંથી તમને પરણવાની કાની ઇચ્છા છે તે જુઓ. આ ઉપરથી સૌભર ર.ાના અંતઃપુરમાં ગયે અને પેાતાના તપેાબળ વડે દિવ્ય અને તરુણુ દેહ ધારણ કર્યો. કન્યાએ પાસે જઈને એણે પૂછ્યુ કે તમારામાંથી ને મને વરવાની ઇચ્છા છે ? Page #312 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ન સૌભરિ ઋષિને દિવ્ય અને તરુણ સ્વરૂપના દેખીને બધી સૌરથ ભારતવર્ષીય દેશવિશેષ. / ભાર૦ ભીરુ અ૦ ૯. કન્યાઓ આનંદ પામી, હું પરણું-હું પરણું એમ સૌરથ (૨) સુરથના વંશજોનું સામાન્ય નામ. બોલી ઊઠી. આ ખબર રાજાને થતાં તે આશ્ચર્ય સૌરભ અગ્નિવિશેષ. / ભાર૦૧૦ ૨૩૨–૯. એને પામે. પછી એણે બધી કન્યાઓને વિવાહવિધિ સૌભર પણ કહ્યો છે. વડે ઋષિને પરણાવી. પિતાની બધી સ્ત્રીઓને સૌરભેથી શાપને લઈને મગરી થયેલી અપ્સરા. લઈને સૌભરિ પિતાને આશ્રમે આવ્યો. | ભાગ (નારીતીર્થ શબ્દ જુઓ.) અર્જુને એને મોક્ષ ૯, &૦ અ૦ ૬૦એને આશ્રમ નર્મદાના તીર કર્યો હતો. ઉપર હતો. યુધિષ્ઠિર રાજાએ અશ્વમેધ કર્યો તે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ અને ત્યાંનાં રાજા / ભાગ વખત અધુરક્ષા સારુ ફરતે ફરતે અર્જુન એને ૩-૧-૨૪; ૧૨-૨ ૩૮. આશ્રમે આવ્યા હતા. તે વખત એ સૌભરિને સૌરિ સૂર્યપુત્ર હોવાથી શનિનું પહેલું નામ. મળ્યું હતું. સૌભરિએ એને ઉદ્દાલક ઋષિ અને સૌરિ (૨) ત્રણની સંજ્ઞાવાળા ભૂગુકુળત્પન્ન એક એની સ્ત્રી ચંડીની વાત કરી હતી. શબ્દ જુઓ.) સવર્ણ ભારતવષય તીર્થવિશેષ સૌભરિ (૨) ઋષિવિશેષ, જેણે ગરુડને શાપ દઈને સૌવીર યવનોને અધિપતિ એક રાજા. એ પિતે યમુનાના પ્રહમાં આવવાની મના કરી હતી તે | યવન નહે. એ એકદા ત્રણ સંવત્સર ચાલે ભાગ ૧૦–૧૭–૧૦. એવો યજ્ઞ કર્યો હતો. અર્જુનની સાથે એને કાંઈ સૌભાગ્ય ઋવેદનું એક ઉપનિષત. કારણસર યુદ્ધ થતાં એમાં એનું મૃત્યુ થયું હતું. સીમદત્તિ સોમદત્તના પુત્ર ભૂરિઝવાને બહુધા આ સૌવીર (૨) સિંધુ દેશને લગતે આવેલે દેશ. | નામે કહ્યો છે. | ભાર૦ દ્રો અ૦ ૧૦૫–૨૨, ભાગ ૧ ૪૦ અ૦ ૧૦. હાલની જેલમ અને સોમદેય સોમદા ગંધવીના પુત્ર બ્રહ્મદત્તનું નામાન્તર સિંધુ એ બે નદીઓ વચ્ચે આવેલ દેશ તે જ. સૌમનસ પર્વતવિશેષ.. | ભારતવર્ષીય દેશ ભાર૦ ભી. આ૦ ૯. સૌમનસ્ય પ્રિયવ્રતપુત્ર યgબાહુના સાત પુત્રોમાં સૌથતિ અને મારેલ દુર્યોધન પક્ષને એક ત્રિગર્ત બીજે. રાજા / ભાર૦ ક. ૪૦ ૧૮-૩. સોમનસ્ય (૨) સૌમનસ્યના દેશનું નામ. સોસુક વિશ્વામિત્ર કુળત્પન્ન એક ઋષિ, સૌમનસ્ય (૩) શામલિકોપમાંના બીજા દેશનું નામ. સૌહસોક્તિ ત્રણની અંકસંજ્ઞાવાળા ભૂકુળમાં સૌમિત્ર અગિયારમે સુમિત્ર શબ્દ જુઓ. થયેલે એક ઋષિ. સૌમિત્રિ સુમિત્રાના અને પુત્રે. પરંતુ વિશેષે કંદ કાર્તિકેય, સુબ્રહ્મય તે જ. પૂર્વે દેવદાનનું કરીને લક્ષમણને આ નામ લગાડાય છે. ઘોર યુદ્ધ થતું હતું તેમાં દાન દેવાને સર્વદા સૌમ્ય એક પ્રકારના પિતરો. પરાજય કરતા હતા. તેમણે દેવસેનામાં ભંગાણ સૌમ્ય (૨) તેમના પુત્ર બુધનું નામાન્તર. પાડ્યું. તે જોઈને ઈન્દ્ર સેનાપતિ મેળવવાને ચિંતા સૌમ્ય (૩) મયદાનવે કરેલું સભાગૃહ જેવા યુધિ- કરવા લાગ્યો કે પિતાના પરાક્રમ વડે દેવસેનાનું રક્ષણ ષ્ઠિર પાસે આવેલ એક ઋષિ. કરે એવો પુરુષ મારે ખાળી કાઢવો જોઈએ. એટલામાં સૌર શુચિ નામના અગ્નિનું નામાન્તર તેણે કઈ સ્ત્રીને ભયંકર આર્તનાદ સાંભળ્યું સૌર (૨) ત્રણની અંકસંજ્ઞાવાળા ભૃગુકુળત્પન્ન કે, “દેડે, દોડે, કોઈ પુરુષ આવીને મારું રક્ષણ ઋષિવિશેષ. કરા.” મને એગ્ય પતિ મેળવી આપો કે ) સૂર્ય સંબંધી સૂક્ત, મારા પતિ થાઓ.' આ સાંભળીને જે તે Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ સ્ત્રીને કહ્યું કે, “બીશ નહિ. તારે બીવાનું કારણ નથી.” એટલામાં તે તેણે કેશીદૈત્યને એ કન્યાની આગળ ઊભેલો જોયે. એણે મુકુટ પહેર્યો હતા અને હાથમાં ગદા લઈને પર્વતની પેઠે અડગ ઊભે હતો. ઈન્ડે કહ્યું : “હે નીચ! તું આ કન્યાનું હરણ કરવાની ઈચ્છા કરે છે કે, જાણું કે વજધારી ઈન્દ્ર માટે તું એને પીડા કરવાનું છોડી દે.' કેશીએ કહ્યું કે, આ કન્યા મેળવવાની મેં ઈચ્છા કરી છે, માટે તું જ એને છોડી દે. તેમ કરવાથી જ તું તારા નગરમાં જીવતો જઈ શકીશ.” પછી ઇન્દ્ર ઉપર એણે પર્વતનું શિખર ફેંકયું, જે ઇન્દ્ર પિતાના વજથી વિદાયું, એટલે બીને કેશી ત્યાંથી નાસી છૂટ્યો. પછી ઈન્ડે એ કન્યાને એને ઈતિહાસ પૂછો. કન્યાએ કહ્યું કે, હું દેવસેના નામની પ્રજા- પતિની કન્યા છે. હું અને મારી બહેન દૈત્યસેના – જેને પૂર્વ કેશીદૈત્ય હરી ગયા હતા તેઅમે બને સખીઓ સાથે માનસ પર્વત ઉપર પ્રજાપતિની આજ્ઞા લઈને નિત્ય રમવા આવીએ છીએ. રોજ આ દૈત્ય અમને અમારું હરણ કરવાની ઈરછા દર્શાવે છે. મારી બહેન એને ચહાય છે. એને આ કેસી હરી ગયો અને મને હરી જવાનું ધારે છે. પણ હું એને ઈચછતી નથી. હું તમારા સામર્થ્ય વડે આનાથી છૂટી તમારા દેખાડેલા દુર્જય પતિની ઈચ્છા રાખું છું.' ઇન્ડે કહ્યું કે, “અદિતિ મારી માતા હોવાથી તું મારી માસીની પુત્રી છે. હવે તારું પોતાનું બળ કેટલું છે તે કહે' કન્યાએ કહ્યું કે, “હે મહાબાહુ! હું પોતે તે અબળા છું, પણ મારા પિતાના વરદાનથી મને બળવાન પતિ મળશે અને દેવો અને દેને તે નમશે.' પછી ઈન આ કન્યાને લઈને બ્રહ્મદેવ પાસે ગ. એને બળવાન પતિ મળશે એવું બ્રહ્મદેવથી નર્ણને પાછાં આવતાં ઇન્દ્રને મહાર સંગ્રામ થતે જોવામાં આવ્યો અને દુચિહ્ન દેખાયાં. એ ઉદયકાળના સર્યને અને સૂર્યમાં પ્રવેશતા ચંદ્રને જોયા. સુર્ય ચન્દ્ર બન્ને વર્ષની છેલ્લી અમાવાસ્યામાં હોવાથી પાપસ્થાનમાં હતા, એટલામાં અગ્નિને સૂર્યમાં પ્રવેશતે જે. બ્રહ્મદેવની પાસેથી પછી ઇન્દ્ર એ કન્યાને લઈને જ્યાં વસિષ્ઠ વગેરે સમર્થ ઋષિએ બેઠા હતા ત્યાં ગયે. મહાત્મા ઋષિઓએ ઈષ્ટિ કરીને હુતદ્રવ્ય લેવા અગ્નિનું આવાહન કર્યું. એટલે અગ્નિ ત્યાં વિધિપૂર્વક આવ્યો અને આવાહનીય અગ્નિમાં પ્રવેશ કરી એ હુતદ્રવ્ય લઈને દેવતાઓને અર્પણ કર્યું. પછી ત્યાંથી જતી વખતે એવું મહાત્મા ઋષિઓની પનીઓને પોતપોતાના આસન પર બેસી સુખરૂપ ઊંઘતી દીઠી. તેઓ સુવર્ણની વેદી જેવી નિર્મળ, અગ્નિની જ્વાળા જેવી તેજસ્વી અને તારાના જેવી ચમકતી હતી. આવી ઋષિપત્નીઓને જોઈને અગ્નિ તેમનામાં આસક્ત થઈ ગ; અને એની ઇન્દ્રિ વ્યાકુળ થઈ ગઈ. તે કામને વશ થઈ ગયે, પણ વિચારવા લાગ્યું કે હું આ પ્રમાણે ક્ષોભ પામ્યો તે યોગ્ય નથી. આ ડિજેન્દ્રોની પત્નીઓ સદાચરણી અને કામના વિનાની છે. હું કાંઈ નિમિત્ત વગર તેઓને જેવાને અને સ્પર્શવાને પણ સમર્થ નથી. તેથી હું ગાર્ડ પત્ય અગ્નિમાં પ્રવેશ કરું અને એમને વારંવાર જોઉં. પછી ગાહ પત્ય અગ્નિમાં પ્રવેશેલો અગ્નિ પિતાની જવાળાઓથી ઋષિપત્નીઓને સ્પર્શ કરતા અને જોઈને આનંદ પામતે ઘણા કાળ પર્યત ત્યાં રહ્યો. આમ આ સ્ત્રીઓમાં મન જોડીને ઘણું કાળ સુધી રહ્યા છતાં, એને આ બ્રાહ્મણની સ્ત્રીઓને લાભ થયો નહિ. ત્યારે કામ વડે સંતાપ પામેલ તે દેહત્યાગને નિશ્ચય કરી ત્યાંથી વનમાં ચાલી ગયે. - દક્ષપુત્રી સ્વાહા પ્રથમથી જ આ અનિની કામના કર્યા કરતી હતી. આ પ્રેમાળ સ્ત્રીને પણ સમયથી અગ્નિને મળવાને સંધિ મળતા ન હતા. વાહાએ જ્યારે જાણ્યું કે કામથી સંતાપ પામી અગ્નિ શા કારણે વનમાં ચાલી ની છે, ત્યારે આ સુંદરીએ વિચાર કર્યો કે, હું સપ્તર્ષિઓની Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ પત્નીનાં રૂપ ધારણ કરીને તે સ્ત્રીઓના રૂપથી આ લોકનિંદા સાંભળીને વિશ્વામિત્ર સિવાય મોહિત થયેલા અગ્નિની પાસે જઈને તેને ઉપભગ છ ઋષિઓએ પિત કરું. આથી હું જે કામાતુર છું તેવા મારી કામતિ વિશ્વામિત્ર તે ઈષ્ટિ કર્યા પછી જે વખતે કામથી થશે અને અગ્નિની પણ પ્રીતિ મારા ઉપર થશે.” સંતાપ પામી અગ્નિ જતા હતા તે વખતે એની પછી સ્વાહાએ અંગિરાના શીલ, રૂપ અને પાછળ પાછળ ગયા હતા. તેથી સઘળે વૃત્તાંત ગુણસંપન્ન શિવા નામની ભાર્યાનું રૂપ લીધું; તેમને ખબર હતા. એમણે કહ્યું કે, “આપણી અને અગ્નિ પાસે જઈને કહ્યું કે, “હે અગ્નિદેવ, સ્ત્રીઓનો કશો વાંક છે જ નહિ. છતાં કાપહું કામથી તપી ગઈ છું માટે તમે મારો સ્વીકાર વાદના ભયથી છ ઋષિઓએ આવું કર્યું હતું.' કરવા યોગ્ય છે. નહિ કરે તે હું મરણ પામીશ. દેવોએ અંદકુમારનું મહાપરાક્રમ સાંભળ્યું મને ઋષિપત્નીઓએ વિચાર કરીને મોકલી છે.' ત્યારે એકઠા મળીને ઈન્દ્ર પાસે ગયા અને અસહ્ય કેટલીક વાતચીત થયા પછી અગ્નિએ એને બળવાળા આ સ્કંદને “તમે નાશ કરે' એમ સ્વીકાર કર્યો. અગ્નિનું વીર્ય સ્વાહાએ હાથમાં કહ્યું. જો તમે નાશ નહિ કરે તો એ ત્રણ લેકને, લઈ લીધું. એમ, એક પછી એક છ ઋષિપત્ની- અમને અને તમને તાબે કરશે. ઇન્ડે કહ્યું કે, “એ એનાં રૂપ અને નામ ધારણ કરીને સ્વાહાએ બાળક મહાબળવાન છે, તેથી એ યુદ્ધમાં પરાક્રમ, અગ્નિને ભોગવ્ય; પણ એ સાતમી અરુન્ધતીની કરીને લોકષ્ટ વિધાતાને પણ નાશ કરશે; પણ પતિસેવા અને તપને પ્રભાવે કરીને તેના દિવ્ય હું એ બાળકને નાશ કરવાને નથી.' આ સાંભળી સ્વરૂપને ધારણ કરી શકી નહિ. અરણ્યમાંથી તારામાં સામર્થ્ય નથી માટે તું એવું બેલે છે. નીકળતાં મને કેઈ જેશે તે બિચારી બ્રાહ્મણ અસ્તુ, આજે સર્વ લેકમાતૃકાએ જાઓ અને પત્નીએ નાહક ફજેત થશે એમ ધારી, સ્વાહાએ એ એ યથેષ્ટ પરાક્રમવાળી દેવીએ એ બાળકને નાશ રૂપ બદલી ગરુડીનું સ્વરૂપ ધારણ કરી ત્યાંથી નીકળી, કરે,' એવું દેએ કહ્યું. “ઠીક' એમ કહી બધી હાથમાં લઈ લીધેલું અગ્નિનું વીર્ય સ્વાહાએ એ માતૃકાએ ગઈ. પણ અંદની આગળ જતાં જ તે વખત એક સુવર્ણકુંડમાં નાખ્યું. બળવાળા બાળકને દેખીને તેમનાં માં ખિન થઈ આ પ્રમાણે સ્વાહાએ જુદી જુદી ઋષિપત્ની- ગયાં. આનો વધ કરવો અશક્ય છે એમ ધારી ઓ નાં રૂપ ધારણ કરી અગ્નિને ભોગવી છએ તેમણે સ્કંદને કહ્યું કે, “હે મહાબળસંપન્ન, અમે વખતનું વીર્ય જે સુવર્ણકુંડમાં નાખ્યું હતું તારી માતાઓ થવા ઇચ્છીએ છીએ.' સ્કદે તેમનું તેમાંથી એક પુત્ર ઉત્પન્ન થયો. આ કુમારને છ સ્તનપાન કરી તેમને અભિનંદન આપ્યાં. એટલામાં મસ્તક, બાર કાન, બાર નેત્ર, બાર હસ્ત, એક અગ્નિ ત્યાં આવ્યા. બાળકે માતાગણની સાથે કંઠ અને એક ઉદર હતું. જન્મથી જ એ મહા- એનું પણ પૂજન કર્યું. અગ્નિ બાળકનું રક્ષણ બળવાન હતા. તે કાળે ઘણુ ઉત્પાત થતા હતા કરવા લાગ્યો. તેથી એના બળથી બીને લેકે નિંદા કરવા લાગ્યા વિશ્વામિત્ર ઋષિ ખરી હકીકત જાણતા હેવાથી કે, “અગ્નિએ આ બ્રાહ્મણીઓ જોડે સમાગમ કરીને તેમણે બાળકને વિવાહ પૂર્વના જાતકર્માદિ અમારા ઉપર આ મોટો અનર્થ કર્યો છે.” વળી સંસ્કાર કર્યો. તેને કુકડો, શક્તિ, દેવી તથા પાર્ષદ જેણે ગરુડીને અરયમાંથી જતી જોયેલી તેઓ વગેરે સાધનો મેળવી આપ્યાં. ગરુડીને કહેવા લાગ્યા કે, “તે જ અમારા ઉપર પછી ઉપગ્રહની સાથે ગ્રહે, ઋષિઓ, માતૃકાઓ, આ સંકટ આર્યું છે.' અગ્નિ, મદેન્મત્ત પાર્ષદે વગેરે અંદની આસપાસ ૩૯ Page #315 -------------------------------------------------------------------------- ________________ સ્જદ ૩૦૬ સ્થાણુ વીંટળાઈ ઊભાં રહ્યાં. સકંદને જીતવાને ઇન્દ્ર બધા માંના પહેલા પ્રતિવર્તાની સ્ત્રી. અજ અને ભૂમા દેવોની સાથે આવતાં તેની સાથે યુદ્ધમાં પરાજય એ બે પુત્રની માતા. પામ્યો. સ્તુતિઑમ વેદની ત્રાચાને ગાયન રૂપે ગાવી તે. | પછી બધા દેવોએ સ્કંદને ઈન્દ્રપદ લેવાની ભાગ ૩-૧૨-૩૭. પ્રાર્થના કરી પણ સ્કંદ ઈન્દ્રને કહ્યું કે, તમે જ સ્તુત્યવ્રત પ્રિયવ્રતપુત્ર હિરણ્યતાના સાત પુત્રોમાં ઇન્દ્રપદ પર રહે અને ત્રિલેકનું પાલન કરો, મને પાંચમો પુત્ર. ઇન્દ્રપદ ગ્રહણ કરવાની ઈચ્છા નથી. છેવટે બધાની સ્તુત્યવ્રત (૨) સ્તુત્યવ્રતને દેશ. માગણી ઉપરથી અંદે દેવના સેનાપતિ થવાનું સ્તુત્યવ્રત (૩) કુશદીપમાને પાંચમો દેશ. કબૂલ્યું. સેનાપતિપદે અંદને અભિષેક થયા સ્તોમ શ્રીકૃષ્ણને મિત્ર એક ગપવિશેષ. | ભાગ પછી ઇન્ડે પેલી છોડાવેલી કન્યા દેવસેનાને બોલાવી ૧૦-૧૫-૨૦. અને તેને શણગારી કંદને કહ્યું કે, “તમારા જન્મ સીરાજ્ય દેશ ભારતવષય દેશભાર૦ ભી૦ "બ્રહ્માએ તમારી ભાર્યા તરીકે નિર્માણ કરી છે, ૯, પાંડવોના સમયમાં આ દેશમાં પ્રમીલા નામે માટે તમે વિધિ અને મંત્રપૂર્વક એને અંગીકાર રાણીનું રાજ્ય હતું. પ્રમીલાએ પાંડવોના અશ્વને કરો.” દેવસેના કંદની પટરાણી બની. / ભાર૦૧૦ બાંધ્યા હતા. (પ્રમીલા શબ્દ જુઓ.) ૨૨-૧૮-૪૦, ૨૩૦-૬-૨૩૩, શ૦ ૪૬-૫૬- સ્થપતિ જન્મ જયસૂત લોહિતાક્ષ નામને સ્થલ૧૧૫, ૪૭–૧-૪૩, ૪૭-૭૩, ૪૭-૮૪; શાં૦ ૪૫; માપનાદિ શાસ્ત્ર જાણનાર. / ભાર૦ આ૦ ૫૧-૧૫, અનુ૦ ૧૩૩, ૧૯૭. ૫૮-૧૨, સ્કંદ (૨) મુખ્ય યજુવે પનિષત. સ્થષ્ઠિલે, સમવંશીય પુરુકુલોત્પન્ન રૌદ્ર રાજાને સ્કંદ (૩) અઢાર મહાપુરાણે પિકી એક. એના ઘાચી અપ્સરાને પેટે થયેલા દસ પુત્રોમાં શ્લેકનું પૂર એકયાસી હજાર અને એકસો છે. | ત્રીજે. | ભાર આ૦ ૮૮–૯, ભાગ ૧૨-૧૩-૭. સ્થલ સૂર્યવંશીય ઈવાકુ કુળના કુશાન્વયના બલ સ્કંદસ ત્રણની સંજ્ઞાવાળા અંગિરા કુત્પન્ન ઋષિ. રાજાને પુત્ર. એને પુત્ર તે વજ અથવા વજનાભ. સ્તનકુંડ ગૌરીશિખર ઉપર આવેલું તીર્થવિશેષ સ્થલપિંડ ત્રણની સંજ્ઞાવાળા ભકળને એક ઋષિ. ભાર૦ વ૦ ૮૨-૧૫૧, સ્થાણુ બ્રહ્મમાનસપુત્ર એક પ્રજાપતિ. એણે જરાસ્તનયિત્ન વિદ્યોતને પુત્ર. મરણ રહિત પ્રજા નિર્માણ કરી હતી, જેથી સુષ્ટિ સ્તનપાષિકા દેશવિશેષ ભાર૦ ભી ૯-૬૮. ઉપર વસ્તી બહુ જ વધી. બ્રહ્મદેવને લાગ્યું કે સ્તનબાળા દેશવિશેષ ભાર ભી ૯-૬૩. આગળ જતાં પૃથ્વી પર રહેવાની જગા મળશે કે સ્વનિત ત્રણની સંજ્ઞાવાળા ભગુકુળત્પન્ન ઋષિ. નહિ મળે. આ ઉપરથી બ્રહ્મદેવે આને એવી સૃષ્ટિ સ્તંભ સ્વાચિષ મવંતરના સપ્તર્ષિ પપૈકી એક. ઉત્પન્ન કરી ત્યાં રહેવા દેવાનું કહ્યું. બહ્મદેવનું આ સ્તબ શ્યામપરાશર કળાત્પન્ન ઋષિવિશેષ. વચન સાંભળીને આ સ્તબ્ધ થઈ ગયે, એ ઉપરથી સ્તમ્બમિત્ર જરિતા નામની સારંગીને પેટે મંદપાળ એનું સ્થાણુ એવું નામ પડયું છે. તે ભાર૦ શાં ઋષિને થયેલા ત્રણ પુત્રોમાંને એક. મંદપાળ ૨૬૩. ઋષિની પ્રાર્થના ઉપરથી ખાંડવ વન ભક્ષણ કરતાં સ્થાણું (૨) અગિયાર રુદ્રોમાં એક | ભાર આ૦ અગ્નિએ એ પુત્રોને બચાવ્યા હતા. | ભાર આ૦ ૬૭-૩. ૨૫૮–૧૨. સ્થાણું (૩) જેને ચલન જ નથી એવા પરમાત્મા સ્વતિ ઋષભદેવ વંશને પ્રતીહ રાજાના ત્રણ પુત્ર- શંકર ભગવાન. Page #316 -------------------------------------------------------------------------- ________________ સ્થાણુમતી ૩૦૭ સ્થમતકમાણ સ્થાણુમતી ભારતવર્ષીય નદીવિશેષ. સ્મૃતિ સ્વાયંભુ મવંતરમાં ધર્મ ઋષિને મેધાની સ્થાણુવત્ર તીર્થ વિશેષ. / ભાર૦ વ૦ ૮૧-૧૭૮. કુખે થયેલે પુત્ર, સ્થાન મહાપુરાણનાં દશ લક્ષણ પૈકી એક સંરક્ષણ સ્મૃતિ (૨) ચાલુ મવંતરમાં અંગિરા કુળાત્પન્ન તે. | ભાગ ૨-૧૦–૧. એક ઋષિ. સ્થાનેશ્વર તીર્થ અને ક્ષેત્રવિશેષ સ્મૃતિ (૩) ભગવતી શ્રુતિનું સ્મરણ કરીને મનુ સ્થાપત્ય અથર્વણ વદને એક ઉપવેદ. એમાં વગેરેએ લખેલા ગ્રન્થવિશે વિસ્તૃત અર્થમાં | શિલ્પશાસ્ત્ર વિષય છે. વેદાંગ, સુત્રો, રામાયણ, મહાભારત, પુરાણ અને પૂર્ણ વિશ્વામિત્ર કુળને એક ઋષિ. | ભાર આ ૦ ધર્મશાસ્ત્રોની ગણના સ્મૃતિમાં થાય છે. ૭-૫૧. સ્કૃતિકાર મનુ, યાજ્ઞવલ્કય, શંખ, લિખિત, પરાશર સ્થણ (૨) પૂણુક શબ્દ જુએ. એ યક્ષ વગેરે ધર્મશાસ્ત્રના લખનારા ઋષિઓ, કુબેરને એક અનુચર હતો. | ભાર૦ ઉ૦ ૧૦૧- સ્વેદિકા ભારતવષય નદીવિશેષ. ૨૦–૨૨, ત્યંદિની ગમતીને મળનાર નદીવિશેષ. ધૂણકર્ણ વનવાસના સમયમાં પાંડવોની સાથે સ્વતંતકમણિ યદુકુળત્પન્ન સત્રાજિત રાજાને કેટલાક કાળ દૈતવનમાં રહેલ એક ઋષિ. સૂર્યના પ્રસાદથી મળેલ જે મણિ તે. એ મણિમાં પૂણાકર્ણ શિખંડીને જેણે તેનું સ્ત્રીત્વ લઈને એવો ગુણ હતું કે જ્યાં એ હેય તે સ્થળમાં કદી પિતાનું પુરુષત્વ આપ્યું હતું તે યક્ષ. કુબેરને દુકાળ પડે નહિ, રોગ થાય નહિ. એમાંથી દરરોજ એક અનુચર, (શિખંડી શબ્દ જુઓ.). આઠ ભાર સેનું નીકળતું. આઠ હજાર તેલાને સ્થૂલકેશ પ્રમધરા નામની કન્યાનું પાલન કરનાર એક ભાર એ હિસાબે સત્રાજિત યાદવને દરરોજ એક ઋષિ. | ભાર આ૦ ૮-૧૦. ચેસઠ હજાર તોલા સુવર્ણ પ્રાપ્ત થતું હતું. તે સ્થલગિરા એક ઋષિ. ભાદશમ સ્કં૦ અ૦ ૫૬–૧૧. સ્થલશિરા વિશ્વાવસુ ગંધર્વને જેણે “જા, તું એકદા આ મણિ કંઠમાં ધારણ કરીને સત્રાજિત કબંધ નામને રાક્ષસ થઈશ' એવો શાપ દીધે યાદવ દ્વારકામાં આવતા હતા, ત્યારે આ મણિન: હતા તે ઋષિ. | ભાર૦ વ૦ અ૦ ૧૩૫; વા૦ તેજ જોઈને બધા યાદવો છક્ક થઈ જઈને કૃષ્ણને : રા૦ અર૦ સ૦ ૭૧; સ૦ ૪-૧૭. આ કેણુ છે વગેરે પૂછવા લાગ્યા. કૃષ્ણે એના સ્થૂલાક્ષ એક ઋષિ. ઉત્તરમાં એ સત્રાજિત ૨ાજ છે એટલું કહ્યું સ્થૂલાક્ષ (૨) દૂષણ રાક્ષસના ચાર અમાત્ય પૈકી એટલામાં તે સત્રાજિત ત્યાં આવી પહોંચે. કાવે એક. | વા૦ રા૦ અર૦ ૦ ૨૩, તેની આગતાસ્વાગતા કરીને બેસાડીને પછી આ સ્નાત૫ બગડાની સંજ્ઞાવાળા કશ્યપ કુળને એક મણિ સંબંધી હકીકત પૂછી. સત્રાજિતે સઘળી ઋષિ. હકીકત કહી. એણે પ્રયત્ન કરીને મેળવેલા મણિને કુંજ એક રાક્ષસ. (સહય શબ્દ જુઓ.) અંગે કેઈએ કશું કહેવું જોઈતું નહોતું, છતાં સ્મથ વસિષ્ઠના પ્રજાપતિ પુત્રમાંને એક. કશે સહજ કહ્યું કે, “આ મણિ ઉગ્રસેન પાસે હોય સ્પર મદન–કામદેવ તે જ. એને નાશ કરનાર તે વાજબી છે. એ ઉગ્રસેનને ત્યાં જ શોભે; કારણ શંકર ભગવાનનાં, એને મારવા ઉપરથી સ્મરહર, ઉગ્રસેન સર્વ યાદના પ્રમુખ છે. કૃષ્ણનું આ કામાન્તક એવાં અનેક નામ પડયાં છે. કહેવું સત્રાજિતને ઠીક ન લાગ્યું અને એ ખોટું સ્મર (૨) મરીચિ ઋષિને ઊણુને પેટે થયેલા છ લગાડી સભામાંથી ઊઠી પિતાને ઘેર ગયે. પાં મોટા પુત્ર. (૧. ઊણુ શબ્દ જુઓ.). આ વાતને ઘણા દિવસ વીત્યા બાદ એક Page #317 -------------------------------------------------------------------------- ________________ ગયો. સ્યમંતકમણિ ૩૦૮ સ્થમતકમણિ વખત સત્રાજિતને ભાઈ પ્રસેન યાદવ આ મણિ એઓ એ પગેરે પગેરે આગળ ગયા. આગળ જતાં કંઠમાં ધારણ કરી, મૃગયા કરવા ગયે. એક એ પગલાં એક ગુફામાં પેઠાં. પછી જેડે ગયેલા સિંહની પાછળ પડી પ્રસેન છેક એની બેડ બધા યાદવને ગુફાને બાર બેસાડી પિતે એકલાએ સુધી ગયે. એટલામાં તે સિંહ એકાએ પાછો જ એ ગુફામાં પ્રવેશ કર્યો. એ ગુફા અંદરથી ઘણી ફર્યો અને એણે પ્રસેનને જીવથી મારી નાખે. લાંબી હોઈને તેમાં ઘરે આઘે ગયા પછી એક પ્રસેનને મારીને સિંહ ભો હતો, એટલામાં સક્ષ- વિસ્તીર્ણ મહેલ જોવામાં આવ્યું. કૃષ્ણએ મંદિરમાં રાજ જાંબુવાન ત્યાં આવ્યો. એણે મણિનું અપૂર્વ બેધડક પેસીને જોવા લાગ્યા તે તેમને એ મંદિર અને અપાર તેજ જોઈ સિંહને તત્કાળ મારી એક ઋક્ષરાજનું હોવાનું જણાયું. મંદિરમાં એક નાખે અને મણિ લઈને પિતે પિતાની ગુફામાં ઋક્ષના બચ્ચાના પારણું ઉપર લટકાવેલે મણિ એમના જોવામાં આવ્યો. ટૂંકામાં કૃષ્ણ ત્યાં ગયા અહીં પ્રસેન ઘેર આવ્યો નહિ સબબ સત્રાજિતને એટલે કોણ આવ્યું, કેણ આવ્યું, એવી ગરબડ ઘણી ચિંતા થઈ. એણે પિતાના ભાઈ પ્રસેનની થતાં મંદિરમાંથી જાંબુવાન આવ્યો. એને ઘરે શોધ સારુ મેર દૂતને મોકલ્યા. પણ એ શિકાર વયોવૃદ્ધ દેખીને કુલે એને કહ્યું કે આ અમારે કરતાં ઘરે જ આઘે જઈને મરણ પામેલ હોવાથી મણિ તમારે ત્યાં આવ્યા છે તે અમારે અમને એને પત્તો લાગ્યું નહિ. બધા દૂત પાછા આવ્યા પાછો આપે. પરંતુ કૃષ્ણનું કહેવું જાંબુવાન લેખ એટલે સત્રાજિતના મનમાં વહેમ આવ્યું કે કૃષ્ણ નહિ. પરિણામે જાંબુવાનની સાથે કૃષ્ણને અઠ્ઠાવીસ જ મારા ભાઈને હત–ન હતા કરી નાખીને મણિ દિવસ સુધી બાહુયુદ્ધ થયું. છેવટે જાંબુવાન લઈ લીધે. થાક અને કહ્યું કે, “હવે યુદ્ધ બસ. આ મારી એક સત્રાજિતના આ વહેમની વાત ફેલાતી ફેલાતી કન્યા જાંબુવતી છે તે તેને ભાર્યા તરીકે આપું છું. સ્વત: કૃષ્ણના કાન સુધી પહોંચી. કૃષ્ણને આથી તેને અને આ મણિને લઈને તું તારે ઘેર જા.” ધણું ખોટું લાગ્યું. એમના મનમાં આવ્યું કે કૃષ્ણ તથાસ્તુ કહીને જાંબુવતીની સાથે વિવાહ આપણા પર આવેલ ખોટ આળ ખુસી નાખવું વિધિથી લગ્ન કરી. પોતે એને અને મણિને લઈને જોઈએ. પછી શું કરવું તેને વિચાર કરતાં ત્યાંથી નીકળી ગુફાને ઠારે પોતે યાદોને બેસાડયા એઓશ્રાને સૂઝયું કે પ્રસેન અરણ્યમાં જઈને ગુમ હતા ત્યાં આવ્યા. આ જંબુવાન રામાવતારના હતા. થયો છે. માટે એની શોધ કરવા અરણ્યમાં જ અહીં ગુફાના દ્વાર પર બેસાડેલા યાદ કચ્છની જવું જોઈએ. વાટ જોતા જોતા બાર દિવસ સુધી ત્યાં બેસી - પછી કૃષ્ણ કેટલાક યાદવોને સંગાથમાં લઈને રહ્યા. છેવટે એ આવવાનું હશે ત્યારે આવશે, પ્રસેનની ખોળ કરવા અરણ્યમાં ગયા. ઘરે ઘર આપણે કેટલા દિવસ બેસી રહીશું એમ ધારી ત્યાંથી જતાં જતાં એક ઘેડાની અને પ્રસેનની લાશ દીઠામાં ઊઠી દ્વારકામાં ગયા. કૃષ્ણ આવી જુએ છે તે આવી. પણ પ્રસેનના અંગ પર મણિ નહે. યાદ મળે નહિ એટલે પોતે ત્વરાથી દ્વારકામાં પછી પ્રસેનને કે માર્યો હશે એ વિચારતાં પધાર્યા. દ્વારકામાં આવી કે સભા બેલાવી અને વિચારતાં આજુબાજુ જોતાં એક સિંહ મરણ સત્રાજિતને કહાવ્યું કે મનમાં કશી પણ શંકા પામીને પડે છે. ત્યાં પણ મણિનો પત્તો આણ્યા વગર દ્વારકામાં આવી જજે. તેથી સત્રાજિત લાગે નહિ, પણ ત્યાં કોઈ બીજાનાં પગલાં પડેલાં સભામાં આવ્યો. સભામાં કૃષ્ણ પ્રસેનની અને દીઠાં. એમણે તર્ક કર્યો કે પ્રસેનને સિંહ અને મણિની સઘળી હકીકત અથઇતિ વિદિત કરી. તેમણે સિંહને કેઈ બીજાએ માર્યો હોવો જોઈએ. માટે આવેલ મણિ સત્રાજિતને સ્વાધીન કર્યો. સત્રા Page #318 -------------------------------------------------------------------------- ________________ સ્યમ તક્રમણિ જિતને પાતે કૃષ્ણ ઉપર આળ મૂકયું હતું. તેથી લાજ તા ઘણી આવી. પણ મણિ પેાતાને ઘેર લઈ ગયે. પ્રસેનની મરણક્રિયા વગેરે સસ્કારી પૂરા થયા પછી સત્રાજિતે વિચાર કર્યો કે પોતાની કન્યા સત્યભામા કૃષ્ણને પરણાવીને મણુિ તેમને જ આપી તેમની સાથે મૈત્રી કરવી. તરત જ એને પેાતાના અભિદ્યાષની સિદ્ધિ કરીને સત્યભામા પરણાવીને મણિ કૃષ્ણને આપ્યા. સત્રાજિત યાદવ હતા; કૃષ્ણ પણ્ યાવ હતા, છતાં ક્ષત્રિયામાં એક ગાત્રી હાવા છતાં પણ જો પુરે હિત જુદા જુદા હાય તા તેમનાં લગ્ન વિષયે શકાને સ્થાન નથી. કૃષ્ણે આ મણિ સત્યભામાની પાસે જ રહેવા દીધે। હતા. એવામાં હસ્તિનાપુરથી સમાચાર આવ્યા કે સંત સહવર્તીમાન પાંડવા લાક્ષાગૃહમાં બળી મૂઆ, એ સાંભળી સત્યભામાને સત્રાજિતને ત્યાં મેકલી પોતે બળરામની સાથે ઘણી ત્વરાથી હસ્તિનાપુર ગયા. અહીં દ્વારકામાં અક્રૂર અને કૃતવર્મા બન્ને જણા કાઈ એક શતધન્વા નામના યાદવ પાસે આવ્યા. આ શતધન્વા તે કૃતવર્માના ભાઈ શતધન્વા નહિ પણ ખીજો જ. અક્રૂર અને કૃતવર્માએ શતધન્વાને કહ્યું કે, તું સત્રાજિત પાસેથી મણિ શા માટે લઇ લેતેા નથી ? જેણે રત્ન જેવી કન્યા આપણને હા કહીને પછી ન આપતાં કૃષ્ણને આપી એ સત્રાજિત પેાતાના ભાઈ પ્રસેનની પાસે કાં ન જાય ?' આમ બુદ્ધિ ફેરવતાં જેનું મેાત પાસે આવ્યું હતું તેવા પાપી શતધન્વાએ સત્રાજિતને સૂતા માર્યો. સ્ત્રીઓ અનાથની પેઠે ચીસ પાડતાં અને રાતાં—કળતાં છતાં કસાઈ પશુને મારે એમ સત્રાજિતને મારી શતધન્વા મણિ લઈ ગયા. પેાતાના પિતાને મારી નાખેલે જોઈ શાકથી વ્યાપ્ત થયેલાં સત્યભામા હૈ બાપ ! હે બાપ ! હું મરી ગઈ' એમ વિલાપ કરતાં મૂર્ચ્છત થઈ ભાંય ઉપર ઢળી પડયાં. પછી મૂએલા બાપને તેલની ક્રેાઠીમાં નાખી સત્યભામા પાતે હસ્તિનાપુર ગઈ. ત્યાં જઈને ભગવાન જે તે વાત ણુતા જ હતા ૩૦૯ સ્યમ તક્રમણિ તેમને પેાતાના પિતાના વધની વાત કરી. આ વાત સાંભળી ઈશ્વર છતાં મનુષ્યાવતારને અનુસરી બન્ને ભાઈએ આંખમાં આંસુ લાવીને અડે।, અમને મેાટી વિપત્તિ આવી' એમ વિલાપ કરવા લાગ્યા, પછી બલભદ્ર અને શતધન્વાને મારીને મણિ પાછે લેવાની પેરવી કરવા લાગ્યા. આ ગેઠવણુની ખબર પડવાથી ભયગ્રસ્ત શતધન્વાએ કૃતવર્માની સહાયતા સારું પ્રાર્થના કરી. કૃતવર્માએ કહ્યું કે, કૃષ્ણ અને બળરામ જેવા મેાટા સમા અપરાધ હું નહિ કરું. એઓને અપરાધ કરવાથી કાણુ સુખી થાય? તેઓના દોષ કરવાથી પોતાના અનુચરે સહિત કંસ રાજ્યલક્ષ્મીથી ભ્રષ્ટ થઈ મરણુને શરણ થયા અને જરાસધ પશુ સત્તર વાર સંગ્રામમાં હાર ખાઈને જતા રહ્યો.' આમ કૃતવર્માએ ના પાડતાં શતધવાએ અક્રૂરજીની પેાતાને પડખે રહેવા પ્રાર્થના કરી. એમણે પણ કહ્યું કે, ‘કૃષ્ણ અને બળભદ્ર ઈશ્વરરૂપ છે. એમના બળને જાણનારા કયા પુરુષ એમની સામે વિરોધ કરે? જે ભગવાન પેાતે આ જગતને પેાતાની લીલાથી સર્જે છે, પાળે છે અને નાશ કરે છે; જેની ગતિને માયાથી મેહ પામેલા બ્રહ્માદિક પણુ જાણતા નથી; અને જેણે સાત વર્ષની બાલ્યાવસ્થામાં બાળક જેમ બિલાડીના ટાપને ઉખાડી લે તેમ લીલા માત્રમાં પર્વતને ઉખાડીને એક હાથથી ધારણ કરવા જેવું અદ્ભુત કર્યું કરનાર, અનંત, સર્વના કારણુ અવિનાશી, અને પરમાત્માના એવા કૃષ્ણ ભગવાનને હું પ્રણામ કરું છું.' અક્રૂરજીએ આમ કહ્યું એટલે પાતે આવેલા મિણ અક્રૂરજીને થાપણ તરીકે સેાંપી શતધન્વા સા ચેજન ચાલે એવા અશ્વારૂઢ થઈ ત્યાંથી જતા રહ્યો. પછી ગરુડની ધ્વજાવાળા અને મહાવેગવાન અશ્વ જોડેલા રથમાં બેસીને બળભદ્ર અને કૃષ્ણ સત્રાજિતને મારનાર શતધવાની પાછળ ગયા, મિથિલા નગરીના ઉપવનમાં ધાડા થાકથી પડી જવાથી શતધવા પગપાળા નાઠો. ભગવાન પણુ ક્રોધથી એની પાછળ દોડયા. કૃષ્ણ ભગવાને શતધવાનું માથુ તીક્ષ્ણ Page #319 -------------------------------------------------------------------------- ________________ આમતકમણિ ૩૧૦. સ્થમતામણિ ધારવાળા ચક્ર વડે ઉડાડી દઈ, મણિને સારુ એનાં લૂગડાં વગેરે બન્યાં. પણ મણિ મળે નહિ. એમણે આવીને બળભદ્રને આ વાત કહેતાં એમના મનમાં આવ્યું કે “મણિ પિતાની સ્ત્રીને આપવા સારુ છાને રાખી કૃષ્ણ મને ઠગે છે. પણ આ વાત મનમાં રાખીને તેમણે કહ્યું કે, “શતધન્વાએ વખતે કઈ બીજાને ત્યાં મૂકયો હશે. માટે દ્વારકામાં જાઓ અને તેની શોધ કરે. હું તે વિદેહ રાજા જે મને બહુ વહાલે છે તેની પાસે જાઉં છું. બળભદ્ર મિથિલામાં જનકને ત્યાં ગયા અને કૃષ્ણ દ્વારકા આવ્યા. બલભદ્ર ત્યાં રહ્યો છે એ સાંભળી એ સંધિને લાભ લેવા દુર્યોધન ત્યાં આવ્યો અને એણે બલભદ્ર પાસે ગદાયુહને અભ્યાસ કર્યો. એમણે સત્યભામાને શતધન્વાને મારવાની અને મણિ ન મળવાની વાત કરી. સત્યભામાના મનમાં પણ આવ્યું કે કૃષ્ણ મણિ પિતાના મોટાભાઈને આપી મિથિલા મોક૯યા છે અને મારે મોઢે ખોટું કહે છે. શતધન્વાને ચડાવનાર કૃતવર્મા અને અપૂરને મારવાની ઊડતી વાત સાંભળી બીકના માર્યા તેઓ દ્વારકામાંથી જતા રહ્યા. અકરછના દ્વારકા છોડીને જવાને અંગે લોકોમાં અનેક તરેહની અફવાઓ ઊડી. કેઈ કાંઈ કહે અને કેઈ કાંઈ કહે. અરજી કાશી ગયા અને ત્યાં સુવર્ણદી કરી યજ્ઞો કરવા લાગ્યા. લેકે એ કહેવા માંડયું કે અક્રૂરજીને કૃષ્ણ જ કાશી મોકલ્યા છે. આમ વિવિધ બેટી ગ શાંત પાડવા કૃષ્ણ અરજીને કાશીથી વ્યા. કબ અને પોતાની પાસે તેડાવી, બેસાડી મીઠી મીઠી વાતો કરી કહ્યું : “હે દાનપતિ 1 શતધન્વાએ સ્વમતકમણિ પ્રથમથી જ તમારે ત્યાં મૂકે છે એ અમને ખબર છે. જોકે સત્રા- જિતને પુત્ર ન હોવાથી એની બધી મિલકત લેવા એના દીકરીના દીકરાઓને અધિકાર છે; પણ એ મણિ તમારા સિવાય બીજા કેઈથી રાખી શકાય એમ ન હેવાથી, તમારી પાસે જ રહેવા દઈશું. તમે સારા નિયમ પાળનારા છે માટે એ જ ઉત્તમ છે. પરંતુ મણિ સંબંધે મટાભાઈ (બલભદ્ર) મારે સંપૂર્ણ વિશ્વાસ કરતા નથી. માટે એ મણિ દેખાડે અને બંધુઓમાં પરસ્પર મન દુખાયાં છે તેની શાંતિ કરે. મણિના વિષયમાં તમારાથી ના પડાય એમ છે જ નહિ. કેમકે હમણાં સુધી સોનાની દીવાળા તમારા યજ્ઞો ચાલ્યા કરે છે.” આ બધું સાંભળી અરજીએ મણિ હાથમાં લઈ લૂગડે ઢાંકી ભગવાનને આપ્યો. એ મણિ બધાં સગાંવહાલાંઓને બતાવી પતા ઉપરને અભિશાપ ટાળીને ભગવાને મણિ અક્રુરજીને પાછો આપો. જેકે સ્વતંતકમણિ અક્રુરજીને પાછા આપ્યો. પણ તેમાંથી ઉત્પનન થનારું સુવર્ણ તે અનાયાસે જ કૃષ્ણને પ્રાપ્ત થવા લાગ્યું. | ભાગ દશમ સ્કo અ૦ ૫૬-૫૭; હરિ૦ નં૦ સ્ક, અ૦ ૩૮. સ્યમંતપંચક પરશુરામે ક્ષત્રિયને મારીને તેમના લેહીથી પાંચ કુંડ ભર્યા હતા તે. એમનાં રામદ નામ પ્રસિદ્ધ છે. ઋચિકાદિ પિતરોના આશીર્વાદને લઈને તે જળરૂપ બની ગયા છે. અહીંથી થોડે જ છે. કૌરવપાંડવોનું યુદ્ધ થયું હતું. (સમંતપંચક શબદ જુઓ.) / ભાર૦ વન અ૦ ૮૩-૨, સ્થાને દૂર કરલે દેશમાં આવેલું અન્તશયન ક્ષેત્ર. અર્જુન ત્યાં યાત્રા સારુ ગયા હતા. / ભાર આ૦ ઘૂમરશ્મિ કપિલના પ્રસાદથી બ્રહ્મતત્વ સંપન્ન થયેલે એક ઋષિ. એકદા નહુષ રાજાને ત્યાં ત્વષ્ટા દેવ અતિથિ થઈ આવ્યા હતા. તેમનું આતિથ્ય કરવાને મધુપર્કમાં કાપવા સારુ એક ગાયને આણું. એ ગાયને જોઈને ઉદાર અંતઃકરણવાળા, સવગુણમાં સ્થિતિ કરનારાં, સંયમ ઉપર પ્રીતિ રાખનારા, જ્ઞાનમાં નિષ્ઠાવાળા, નિયમપૂર્વક આહાર કરનારા અને સર્વ તરફથી નિર્ભય, શ્રેષ્ઠ, દઢ, સત્ય તથા ઉત્તમ નિષ્ઠાવાળી બુદ્ધિને પ્રાપ્ત થયેલા કપિલ મુનિ, વધ કરવા માટે ઊભી રાખેલી ગાયને જોઈને એક વાર આ પ્રમાણે બોલી ઊઠયા કે, “અરે, એ વેદ !' આ પ્રમાણે કપિલ મુનિએ વેદને આક્ષેપ કર્યો, એટલે આ સૂમરશ્મિ – જે જ્ઞાનસંપન ઋષિ હતા. Page #320 -------------------------------------------------------------------------- ________________ સા તે – પેાતાને યોગબળે કરીને ગાયના શરીરમાં પ્રવેશ કરીને કપિલ પ્રત્યે આ પ્રમાણે મેક્લ્યાઃ અહા ! વેદને આ પ્રમાણે જો નિંદ્ય માનવામાં આવે છે, તા પછી વેદમાં કહેલા બીન હિસારહિત ધર્માને કેવી રીતે પ્રમાણુ ગણવામાં આવશે ? માટે વેદોક્ત વિજ્ઞાનશાસ્ત્રરૂપ દષ્ટિવાળા ધીર તપસ્વીએ એમ જ માને છે કે વેદમાં જે કઈ કહેવામાં આવ્યું છે, તે સ` નિત્ય જ્ઞાનસ"પન્ન પરમાત્માનાં જ વચના છે. શ્રુતિ કહે છે કે અણ્ય મહતેા ભૂતસ્ય નિ:શ્રસિતમેતય દખેàા યનું ટ્: સામવેરઃ । આ પ્રમાણે આ સ્યૂમરશ્મિ અને કપિલ મુનિની વચ્ચે સંવાદ થયા હતા, જે કપિલગીતા નામે પ્રસિદ્ધ છે. / ભાર॰ શાં॰ અ૦૨૬૮-૬૯ ૩૧૧ સ્રષ્ટા બ્રહ્મદેવ તે જ, સ્વક્ષ દેશવિશેષ / ભાર॰ ભી૦ ૦ ૯ સ્વધા સ્વાયંભુ મન્વંતરમાંના દક્ષ પ્રજાપતિની સાળ કન્યામાંની એક. એ કન્યા ક્ષે પિતરને આપી હતી. પિતરને એની મારફ્રેતે અન્ન વગેરે અણુ કરાય છે. અણુ કરેલું અન્ન વગેરે – વ્ય એ એ પતરની પાસે લઈ જઈને આપે છે. સ્વધાને વયુના અને રિણી નામે બે કન્યા હતી. સ્વધા (૨) પ્રાચેતસ દક્ષની કન્યા અને અંગિરા ઋષિની પત્ની, એણે પિતર અને અથર્વાંગિરસ વેદને પુત્ર માન્યા હતા / ભાગ૦ ૬-૬-૧૯, સ્વધામા રુદ્રસા`િ મન્વંતરમાં થનારા વિષ્ણુને અવતાર. સ્વન નિશ્રૃતિ નામના અગ્નિના પુત્ર, એક અગ્નિવિશેષ. / ભાર૦૧૦ ૨૨૧–૨૩. સ્વયં પ્રભા હેમા નામની અપ્સરાની સખી. હેમાને મયાસુરે એક મહેલ બનાવીને ત્યાં રાખી તેની જોડે ચેન કરતા હતા. અગાઉ જતાં મયાસુરને ઈન્દ્ર ત્યાંથી કાઢી મૂકયા અને હેમા સ્વર્ગમાં ગઈ. જતી વખતે પેાતાને માટે નિર્માણ કરેલું સ્થળ સ્વય’પ્રભાને આપતી ગઈ. એ આ સ્થળમાં ઘણા કાળથી રહેતી હતી. અંગદ વગેરે વાનરા સીતાની મેળ કરવા લંકા જતા હતા તે વખતે સ્વયં પ્રભાને સ્વગ મળવાથી એણે એની ઘણી આગતાસ્વાગતા કરી હતી. પછી તમે આંખ મીચે' એમ કહીને તેમણે આંખા મીચી કે તરત તેમને સમુદ્રતીરે પહેાંચાડી દીધા. પેાતે પશુ રામનાં દર્શન કરીને પછી સ્વગૅ ગઈ. / વારા કિષ્કિં સ ૫૦-૫૨. સ્વયંભૂ જોકે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ ત્રણેને સ્વયંભૂ કહેવાય છે, પણ બહુધા બ્રહ્મદેવને આ નામ લગાડાય છે. સ્વયંભૂ (૨) ચાલુ મન્વંતરની પહેલી ચેડીમાં થયેલા વ્યાસ. (વ્યાસ શબ્દ જુએ.) એન્ડ્રુ પૈલ, વૈશ’પાયન, જૈમિનિ અને સુમ ંતુને અનુક્રમે વેદના ઋગાદિષ્ટ ચાર ભેદ શીખવ્યા હતા. યાજ્ઞવલ્કય પાસેથી યજુર્વેદની શાખા પાછી લઈને તિત્તિરી ઋષિને આપી, એ ખટપટ વ્યાસ શિષ્ય વૈશપાયનના સમયમાં થઈ હતી. સ્વયભાજ સામવંશી યદુકુળાપન્ન સાત્વત વંશના શિનિના પૌત્ર વૃષ્ણુિના અન્વયમાં થયેલા શિનિ રાજાને પુત્ર, એને હર્દિક નામે પુત્ર હતા. સ્વર અ, ઈ, ઉ, ઋ, લ, ઇ, ઈ સ્વરી તે જ. એએ બ્રહ્મદેવના દેહ સ્વરૂપ છે. સ્વર (૨) ગાયનમાં ષડજ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પૉંચમ, દૌવત, નિષાત એવા સાત ભેદ, સપ્ત સૂર તે. / ભાગ૦ ૩-૧૧-૪૬-૪૭, સ્વરસ શામતિ દ્વીપમાં આવેલા એક પર્વતવિશેષ. સ્વરાષ્ટ્ર દેશ ભારતવષીય દેશવશેષ. / ભાર૦ ભી અ૦ ૯–૪૮. સ્વરૂપ વરુણલાકમાં રહેતા એક અસુરવિશેષ. / 1 ભાર॰ સ૦૯–૧૮, સ્વર્ગ પુણ્યશાળી માણુસાને દેહત્યાગ પછી દિવ્યદેહે સુખ ભોગવવાનું સ્થાન. / ભાર૦ ૧૦ ૨૬૨ ૧૨૮. સ્વંગ (૨) પૃથ્વીની ઉપર ઊંચે જે સાત લેાક આવેલા છે તેમાંના ત્રીજો લેાક, સ્વગ^ (૩) ચાલુ મન્વંતરમાં ધર્મ' નામના ઋષિને યામી નામની ભાર્યાની કૂખે થયેલા પુત્ર. અને પુત્ર તે નદી. Page #321 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ણ ૧૨ સ્વયંભૂમનું સ્વર્ણ સુવર્ણ શબ્દ જુઓ. એને પુષ્પાર્ણ વગેરે છ પુત્રો હતા. સ્વર્ણ પ્રસ્થ જંબુદ્વીપની આજુબાજુ આવેલા આઠ સ્વશ્રવ ત્રણની સંજ્ઞાવાળા અંગિરા કુળને એક ઉપદ્વીપમાને એક. ઋષિ. સ્વરમા વિદેહવંશીય મહારમાં નામના જનકને સ્વસૃપ કૌશિક ઋષિના સાત પુત્રોમાં એક | પુત્ર. એના પુત્રનું નામ હસ્વરમાજનક હતું. (પિતવતિ શબ્દ જુઓ.) સ્વતિનર અંગિરાકુળને ઋષિવિશેષ. સ્વસ્તિ એક ઋષિવિશેષ. સ્વધુની આકાશમાંથી મેરુ પર્વત પર પડેલી નદી સ્વસ્તિકર ત્રણની અંક સંજ્ઞાવાળા વસિષ્ઠકુળને અલકનંદા, સીતા, ભદ્રા અને ચક્ષુ એ ચાર પ્રવાહ એક ઋષિ. રૂપે ચારે દિશામાં વહે છે. સપ્તર્ષિઓના સંતોષાથે સ્વતિપુર સ્થાનવિશેષ | ભાર૦ વ. ૮૧–૧૭૪. સપ્ત પ્રવાહ રૂપે થઈ છે. એ સાત પ્રવાહોનાં સ્વાત્રેય અત્રિવંશજ એક ઋષિ. વસ્વીકસારા, નલિની, સરસ્વતી, સીતા, પાવની, સ્વસ્થલી ત્રણની સંજ્ઞાવાળા વસિષ્ઠ કુળને એક સુચક્ષુ અથવા જડબુ નદી, ગંગા અને સિંધુ એવાં ઋષિ. નામ છે. આગળ જતાં ગંગાનાં જ ભાગીરથી, સ્વાતિ સોમની સત્તાવીસ સ્ત્રીઓ પૈકી એક. જાહનવી વગેરે નામો પડ્યાં છે. પુરાણોમાં અને સ્વાતિ (ર) એ નામનું એક નક્ષત્રવિશેષ. મહાભારતમાં આ નામો સંબંધે જબરે ગોટાળા સ્વાદૂદક સપ્ત મહાસાગરોમાંને સાતમો મહાસાગર ? છે. પણ બહુમતને આધારે આ નામના નિર્ણય (૧. શુદ્ધોદ શબ્દ જુઓ.) કર્યા છે. | ભાર૦ થી ૬. સ્વાંભસેતુ એક અગ્નિ. આ અગ્નિ ઉદક ઉત્પન્ન સ્વહુ તુષિત માને એક (તુષિત શબ્દ જુઓ.) કરનાર છે. યજ્ઞમાં જે સમ હેમાય છે તે આ સ્વર્યાનવી સેમવંશી પુરુરવાના પુત્ર આયુષની અગ્નિ જ ગ્રહણ કરે છે. ભાર્યા. તેને પુત્ર તે નહુષ | ભાર આ૦ ૬૯-૨૯, સ્વયંભમનું બ્રહમદેવ સ્વયંભૂના જમણું અંગમાથી સ્વર્ભાન દનુપુત્ર દાનવોમાંને એક. એને કોઈ કોઈ નિર્માણ થયેલ પુરુષ. ચૌદ મનુઓમાં આ પહેલે ગ્રંથમાં રાહુ પણ કહ્યો છે. સમુદ્રમંથન કાળે જ્યારે મનું હોઈ, બ્રહ્મદેવના જ ડાબા અંગમાંથી ઉત્પન્ન વિષ્ણુ મોહિનીસ્વરૂપ ધારણ કરીને અમૃત વહેંચતા થયેલી શતરૂપા નામની કન્યાને પતિ હતા. આ હતા તે વખતે આ દેવનું રૂપ ધારણ કરીને સૂર્ય શતરૂપાને કોઈ કઈ ગ્રંથમાં સરસ્વતી અગર અનંતી અને ચન્દ્રની વચ્ચે બેસી ગયા હતા. વિષ્ણુએ આનું એ નામે પણ વર્ણવી છે. આ મનુને પ્રિયવ્રત આ કપટ જાણ્યું અને પિતાના તેજદાર ચક્ર વડે અને ઉત્તાનપાદ, એ બે પુત્ર અને આકૃતિ, દેવહૂતી, આનું માથું ઉડાડી દીધું. પરંતુ એના પેટમાં અમૃત અને પ્રસૂતિ એવાં નામે ત્રણ કન્યા હતી. એણે આકૃતિ ગયું હતું તેથી એ મરણ ન પામતાં શિર અને રૂચિ ઋષિને, દેવદૂતી કર્દમ પ્રજાપતિને અને કબંધ બે રૂપે રહ્યો. શિરનું નામ રાહુ અને કબંધ- પ્રસૂતિ દક્ષ પ્રજાપતિને આપી હતી. તેમાં આકૃતિધડનું નામ કેતુ પડયું, અને એમની ગણના ગ્રહમાં રૂચિ ઋષિને ત્રિક ધર્મથી આપી હતી. માટે એનાં થઈ. આ બનાવ ચાક્ષુષ મવંતરમાં બન્યું. છતાં સંતાન યજ્ઞ અને દક્ષિણ ઋષિ પાસેથી લઈ, યાને ગ્રહમંડળમાં રાહુ અને કેતુ અનાદિ સિદ્ધ છે. સબબ પિતાને પુત્ર કર્યો હતો અને દક્ષિણાને કન્યાદાન અનાદિથી ગ્રહણ આમનાથી થાય છે એ માનવામાં વિધિથી લઈ યાની સ્ત્રી કરી હતી. બાધ નથી ! આ મનુના સત્તાકાળને સ્વયંભૂ મન્વતર કહે સ્વર્યા (૨) કૃષ્ણથી કાલિંદીને થયેલે પુત્ર છે. એના મવંતરમાં બ્રહ્મમાનસ પુત્ર મરીચિ, સ્વવીથી ઉત્તાનપાદ વંશના યુવપુત્ર વત્સરની સ્ત્રી, અત્રિ, અંગિરા, પુલરત્ય, પુલહ, ઋતુ અને ભગ Page #322 -------------------------------------------------------------------------- ________________ સ્વાહા એ ધર્મોપદેષ્ટા સપ્તષિ હતા. પુત્રિકાધર્મ પ્રમાણે રુચિ ઋષિ પાસેથી લીધેલા યજ્ઞ સ્વર્ગમાં ઇન્દ્રસ્થાને હતા. એની સ્રી દક્ષિણા કે ઇન્દ્રાણી હતી. યજ્ઞને દક્ષિણાથી થયેલા તાષ, પ્રતાષ વગેરે બાર તુષિત સત્તાવાળા પુત્ર થયા હતા તે સ્વર્ગીમાં દૈવ રૂપે હતા / ભાગ૦ ૮ કં૦ અ૦ ૧૩; મત્સ્ય૦ અ૦ ૯. ૦ આ મન્વંતરમાં ઇન્દ્રને સહાય કરનારા કાઈ ખાસ વિષ્ણુના અવતાર થયા ન હતે. સ્વાયષ્ટ શ્વેતપરાશર કુલત્પન્ન ઋષિવિશેષ. સ્વરચિષમનુ સ્વાયંભુ મનુના સત્તાકાળ એટલે સ્વાયંભુ મન્વ ંતર પૂરા થયા પછી ખીજે મનુ તે આ ચક્ષુષ. અગ્નિને સ્વાહાની કૂખે થયેલા ચાર પુત્રામાં આ નાના હતા. એને નભ, નભસ્ય, પ્રસૂતિ અને ભાનુ એમ ચાર પુત્ર થયા હતા. શ્રુતિમાન, સુષેણુ, રાચિષ્માન વગેરે એ પુત્રાનાં ખીજાં નામ હતાં. એના એટલે ચાક્ષુષ મન્વંતરમાં દત્ત, નિશ્ચવન સ્તંભક, પ્રાણુ, કશ્યપ, ઔવ અને બૃહસ્પતિ એ ધર્મોપદેષ્ટા સપ્તર્ષિ હાઈને હવી, સસ્કૃત, મૂર્તિ, આપ, જ્યોતિ, અય અને સ્મય એ સાત વસિષ્ઠપુત્ર પ્રજાપતિ હતા. પહેલાંના મન્વંતરમાંના દુષિત નામના દૈવ હતા અને રાચન નામના ઇન્દ્ર માત્ર તેમના સ્વામી હતા. વેદશિરા ઋષિથી તુષિતા સ્ત્રીને થયેલા વિભુ નામના વિષ્ણુના અવતાર ઇન્દ્રને સહાય કરનાર થયા હતા. / ભાગ૦ ૮ સ્કું અ ૧૩; મત્સ્ય૦ ૦ ૯. સ્વાહા સ્વાય મન્વંતરમાંના દક્ષ પ્રજાપતિનો સાળ કન્યાઓમાં ચૌદમી, એ કન્યા એણે પ્રધાન નામના અગ્નિને આપી હતી. દેવતાઓને વિલ્ટંગ પહેાંચાડનાર હાઈને એને પાવ, પવમાન, ચિ અને સ્વારાચિત્ એમ ચાર પુત્ર હતા. એમાં પહેલા ત્રણની ગણના અગ્નિવંશમાં છે; અને ચેાથે પુત્ર બીજો મનુ થયા હતા. પેાતાના પતિને સપ્તર્ષિ એની સ્રીઆની માહિની અને ઝખના લાગેલી હાવાથી આ સ્વાહાએ અરુન્ધતી સિવાય ખીજી ઋષિપત્નીઓનાં રૂપ ધારણ કરીને એને સતા ૪૦ ૩૧૩ હનુમાન હતા (સ્કંદ શબ્દ જુએ.) / ભાર૦ ૧૦ ૨૨૬-૩૯૩ -૨૨૭–૧–૧૬; ૨૩૧-૩૧-૩૩. સ્વાહા (૨) ચાલુ મન્વંતરમાંના બૃહસ્પતિથી તારાની કૂખે થયેલી કન્યા. એ વૈશ્વદેવ સંબધી વૈશ્વાનર નામના અગ્નિની શ્રી હેાય એમ જણાય છે. એને કા, અમેાધ અને ઉથ એમ ત્રણ અગ્નિવિશેષ પુત્ર હતા. /ભાર૦ ૧૦ ૨૨૧-૩૧-૩૩, ૭ એનેા પુત્ર તે સ્કંદ | ભાર૦ ૧૦ ૨૩૧–૧. ૦ એને સ્ક્રૂ દે વરદાન આપ્યું હતું. / ભાર૦ ૨૦ ૨૩૧-૫. સ્વાસ્ડેય સ્કંદ તે જ, સ્વિષ્ટકૃત બૃહસ્પતિને તારાનો કુખે થયેલા છ પુત્રોમાંના એક પ્રાયશ્ચિતાગ્નિવિશેષ / ભાર૦ ૧૦ ૨૨૧-૨૯. હનુમ`ત હનુમાન તે જ, હનુમાન એક બળવાન વાનર, હનુમાન સંબંધી ઇતિહાસ મહામુનિ અગસ્ત્ય રામચંદ્રને વિસ્તારપૂર્વક કહ્યો છે. સૂના વરદાનથી સુવર્ણના બનેલા મેરુ નામના પર્વત ઉપર કેસરી નામે એક વાનર તથા જગવિખ્યાત અને તેને અત્યંત પ્રિય અ`જની નામે સુંદરાંગી સ્ત્રી રહેતી હતી. એક વખત વિહાર કરતી કરતી તે પર્યંતના એક વિભાગ પર આવી પહેાચી, તેનું સ્વરૂપ અને સૌન્દર્ય જોઈ વાયુને કામ વ્યાપ્યા અને એણે પેાતાનું વીર્ય અજનીના કણુ દ્વારા મૂકયું. એથી અંજનીને વાયુથી ગર્ભ રહી આ હનુમાનને જન્મ થયા. શાલીના અગ્ર જેવા તેજસ્વી હનુમાનને જન્મ આપ્યા પછી તરત અંજની મૂળ લેવાને માટે ગહન વનમાં ચાલી ગઈ હતી. માતાના વિયાગથી અને ક્ષુધાથી પીડાયેલા તે વેળાએ, સરક્રટના વનમાં જેમ ક્રાતિય રડતા હતા તેમ, રડવા માંડયું. / ભા॰ વન૦ ૧૪૯૨૭, ભા॰ વન૦ ૧૪૮–૧૪૯–૧૫૨. એટલામાં જાસૂદના પુષ્પના રાશિ જેવા ઉદ્દય પામતા પ્રભાતના સૂતે હનુમાને જોયા. એને મૂળ Page #323 -------------------------------------------------------------------------- ________________ હેતુમાન ધારી એ ફળને લેવાને હનુમાન કૂદ્યો. ઉદય પામતા સૂર્યાંની સામે જ જાણે બીજો સૂ હાય. એવે હનુમાન કૂદીને આકાશમાં ગયા. બાળક છતાં જ્યારે તેણે આકાશમાં કૂદવા માંડયું. ત્યારે દેવ, દાનવ અને યક્ષ્ા બહુ આશ્ચર્ય પામ્યા. વાયુને પુત્ર જેવી આકાશમાં છઠ્ઠું ́ગ મારતા ગતિ કરતા હતા તેવી તે વાયુ, ગરુડ કે મન પણ ગતિ કરવાને સમ નથી. ત્યારે દેવએ વિચાર કર્યો કે આ હૂનુમાન આજે બાળક છતાં આટલી બધી ગતિથી કૂદે છે, તા યુવાવસ્થા પ્રાપ્ત કરશે ત્યારે તે। કાણુ નવું શું એ કરશે! અને કાણુ જાણે શું એ વેગ ધારણ કરશે! જે વેળાએ પાતાના પુત્ર સૂર્યને પકડવાને માટે આકાશમાર્ગે, સૂર્યંની સામે જતા હતા ત્યારે, તેના તાપથી તે બળી જશે એવા ભયથી વાયુ, હિમ જેવા ઠંડા થઈ એની પાછળ દોડતા હતા. એ પ્રમાણે અનેક યેાજન સુધી આકાશમાર્ગે ગતિ કરી, વાયુપુત્ર પેતાના પિતાના બળથી અને વાયુના વાત્સલ્યથી, ઠેઠ સૂર્યંની પાસે જઈ પહેાંચ્યા. સુનારાયણે પણ તેને બાળક જાણી તથા તેને હાથે ભવિષ્યમાં અદ્ભુત કાર્યો થવાનાં છે એમ જાણીને ઝાડયો નહિ; પણ તે સમયે એક અદ્ભુત બીના અની. જે વેળાએ વાયુપુત્ર સૂર્ય ને ગ્રહણ કરવા જતા હતા તે દિવસે સૂર્ય ગ્રહણ હતું; અને રાહુ પણ સૂર્યાં તે ગ્રહણુ કરવા જતા હતા. પરંતુ સૂર્ય અને ચન્દ્રને ત્રાસ આપનાર એ રાહુ હનુમાનની હડક્ટમાં આવવાથી ત્રાસ પામીને દૂર નાસી ગયા. પછી સિંહિકાપુત્ર રાહુ ક્રોધે ભરાઈને ઇન્દ્રની પાસે ગયા; અને દેવગણવી વી...ટાયેલા ઇન્દ્રને ભ્રકુટિ ચઢાવીને કહેવા લાગ્યા કે, હુ ઇન્દ્ર ! તમે મને ચન્દ્ર અને સૂર્ય – ભેાજનાથે પરાપૂર્વથી આપેલા છે, તે। હવે તે બીજાને કેમ આપે! છે ? આજ પર્યંતે દિવસે હું સૂને ખાવા જતા હતા ત્યારે કાઈ બીન રાહુએ આવીને તેને ગ્રહણ કર્યો એ શુ' ?' રાહુનાં વચન સાંભળીને સુવર્ણની માળા ધારણ કરનાર ઇન્દ્ર, પાત.ના આસન ઉપરથી ઊભા થયા, અને કૈલાસપર્યંત જેવા ધેાળા ૩૧૪ હનુમાન ચાર દંતુશળવાળા, મદઝર અને સુવ ધટાએથી અટ્ટહાસ્ય કરતા પેાતાના ઉત્તમ હસ્તી ઉપર આરૂઢ થયું. રાહુ આગળ અને હાથી ઉપર બેઠેલા ઇન્દ્ર ૫.છળ પાછળ જતા હતા. બન્ને જણુ જ્યાં હનુમાન સહિત સૂર્યાં હતા ત્યાં ગયા. રાહુને તાલાવેલી લાગી હતી તેથી તે ઇન્દ્રને પાછળ મૂકી પેતે સૂર્યની પાસે ગયા. પણ તેને હનુમાને પર્યંતના શિખરની પેઠે આવતા જોયા એટલે એ સિ`હિકાપુત્ર પણ કઈ ફળ જ છે ધારી, સૂર્યને મૂકી દઈ, હનુમાન એને પડવાને પૂછ્યો. સૂર્યંને છેાડીને પેાતાને પકડવા આવતા હનુમાનને જોઈને રાહુ અવળે મુખે નાસવા લાગ્યા. પેાતાના રક્ષણુ સારુ વારવાર ઇન્દ્રની પ્રાર્થના કરતા રાહુએ બ્રૂમે। પાડી કે હે ઇન્દ્ર, મારું રક્ષણુ કર ! રક્ષણુ કર !' તેને ભયભીત થયેલા જોઈ, આ રાહુ તું ભય છેાડ, હુ. એના નાશ કરું છું,' એમ કહીને ઇન્દ્રે દૌ આપ્યું', પણ એટલામાં તે હનુમાન અરાવતને જોઈને આ વળી બીજી જાતનું ફળ આવ્યું છે. ધારી, તેને લેવા દોડયો અને અરાવતને ગ્રહણ કરવાની ઇચ્છાથી સામે આવતા હનુમાનના પ્રકાશ જોઈને ઇન્દ્રને પણ કિંચિત્ ભય ઉત્પન્ન થયા. પછી શચીપતિ ઇન્દ્ર જરા ક્રોધે ભરાઈ હાથના અગ્ર વડે તેને વજ્રને પ્રહાર કર્યાં. તે વજ્રપ્રહારથી હનુમાન ફટાક કરતા એક પતના ઉપર પડયો અને એની હડપચી – હનુ – ભાંગી ગઈ. વજ્રપ્રહારથી પેાતાના બાળકને નીચે પડેલે જોઈને વાયુરાજ ઈન્દ્ર ઉપર ક્રોધે ભરાયા અને તેણે પ્રજામાત્રનું અનહિત કરવા ધાર્યું. સની પ્રવૃત્તિના કર્તા તથા દેહમાત્રમાં વ્યાપી રહેલા વાયુધ્રુવે, પેાતાના પુત્રને ત્યાંથી ઉપાડી લીધા, અને પ્રાણીઓને હિતાવહ એવા પેાતાના પ્રચારને વહેવાને લઈને એક શુકામાં ભરાઈ ગયા. પછી ઇન્દ્ર જેમ મેધ બુધ કરે તેમ વાયુએ પણ મળમૂત્રાદિ સ્થાન બંધ કરીને પ્રાણીમાત્રને ગભરાવી મૂકયાં, વાયુના કધથી પ્રાણીમાત્રના શ્વાસે શ્ર્વાસ મૃધ થઈ ગયા. સના સધિધ સજ્જડ થઈ ગયા. પ્રાણીએ કાષ્ઠનાં પૂતળાં જેવાં થઈ રહ્યાં. વાયુના Page #324 -------------------------------------------------------------------------- ________________ હનુમાન કાપે ત્રણે લેકમાંથી સ્વાધ્યાય, વષટ્કાર વગેરે ક્રિયાએ અને ધર્મ એ સર્વના લેપ થયા. ત્રણે લેક નરકમાં પડયા હેય એમ ગભરાઈ ગયા ! ૩૧૫ આવા પ્રસંગથી દેવ, અસુર અને મનુષ્ય, એમ સર્વે પ્રશ્ન દુ:ખી થઈ. તે સર્વે સુખની ઇચ્છાથી પિતામહ પ્રજાપતિ પાસે ગયા. સૌનાં પેટ મેટાં દેડકાં જેવાં ફૂલી ગયાં. બધા મહે।દર રોગીએ હેાય એવા જણાતા હતા. પછી દેવે એ હાથ જોડી પ્રજાપતિને કહ્યું : ‘હે નાથ ! રક્ષણ કરા ! આપે ચાર પ્રકારની પ્રજા સરજીને વાયુને અમારું રક્ષણ કરનાર સરજ્યા છે, એને અમારાં આયુષ્યને સ્વામી સ્થાપિત કર્યો છે. પણ હું મહાશય ! એ વાયુ આજે રુસણાં લઈ બેઠા છે, અને જેમ કેઈ સ્ત્રીઓને અંતઃપુરમાં ઘાલીને પીડે એમ અમને વાયુનુ રાધન કરીને પીડી રહ્યો છે. વાયુથી હણાયેલા અમે તમારે શરણુ આવ્યા છીએ. વાયુરાધનથી થયેલું દુ:ખ નાશ કરવાને તમે જ સમર્થ છે.' બ્રહ્મદેવ માલ્યા : અરે, એમ થવાનું કશું કારણુ છે કે?' ત્યારે દેવાએ વાયુ જે કારણથી કાપ્યા હતા તે નૃત્યભૂત કહી સંભળાવ્યું. પછી બ્રહ્મા કહે : રાહુના વચનથી ઇન્દ્રે વાયુના પુત્રને હણ્યા છે તેમાં ખીજા શું કરે? તમે હાથે જ દુઃખ વહારીને ખીજાને દોષ કેમ છે? એ વાયુશરીરરહિત છે તેથી તે સના શરીરમાં રહીને દેહીઓને પાળે છે. માટે વાયુને આપણે મનાવવે જોઈએ.' એમ કહીને બ્રહ્મા, દેવા, ગંધ, ભુજ...ગ, ગુજ્ર વગેરે સર્વ પ્રશ્નએ જ્યાં આગળ ઇન્દ્ર હળેલા પેાતાના પુત્રને લઈને વાયુ ભરાઈ બેઠે હતા ત્યાં આવી, સૂર્ય, અગ્નિ કે સુવર્ણ જેવા પુત્ર જેના ખેાળામાં પડયો છે તેવા વાયુને જોઈને દેવ, ગંધર્વ, ઋષિ, યક્ષ અને રાક્ષસેા સહિત બ્રહ્મદેવે તેના ઉપર પ્રેમભરી કૃપાદૃષ્ટિ કરી તેને મનાવ્યા. પિતામહને પેાતાની પાસે આવેલા જોઈને પુત્રના વધથી ખેદ પામેલા વાયુ ઊભા થયા. એણે મૌક્તિકહાર અને શાભાયમાન કુંડલા પહેર્યાં હતાં અને સુવણું નાં . હનુમાન આભૂષણા ધારણ કર્યાં હતાં. તે પિતામહની ત્રણ વાર પ્રદક્ષિણા કરીને તેમને પગે પડયો. વેજ્ઞ અને આભરણુથી શાભતા બ્રહ્મદેવે વાયુને પેાતાના હાથ વડે ઉઠાડચો અને તેના પુત્રને પ્રેમથી પપાળ્યેા. બ્રહ્મદેવના સ્પર્શ થતાં જ જળથી સીચેલા છેાડની માક, હનુમાન પુનઃ જીવિત પામ્યા. પેાતાના પુત્રને જીવતા થયેલા જોઈને પ્રસન્ન થયેલા ગંધવાહ વાયુ જેણે પ્રાણવાયુના રેધ કર્યા હતા, તે સર્વ ભૂતમાં પુનરપિ પૂર્વવત્ વહન કરવા લાગ્યા, વાયુના રાધથી મુક્ત થયેલી બધી પ્રજા આનંદ પામવા લાગી. પછી યશ અને વી, અશ્વ અને લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્ય, એ ત્રણુ, તેમજ સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણવાળા વિષ્ણુ, બ્રહ્મા અને મહેશ્વર, અને એ ત્રણમાં પણ પ્રધાન, ત્રણે લેકમાં જેનું સ્થાન છે એવા દેવવદિત બ્રહ્માએ, વાયુનું મન પ્રસન્ન કરવા સારુ ત્યાં આવેલા સર્વે દેવેને કહ્યું : હે મહેન્દ્ર ! હે વરુણુ ! એ અગ્નિ ! હે મહેશ્વર ! અરે હું ધનેશ ! તમે સર્વે જાણ્ણા છે છતાં પણ હુ. કહું તે સાંભળે, આગળ જતાં આ બાળકને હાથે તમારે મે કામ કરાવવાનું છે, માટે તમે સ` આજ આ બાળકને ઇચ્છામાં આવે એવાં વરદાન આપી, આપણા મિત્ર વાયુને પ્રસન્ન કરો.’ પ્રથમ સહસ્રાક્ષ ઇન્દ્ર જ પ્રસન્ન થઈને આગળ આવ્યા અને એવું પેાતાની સુવર્ણમાળા હનુમાનના કંઠમાં નાખી અને કહ્યું : મારા હાથથી મારેલા વજ્રથી તારી હડપચી ભાંગી ગઈ છે, માટે કે વાનરામાં વ્યાઘ્રરૂપ અને મહાબળવાન, તું હનુમાન એવા નામથી પૂજશે અને આજથી આ બાળક મારા વજ્રથી પણ વીંધાશે નહિ.' પછી અંધકારનાશક સૂર્ય નારાયણુ કહેવા લાગ્યા : ‘હું આ હનુમાનને મારા તેજની સેામી કળા આપું છું. એ જ્યારે મેટા થશે ત્યારે હું એને સશાસ્રો અભ્યાસ પણ કરાવીશ, જેથી આ બાળક પરમ કુશળ થશે.' પછી વરુડ઼ે પ્રસન્ન થઈને કહ્યું : આ બાળકનુ મારા જળમાં દશ લાખ વર્ષોં સુધી રહેતાં Page #325 -------------------------------------------------------------------------- ________________ હનુમાન ૩૧૬ હુમાન s પણ મૃત્યુ થશે નહિ.” યમરાજાએ વરદાન આપ્યુંઃ મોહવશ થઈ ઘણું કાળ સુધી ભૂલી જઈશ. જ્યારે આ બાળક મારા દંડથી અવધ્ય થશે અને એને કઈ તારી કીર્તિનું કથન તારી આગળ કરશે કોઈ દિવસ કોઈ રેગ પીડશે નહિ. પછી એક ત્યારે જ તને તારું બળ સાંભરી, તું બળવાન નેત્ર જેનું પીળું છે એવા ધનપતિ કુબેરે વરદાન થઈશ. પછી મંદ પડી ગયેલા બળવાળ વાનર આપ્યું : “એ સંગ્રામમાં કોઈ દિવસ ખેદ પામશે નરમ થઈ જઈને આશ્રમોમાં ફરતો હતે. નહિ અને આ મારી ગદાથી પણ એનું મૃત્યુ થશે આ સમયમાં કિકિંધામાં ઋક્ષરજસ નામને નહિ.' શંકર ભગવાને કહ્યું : “આ બાળક મારાથી બળવાન વાનર રાજા રાજ કરતો હતો. તે વાલિ અને મારાં શસ્ત્રાસ્ત્રથી મરશે નહિ.” વિશ્વકર્માએ અને સુગ્રીવનો પિતા હતો. ઘણા કાળ સુધી રાજ્ય કહ્યું : “મારાં બનાવેલાં દિવ્ય શસ્ત્રાસ્ત્રથી કરીને એ મરણ પામ્યા ત્યારે મંત્રીઓએ વાલિને એ અવધ્ય થશે અને ચિરંજીવી રહેશે. છેલ્લે ગાદી પર બેસાડી, સુગ્રીવને યુવરાજ નીયે. જેમ દીર્ઘ આયુષ્યવાળા મહાત્મા બ્રહ્માએ કહ્યું : “આ વાયુને અને અગ્નિને ત્રી હેાય છે, તેમ જ બાળક સર્વે બ્રહ્માસ્ત્રોથી પણ અવધ્ય થશે.' હનુમાનને અને સુગ્રીવને બાળપણથી જ ગાઢ મૈત્રી આમ બધા દેવોએ હનુમાનને વરદાન આપ્યા હતી. જ્યારે વાલિને અને સુગ્રીવને વેર થયું ત્યારે પછી પ્રસન્ન થયેલા વેદજ્ઞ બ્રહ્મદેવ પ્રસન મુખે વાયુને હનુમાન શાપને લીધે પિતાના બળથી અજ્ઞાન થઈ કહેતા હતાઃ હે વાયુ, તારે પુત્ર મારુતિ શત્રુને ગયા હતા, તેથી કરીને જ શાંત રહ્યો હતો. વાલિને ત્રાસ ઉપજાવનાર અને મિત્રને આનંદ ઉપજાવનાર, ભમા સુગ્રીવ પણ હનુમાનના બળથી અજ્ઞાન મહામ, બળવાન તથા વિજયી જ થશે. વળી હતા. આ પ્રમાણે ઋષિના શાપને લઈને પિતાના એ ઈચછાનુસાર રૂપ ધારણ કરી શકશે; એ ગમે ત્યાં બળથી અજ્ઞાન હોવાથી જ એ વાલિની સાથે ગમન કરી શકશે, ગમે ત્યાં સંચાર કરી શકશે. સંગ્રામ કર્યા વગર બેસી રહ્યો હતો. બાકી પરાક્રમ, વળી એ કુદનારાઓમાં સર્વથી ઉત્તમ નીવડશે. ઉસાહ, બુદ્ધિ, પ્રતાપ, સુશીલતા, મધુરતા, નીતિ કેઈથી અટકાવી ન શકાય એવી ગતિવાળે થશે અને અનીતિનું જ્ઞાન, ગાંભીર્ય, ચાતુર્ય, ઉત્તમ અને મહાકાતિવાન થશે.” આમ કહીને દેવક વીર્ય અને દીર્ય આદિ ગુણામાં હનુમાનથી ચઢિયાતું સાથે બ્રહ્મા સ્વસ્થાન પ્રતિ ગયા. કોઈ નહતું. પછી પુત્રને લઈને પ્રસન્નચિત્ત વાયુ અંજનીને - જ્યારે વાનરેંદ્ર હનુમાનને વ્યાકરણ શીખવાની ઘેર આવ્યો અને આ બધાં વરદાનની વાત કહી ઈચ્છા થઈ ત્યારે એ અપ્રમેય હનુમાન ઉદયગિરિથી પુત્રને મૂકી પિતાને સ્થાનકે ચાલ્યો ગયો. એ અસ્તાચળ સુધી સૂર્યના સામું જોઈ પાછે પગલે પ્રમાણે વરદાન પામેલ હનુમાન બળવાળે અને ચાલીને ગયે અને સૂર્યની પાસેથી જ અષ્ટાધ્યાયી, પૂર્ણ વેગવાળે થયેલો સમુદ્ર જેવો મોટો થયે. એ તત્કાલીય સૂત્રવૃત્તિ, વાતિક, પતંજલિત મહાનિર્ભયતાથી ઋષિઓના આશ્રમમાં ફરતા અને ભાષ્ય અને વ્યાડિકૃત સંગ્રહ નામે ગ્રન્થો ભર્યો તેમને રંજાડતા. તેમણે સૂકવેલાં વલ્કલે ફાડી નાખતે, છે. હનુમાન વળી બીજાં શાસ્ત્રો પણ ભયે છે. અગ્નિહોત્ર વિખેરી નાખતો. છતાં બ્રહ્માએ બ્રહ્માસ્ત્રથી વિદત્તામાં અને છંદશાસ્ત્રમાં તે એક્કો છે. તપ અવધ્ય કરે છે એમ જાણતા હોવાથી ઋષિઓ ખમી કરવામાં તે દેવગુરુ બૃહસ્પતિની પણ સ્પર્ધા કરે ખાતા. છેવટે ભગુ અને અંગિરા કુળના ઋષિએ એવો છે. | વી. રાત્રે ઉત્ત. સ. ૩૬-૩૭. બહુ કોપ્યા. તેમણે એને શાપ આપ્યો : “હે વાનર ! જ્યારે સુગ્રીવ અને હનુમાન ઋષ્યમૂક પર્વત પર જે બળના આશ્રયથી મત્ત થઈ તું અમને પીડા રહેતા હતા તેવામાં સીતાની શોધને માટે નીકળેલા કરે છે તે જ બળને અમારા શાપને પ્રતાપે તું રામ અને લક્ષમણ બને વીને પર્વત તરફ આવતા Page #326 -------------------------------------------------------------------------- ________________ હનુમાન ૩૧૭ હનુમાન જોઈને સુગ્રીવને ઘણે ભય લાગ્યો. એને લાગ્યું કે 'હું છાચારી અને ઇચ્છિત ગતિ કરનાર વાયુપુત્ર આ અદ્દભુત યોહાઓને પિતાને નાશ કરવાને હનુમાન છું અને સુગ્રીવને સચિવ છું.' વાલિએ જ મોકલ્યા છે. આથી ત્રાસ પામી તે આ સાંભળી રામે લક્ષમણ પ્રતિ કહ્યું: “લક્ષમણુ! તેમ જ ત્યાં વસનારા બીજા વાનરે નાસીને મૈતંગ આણે કહ્યું તે તે સાંભળ્યું ? જે તે ખરે. એના ઋષિના આશ્રમમાં ભરાઈ ગયા. પછી સુગ્રીવે ભાષણમાં એક પણ અશહ શબ્દ આવ્યું નથી. હનુમાનને કહ્યું કે, “તું ઉદાસી સરખે વેશ કરીને વનમાં આ કઈ વ્યાકરણશાસ્ત્રસંપન્ન જણાય છે. એના થઈને ફરતા ફરતે એ બે પુરુષ પાસેથી સયુક્તિક બોલવામાં માધુર્ય પણ કેવું છે. જે રાજાની વચને વડે તેઓને તેમજ તેમના ભાવને જાણી લે. પાસે આ સચિવ છે તેનાથી કાર્યસિદ્ધ થશે જ.' તેમને વિશ્વાસ બેસાડીને આ વનમાં આવવાનું પછી રામનાં વચન ઉપરથી, આ વાનરે જોડે પ્રયોજન પૂછજે.' આ ઉપરથી હનુમાન પર્વત સખ્ય કરવાને એમને ઈરાદે સમજી લઈ, લમણે પરથી નીચે કૂદ્યો અને રામ અને લક્ષમણુની હનુમાનને પિતાને બધે ઇતિહાસ કહ્યો. “સુગ્રીવનું આગળ ગયો. જઈને તે સત્ય પરાક્રમીઓને સુગ્રીવના નામ અમે સાંભળ્યું છે અને એની જ શોધ કરતાં હિતાર્થે બે કર જોડીને મનહર વાણથી મૃદુ કરતાં અહીં આવ્યા છીએ' એવું કહ્યું. | વારા વાક્ય કહેવા લાગે છે પુરુષ, રાજર્ષિ અથવા કિષ્કિ સ૦ ૩. દેવતા જેવા તમે બે કેણુ છે ? તમે સ્થિર વ્રત- લક્ષમણનાં વચન સાંભળી મારુતિને આનંદ વાન તપસ્વીઓ અને શ્રેષ્ઠ બ્રહ્મચારીઓ સરખા આનંદ વ્યાપી રહ્યો. એણે પોતે ધારણ કરેલું લાગે છે, તેમ જ વનમાં વસનાર મૃગાદિ પ્રાણીઓ નાનું બહુ શરીર બદલીને પિતાનું મૂળ સ્વરૂપ તથા રાક્ષસને ત્રાસ ઉપજાવો એવા છે ! તમે આ ધારણ કરી, રામ અને લક્ષમણ બન્નેને પિતાને વનમાં કેમ આવ્યા છે ? આપ કોણ છે ? પિતાને ખભે બેસાડીને પંપા સરોવર આગળથી જે કુદ્યો, સ્વરૂપ વડે વનમાં વસનારી પ્રજાને ત્રાસ ઉપજાવો તે સુગ્રીવની પાસે આવી ઊભો. પછી રામ અને એવા છે છતાં, કેઈ ઊંડા પરિતાપમાં છે એમ સુગ્રીવ મળ્યા અને તેમનું સખ્ય થયું. સુગ્રીવનું નિસાસા નાખતાં કેમ દેખાઓ છો ?' દુઃખ ટાળવાનું રામ અને સીતાની શોધ કરવાનું હનુમાનનું વચન સાંભળી રામ કે લક્ષમણ કઈ સુગ્રીવે માથે લીધું. કંઈ બોલ્યા નહિ અને એકબીજાની સામું જોઈ રહ્યા, તરત જ હનુમાને વાલિને ત્યાં જઈ આમંત્રણ એટલે હનુમાને વળી પ્રિય વાક્ય કહી કહ્યું કરવાથી વાલિ બહાર આવ્યા. એનું અને સુગ્રીવનું આમ, નિર્દોષપણે પૂછવા છતાં તમે બેલતા કેમ યુદ્ધ થયું. બીજે દિવસે રામે બાણથી વાલિને માર્યો. નથી? મારા સરખા અભ્યાગતને પિતાનાં સુખદુઃખની સુગ્રીવને રાજ્યાભિષેક કરી વાલિપુત્ર અંગદને વાત કહેવાથી શો લાભ એમ ધારતા હે, તે તે યુવરાજ નીમ્યા અને પિતે લક્ષમણ સહિત પ્રસવણ યે ગ્ય નથી; કેમકે મારા સરખાઓ પણ મિત્રનું પર્વત પર રહ્યા. રાજ્ય મળ્યા પછી ત્રણ-ચાર હિત અને શત્રનું અહિત કરવા વખતે સમર્થ મહિના સુગ્રીવે એશઆરામમાં કાઢી નાખ્યા. આથી થાય છે.” ક્રોધાન્વિત થઈ લક્ષમણ કિકિંધા ઠપકે દેવા ગયા. પછી રામની આજ્ઞાથી લમણે હનુમાનને પિતાની પણ સુગ્રીવે બધા વાનરોને તેડાવ્યા હતા. તેઓ બધી હકીકત કહી, જે સાંભળીને હનુમાને કહ્યું. તે વખતે જ આવી પહોંચ્યા હતા. તે સઘળાઓને 'વાનરરાજ સુગ્રીવ તમારી સાથે સખ્ય કરવા ઈચ્છે ચોતરફ સીતાની ભાળ સારુ રવાના કર્યા. હનુમાનની છે. એના ભાઈ વાલિએ એને કાઢી મૂકે છે વગેરે સાથે અંગદને પ્રમુખ કરીને દક્ષિણ દિશા તરફ હકીકત કહી પિતાની ઓળખાણ આપી એણે કહ્યું: મોકલ્યા. વા૦ રા૦ કિષ્કિ. સ૪૮૦સીતાને Page #327 -------------------------------------------------------------------------- ________________ હનુમાન ૩૧૮ હનુમાન વિશ્વાસ ઉપજાવવાને સારુ રામે પોતાની વીંટી તેમને જણાયું. એનું શરીર તપ્તકાંચન સરખું હનુમાનને આપી. લંકા સુધી જવાના રસ્તાનું નિર્મળ તેજસ્વી હતું. ઉંમર ઘણી વૃદ્ધ છતાં પણ વર્ણન સાંભળી કપિઓ સહવર્તમાન હનુમાને દક્ષિણ તેણે પોતાના શરીર પર મૃગચર્મ પહેર્યું હતું. દિશા તરફ પ્રયાણ કર્યું”. મુસાફરી કરતાં કરતાં એના શરીર પર સાદી સોભાગ્ય અલંકારે જ તેઓ એક વનમાં આવી પહોંચ્યા. એ વનમાં પૂવે હતા. એની મુખમુદ્રા અત્યંત શાંત અને સુપ્રસન્ન કંડ ઋષિને પુત્ર મરણ પામવાથી મહર્ષિએ એ દેખાતી હતી. આ બધું જોઈને મારુતિ આગળ વનને શાપિત કર્યું હતું. “આ વન, મૃગ અને આવી હાથ જોડી તાપસી આગળ જઈને ઊભે. પક્ષી આદિ વગરનું, મહાકષ્ટ આવી શકાય એવું રહ્યો, અને નમન કરીને પૂછવા લાગ્યો : “હે દેવી! અને કોઈને પણ રહેવાને અયોગ્ય થાઓ' એવો હે તપસ્વિની ! તું કોણ છે ? આ ભવન, રત્ન એ શાપ હતા. વાનરો એ વનમાં પ્રવેશ કરીને અને આખું બિલ – ગુફા – કોનું છે ?' ફરતા હતા તેવામાં તેમને ત્યાં એક રાક્ષસને ભેટે *ક્ષબિલમાં વસનારી ધર્મચારિણુ મહાભાગ થયો. હનમાનાદિ લડવા તત્પર થઈ ગયા એટલે તાપસીને આમ કહીને હનુમાન કરી પૂછલા લાગ્યો ? રાક્ષસે કહ્યું : “અલ્યાઓ, તમે તો મારાથી હણાઈ હે વૃદ્ધ ! સુધા અને તૃષાથી થાકી જવાને લીધે, ચૂકેલા જ છો' કહી તેમની તરફ દોડવો. અંગદે અહીં જળ મળશે એવી આશાથી અમે આ કદાચ આ જ રાવણ હશે' ધારી, ઊછળીને એક અંધકારથી વ્યાપ્ત વિવરમાં સહસા જ પ્રવેશ કર્યો. લપડાક ખેંચી કાઢી. એક જ લપડાકે રાક્ષસ ભોંય પણ આ અનેક પ્રકારના અદ્દભુત, ઉપમા આપી પર પડયો. એને વધારે મારવાની જરૂર જ રહી ન શકાય એવા પદાર્થોને જોઈને તો ઊલટા અમે નહિ અને એના પ્રણ રમી રહ્યા. સંભ્રાંત બની ગયા છીએ. અમારાં ચિત્ત હણાઈ આગળ જતાં આખા વિંધ્ય પર્વતને બાળી ગયાં છે. માટે હે તાપસી ! અમારે સંશય નિવૃત્ત વળ્યા. એક વખત સઘળા તૃષા થઈ ગયા અને કરવાને માટે હું પૂછું છું કે આ તરણ સૂર્ય પાણીની શોધ કરતાં કઈ જગાએ તે ન મળવાથી સરખાં પ્રકાશિત સુવર્ણ વૃક્ષો તથા પવિત્ર અને વ્યાકુળ હતા તેવામાં એક ગુફા નજરે પડી. અહીં ભક્ષણ કરવા યોગ્ય ફળો, મૂળો વગેરે કાનાં જળાશય હશે ધારી, સઘળા અંધારી ગુફામાં પેઠા. છે? વળી આ સુવર્ણના વિમાન અને જાળિયાંઘણું પેજનો ગયા પછી તેઓ એક સુશોભિત વાળાં મણિસમૂહે શણગારેલાં મંદિર કેનાં છે? અને રમણીય વનમાં આવી પહોંચ્યા. ભાતભાતની હે માતાજી ! આ ફળ તથા પુષ્પવાળાં, પુણ્યરૂપ, વનસ્પતિ, રત્નજડિત રસ્તા, ઠેર ઠેર મૂલ્યવાન સુંદર સુગંધવાળા વૃક્ષ, તેમ જ નિર્મળ જળ વસ્તુઓ અને વસ્ત્રોના ઢગલા વગેરે જઈને તે વિષેનાં કમળો કોના તેજથી સુવર્ણમય થયાં છે? સઘળા છક્ક થઈ ગયા. અને અહીં કેણ રહેતું વળી જળ માંહેનાં આ મસ્તે પણ સુવર્ણનાં કેમ હશે એમ વિચારતા, સીતાની શોધ કરતાં ફરતા દેખાય છે? એ બધું નહિ જાણનારા અમને તું હતા, તેવામાં તેમણે એક આશ્ચર્ય જોયું. જાણે બધી વાત નિવેદન કરવાની કૃપા કર.' બીજે સૂર્ય ઉદય થયે હોય, એ પ્રકાશ મારતી હનુમાનને આ વિવેકભર્યો પ્રશ્ન સાંભળીને એક તેજપુંજ મૂર્તિ તેઓની સમીપ આવી ઊભી આ ધર્મચારિણી તાપસી તેમને કહેવા લાગી : રહી. એકાએક આવો ચમત્કાર જોતાં તેઓ પ્રથમ માયાવી મયદાનવે પોતાના ઉપગ સારુ આ તે વિસ્મય પામી ચોમેરથી પાછા હઠીને ઊભા રહ્યા; બધું નિર્માણ કર્યું હતું. હેમા નામની પુરંદરની પણ પછી ધીરજ ધરીને જોવા લાગ્યા તે, એ અપ્સરા ઉપર પિતે આસક્ત થવાથી તેની સાથે તેજસ્વી મૂર્તિ તે એક મહાતાપસી સ્ત્રી છે, એમ તે અહીં રહેતું હતું. ઇન્દ્ર કેપીને એની સાથે Page #328 -------------------------------------------------------------------------- ________________ હનુમાન યુદ્ધ કરી એને હણ્યો. હેમા પુનઃ સ્વમાં ઇન્દ્રને ત્યાં ગઈ અને બ્રહ્મદેવે આ બધું હેમાને અણુ કર્યુંઅે'; એ બધુ. તાપસીએ હનુમાનને કહ્યું. પેાતે મહામુનિ મેરુસાવ`િની સ્વય’પ્રભા નામની દુહિતા છે, હેમા પેાતાની સખી હતી તે અને હેમાનો પ્રાર્થનાથી આ બધાંનું પાતે રક્ષણ કરતી હતી તે પણ શું. તાપસીએ કહ્યું : તમે વાનરી આ વનમાં શા કામે આવ્યા છે ? અહીં તમારે શું કામ છે ? આ દુ॰મ વનમાં શી રીતે આવી શકથા ? સૌથી પહેલાં તે તમે બધા ભૂખ્યા છે માટે લેવા લાયક આ ા ખા, આ નિળ જળ પીએ, પછી સ્વસ્થ થઈ તમારા સર્વ વૃત્તાંત કહેા.' પછી વાનરાએ યથેચ્છ ફળ ખાધાં. પાણી પીને સ્વસ્થ થયા પછી હનુમાને તાપસીને ઇત્થભૂત સ વૃત્તાંત કથો વૃત્તાંત હીતે હનુમાને કહ્યું : ‘અતિથિધ ને અનુસરીને તેં અમને ખાવાપીવાનું ન આપ્યું હૈ।ત, તે। અમે બધા મરી જાત, અમારુ રક્ષણ કરવા બદલ અમે તારું શું પ્રિય કરીએ ?’ સ્વયં પ્રભાએ કહ્યું: હું વાનરા ! તમારા જેવા સ્વધ વતી આનાં આવાં પ્રત્યુપકાર કરવા માટેનાં વચને સાંભળીને જ મને સાષ થયા છે.' હનુમાને કહ્યું : શેાધને માટે સુગ્રીવે અમને આપેલી અવધિ પૂરી થઈ છે અને તેથી અમારાં આયુષ્ય પણુ સમાપ્ત થયાં જેવાં જ છે. અમને આખીલમાંથી બહાર કાઢ. અહી રહ્યે રહ્યે અમારાથી અમારું કા થઈ શકે નહિ,’ સ્વયં પ્રભાએ કહ્યું : હું હનુમ ંત, આ બિલમાં પ્રવેશ કર્યા પછી જીવતાં નીકળવું ઘણું દુષ્કર છે, તે પણુ મારા તપના પ્રભાવે હું તમને સ`ને અહીંથી મુક્ત કરીશ. બહાર નીકળવું ઢાય તા તમે સ આંખ મીંચા; તે વગર અહીથી નીકળવાના દુ મ મા` આળ ગવે અશકય છે.' બધા વાનરોએ પેાતાના મૈત્રા સીંચ્યાં અને હાથ વડે ઢાંકયાં. એક ક્ષણમાં જ તાપસીએ કહ્યું” : ‘વાનરા ! તમારાં નેત્ર ઉઘાડે !’ જુએ છે તા બધા બિલની બહાર દ્વાર આગળ બેઠા છે! તાપસી કહેઃ હૈ વાનરે જુએ, અનેક ૩૧૯ હનુમાન પ્રકારનાં વૃક્ષો અને લતાવાળા આ શ્રીમાન વિધ્યપત, પેલે પ્રસવગિરિ અને આ અગાધ જળનો સમુદ્ર! હવે તમારે જ્યાં જવું હેાય ત્યાં જાએ.' માયાવી ગુફામાં જવાથી એમને આપેલી મુદત પૂરી થઈ ગઈ હતી. (સ્વય’પ્રભા શબ્દ જુઓ). મુદ્દત પૂરી થયા છતાં કાર્ય ફળીભૂત ન થયું માટે અંગદે પ્રાયેાપવેશન કરવાનો વિચાર કર્યો. બધા તે જ સ્થળે ખેસીને મરી જવુ' ધારીને બેઠેલા વાનરને સપતિનો સમાગમ થયા. સપાતિએ વાનરાતે ઘણી હકીકતે। કહીને સીતાની ભાળ આપી, સ’પાતિના પુત્રે સીતાનું હરણ થતું જોયુ હતું. બધી વાત કહી રહ્યા પછી વાનરાને ઉત્સાહ રહિત જોવાથી, સપાતિએ તેમને આળસ તજીને લંકા જવાના ખેધ કર્યા. તેઓ બધા હવે શુ કરવું એ વિચારમાં પડયા. સમુદ્રને આળગીને લંકામાં શી રીતે જવું, એ પ્રશ્ન હતા. એક પછી એક બધા વાનરાએ પેાતાનું કૂદવાનું સામર્થ્ય" કહી સંભળાવ્યું. છેવટે જાંબુવાને હનુમાનને કહ્યું : ‘તું જ આ કામ કરવાને સમર્થ છે.' પછી હનુમાનના પૂછવાથી તેણે હનુમાન વાયુપુત્ર કેમ કહેવાતા હતા તે કથા કહી : ‘પુંજીસ્થળા નામનો અપ્સરામાં શ્રેષ્ઠ, એવી એક અપ્સરા હતી. તે મહાત્મા કુંજર પિને ત્યાં જન્મોતે કેસરી વાનરને પરણી હતી. એનું નામ અંજના હતુ. એ તેના સ્વરૂપને માટે ત્રણે લેાકમાં વિખ્યાત હતી. વળી અવસ્થામાં પણ એ પેાતાની ઇચ્છામાં આવે એ રૂપ ધારણ કરી શકતી હતી. એક વખત એના મનમાં આવ્યું કે આજે મનુષ્યરૂપ ધારણ કર્યું. પછી એણે મનુષ્યરૂપ ધારણું. રૂપ તથા યુવાવસ્થા વડે પૂર્ણ લાવણ્યમયી થઈને વિચિત્ર માળા, આભરણુ અને ક્ષૌમ્યવસ્ત્ર (રેશમી) ધારણ કરીને વર્ષાઋતુના મેઘ સરખા વર્ણવાળા કોઈ શ્રેષ્ઠ પર્વતના શિખર પર વિચરવા લાગી. તેનું એવું સ્વરૂપ, ગૌરવ અને તે પર પહેરેલું લાલ કાર ખેડાવાળું પીળું રેશમી વસ્ત્ર, એ વગેરેની શાભા મેાટા મુનિવરેનું મન પણ ચલાયમાન કરે એમ Page #329 -------------------------------------------------------------------------- ________________ હનુમાન ૩૨૦ હનુમાન હતું. એ વેળાએ બન્યું પણ એમ જ, સર્વત્ર શાપ પ્રમાણે હનુમાનમાં વીરત્વ વ્યાપી ગયું અને વ્યાપેલે વાયુ તે શિખર પર સડસડાટ વાત હતા. તે સમુદ્ર ઉલ્લંઘન કરીને સીતાની શોધ સારુ લંકા તેણે અંજનાના શરીર પરનું અતિ સૂક્ષમ રેશમી જવાને ઉઘુક્ત થયો. વસ્ત્ર ખસેડી નાખ્યું. તેથી લજિત થઈ તેણે લંકા જવા પૂર્વે હનુમાને પિતાનું સ્વરૂપ બહુ વસ્ત્રને ઘણુંયે પકડી રાખવા માંડયું: પણ વાયુના જ વધાર્યું અને મહેન્દ્ર પર્વતના શિખર પર ઊભો જેને લીધે રહ્યું નહિ. આમ બનવાથી તેના સર્વ રહ્યો. પોતે કેવી રીતે ઊડશે અને પિતામાં કેટલું ગુહ્ય અવયવો વાયુ પ્રત્યક્ષ જોઈ શકશે. તેની બળ છે વગેરે વાનરોને કહીને, કયે શિખરેથી સુડોળ તથા પરસ્પર મળેલી બે ઉરુ સાથળા, ગાઢ કૂદવું એ જોવાને મહેન્દ્ર પર્વતનાં શિખરે શિખરે ફરી અને મૂળ આગળથી એક બીજાને અડકેલાં બે વળે. આ વેળા બધો પર્વત ખળભળી ઊઠયો; સ્તન તથા ચન્દ્ર સરખું સુંદર મુખારવિંદ જોઈ, એ ઝાડ પરનાં પુપે ખરી પડ્યાં; પર્વતમાંથી પાણી વિશાલશ્રેણી, સુમધ્યમાં તથા સવાંગે સુંદર એવી નીકળી આવ્યા ત્યાં રહેનારા વિદ્યાધરાદિએ ભયથી યશસ્વિની અંજના પર વાયુ તત્કાળ મન્મથવશ કંપી નાસી જવા લાગ્યા. થયો. તેના અંગેઅંગમાં કામ વ્યાપી ગયો. આથી છેવટે પોતે કુદવાનો નિશ્ચય કરી પોતાના પરિધ અત્યંત વ્યાકુળ થઈ, વાયુએ તરત પિતાના જેવા બે બાહુને પર્વતના શિખર પર ગોઠવ્યાં અદશ્યરૂપે જ અંજનાને લાંબી ભુજાઓ પસારી અને કમ્મરમાંથી વાંકા વળી પિતાના બે પાછલા બાથમાં લઈ, છાતી સરસી ખૂબ દાબી. તેથી તેનું પગને સંકેચી લીધા. વીર્યવાન વાયુપુત્રે પિતાના આત્મતેજ તત્કાળ અંજનાના ગર્ભને વિષે પ્રવેશિત આગલા બે હાથને દઢ રાખી ગરદન સંકેચી લીધી; થયું. આવી રીતે કેઈએ પિતાને દઢ આલિંગન અને પિતાનામાં વિર્ય, તેજ અને બળને જુસ્સો દીધું એમ લાગ્યું પણ દષ્ટિએ કોઈ પુરુષ જોવામાં આ. પછી પિતાના કર્ણને સંકેચી કૂદકો મારતી આવતો નહતો તેથી અતિ આશ્ચર્ય પામી ગભ- વેળાએ નેત્ર ઊંચાં રાખી પિતાને દૂરને માર્ગ રાયલી વાણીએ એ સુવ્રતા અંજના બોલી : “રે! તપાસી લીધે. “પછી હું ઊડીને લંકામાં જાઉં છું અને મારાં એકપતિવ્રતને કે લાંછન લગાડવું ?' એ જઈને આવાં આવાં પરાક્રમ કરીશ' વગેરે કહી સાંભળી સમર્થ વાયુ તરત પ્રત્યક્ષ થયો, ને બેલ્યોઃ કપિઓ કિંચિત પણ શંકા ન રાખતાં, ત્યાંથી હે સુણી ! તું ભય ના પામ. હું તારા એક- સડસડાટ ઊડવા માંડયું. હનુમાનને મદદ કરવાના પતિવ્રતપણાને નાશ નહિ કરું. તારે વિષે મારું હેતુથી સમુદ્ર પિતાની અંદર છુપાયેલા મનાક મન અતિ આસક્ત થઈ જવાથી મેં તને આલિંગન પર્વતને ખુલે કર્યો. મૈનાક પર્વતનાં શિખરે માત્ર આપ્યું છે.' અંજનાનાં કર્યો દ્વારા વીર્ય એને થાક ખાવાને માટે આવતાં હતાં. પણ હનુમાને ગર્ભમાં પ્રવેશ્યાનું ભારતમાંનું વર્ણન અગાઉ જોઈ જાણ્યું કે કોઈ રાક્ષસ મને અંતરાય કરવા આવે ગયા છીએ. વાયુએ કહ્યું: “મારા આલિંગન માત્રથી છે, તેથી પોતાની છાતીના ધક્કા વડે શિખરને તને મારા અંશરૂપ મહાસમર્થ પુત્ર પ્રાપ્ત થશે અને પાડી નાખી પોતે આગળ ચાલ્યો, મૈનાક પર્વત તેનાં વીર્ય, બુદ્ધિ, સત્વ, તેજ, બળ, પરાક્રમ મનુષ્યનું રૂપ ધારણ કરીને પિતાને અને સાગરને અને ઉલ્લંઘન, હવન વગેરે સર્વ અદ્દભુત શક્તિ ઓ હે જણાવ્યું એટલે તેમને વિવેક કરી, થાક ખાવા તે સૌ મારા સરખાં જ થશે.” ન થતાં હનુમાન જતા હતા તે વખતે દેવ, આ વાત કહીને હનુમાને જન્મતાં જ કરેલાં ગંધ, સિદ્ધો અને ઋષિઓએ મળીને સૂર્યના જેવા પરાક્રમનું જાંબુવાને યથાસ્થિત વર્ણન કર્યું. અને પ્રકાશવાળી નાગની માતા સરસાને કહ્યું : “હે. હનુમાનના બળનું પણ વર્ણન કર્યું. તેથી ઋષિના સુરસા ! આ હનુમાન ઊડે છે તેને તું અતિ ઘોર Page #330 -------------------------------------------------------------------------- ________________ હનુમાન ૩૧ હનુમાન પર્વત સમાન રાક્ષસીનું રૂપ ધારણ કરી, આકાશ પશે એવું અને પીળા ડોળાવાળું ભય કર મુખ પહેળું કરીને ક્ષણવાર વિધ્ર કર, જેથી જણાય કે એનામાં વિર્ય અને બળ કેવાં છે. આ પ્રમાણે દેવ અને ગંધર્વની આજ્ઞા થતાં તે સત્કાર પામેલી દેવી, વિકરાળ, વિરૂપ અને ભય ઉપજાવે તેવી થઈ સમુદ્રની વચમાં આવી ઊભી રહી. આકાશમાં ઊડતા હનુમાનની સામે આવી તેને કહેવા લાગી : અલ્યા હનુમાન ! ઠીક થયું કે આજે તે તું જ મારું ભક્ષ થયું. હું તને ખાવા ઈચ્છું છું, માટે તું મારા મુખમાં પ્રવેશ કર. પૂર્વે મને બ્રહ્માએ આમ કરવાનું વરદાન આપ્યું છે.' સુરસાએ આમ કહ્યું એટલે હનુમાન હસીને બોલ્યા: “હે રાક્ષસી, દશરથપુત્ર રામ પિતાના ભાઈ લક્ષમણ અને પિતાની સ્ત્રી સીતાની સાથે દંડકારણ્યમાં આવી રહ્યા હતા, ત્યાંથી તેમની યશસ્વિની ભાર્યા સીતાને રાવણ હરી ગયો છે. તેમણે મને દૂત તરીકે સીતાની શોધને સારુ મોકલ્યો છે. અલી, તું તેમના પ્રદેશમાં રહેનારી છે, તે તારે તે આ કામમાં સહાય કરવી જોઈએ; અને એ વાત તને ગમતી ન હોય તે મૈથિલીને મળી, તેની ખબર લઈ, દેષરહિત રામને એ કહી, હું તારી પાસે આવીશ ત્યારે તું મને ખાજે. મારું વચન છે કે હું તારા મુખમાં પ્રવેશ કરીશ.' સુરસાએ કહ્યું: “મારું ભક્ષ થયા વગર કોઈપણ પ્રાણુ અહીંથી જઈ શકે નહિ, એવું પર્વે બ્રહ્માનું વચન છે.” તે પણ હનુમાન તે સડસડાટ ચાલ્યો જ ગયો. હનુમાનનું બળ અજમાવવા સુરસાએ પિતાનું મોં પહેલું કર્યું. છેવટે હનુમાને કહ્યું: તારી ઈચ્છા જ છે, તો હું તારા માંમાં પ્રવેશ કરું છું. હું સમા એટલું તારું મોં પહેલું કર !' પછી હનુમાને પિતાનું શરીર દસ, વીસ અને ત્રીસ જન વિસ્તાર્યું. જેમ જેમ પિતાનું શરીર વિસ્તાર તેમ તેમ સુરસા પિતાનું મોં વધારે ને વધારે મોટું કરતી જાય. છેવટે તેણે પિતાનું મેં ૪૧ સ યોજનાના વિસ્તારવાળું કર્યું. આમ થતાં જ હનુમાને પિતાને દેહ માત્ર અંગુષ્ટ જેવડો નાને કરી દીધું અને સુરસાના મુખમાં પ્રવેશ કરીને એકદમ બહાર નીકળી ગયો! પછી આકાશમાં ઊભો રહીને કહ્યું કે “હે દાક્ષાયણિ! હું તારા મુખમાં પિસી નીકળ્યો છું. હવે હું મૈથિલી પાસે જઈશ કેમકે તારું વરદાન હતું તે સત્ય થયું છે.’ હનુમાનનું આ બોલવું સાંભળી તે બોલી : “હે વાનરે ત્તમ, છે સૌમ્ય તું તારા ધારેલા કાર્ય સારુ સુખેથી જ; અને મહાત્મા રામની સાથે મૈથિલીને મેળવ. (સુરસા શબ્દ જુઓ.) | વા૦ ર૦ સુદ સ૦ ૧. લંકા પહોંચતાં પહેલાં વળી એક સિંહિકા નામની રાક્ષસી મળી. એણે ઊડીને જતા હનુમાનની છાયાને પકડી. સુગ્રીવે કહ્યું હતું કે છાયાને પકડે એવી એક રાક્ષસી સમુદ્રમાં રહે છે, એ હનુમાનને સ ભર્યું. હનુમાને તરત જ પિતાનું સ્વરૂપ મોટું કર્યું. રાક્ષસીએ પિતાનું મુખ પણ બહુ જ વિસ્તાર્યું. હનુમાને નાનું સ્વરૂપ કરી એના મુખમાં પ્રવેશ કર્યો અને અંદર જઈ નખ વડે એનાં મર્મસ્થાને વિદારી નાખ્યાં, આથી એ મરણ પામી. પછી પિતે મનના જેવા વેગથી બહાર નીકળી આવ્યો. (૨. સિંહિકા શબદ જુઓ.) ટૂંકામાં આવાં આવાં પરાક્રમો કરતાં કરતાં હનુમાન લંકા પહોંચ્યો. | વા૦ રા૦ સુંદર સ૦૧; ભાવન અ૦ ૨૮૨. છેક સંધ્યાકાલે હનુમાન લંકામાં પહોંચ્યો. તેના ગયા પછી થોડી વારે જ ચન્દ્રોદય થયે. સૂકમ રૂ૫ ધારણ કરીને એ લંકામાં પ્રવેશ કરતો હતો એટલે લંકાના રક્ષણ કરનારાઓએ એને અટકાવ્યો. મારુતિએ એમને પરાભવ કરીને લંકામાં પ્રવેશ કર્યો. લંકાની શોભા જેતે જેતે હનુમાન ચાલ્યું. રાજમાર્ગ નાના પ્રકારનાં દેવાલયનાં સિંહદ્વારે, અનેક ઉપવન, ક્રીડાસ્થાને, કેશાગાર, અશ્વો, રથ, ગજે, પદાતિઓ, શસ્ત્રાસ્ત્રગ્રહો અને યાનગૃહ વગેરે બધું એણે સંપૂર્ણ નિહાળ્યું. એક જન Page #331 -------------------------------------------------------------------------- ________________ હનુમાન ૩૨ હનુમાન લાબ અને અર યોજન પહોળા રાવણને પિતાને મહેલ જોયો. રાવણને સ્ત્રીઓની સાથે પલંગ પર સૂતેલો જોઈ, ત્યાંથી ચાલી નીકળે. સંપતિએ કહ્યું હતું કે સીતાને અશોકવનમાં રાખેલાં છે, તેથી ત્યાંથી અશોકવનનો રસ્તો લી. | વા૦ ૨૦ સુંદર૦ સ, ૨-૧૩. અશોકવનમાં જતાં જ હનુમાન જુએ છે તે, ત્યાં અનેક સુંદર પ્રાસાદ આવી રહ્યા છે. અનેક વાડીઓ, ફળ કલેથી લચી રહેલાં લક્ષાવધિ ઝાડો ડેલી રહ્યાં છે. આ બધું આશ્વર્ય જોઈને મૂળે લંકા વગેરે જોઈને હનુમાન ઘણે જ વિસ્મય પામ્યો. આમ જોતાં જોતાં ત્યાં એણે એક સીસમનાં ઝાડ નીચે પીળાં વસ્ત્ર પરિધાન કરીને બેઠેલી એક સ્ત્રીને દીઠી. એણે રાક્ષસીએની પેઠે ત્રણ સે વાળ ન બાંધતાં માત્ર એક જ વેણ રાખી હતી. ઉપવાસને લઈને એ કૃશ થઈ ગયેલી હતી. મલિન, દુખિત અને વિચારમાં ગુમ થઈ ગયેલી દેખાતી હતી. એના તેજ વડે, એની મુખમુદ્રા વડે, આ દિવ્ય સ્ત્રી જ સીતા હશે એમ હનુમાનને લાગ્યું. મનમાં આવો નિશ્ચય થતાં જ હનુમાનને આનંદ વ્યાપી ૨હ્યો. એને લાગ્યું કે રામને આને માટે જે શેક થાય છે તે યોગ્ય જ છે, કારણ કે એ એવી જ ગુણવતી, પતિવ્રતા અને સુંદરતાનો મૂર્તિરૂપ દેખાય છે. આવા આવા વિચાર હનુમાનના મનમાં ઘોળાતા હતા, એટલામાં પ્રભાત થવાને સમય આવી પહોંચે. | વા૦ ૨૦ સું૦ અ૦ ૧૩-૧૭. પ્રભાત થતાં જ રાવણ ઠાઠ કરીને અશોકવાટિકામાં જવા નીકળ્યો. એની પાછળ સેંકડો સ્ત્રીઓ ચાલતી હતી. કેટલીકના હાથમાં સેનાની મસાલા હતા. કેટલાકના હાથમાં ચમ૨ હતાં, જે વડે તેઓ રાવણને વ્યજન કરતી હતી. કોઈના હાથમાં સેનાની ઝારીઓ હતી. કોઈના હાથમાં ઢાલ અને તલવાર હતી. કોઈના હાથમાં રત્નજડિન સોનાનાં પાનપાત્ર હતાં. કઈ વેત હંસના જેવું અને ચન્દ્રના જેવું ઉજજવલ છત્ર ધરીને ચાલતી હતી. રાવણની માનીતી રાણુઓ પિતાના વીર પતિનો પાછળ ચાલતી હતી. તેમના હાર, કેયૂરે વગેરે ખસી ગયાં હતાં. તેમની પિયેળા ભૂંસાઈ ગઈ હતી. એટલાની લટે છૂટી થઈ ગઈ હતી. શેષ રહેલી મઘની અસરથી તેમનાં નેત્ર ઘેરાયેલાં હતાં. આ બધી સ્ત્રીઓ અને રાણીએ મંદમંદ પગલે પાછળ આવતી હતી અને સીતામાં આસક્ત થઈ ગયેલે મંદબુદ્ધિ રાવણ પણ પોતે મંદમંદ ગતિએ જતું હતું. તેઓ જ્યારે અશોકવાટિકાની છેક પાસે આવી પહોંચ્યાં, ત્યારે સ્ત્રીઓની કટિમેખલા અને નુપૂરને રણઝણુટ હનુમાને સાંભળ્યો. તેની તરફ દષ્ટિ ફેંકતાં અપ્રતિમ કર્મ, અચિંત્ય બળ અને પૌરુષવાળા રાવણને અશોકવાટિકાના દ્વાર પાસે આવતો તે છે. આવી રીતે જતા રાવણને જોઈને તેને બરાબર ઓળખવાને માટે વૃક્ષઘટામાં છુપાયલે હનુમાન ઊંચનીચે થવા લાગ્યો, / વા૦ ૨૦ સૂ૦ સ. ૧૯, તેને જોયા પછી, તેની પાછળ નજર કરતાં રૂપયૌવનસંપન્ન રાવણની સુંદરીઓ પણ જોવામાં આવી. તે સ્થળે પુરુષ માત્ર શંકુકણ નામને એક રાક્ષસ જ હતા, બાકી બધું સ્ત્રિયારા દેખાતું હતું. શંકુકર્ણ મદિરાથી મત્ત થયેલે, શ્વેત વસ્ત્રો ધારણ કરીને ઊભો હતો. તેણે રાવણને પ્રણામ કર્યા. લંકામાં જે શયનગૃહમાં સૂતો હતો તે જ આ, એમ હનુમાને એને ઓળખ્યો. હનુમાન પતે તેજવળે છતાં, રાવણના તેજથી ખચકાઈ વૃક્ષનાં પાંદડાંની ઘટામાં સંતાઈને બેઠે. હનુમાન બેઠા હતા ત્યાં આગળ થઈને રાવણ શ્યામકેશવાળી, સુંદર નિતંબવાળી, પરસ્પર અડેલા સ્તનવાળી, તથા રાતા ખૂણાવાળાં નેત્રવાળી સીતાને મળવા ઉતાવળે ઉતાવળે આગળ ચાલ્યા. રૂપયોવનસંપન્ન અને ઉત્તમ ભૂષણથી વિભૂષિત રાક્ષસાધીપ રાવણને આવતા જોઈ અનિંદિતા રાજપુત્રી સીતા, ઉન્મત્ત વાયુથી જેમ કદલી કંપે તેમ થરથર કંપવા લાગી. પિતાના બન્ને ઉરુથી ઉદરને ઢાંકીને તથા બે હાથે સ્વસ્તિક કરી બને સ્તનને ઢાંકીને અતિ રુદન કરવા લાગી. સીતા Page #332 -------------------------------------------------------------------------- ________________ હનુમાન ૩૩ હનુમાન દીન, અલ્પઆહારવાળી, તપ એ જ ધન છે એમ માની તપ કરતી, દુખિયણ થઈને રામથી રાવણને પરાભવ થાએ, એમ કુળદેવીને પ્રાર્થના કરતી હતી. આવી મૈથલીને કાળને પ્રેર્યો રાવણ પિતાના વધને અર્થે જ ફેસલાવવા લાગ્યા. અનેકવા પટુ વચનેમાં રાવણ કહેતે હતઃ “હે મૈથિલી, તારાં જે જે અંગ મારા જોવામાં આવે છે, તે તે અંગમાં જ મારી દષ્ટિ ખૂંપી રહે છે. બીજુ અંગ જેવાની મતિયે થતી નથી. તું આ મિથ્યા ગાંડાઈ મૂકી દે અને મારી પટરાણુ થા. મેં અનેક જગાથી અનેક ઉત્તમ સ્ત્રીઓ આણું છે; છતાં મને પરણીને તું તેમાં સર્વેની ઉપર, રાજમહિષી થા. હું આખી સૃષ્ટિમાંથી બળાત્કારે આવેલાં સઘળાં રને અને મારું આખું રાજ તને આપી દઈશ. જે અનેક નગરોથી શોભિત પૃથ્વી હું જ છું તે હું તારા પિતા જનકને “આપી દઈશ. તને અતિ સુકુમારને જોઈ છે, ત્યારથી મારી સ્ત્રીઓમાં મને જરાપણ પ્રીતિ થતી નથી. મારી સઘળી સ્ત્રીઓ તારી સેવા કરશે. જે જે રત્નો અને ધનકુબેરને ત્યાં છે તે બધું મારી સાથે રહી યથરછ ભોગવ. હે દેવી ! તપ, બળ, પરાક્રમ, ધન કે કીર્તિમાં કઈ પણ રીતે રામ મારી બરાબરી કરી શકે એવો નથી. હે લલિતનયને, તું તારી ઇચ્છામાં આવે તેમ પાન કર, વિહાર કર, ભોજન કર અને ભોગ ભોગવ. તારી ઇચછામાં આવે તે ગમે તેને આપી દે. ચાલ, સમુદ્રતીરે આવી રહેલાં વનમાં સેનાના હારથી શણગારાઈ મારી સાથે મનગમતે વિહાર કર.' તે ભયંકર રાક્ષસનાં વચનો સાંભળી દુખિયણ સીતાએ ધીરે સ્વરે પ્રત્યુત્તર આપ્યો. આ વેળાએ તપસ્વિની, સુંદર આરોહવાળી, પતિવ્રતા સીતા દુઃખાત થયેલી, રુદન કરતી, ધ્રુજતી અને પિતાના પતિનું જ ચિંતન કરતી હતી. રાવણના અને પિતાની વચમાં અંતરપટ તરીકે તણખલું આડું ધરી તે મંદમંદ હસતાં કહેવા લાગી ? હે રાવણ ! તું મારા ઉપરથી તારું ચિત્ત ખસેડી, તારી સ્ત્રીઓ ઉપર જ પ્રતિ કર. હું પતિવ્રતા છું અને આવું નિંદિત કર્મ કરનારી નથી, કારણ કે હું પવિત્ર કુળમાં જન્મેલી છું અને એવા જ પવિત્ર કુળમાં પરણેલી છું.' આમ કહીને એણે રાવણ તરફ પિતાની પીઠ કરીને કહ્યું, “હું સતી છું અને પારકાની સ્ત્રી છું, માટે તારે ઉપભોગ કરવા યોગ્ય નથી. તું ધર્મને વિચાર કરી સારાં આચરણે રાખ. હે નિશાચર, તું જેમાં તારી સ્ત્રીઓનું રક્ષણ કરે છે, તે જ પ્રમાણે તારે પારકી સ્ત્રીઓનું રક્ષણ કરવું જોઈએ તું પરસ્ત્રીગામી નથી એવો દાખલો તારી સ્ત્રીઓને તારે આપવું જોઈએ. જે માણસ પોતાની સ્ત્રીમાં અસંતુષ્ટ રહી ઈન્દ્રિયોને ચંચળ કરે છે, તેવા ચપળ અને ધિક્કારવા યોગ્ય પુરુષોને પરસ્ત્રીઓથી જ પરાભવ થાય છે. હું માનું છું કે તારા નગરમાં કોઈ સાધુજન વસતા જ નથી. જે વસે છે તો તેની શિખામણ પ્રમાણે તું વર્તતે નથી. તેથી જ તારી બુદ્ધિ આ પ્રમાણે આચારવિચારરહિત અને વિપરીત થઈ ગઈ છે.' આવાં આવાં અનેક વચનોથી રાવણનો તિરસ્કાર કરવાથી કે રાક્ષસાધીપ બોલ્યો : જગતની રીત જ છે કે, પુરુષ જેમ જેમ સ્ત્રીને સાંત્વન કરતો જાય છે કે, પુરષ જેમ જેમ તેને પિતાના દબાણમાં લેતા જાય છે અને જેમ જેમ અપ્રિય વચન કહેતા જાય છે, તેમ તેમ અળખામણે થતું જાય છે. હું તારા પ્રતિ જેમ જેમ માયા બતાવું છું તેમ તેમ તું મારે તિરસ્કાર કરવામાં ઊણપ રાખતી નથી. હે ચારુવદનિ, મિથ્યાવ્રતને ડોળ ઘાલનારી તું નાશ તથા અપમાનને યોગ્ય જ છે, છતાં માત્ર સ્નેહ અને પ્રેમને વશ હેવાથી જ હું તારો વધ કરતા નથી. બાકી હે મૈથિલી, તે જે જે વચનો કહ્યાં છે તેના બદલામાં તે તારે દારુણ વધ કરવો એ જ યોગ્ય છે.” આમ પરસ્પર કેટલીક વાત થયા પછી રાવણ ત્યાંની રાક્ષસીઓને સામ, દામ, ભેદ અને દંડથી એને મને ભજવાનું સમજાવો, વગેરે કહીને Page #333 -------------------------------------------------------------------------- ________________ હનુમાન ત્યાંથી ચાલ્યા ગયેા. / વા૦ રા॰ સું॰ અ૦ ૧૮-૨૨. રાવણુના ગયા પછી રાક્ષસીએ સીતાને બહુ સતાવતી હતી એટલામાં ત્રિજટા નામની રાક્ષસી આવી. તેણે બધીઓને શાન્ત કરી, હનુમાનના મનમાં આવ્યું કે ‘હું આ સમયે સીતાનું સાંત્વન નહિ કરું તા એ જરૂર મરણુ પામશે. પશુ કરવુ... કેમ ? માયાવી જાણી એ મારું માનશે નહિ.' પછી પે।તે સૂક્ષ્મરૂપ ધારણ કરીને રામના ગુણાનુવાદ ગાવા માંડયા. રામચંદ્રના અથતિ ઇતિહાસ કહી પેાતાને શેાધને સારુ મેકલ્યા છે તે કહ્યું, અને ‘મને ઋષિએ કહ્યુ હતું તેવી જ મૈથિલીને મે‘આજે જોઈ', એમ ખાટ્યા. ૩૧૪ વૃક્ષમાંથી નીકળતી આવી વાણી સાંભળી સીતાને ધણા અચો થયા. ઝાડ તરફ ટીકી ટીકીને જોતાં કોઈ દેખાયું નહિ, એટલે સીતાએ કહ્યું કે જેણે મને હમણાં અમૃતતુલ્ય રામચરિત સંભળાળ્યું તે મહાત્મા મુજ અભાગણીને પ્રત્યક્ષ થાઓ. એમ કહેતાં જ હનુમાને પ્રત્યક્ષ થઈ તેને વદન કર્યું; અને તેની સન્મુખ ઊભો રહ્યો. તેને જોઈને સીતાએ ગળે ફ્રાંસા ખાવાને પકડેલી ડાળી હાથમાંથી છેડી દઈ તેની નીચે મેઠી. હનુમાને એને કહેવા માંડયું એટલે સીતાના મનમાં આવ્યું કે, જેમ રાવણુ મારી પાસે ભિક્ષુક થઈને આવ્યા હતા તેમ આ પણ કાંઈ માયાવી વેશતા નહિ હૈાય? સીતાએ કહ્યું : મને આવી ઠગાઈ કરીને વારેવારે સંતાપવાથી તમે શે। લાભ થાય છે?” હનુમાન સમજ્યા કે સીતાને વિશ્વાસ આવતા નથી. એટલે એણે આણેલી રામચન્દ્રની વીંટી સીતાને આપીને ` : હે દેવી, હું ખરેખાત રામદૂત જ છું.' સીતા જોડે ઘણી વાર્તા થયા પછી હનુમાને કહ્યું કે મારા ખભા પર બેસીને રામ પાસે આવવું હાય તે હું તૈયાર છું. પણ સીતા કહે : 'એમ નહિ. મને અહી આવીને રામ લઈ જાય એ એમને કીર્તિવર્ધક છે. માટે તું જા અને એક મહિનામાં રામને લઈને અહીં આવ.’ પછી હનુમાન રામને બતાવવાને પેાતાના કેશપાશમાં પહેરવાને ચૂડામણિ એધાણીરૂપે આપ્યા. તે લઈને હનુમાન ત્યાંથી વિદાય થયા. હનુમાનના મનમાં આવ્યું : ‘હું અહીં આવ્યા તેા રાવણુને મળ્યા વગર અને કાંઈ ચમત્કાર બતાવ્યા વગર જવું ન જોઈએ.' પછી એણે અશેકવાટિકાના કેટલાક ભાગના સદંતર નાશ કર્યા, ત્યાંના એક હજાર સ્થ་ભવાળા મહેલને જમીનદાસ્ત કર્યા, રક્ષકને માર્યા. આ વાત રાવણને જણાવતાં એણે સૈન્ય મેાકલ્યું. ખાસ યાહ્વા મેલ્યા, તે બધાને હનુમાને ઠાર માર્યા. રાક્ષસીએ સીતાને પૂછવા લાગી કે, ‘આ વાનર ક્રાણુ છે?' સીતાએ કહ્યું કે તમારી રાક્ષસી માયા તમે ખણેા. હુ" શું કહુ' ?' રાવણને પુત્ર અક્ષ ચઢી આવ્યા, તે પણ મરાયા. પુત્રમરણનું વૃત્તાંત ાણીને ક્રાધે ભરાયેલા રાવણે ઈન્દ્રજિતને મેાકયેા. એણે બ્રહ્માસ્ત્ર મારતાં બ્રહ્મદેવના માનની ખાતર મારુતિ બંધાયે. એને રાવણુની હજૂરમાં લઈ ગયા. ત્યાં હનુમાનના ભાષણુથી આ કાઈ સામાન્ય વાનર નથી એમ બધાને લાગ્યું. / અધ્યાત્મ રા॰ સુંદર૦ સ૦૪. પછી હનુમાને બહુ છટાથી રાવણુને ખાધ કર્યો. અને મારવાના હેતુથી એનુ... પૂછડું સળગાવ્યું. સળગતે પૂંછડે હનુમાને ઠેકાણે ઠેકાણે લંકામાં આગ લગાડી. પછી સીતાની આજ્ઞા લઈ અરિષ્ટ નામના પત પરથી ફૂંઘો, તે મહેન્દ્ર પર્યંત પર આવી ઊભા રહ્યો. (૪, અરિષ્ટ શબ્દ જુઓ.) હનુમાનની મુખમુદ્રા ઉપરથો જ વાનરાએ જાણ્યુ કે એ સીતાની ભાળ કાઢીને આવ્યા છે. આથી સઘળાનાં માં પ્રફુલ્લિત થઈ ગયાં./ વા૦ રા॰ સુંદર૦ સ૦ ૫૭. જાં જીવાનના પૂછવાથો હનુમાને પેાતે જવા નોકળ્યા હતા ત્યાંથી, તે પા આવ્યા ત્યાં સુધીને બધા વૃત્તાંત થો. પછી બધા સુગ્રીવ પાસે ગયા. ત્યાંથી અ ંગદ સહેવત માન સધળા વાનરાને લઈને સુગ્રીવ રામ પાસે ગયા. / વા૦ રા૦ સુંદર૦ સ૦ ૫૮-૬૩૦ જ જીવાને આગળ આવીને બધી હકીક્ત રામને જણાવી. સીતાએ આપેલા ચૂડામણિ હનુમાને Page #334 -------------------------------------------------------------------------- ________________ હયગ્રીવ ૩૫ હરિ રામના પાદારવિંદમાં મૂકો. રામને ઘણે હર્ષ એણે પ્રાણીમાત્રને પીડા કરવાનો આરંભ કર્યો. થયે અને લંકા જવાની તૈયારી કરવાની સુગ્રીવને એને મારવાને સારુ વિષ્ણુએ એ જ નામે અવતાર આજ્ઞા કરી. પછી સઘળી વાનરસેના લંકા ગઈ. ધારણ કરીને એને માર્યો હતે દેવી ભાગ ૧, ત્યાં ઘોર સંગ્રામને અને રાક્ષસ માત્ર અને કુટુંબ - ૪૦ અ૦ ૫. સહિત રાવણ મરા. યુદ્ધમાં પણ વખતોવખત હયગ્રીવ (૪) વૃત્રાસુરને અનુયાયી એક અસુર | ઘવાયેલા વાનરોને ઉપચારાર્થે હનુમાને ઋષભ પર્વત ભાગ ૬ &૦ અ૦ ૧૦. પરથી ઔષધિ વગેરે લાવીને, લક્ષમણને શક્તિ હયગ્રીવ (૫) ક્ષાત્રધર્મ પ્રમાણે યુદ્ધ કરીને વાગી તે વખતે કાળનેમીને વધ કરીને અને દિવ્ય સ્વર્ગે ગયેલ એક રાજર્ષિ / ભાર૦ શાં. અ ઔષધિ લાવીને ઘણી ઘણી સેવા કરી. ૨૪-૨૩-૨૪. રાવણના મૃત્યુ પછી લંકાની ગાદીએ વિભીષણ- હયગ્રીવ (૬) અથર્વણ વેદનું એક ઉપનિષદ. ની સ્થાપના કર્યા પછી રામ અધ્યા ગયા ત્યારે હયશિરા એક અસુર. ત્રણની અંકસંજ્ઞાવાળા હયગ્રીવ હનુમાન પણ એમની જોડે ગયો હતો. રામને તે જ | ભાર૦ શાં. ૩૪૭. રાજ્યાભિષેક થતાં સુધી રહી બીજ વાનરો પિત- હયશિરા (૨) છની અંકસંજ્ઞાવાળા ક્રતુ દાનવની સ્ત્રી, પિતાને સ્થાનકે ગયા પછી પણ હનુમાન રામની હયશિરા (૩) વિષ્ણુને અવતાર / ભાર૦ શાં પાસે જ રહ્યો. પોતાની સેવાને યોગે એણે રામને ૧૨૨-૭૫, ૩૪૭-૬૦, ૩૫૭. ઘણું પ્રસન્ન કર્યા. એના ઉપર રામની મમતા એટલી હશિરા (૪) સૂર્યનું રૂપવિશેષ | ભાર ઉ૦ ૯૯–પ બધી હતી કે એમણે એને પ્રાણથી પણ પ્રિય એવી હમેધ અશ્વમેધ યજ્ઞ તે જ | ભાગ -૧૩–૭. બ્રહ્મવિદ્યા શીખવી તેમ જ એમાં એને નિપુણ કરીને હયશીષ ભદ્રાશ્વખંડ માંહીને ઉપાસ્ય દેવતા / ભાગ બીજાને શીખવવાનો અધિકાર ધરાધરી આપે. ૫-૧૮–૧. પછી જયારે રામચંદ્ર નિજધામ પધાર્યા ત્યારે હર શિવ. (હરિહર શબ્દ જુઓ.) હનુમાન જોડે જવા લાગ્યા. તેને એમણે આજ્ઞા કરી હર (૨) એક રુદ્ર. ભારતમાં કહેલા રુદ્રોમાંના એકનું કે તારે આ કલ્પના અન્ત સુધી આ ભૂમિ પર રહેવું. નામ. વા. રા. ઉત્તર૦ સ૦ ૧૦૮. તેથી કહેવાય છે હર (૩) કશ્યપને દનુને પેટ થયેલા દાનવોમાંને એક. કે હનુમાન બહુધા ગંધમાદન નામના હિમાલયના હ૨ (૪) માલિ રાક્ષસના પુત્રોમાં એક. એ વિભીષણશિખર પર રહે છે; પરંતુ સતત ત્યાં વાસ કરતે ને અમાત્ય હતા. નથી. કોઈ કોઈ વખત ત્યાં અને બાકી કિપરુષવર્ષમાં હર (૫) રામની સેનામાં એક વાનર. | વા૦ રાત્રે રહે છે. ભાગવતમાં કહ્યું છે કે એ સતત બધાને યુદ્ધ સ૦ ૨૭. રામકથા સંભળાવે છે. હનુમાને એક રામાયણ પણ હરપ્રીતિ બેની અંકસંજ્ઞાવાળા અત્રિકોપન એક લખ્યું છે જે હનુમાનનાટક નામે પ્રસિદ્ધ છે. ઋષિ. હયગ્રીવ પૂર્વકપની રાત્રિમાં થયેલે અસુરને અવ- હરિ વિષ્ણુ / ભાર૦ શાં૦ ૩૫ર-૩, તાર (મસ્યાવતાર શબ્દ જુઓ.) હરિ (ર) કષભદેવને જયંતીને કુખે થયેલા નવ હયગ્રીવ (૨) હયગ્રીવ નામના દૈત્યને હણવાને પુત્રોમાં એક. લીધે એ નામને વિષ્ણુને અવતાર. હરિ (૩) તામસ મન્વતરમાં થયેલ વિષ્ણુને હયગ્રીવ (૩) એક દૈત્ય – એણે ઉગ્ર તપ કરીને દેવીને અવતાર. એણે ગજેન્દ્ર અને મગરને ઉદ્ધાર કર્યો પ્રસન્ન કર્યા અને માગ્યું કે મારા જ નામને | હતો | ભાગ ૮ સ્ક, અ૦ ૧, માણસ હોય તેને જ હાથે મારું મૃત્યુ થાય. પછી હરિ (૪) તામસ મન્વતરમાંના દેવોમાં દેવવિશેષ. Page #335 -------------------------------------------------------------------------- ________________ હરિ ૩ર૬ હરિવહન હરિ (૫) ત્રણની અંકસંજ્ઞાવાળા અંગિરાકુળને એક હરિતાશ્વ સૂર્ય ઋષિ. હરિદ્રક સવિશેષ | ભાર આ૦ ૩૫-૧૨. હરિ (૬) અકંપન રાજાને પુત્ર. (૧. અકંપન શબ્દ હરિબભુ એક ઋષિ / ભાર૦ સ. ૪–૨૨. જુઓ.) / ભાર૦ દ્રો પર-૨૮; શાં. ૨૬૨-૮. હરિમિત્ર એ નામને એક બ્રાહ્મણ હરિ (૭) રાવણ પક્ષને એક રાક્ષસ. હરમેધા પરમાત્મા – શ્રીનારાયણ | ભાર૦ શાં હરિ (૮) પાંડવ પક્ષને એક ચેદી રાજ. એને યુદ્ધમાં ૩૫૭-૯ઃ ભાગ ૧૧ ૪૦ અ૦ ૨૯. કણે માર્યો હતો. | ભાર૦ કટ અ૦ ૫૧-૪૯. હરિમેધા (૨) તામસ મન્વતરમાંના વિષ્ણુને પિતા, હરે (૯) તારકાક્ષને પુત્ર | ભાર૦ ક. ૨૪-૩૧ જેનાથી એ અવતાર ઉત્પન્ન થયે તે / ભાગ હરિ (૧૦) ગરુડ પુત્ર / ભાર૦ ઉ૦ ૧૦૧–૧૩. ૮–૧–૩૦. હરિ (૧૧) યજ્ઞ અને દક્ષિણના સયમ નામના પુત્રનું હરિમેધા (૩) એક બ્રહ્મર્ષિ. દવજવતીને પિતા તે દેવનાં દુઃખહરણ કરવાના કારણથી સ્વયંભૂ ભાર ઉ૦ ૧૧૦-૪૩. મનુએ પાડેલું નામ | ભાગ ૨-૭–૨. હરિલામા રામની સેનાને એક વાનર / વારા હાર (૧૨) શ્રીકૃષ્ણનું નામ યુહ૦ સ૦ ૭૩. હરિકેશ શિવ. હરિવંશ સ્વર્ગારેહિણિક પર્વની પછીનું હરિવંશ હરિકેશ (૨) પૂર્ણભદ્ર નામના યક્ષને પુત્ર. એણે નામનું મહાભારતનું પર્વ. એ “ખીલપુરાણ” કહેવાય શિવનું આરાધન કરીને, કાશીક્ષેત્રનું ક્ષેત્રપાલપણું, છે. અન્ય શાખાનું ભણવાની અપેક્ષાને લીધે અન્ય ઉદ્ગમ અને સંભ્રમ એ બને રુગનું આધિપત્ય, શાખામાં ભણવામાં આવે તેને વેદમાગમાં “નીલ” અન્નદાતૃત્વ અને સામર્થ્ય એમ ત્રણ વરદાન પ્રાપ્ત કહેવામાં આવે છે, એ પ્રસિદ્ધ છે. મહાભારતમાં કર્યા હતાં. | મત્સ્ય અ૦ ૧૭૯. પણ અપેક્ષાને લીધે બીજા પુરાણના હરિવંશાદિ, હરિકેશ (૩) વસુદેવના બાપ શ્યામકના બે પુત્ર ભાગ “ખીલ” કહેવાય છે. | ભાર૦ આ૦ ૨-૮૩. માને કનિષ્ઠ પુત્ર. હરિવર્ષ પ્રિયવ્રતપુત્ર આગ્નિદ્ધ રાજાને પૂર્વચિત્તિ હરિજટા સીતાના સંરક્ષણને સારુ રહેલી રાક્ષસી નામની અપ્સરાને પેટે થયેલા નવ પુત્રોમાંને ત્રીજો ઓમાંની એક. પુત્ર. મેરુની કન્યા ઉગ્રદંષ્ટ્રી એની સ્ત્રી હતી. હરિણ સપવિશેષ | ભાર૦ આ૦ ૫૭–૧૧. હરિણધા સૂર્યવંશને એક ક્ષત્રિય / ભાર શાં. જંબુદ્વીપમાંના હેમકુટ અને નિષધ એ બે પર્વતની ૧૬૪-૭૯, વચ્ચે આવેલા આજ નામના ભૂભાગ પર એનું હરિણી તામસ મન્વેતરમાં થયેલા વિગણના રાજ્ય હતું / ભાગ૫ ૪૦ અ૦૨; ભાર૦ ભી. અવતારની માતા. અ૦ ૬. હરિણી (૨) હિરણ્યકશિપુની પુત્રી અને અગ્નિની હરિવર્ષ (૨) જંબુદ્વીપના વર્ષ સંજ્ઞાવાળા નવ ભર્યા / ભાર વન ૨૨૩–૧૮. ભાગ પકી હરિવર્ષ રાજાને દેશ તે. આ ભાગ હરિત સૂર્યવંશી ઈવાકુકુલોત્પન્ન હરિશ્ચન્દ્ર રાજને આપણું ઉત્તરે આવેલા કિંગુરુષ વર્ષની ઉત્તરે પૌત્ર અને રોહિતને પુત્ર, એનું બીજ નામ વૃક આવેલું છે તે ભાર૦ સ૦ ૨૯-૮; ભા૦ ૬-૮. અને એના પુત્રનું નામ ચંપરાજા હતું. હરિવહન ઇન્દ્ર હરિત (૨) રુદ્ર સાવર્ણિ મવંતરમાં થનારા દેવ- હરિવહન (૨) ગરુડ વિશેષ. હરિવહન (૩) સામવંશીય પુરુકુલેત્પન્ન ઉપરિચર હરિત રુકસાવર્ણિ મવંતરમાં દેવવિશેષ | ભાગ વસુના પુત્રમાં એક. કેઈ ગ્રંથમાં એનું “મવિલ ૮-૧૨-૨૮, એવું બીજું નામ આપ્યું છે. Page #336 -------------------------------------------------------------------------- ________________ હરિશ્ચન્દ્ર ૩ર૭. હરિશ્ચન્દ્ર હરિશ્ચન્દ્ર સૂર્યવંશીય નિબંધન રાજાને પૌત્ર અને થઈ ગયો. હરિશ્ચન્દ્ર થાકી ગયો હતો. તે શેડો કાળ સત્યવ્રત અથવા ત્રિશંકુ રાજાને મોટા પુત્ર. (ભાર૦ વિશ્રાંતિ લેતાં લેતાં વિચાર કરતો હતો કે, “અહે, સ. ૭-૧૩; વ૦ ૭૭–૨૬; વિ૦ પ૩ ૫૩–૧૬. • હું કેટલું બધું દૂર આવ્યો ? હવે નગરમાં કયે રસ્તે એની માતાનું નામ સત્યવ્રતા, ભાર્યાનું નામ ચન્દ્રવતી જવું ?' એટલામાં એ અકસ્માત એક બ્રાહ્મણને અને પુત્રનું નામ રોહિત. | ભાગ ૯. ૨8 - અ. દીઠે. બ્રાહ્મણની જોડે એક પુત્ર અને એક પુત્રી ૭. હરિ નં. ૧-૧૩, ત્રિશંકુ રાજાની હયાતીમાં હતાં. વસ્તુતઃ વિશ્વામિત્ર પિતે જ બ્રાહ્મણનું રૂપ જ એને અયાનું રાજ્ય કરવાનો પ્રસંગ પ્રાપ્ત લઈને આવ્યા હતા. રાજાએ બ્રાહ્મણને વંદન કર્યું થયે હતો. (ત્રિશંકુ શબ્દ જુઓ.) એને સે સ્ત્રીઓ અને નગરમાં જવાને માગ પૂછો. પછી બ્રાહ્મણે હતી, તેમાં શિબિદેશની તારા એ જેષ્ઠા હતી. | તું કેણુ વગેરે પ્રશ્નો પૂછયા. તેના ઉત્તર આણે દેવીભા. ૭ સ્કo અ૦ ૧૪; ભાર૦ સ૦ અ યથાસ્થિત આપ્યા | દેવી ભા. ૭ અં૦ અ૦ ૧૮. ૧૨ ૦ (તારાને રોહિત શી રીતે ઉત્પન્ન થયે હતા એ બ્રાહ્મણે રાજાને કહ્યું કે, “તું અનાયાસે અહીં સારુ શુનઃશેપ શબ્દ જુઓ.) હરિશ્ચન્દ્ર વસિષ્ઠને મોટા આવી ચઢ્યો છે, તે તારે આ પાસેના તીર્થમાં ગુરુભક્ત શિષ્ય હતો. આથી એના ઉપર વસિષ્ઠને સ્નાન કર્યા વગર જવું તારા જેવાને અનુચિત છે, ઘણો પ્રેમ હતો. માટે તું નહાવા ચાલ. હું તને પછી તારે માર્ગ એક સમયે વસિષ્ઠ ઇન્કસભામાં ગયા હતા, ત્યાં દેખાડીશ.” “ઠીક,’ કહીને હરિશ્ચન્દ્ર તીર્થમાં સ્નાન સહજ વાત નીકળતાં એમણે હરિશ્ચન્દ્રની વર્તણૂકનું કરવા ગયો. સ્નાન કર્યા પછી દેવતર્પણ, ઋષિવર્ણન કરીને એનાં બહુ વખાણ કર્યા. વિશ્વામિત્ર તર્પણ અને પિતૃતર્પણ કરી રાજાએ બ્રાહ્મણને કહ્યું ત્યાં બેઠા હતા તેનાથી આ સંખાયું નહિ. છેવટે કે, “દક્ષિણા માગે.” બ્રાહ્મણે કહ્યું કે, “આ મારી જોડે ન રહેવાયાથી વિશ્વામિત્રે કહ્યું કે, “જે વરુણની મારો પુત્ર છે. આ કન્યા કેઈ બીજાની છે. કન્યાના સાથે ઘણી વાર ઠગાઈ કરી એવા કપટી હરિશ્ચન્દ્રનાં પિતાની ઇચ્છા એને મારા પુત્રા આપવાની છે. આટલાં વખાણ કેવાં ?' છતાં વસિષ્ઠ એનાં વખાણુ પરંતુ એ બ્રાહ્મણ પાસે કન્યાદાન સારુ દ્રવ્ય બિલકુલ કરતાં અટક્યા નહિ. વિશ્વામિત્ર આથી કોપાયમાન ન હોવાથી એણે આ કન્યા મને એમને એમ આપી થયા અને એમણે પ્રતિજ્ઞા કરી કે હરિશ્ચન્દ્રના સત્ય ને કહ્યું છે કે, તું તારી મેળે એનું લગ્ન કરી લેજે. શીલપણની પરીક્ષા કરતાં શી વાર? જે મારી હવે હું પણ દ્રવ્યહીન છું. માટે તું જે આ બન્નેનું પરીક્ષામાં એ સત્યમાં ટકયો તો મારા કરેલા તપનું લગ્ન કરી આપીશ તે તને ઘણું પુણ્ય થશે.” ફળ તેમને પ્રાપ્ત થાઓ. જે ન ટક્યો તમારા આ બધી વાત ખરી સમજી રાજાએ તે બન્નેને તપનું ફળ મને પ્રાપ્ત થાઓ. આમ પ્રતિજ્ઞા કરીને વિવાહ કર્યો. ફરી બ્રાહ્મણને કહ્યું કે, “બીજું કાંઈ વિશ્વામિત્ર ચાલ્યા ગયા. ત્યાર પછી વસિષ્ઠ પણ માગે.” બ્રાહ્મણે કહ્યું કે, હું તે દક્ષિણ પછી માગીશ સ્વસ્થાને આવ્યા. દેવી. ભા૦ ૭ સ્કે અ૦ ૧૭. પણ પહેલાં તે વિવાહ કર્યો છે એ મારા પુત્રને હવે હરિશ્ચન્દ્રને સત્ય ચુકવવાની તક વિશ્વા- દક્ષિણ આપ.” રાજા કહે કે, “બહુ સારું, માગી લે.” મિત્ર જોઈ રહ્યા છે. એવામાં એકદા હરિશ્ચન્દ્ર બ્રાહ્મણે કહ્યું કે, “તારું બધું રાજ્ય આને આપ મૃગયા સારુ અરણ્યમાં ગયે. એ જાણી વિશ્વામિત્રે એટલે થયું.' આ સાંભળીને રાજને મતિભ્રમ થયે એક માયાવી વરાહ ઉત્પન્ન કર્યો અને એના વડે ને એ તત્કાળ હાથમાં અંજલિ લીધી. કેટલાક અરણ્યનાં પ્રાણીઓને ઘણું પીડા ઉપજાવી. એ જોઈ ગ્રન્થોમાં રાજાએ સ્વપ્નમાં દાન કર્યું એવુંય છે.) હરિશ્ચન્દ્ર વરાહનુકરની વાંસે પડશે. પણ ડુક્કર ગમે તેમ હે, પણ રાજાએ સંકલ્પ કરીને બ્રાહ્મણના રાજાને દેડાવીને ઘણે દૂર લઈ જઈ પોતે અદશ્ય હાથમાં પાણી મૂકયું એ વાત ખરી. Page #337 -------------------------------------------------------------------------- ________________ હરિશ્ચન્દ્ર પછી બ્રાહ્મણે રાજાની ઘણી સ્તુતિ કરીને કહ્યું કે, ‘રાજા, તું દાનેશ્વરી છે એમ મે' સાંભળ્યું હતું તે ખરું છે. પણ હવે મને શી દક્ષિણા આપે છે?’ રાજાએ ક્યું કે, ‘માગા, પણ મારી પાસે હાલ તે શું આપવાનું નથી, હું નિરાંતે સે।ઈ પડયે આપીશ.' બ્રાહ્મણે કહ્યું કે, ભલે તને ફાવે ત્યારે આપજે. પણ હાલ તુરત તે। તું મારા હાથમાં અઢોભાર સુવર્ણના સંકલ્પ કરીને આપ.' એમ બ્રાહ્મણે કહેતાં રાજાએ જેવું એના હાથમાં પાણી મૂકયું, તેવા જ બ્રાહ્મણુ અદશ્ય થયા. બ્રાહ્મણને છેકરી અને વર્ષ એ પણુ અદૃશ્ય થઈ ગયાં. આ ઉપરથી વિસ્મય થયેલા રાજા અશ્વારૂઢ થઈ નગર તરફ ગયા. કેટલેક દિવસે એના મત્રીએ એને મળી ગયા તે એને નગરમાં લઈ ગયા. પરંતુ રાજાને રાજ્ય કરવું સારુ' લાગે નહિ; પાતે રાજ્ય • અરણ્યમાં બ્રાહ્મણને આપ્યું છે એ વાતનું સ્મરણ થયા કરે. રાજાને આમ ઉદાસીન જોઈને તારાએ એને પૂછ્યું કે, ‘આપ આમ અમનસ્ક કેમ જણાએ છે ?' પણુ રાજાએ એને શું કહ્યું નહિ, ૩૮ થાડા દિવસ થયા એટલે અરણ્યવાસી એક બ્રાહ્મણુ એની પાસે આવ્યા. રાજાએ એને એળખ્યા અને કહ્યું કે, ‘બ્રાહ્મણુ ! આ સધળુ` રાજ તારું છે, તું તારે સ ંભાળ, હવે માત્ર અઢીભાર સેાનું જ બાકી રહ્યું છે, હું તને સગવડ થયે આપીશ.' પછી રાજાએ તારામતીને અને રાહિતને કહ્યું કે, ‘આપણા ત્રણેના દેહ ખેરીજ કરીને બધું રાજપાટ મેં આ બ્રાહ્મણને દાન કરી દીધુ છે, માટે તમે મારી જોડે ચાલે.' રાજા નગર બહાર જતા હતા તે જોઈને રાણી એની જોડે થઈ. આ જોઇને નાગરિકાને જે શેક થયા તેનું વર્ણન થઈ શકે એમ નથી. / દેવી ભાગ ૭ સ્ક૰ અ૦ ૧૯. સ્ત્રી અને પુત્ર સહિત અયેાધ્યાથી નીકળેલા હરિશ્ચન્દ્ર કાશી ગયેા. ત્યાં વિચાર કરવા લાગ્યા કે અઢીભાર એટલે વીસ હજાર તાલા સેાનું. આ બ્રાહ્મણુને શી રીતે આપવું ? એના મનમાં આવ્યું કે સ્ત્રી અને પુત્રને વેચીને તેમાંથી હરિશ્ચન્દ્ર આનું સેાનું આપું. પછી જે બાકી રહે તે હું જાતે વેચાઈને પૂરું. કરું. (અ૦૨૦) = આમ સ્ત્રી અને પુત્ર વેચવાને રાજ ઊભા છે, ત્યાં વેશ પલટીને વિશ્વામિત્ર પે।તે આવ્યા, હરિશ્ચંદ્ર આલી કિ ́મત આપીને એમણે બન્નેને વેચાતાં લીધાં. તારામતી અને છેાકરાને ધાવધપ્પા કરીને એમણે કહ્યું કે, જલદી ચાલે,' એ ગયાં. ઘેાડીવાર થઇ એટલે વિશ્વામિત્ર બ્રાહ્મણુરૂપે પાછા આવ્યા અને ‘મારી દક્ષિણા આપ' એમ કહેવા લાગ્યા. હરિશ્ચંદ્ર કહે કે, આ લે.’ બ્રાહ્મણ કહે કે, ‘આ દ્રવ્ય તે" કયાંથી આણ્યું? અને બાકી રહેલી દક્ષિણા કયારે આપીશ? આજ સાંજ સુધીમાં મારું બાકી રહેલું દ્રવ્ય નહિ આપે તેા હુ' તને શાપ દઈશ.' / મત્સ્ય-અ૦ ૨૧-૨૨, કાશીના બારમાં ઊભા રહીને હરિશ્ચંદ્ર માટે ઘાંટે કહ્યું કે, ‘હુ· માગુ' તેટલું મૂલ્ય આપે। અને મને પેાતાને કઈ વેચાતા લ્યે.' પણ એટલુ' દ્રવ્ય આપીને વેચાતા લેનાર કાણુ મળે ? કોઈ માગણી કરે નહિ. એટલામાં કોઈ એક બ્રાહ્મણ એક સધન ચાંડાલને લઈને ત્યાં આવ્યા. ચાંડાલે કહ્યું કે, 'તું માગે તે આપીને હું તને લેવા તૈયાર છું.' બ્રાહ્મણે કહ્યું કે, ‘આ સ્મશાનરક્ષક ચાંડાળ માગે તેટલા પૈસા આપીને લેવા તૈયાર છતાં, તુ` કેમ લેતા નથી ? દિવસ થોડા જ રહ્યો છે. પછી મારી જોડે ક્રામ છે. ઢાં !' દીન વાણીથી હરિશ્ચંદ્રે કે, ‘મહારાજ ! હુ` સૂવ'શી રાજા ઢાઈને ચાંડાલને ત્યાં પ્રેમ વેચાઉ? કાઈ બ્રાહ્મણ કે ક્ષત્રી લેનાર મળે તેા મતે સંતાષ થાય, આપ કહેા છે કે તને વેચાતા લેનાર કાઈં ઊભેાયે રહેતા નથી. તા એમ. કરી કે આપ જ મતે વેચાતા ધેા અને પેાતાના દાસ કરે.' બ્રાહ્મણ કહે કે, ‘ઠીક, ત્યારે તું મારા દાસ અને દાસ હેાવાથી હું તને ચાંડાળને ત્યાં વેચું છું; તું ત્યાં જ.' છેવટે નિરુપાય થઈ હરિશ્ચંદ્રે ચાંડાળ પાસેથી પૈસા લીધા, બ્રાહ્મણુનું દેવુ' પતાવ્યું અને ચાંડાળ જોડે ચાલવા માંડયું, તે વખતે આકાશમાં વાણી થઈ કે, હરિશ્ચં‹ રાજા, Page #338 -------------------------------------------------------------------------- ________________ હરિશ્ચન્દ્ર ૩૨૯ હરિશ્ચન્દ્ર વિશ્વામિત્રના ઋણમાંથી તું મુક્ત થય છે / દેવી. કર.” તારામતીએ અથુપૂર્ણ આંખ નીચી કરીને ભા૦ અં૦ ૦ ૨૩. કહ્યું કે, “મારું દૈવ જ મારા પર રૂઠયું છે. આ વિશ્વામિત્રના ગયા પછી, પ્રવીર અથવા વીરબાહુ મરણ પામેલે મારે પિતાને પુત્ર હોઈ, હું એના નામને ચાંડાળ હરિશ્ચન્દ્રને પિતાને ત્યાં લઈ ગયે. મરણથી શોકાકુળ બની રહી છું, છતાં હું એનું તું સ્મશાનમાં જઈને રહે અને દરેક મડદું આવે જ ભક્ષ કરનારી રાક્ષસી ઠરી ! પુત્રને પુત્ર ગયો અને તેનાં લૂગડાં અને દ્રવ્ય જે હોય તે તારે મને અને મારા પિતાના પર આ મરણને પ્રસંગ આપી જવાં,’ એવી અજ્ઞા કરી. નિશાની દાખલ આ ! આપત્તિકાળમાં સ્ત્રીનું રક્ષણ તેને પતિ એને પિતાને દંડ એને આપ્યો. આ પ્રમાણે કરે. તે મારા પતિ તે મને અંતરિયાળ વેચીને હરિશ્ચન્દ્ર એ દુર્ગધ ભરેલી જગામાં રહીને મહાદુઃખે પિતે ચાંડાળની સેવામાં ગૂંથાયે છે. તે હું એકલી બાર મહિના સુધી આ ચાંડાળની નોકરી કરી. | કાનું સ્મરણ કરું ? મારો પુત્ર મરણ પામે છે અ૦ ૨૪. અને હવે હું પણ મરીશ જ. માટે વિધાતાને બારમો મહિને પૂરો થયે એટલે એક દિવસ પ્રાર્થના કરું છું કે મને જન્મોજન્મ હરિશ્ચન્દ્ર કાલકૌશિક નામના બ્રાહ્મ- જે વિશ્વામિત્ર જ હતા સર પતિ, રોહિતના સરખો પુત્ર, વસિષ્ઠ સરખા રોહિતને દર્ભ સમિધ લેવા મેક. એણે એક સપને ગુર અને વિશ્વામિત્ર સરખા યાચક મળજો.' આમ આજ્ઞા કરી રોહિતને દંશ કરાવ્યું. આ વર્તમાન કહીને એણે તલવારને ઘા ઝીલવા પોતાની ગરદન એની જોડે ગયેલાં બીજાં બાળકોના કહેવાથી તારા નમાવી. તારામતીના શબ્દો સાંભળી હરિશ્ચન્દ્ર શાકાકુળ થઈ; એણે પિતાના છોકરા પાસે જવાની સ્તબ્ધ થઈ ગયું. પછી એને મારવાને એણે આજ્ઞા માગી. “આટલું કામ કરીને ' એમ કહીને તલવાર ઉગામી, તારામતીના શબ્દો સાંભળી અદશ્ય છેક મધ્યરાત્રિએ એને જવાની રજા આપી. એ રહેલા વિશ્વામિત્રનું હૃદય તદ્દન પીગળી ગયું અને ગઈ એટલે વિશ્વામિત્ર, - પેલો બ્રાહ્મણ એની પૂઠે. એમણે પ્રત્યક્ષ થઈ, ઉગામેલી તલવારે રાજા ઘા પૂંઠે ગયે અને નગરજનોને આઘેથી આંગળી કરી કરે તે પહેલાં જ, તેના હાથમાંથી લઈ લઈને તારામતીને બતાવીને કહ્યું કે, “જોઈ, પેલી છોકરી ભોંય પર નાખી દીધી. ખાનારી રાક્ષસી ! ચાલે એને પકડીએ.” એટલામાં પછી વિશ્વામિત્ર રોહિતને સજીવ કરી, તારામતી દિવસ ઊગવાની તૈયારી થઈ. તારામતીને પકડી અને હરિશ્ચન્દ્રને એકઠાં કર્યા. બધાને અધ્યા લઈ અને એના પિતાના છોકરાનું પ્રેત એને જ માથે જઈ રાજને પુન: ગાદી પર બેસાડયો. પોતે હાર્યો મુકાવીને વિરબાહુ ચાંડાલને ત્યાં મારી નખાવવા એમ કબૂલીને પિતાના તપનું ફળ પ્રતિજ્ઞા પ્રમાણે લાવ્યા. એણે બધી વાત સાંભળીને એને મારી વસિષ્ઠને આપી, હરિશ્ચન્દ્રની ક્ષમા માગી પોતાને નાખવાની હરિશ્ચન્દ્રને આજ્ઞા કરી. હરિશ્ચ સ્ત્રી- આશ્રમે ગયા. હત્યા બહુ નિંદ્ય છે વગેરે કહીને ઘણે પ્રકારે વીર- હરિશ્ચન્દ્ર ત્યારપછી ઘણા કાળ સુધી અયોધ્યાનું બાહુને સમજાવ્યા; પણ એણે કહ્યું કાને ન ધરતાં, રાજ્ય ન્યાયપુરસર ચલાવ્યું. છેવટે રોહિતને હરિશ્ચન્દ્રને “મારી આજ્ઞા પ્રમાણે તારે આને વધ યુવરાજ કરી અયોધ્યામાંથી જેટલાં આવ્યાં તેટલાં કરવો જ જોઈએ એમ કહ્યું, નિરપાય થઈને હરિ. મનને જેડ લઈ પોતે સ્વર્ગે ગયે. શ્રને ખગ્ર હાથમાં લીધું અને તારામતીને કહ્યું આ પ્રમાણે શુક્રાચાર્ય હરિશ્ચંદ્રના યશ ગાયા કે, “આ લેક કહે છે તેમ જે તું રાક્ષસી હેય તે છે. / દેવી ભાગ ૭, કં૦ અ૦ ૨૪–૧૭ • દેવીતે મારે કશું કહેવાનું નથી. પરંતુ જે મનુષ્ય ભાગવતમાં હરિશ્ચન્દ્રનું આખ્યાન જેકે આખું પણ હોય તો તારા જે રક્ષણકર્તા હેય તેનું સ્મરણ અસંગત છે. અહીં માર્કડેય પુરાણાદિ ગ્રંથમાંથી ૪૨ Page #339 -------------------------------------------------------------------------- ________________ હરિસ્મશ્ર હકીકત લઈ વ્યવસ્થિત કરીને ઉપન્નડી કાઢીને દર્શાવ્યુ` છે. કદાચ ન્યૂનઃધિક હશેય ખરું. હરિશ્ચન્દ્ર અને એની સ્ત્રીએ રૅહિતની ચિતામાં જ બળી મરવાનું ધારતાં, પેાતાના માલિક ચાંડાલની રજા વગર પેાતાને દેડ પાડવા હરિશ્ચન્દ્ર ની કહી. પછી એણે વિષ્ણુનું ધ્યાન ધર્યું. ધર્માંતે આગળ કરને બધા દેવે। ત્યાં આવ્યા. જોડે વિશ્વામિત્ર પણ હતા. તેમણેં હરિશ્ચન્દ્ર, તેની પત્ની અને પુત્રા સ્વર્ગમાં જવાના હક્ક છે એમ ઠેરવીને કહેતાં હરિશ્ચંદ્ર તાના શેઠની રજા વગર જવાની ના કહી. પછી ચાંડાલે રજા આપતાં પેંતાની પ્રજાને મૂકીને જવાનું એને ઠીક ન લાગ્યું. પછી મિત્ર અને પ્રશ્નજન સાથે સ્વગ માં ગયા. નારદની પ્રેરણાથી હરિશ્ચન્દ્રે પેાતાનાં સુકૃત્યાનાં વખાણ કર્યાં. આશ કરવાથી એને એમાંથી કાઢી મૂકયા. એ નીચે પડતા હતા તે વખતે અને પોતાના કૃત્યા ઘણે પસ્તાવે વાથી, અેક નીચે ન પડતાં અંતરિક્ષમાં આવેલા એક સ્થળે અટકી ગયો. હરિ થ્રુ નૃત્યવિશેષ. / ભાગ૦ ૭–૨–૧૮. હરિશ્રાવા ભારતવર્ષીય નદી, હરિય ઈંદ્ર હરય (૨) સૂર્યાં. હરિહય (૩) સ્કંદ, હરિહર વિષ્ણુ અને શિવ બન્ને. આ બન્નેમાં માત્ર નામભેદ જ છે. રૂપમાં ભેદ ન હેાંઈ બન્ને ઈશ્વર જ છે, કારણ કે ઈશ્વર સાત્ત્વિક પ્રકૃતિને અંગીકાર કરી આ જગતના નિમિત્ત કરણ, અને તામસ પ્રકૃતિને અંગીકાર કરી આ જગતના વિવર્તીપાદાન કારણુ થયા, એમ ઉપનિષદ્ભાગરૂપ બ્રહ્મવિદ્યાશાસ્ત્રમાં કહ્યું છે. મૃગજળની ઉત્પત્તિનું વિવર્તાપ દાનકારણે રશ્મિ છે અને મધ્યાહ્ન કાળના સૂર્યાં નિર્તમત્તકારણ છે, છતાં બન્ને કારણેા તા એક જ છે તેમ જ હરિહર એ નામ વડે એક ઈશ્વર એવા નિશ્ચયાત્મક સિદ્ધાંત સમજીને, સૂ જેમ મહાકાશાશ્રિત છે તેમ ઈશ્વર પરબ્રહ્માશ્રિત છે એમ સમજવું. સારાંશ, હરિહર, વિષ્ણુ શિવનુ ૩૦ હરિહર મૂળ રૂપ, આ પ્રકારનું હાઈને ઇશ્વરભાવમાં તે બન્ને નિત્યયુક્ત છે, બહુમુક્ત એટલે બ્રહ્મદેવની પેઠે જીવત્વમાં આવીને પછી મુક્ત થયેલા એવા નહિ, સદાકાળ મુક્ત જ છે. જીવવમાં આવીને મુક્ત થનાર બદ્દમુક્ત કહેવાય છે; માટે બ્રહ્મદેવનો ગણના બહુમુક્તમાં હે ઈ તે પૃથ્વી પરના સઘળા બુદ્ધમુક્ત ના મુકુટમણિ છે. બહુમુક્તની ખીજી સંજ્ઞા જીવનમુક્ત છે. આ જે હરહરનાં મૂળરૂપટમાં, તે જ હરિહર સ્વકીય ઇચ્છાને લઈને જલકરન્યાયે એટલે જેમ વરસ દનું પાણી કરાનું રૂપ પકડે તેમ, વિગ્રહ ધારણ કરીને પેતે પેાતાના લે!ક નિર્માણ કરીને ત્યાં રહે છે. જગતની ઉત્પત્તિને અંગે વિવર્તીપાદાન હેતુરૂપ જે બે મુખ્ય ઉપાધિ, તે પણ એમણે બ્રહ્મદેવને સાંપી દીધી છે; તેથી એમને સ્રીપુત્રાદિક ગૌણુ ઉપાધિ નથી, એ ખુલ્લું જ છે. એમના લેકમાં બ્રહ્મદેવ અને સનકાદિ ચાર ભાઈએની જ માત્ર ગતિ છે. ઇતર ભેદબુદ્ધિવાળા અને મત્સરા ભૃગ્વાદિને ગતિ નથી, જે જીવ આ બન્નેમાં ભેદબુદ્ધિ ન રાખતાં નિર્માંત્સર બુદ્ધિએ અત્યુત્તમ વૈરાગ્યપૂર્વક એમની ઉપાસના કરે છે તે એમના લેાકમાં પુણ્યતારતન્મ્યાનુરૂપ સાલે કથ, સામીપ્ય, સારુપ્સ અને સાયુજય ક્રમે ક્રમે એવી મુક્તિ મેળવા પરિણામે અખંડ બ્રહ્મકૈલ્ય પામે છે. તેમનામાં અતર કિવા બ્રહ્મનિષ્ઠા સંબધમાં ભેદબુદ્ધિ વડે અનાદર થયે, તે તે તત્કાળ પતન પામે છે. આ સંબંધમાં જય-વિજયનુ` ઉદાહરણ બસ છે. આપણે જેવી રીતે જગદુત્પત્તિની શક્તિ બ્રહ્મ દેવને આપી છે, તે પ્રમાણે જગતના પાલનસંહારણની શક્તિ પણ આપી છે. જો તેના પાલન અર્થે કદી અસમ થાય, તા તત્કાળ ત્યાં પાતે પ્રકટ થઈને બ્રહ્મદેવને સહાય કરે છે. ઉદાહરણ હુંસઋષિનુ છે. સારાંશ, વિષયાન્મુખ જીવેાને સ્વરૂપેાન્મુખ કરવા એટલી જ ઉપાધિ એમને (હરિહરને) છે; ખીજી નહિં. ખીજી જે ભૃગ્વાદિએ લાત મારી હતી વગેરે વાતા કહેવાય છે તે આમની નહિં, પણ તેમની Page #340 -------------------------------------------------------------------------- ________________ હરી ૩૧ હવી વિભૂતિરૂપ અવતારની સમજવી. હર્ષ બગડાની સંજ્ઞાવાળા સંતેષ તે જ, - હરિહર એ બ્રહ્મચેતન્યનું અથવા પરમાત્માનું હર્ષ (૨) મિત્રવિંદાની કુખે કૃષ્ણને થયેલા પુત્રઅદ્રિતીય સંયુક્ત સ્વરૂપ છે. કેટલાક આગમ મતો- માંને એક. માં તેમનું અર્ધનારીશ્વર અથવા સાંબ રૂપે વર્ણન હર્ષ (૩) ધર્મ પ્રજાપતિને પુત્ર. એની સ્ત્રીનું નામ આવે છે. નન્દા હતું. | ભાર આ૦ ૬૭–૩૧-૩૨, હરી કોધવાને પેટે કશ્યપને થયેલી નવ કન્ય માની હલ આધવિશેષ. | ભાગ૦ ૧૦–૭૯-૪, એક, ઘેડા, વાનરે અને ગેલાંગુલેની ઉત્પત્તિ હલધર હથિયાર તરીકે હળ રાખતા હતા તે ઉપરથી એનાથી થઈ છે. ભા૨૦ આ૦ ૬૭-૬૦. પડેલું બલર’મનું નામ, હરેદ્રભેદ ભારતવર્ષીય તીર્થવિશેષ. હલમય વિશ્વામિત્ર કુલપન્ન એક ઋષિ. હમ ચન્દ્ર ક્ષેત્રાવશેષ. હલાયુધ બલરામ તે જ. હર્ય ક્લાયન એક બ્રહ્મર્ષિ. હલિમક સવિશેષ. | ભાર આ૦ ૫૭-૫. હર્ષવન સોમવંશી આયુપુત્ર વૃહના પુત્ર કુશ નામના હર્યાન ઉત્તાનપાદ વંશના વિજિતાશ્વ રાજાને પત્રના વંશમાંના કૃત રાજાને પુત્ર. એને પુત્ર સહદેવ. નભસ્વતીની કુખે થયેલ પુત્ર. એને હવિર્ધાની હર્યશ્વ પ્રાચેતસ દક્ષે બીજી વાર જે બીજા દશ સહસ્ત્ર અથવા ધોષણ નામની સ્ત્રીને પેટે બહિષ૬ (બીજે પુત્ર ઉત્પન્ન કર્યા હતા તેમને પ્રમુખ. પ્રાચીનબહિ), ગય અથવા સાંગ, શુકલ, કૃણ, સત્ય હર્ય% (૨) ક્ષત્રિય કાશીરાજ. એનો પુત્ર તે સૂદેવ. અને જિતવ્રત એમ છ પુત્ર થયા હતા. દિવોદાસ એનો પુત્ર થાય. | ભાર૦ અનુ. ૮– હવર્ધાની હવિર્ધન રાજાની સ્ત્રી, ધીષાનું બીજુ ૧૧-૧૪, નામ, હર્ય % (૩) સૂર્યવંશી ઇક્ષવાકુકુળત્પન્ન કુવલાલ હવધ એક રાજર્ષિ. રાજને પૌત્ર, દઢાવ્યું રાજાનો પૌત્ર અને પ્રમોદ- હવિભુવા કર્દમ પ્રજાપતિને દેવદૂતીની કુખે થયેલી રાજાને પુત્ર. એના પુત્રનું નામ નિકુંભરા જ. નવ કન્ય માંની એક. આ સ્વાયંભૂ માવતરમાંના હર્ય% (૪) સૂર્યવંશી ઇક્ષવાકુકુળના અયોધ્યાપતિ પુલત્ય ઋષિની સ્ત્રી હતી. અનરરથ રાજાને યેષ્ઠ પુત્ર. એને માધવી નામની હવિષ્ય વિશ્વામિત્ર ઋષિના પુત્રોમાંને એક. યયાતિની કન્યાની કુખે વસુમના નામે પુત્ર થયો હરિપદ મરીચિગર્ભ લેકમાં રહેનાર પિતરવિશેષ. હતા. (૩. ગાલવ શબ્દ જુઓ.) એની મુખ્ય એ અંગરા ઋષિને પુત્ર ઈ ક્ષત્રિયોને પૂજ્ય છે. વિવાહિત સ્ત્રી તે દષતી. એને પેટ અરુણ રાજા હવિષ્મતી બૃહસ્પતિને શુભાની કુખે થયેલી સાત જન્મ્યા હતા. મધુ નામના દૈત્યની પુત્રી મધુમતી કન્યામાંની પાંચમી. એની બીજી ભાર્યા હતી. તેને પેટ યદુ નામે પુત્ર હવિષ્મતી (૨) અંગિરસ ઋષિની પુત્રી. | ભાર થયું હતું. | ભા૨૦ ઉ. ૧૧૫–૧૮; હરિવં૦ ૨-૩૭, ૧૦ ૨૨૧-૭ હર્ય % (૫) વિદેહવંશી ધૃષ્ટકેતુ જનકનો પુત્ર. મરુ હવિષ્માન બ્રહ્મસાણિ મવંતરમાંના સપ્તર્ષિઓમાંને જનક અને પુત્ર થાય. હર્ય% (૬) સુદેવ રાજાનું બીજુ નામ. હવિષ્માન (૨) અંગિરસ દેવોમાંને એક. હ%િ નીલપરાશરકુલોત્પન્ન ઋષિ. હવિષ્માન (૩) એક ઋષિવિશેષ. | ભાર૦ સ. હર્યક્ષ ઉત્તાનપાદ વંશના પૃથુરાજાને અચીને પેટે ૭-૧૩ થયેલા પાંચ પુત્રોમાંને ત્રીજો પુત્ર. હરીદ્ર વસિષ્ઠપુત્રોમાંને એક. એ સ્વાચિષ હર્ષાત્મા ઉત્તમા નામના વ્યાસનું બીજુ નામ. - મવંતરમાં પ્રજાપતિ હતા. એક. Page #341 -------------------------------------------------------------------------- ________________ હવ્યવાન ઉકર હંસદેવજ હવ્યવાન રૈવત મનુના પુત્રોમાં એક હવ્યવહુ ધર નામના વસુના પુત્રોમાંને એક. હવ્યવાહ (૨) પવમાન અગ્નિને પુત્ર. હવ્યસૂદ યજ્ઞમાં પશુમારણ કર્મમાં જે અગ્નિ પ્રધાન છે તે. હંસ બ્રહ્મદેવના માનસપુત્રોમાંનો એક વિરક્ત પુત્ર હંસ (૨) એક સમયે સત્યલોકમાં બ્રહ્મદેવને સનકા- દિએ અધ્યાત્મ વિષય સંબંધી કાંઈ પ્રશ્ન કર્યો. તે વખતે બ્રહ્મદેવની વૃત્તિ બીજા કાર્યમાં ગૂંથાયેલી હોવાથી સનકાદિને એમનાથી યથાસ્થિત ઉત્તર અપાયો નહિ, એવું જોઈને વિષ્ણુ અને શિવરૂપી ઈશ્વર, હંસનાં રૂપ ધારણ કરીને ત્યાં પ્રાપ્ત થયા, અને તેમણે સનકાદિના સંશયનો નાશ કર્યો તે રૂપ વિશેષ. | ભાગ ૧૧ અં૦ અ૦ ૧૩ હસ (૩) બ્રહ્મદેવનું સામાન્ય નામાન્તર. હંસ (૪) વિષ્ણુનું સામાન્ય નામાન્તર. હંસ (૫) શિવનું સામાન્ય નામાન્તર. હંસ (૬) ગુરુનું બીજુ નામ. હંસ (૭) કશ્યપને અરિષ્ટાની કુખે થયેલા પુત્રામાં એક ગંધર્વ. / ભાર૦ આ૦ ૬૮-૮૩. સોમવંશી ધૃતરાષ્ટ્ર તે. આ ગંધર્વને અંશાવતાર હતો. હંસ (૮) બાર સાધ્યદેવોમાંને નવમો. હંસ (૮) ડિંભરાજાનો મોટો ભાઈ. (હંસડિ ભક શબ્દ જુઓ.) આને બલરામે માર્યો હતો. | ભાર સ૦ ૧૪-૪૩ હંસ (૧૦) વસુદેવને શ્રીદેવાની કુખે થયેલા પત્રમાં એકહંસ (૧૧) મેરુના કણિકાપર્વતેમાંને એક. હંસ (૧૨) યજુર્વેદેપનિષતહંસકૂટ ક્ષેત્રવિશેષ | ભાર૦ આ૦ ૧૨૪-૫૧ હંસકેતુ હંસધ્વજ શબ્દ જુઓ. હંસચૂડ એક પક્ષવિશેષ | ભાર૦ સ. ૧૦-૧૮ હંસજિહુવા બ્રહ્મર્ષિવિશેષ (૩. ભગુ શબ્દ જુઓ.) હંસજિહ્વ (૨) બ્રહ્મર્ષિવિશેષ (૩. અંગિરા શબ્દ જુઓ.) હંસડિમ્ભક હંસ અને ડિમ્ભક એ બને ભાઈઓ હાઈ કરૂષક દેશના રાજા હતા. તેઓ શસ્ત્રથી અવધ્ય – વરદાનને લીધે મરે નહિ એવા – હાઈ પરાક્રમી હતા. જરાસંધ રાજના પ્રધાન હતા. આવા જબરા પ્રધાનના બળની જરાસંધને મોટી ઓથ હતી. એક સમયે જ્યારે કૃષ્ણને જરાસંધની સાથે યુદ્ધ થતું હતું તે વેળા હંસને બલરામના શસ્ત્રાઘાતથી મૂરછ થઈ અને એ ભૂમિ પર પડ્યો. ઘણી વાર સુધી એની મૂછ વળી નહીં; એટલે એના ભાઈ ડિમ્ભકને લાગ્યું કે એ મરણ પામે. આથો પતે જઈને યમુનામાં ઝંપલાવ્યું અને પ્રાણ ત્યજ્યા. કેટલીક વારે હંસને મૂચ્છી વળતાં એને પોતાના ભાઈના મૃત્યુની વાતની ખબર થઈ એટલે એને પણ યમુનામાં પડીને પોતાના પ્રાણ ત્યજ્યા. આમ બને ભાઈએ શસ્ત્ર વગર મરણ પામ્યા. / ભાર૦ ૦ ૧૪-૪૩ હંસતીથ પ્રયાગમાં ભાગીરથીના પૂર્વ ભાગમાં આવેલું તીર્થવિશેષ. હંસતીર્થ (૨) નર્મદા ઉપરનું એક તીર્થવિશેષ. હંસવજ ચંપકાનગરીને રાજ. એણે પાંડવોના અશ્વમેધને ઘેડે બાંધ્યો હતો. એને વિદુરથ, ચંદ્રસેન અને ચંદ્રકેતુ વગેરે ભાઈઓ હતા. સુરથ, સુધન્વા, સુદર્શન, સુબલ અને સમ એમ પાંચ પુત્રો હતા. સુમતિ, સુગતિ, તુષ્ટ અને શ્રદ્ધાલું એ આના મંત્રી હતા. શંખ લિખિત ઉપાધ્યાય હતા. એ પિતેય ઘણે પરાક્રમી હતી અને એની પાસે સેના પણું પુષ્કળ હતી. એણે ઘેડ પકડીને સને આજ્ઞા કરી કે સઘળાએ ફલાણે વખતે રણભૂમિ પર હાજર થવું. મુકરર કરેલા વખતમાં અંતર પડતાં તે માણસને ઊકળતા તેલની કઢામાં નાખવામાં આવશે, એવી આજ્ઞા કરી હતી. આ ઉપરથી સઘળા આજ્ઞા કર્યા પ્રમાણે ઠેરવેલ વખતે સમરાંગણ પર આવી હાજર થયા. ઠેરવેલ વખતે હંસવજ રણક્ષેત્ર પર આવ્યા. એણે સુમતિ આદિ પિતાના મંત્રીઓ, તેમના વીરકેતુ, તીવ્રરથ અને શતધન્વા વગેરે પુત્રો, એના Page #342 -------------------------------------------------------------------------- ________________ હંસપથ ૩૩૩ હસ્તિપદ પિતાના ભાઈ, તેના પુત્ર વગેરે જોયા, પરંતુ તેમાં હસ્તિ સોમવંશીય પુરુકુળત્પન્ન રૌદ્રાશ્વપુત્ર ઋતેયસુધન્વા નહોતા. સુધન્વા ન આવ્યો જોઈને આ ના વંશના બહય રાજાને પુત્ર, અને, અજમીઢ, ઘણે જ કોપી ઊઠયો. દિમીઢ અથવા દેવમીઢ અને પુરુમીઢ એવા નામના અહીં સુધન્વા યુદ્ધને માટે તયાર થઈને પોતાની ત્રણ પુત્રો હતા. ઘણું કરીને હસ્તિનાપુર આણે જ માતાની આજ્ઞા લેવા ગયે. માની આશિષ લઈને, સ્થાપ્યું છે. પિતાની બહેનને મળી, પોતાની પ્રભાવતી નામની હસ્તિદાન એક બ્રહ્મર્ષિ. (૨. કશ્યપ શબ્દ જુઓ.) સ્ત્રીને મળવા ગયો. ત્યાં ગમે તે પ્રભાવતી તે હસ્તિનાપુર સોમવંશીય પુરુકુળત્પન્ન હસ્તિ રાજાએ દિવસે ઋતુસ્નાત હતી. તેણે ઋતુદાન માગ્યું. એણે વસાવેલું શહેર. પરન્તુ ગ્રન્થ પરથી જણાય છે કે અત્યારે સમય નથી. પણ પ્રભાવતી. કે હસ્તિનાપુર નામ પૂર્વથી ચાલ્યું આવે છે. ની ઘણી હઠને લઈને એ ત્યાં ધર્મશાસ્ત્રાનુસાર એને અત્રિપુત્ર સેમ એક સમયે અરણ્યમાં વિહાર કરતા મનોરથ પૂર્ણ કરવામાં રોકાયો. આને લીધે એને હતે, તેવામાં એણે એક પક્ષીને એક હાથીને વાર થઈ એકાએક ઉપાડી જતાં જોયું. આ ઉપરથી આશ્ચર્ય જે સુધન્વા સમરાંગણ પર આવ્યો કે હસવ્રજે પામી એણે આ સ્થળે શહેર વસાવ્યું. આ પિતાની પ્રતિજ્ઞાનુસાર એને તેલના ઢામાં શહેરમાં પૂવે હસ્તિ રાજાની પહેલાંના સમવંશી નાખવાને હુકમ કર્યો. પણ ઊકળતા તેલના કઢામાં રાજાઓ રાજય કરતા હતા, તેનાં ઘણાં ઉદાહરણ પડયો છતાં, ઈશ્વરકૃપાથી એને ઊની આંચે આવી મળે છે. આ ઉપરથી એમ સમજાય છે કે હસ્તિનહીં. હંસધ્વજે એને બહાર કઢાવ્યા. તેલ ઊનું રાજાએ આ શહેરને વિસ્તાર કર્યો હશે. દુર્યોધનના નહિ થયું હોય એમ કહી મંત્રીએ કઢામાં નાળિયેર સમયમાં આ શહેરને બળરામે ઉખાડી નાખ્યું નખાવ્યું. નાખતાં જ નાળિયેર ફાટયું અને તેની હતું. નિમિચક્ર રાજાના સમયમાં ભાગીરથીના કાચલી મંત્રીના કપાળમાં વાગી. આથી એ તમ્મર બલવાન પ્રવાહમાં આ શહેર એકવાર તણાઈ ગયું ખાઈ કઢામાં પડ્યો અને બળી મૂઓ. હતું. (નિમિચક શબ્દ જુઓ.) એનાં નાગપુર, પછી કૃષ્ણ અને અર્જુન સાથે દુર્ધર યુદ્ધ થયું. ગજપુર ઇત્યાદિ અર્થનાં ઘણું નામ છે. અર્જુન હારશે એવો પ્રસંગ જોઈને આની સાથે આ શહેર કૌરવોની રાજધાની હતું અને મહાકૃષ્ણ અર્જુનની મિત્રી કરાવી | જૈમિ. અશ્વ મે. ભારતનું યુદ્ધ આ શહેરના રાજ્યસન સારુ થયું અ. ૧૭-૨૧; નર્મ૦ ક. કે. પા. ૨૭૨ હતું. કેટલાક કહે છે કે ભરતપુત્ર હસ્તિએ એ શહેર હું સપથ ભારતવર્ષીય દેશવિશેષ. | ભા૨૦ ભી૦ વસાવ્યું હતું. મહાભારત અને વિષ્ણુપુરાણમાં એ અ૦,૯ શહેરનું નામ હસ્તી એટલે હાથી ઉપરથી પડયું છે હંસપાંડુર પ્રયાગ પાસેનું એક તીર્થ. એમ કહ્યું છે. હાલના દિલ્હીની ઈશાનમાં સત્તાવન હસપ્રયત્તન ભારતવષય તીર્થવિશેષ. માઈલ દૂર ગંગાના જુના પાત્રમાં દટાયેલા શહેરના હંસિકા કામધેનુની દીકરી. | ભાર૦ ઉ૦ ૨ અવશેષે હજુ પણ નીકળે છે. સ્થાનિક લૌકિક હંસી ભગીરથ રાજાની પુત્રી અને કૌત્સ ઋષિની વાતમાં આ નામ હજુયે ચાલે છે. ઈંદ્રપ્રસ્થ ભાર્યા. / ભાર– અનુ. ' દિલ્હીથી આગ્નેય દિશામાં યમુનાને કાંઠે હતું હસ્ત સોમની સત્તાવીસ સ્ત્રીઓમાંની એક દક્ષકન્યા કુરુક્ષેત્ર, દિલ્હીની વાયવ્ય દિશામાં હતું. / નર્મ હસ્ત (૨) એ નામનું નક્ષત્રવિશેષ. ક૦ કે ૨૮૨, - હસ્ત (૩) રચનાની કુખે વસુદેવને થયેલા પુત્રોમાં- હસ્તિપૃષ્ઠક એક નગર / વારા અસ૨ ૭૧. ને મેટો પુત્ર. હસ્તિપદ એક સર્ષવિશેષ | ભાર૦ આ૦ ૩૫–૨ Page #343 -------------------------------------------------------------------------- ________________ હસ્તિપિંડ ૩૩૪ હાલાહુલ હસ્તિપિડ એક સપવિષ ભાર આ૦ ૩૫ ૧૪. હરિલાયન બગડાની સંજ્ઞાવાળા કશ્યપ કલ્પન હસ્તબદ્ધ એક સવિશેષ ભાર અ૦ ૦૧-૧૩, એક ઋષિ. હસ્તમુખ રાવણના પક્ષને લંકાને એક રાક્ષસ. | હારીને આંગિરસ કુલેત્પન્ન એક ઋષિ. વા૦ ૨૦ સુંદર૦ સ૦ ૬. હારીન (૨) સૂર્યવંશીય ઈક્ષવાકુ કુલેત્પન્ન માધાતા હસ્તિસમા ભારતવર્ષીય નદી. ભાર૦ ભીઅ૦ ૯. રાજાને પ્રપૌત્ર, અંબરીષ રાજાને પૌત્ર અને વહસ્તી સમવંશીય અવક્ષિત વંશમાં ઉત્પન્ન થયેલા ના રાજાને પુત્ર. જન્મેજયના પુત્ર ધૃતરાષ્ટ્રને પુત્ર. | ભાર આ૦ હાર્દિકય સમવંશીય હક રાજાના પુત્રોની સંજ્ઞા. ૧૦૧-૪૬, વિશેષ કરીને કૃતવર્માને એ નામ લગાડાય છે. હસ્તી (૨) સોમવંશીય સુત્રને પુત્ર. એની માનું હાલાહલ સમુદ્રમંથન કરતાં નીકળેલાં ચૌદ નામ જયન્તી, અને પુત્રનું નામ વકુંજન હતું. તેને માંનું એક ઘણું કાતિલ ઝેર. એ નીકળ્યું તે એની ભાર્યાનું નામ યશોધરા હતું. જયન્તીનું વખતે દેવો અને અસુરે ને ભય અને મહી ફિકર સુવર્ણ, વિકજનનું વિકઠન અને યશોદાનું થઈ કે એને કોણ લેશે. પછી બ્રહ્મા અને વિષ્ણુને યશોધરા એવાં એ ત્રણેનાં બીજાં નામો હતાં. એ આગળ કરી બધા શિવની પાસે ગયા અને તેમની હસ્તિનાપુરને નિમણુ કરનાર હતા. | ભાર૦ આ૦ સ્તુતિ કરી. ૬૩-૩૭. | મંથન કરવાને લીધે જેમાં માછલાં, મગર અને હાટકેશ્વર વિતલ નામને પાતાળમાં ભગવતી નદીના કાચબા વગેરે દુઃખી થતાં હતાં તથા તિમિ, તીર પર આવેલો શિવની વિભૂતિ – અતળ પાતાળ- જળને હાથીઓ, ઝૂડ અને તિમિંગોથી વ્યાકુળતા ની નીચે આવેલા વિતળ પાતાળમાં પોતાના થઈ હતી એવા સમુદ્રમાંથી જેને કે ઈ ઉપાય નહિ પાર્ષદરૂપ ભૂતનાં ટોળાથી વીંટાયેલા સાક્ષાત્ એવું હળાહળ ઝેર ઉત્પન્ન થયું. ઉગ્ર વેગવાળા હાટકેશ્વર મહાદેવ, બ્રહ્માની સૃષ્ટિ વધારવાને સારુ અને અસહ્ય જોરવાળા એ ઝેરને સઘળી દિશાઓમાં પાર્વતીની સાથે જોડું બનીને રહ્યા છે. એ મહાદેવ ઉપર અને નીચે ફેલાતું જોઈને ભય પામેલી અને પાર્વતીના વીર્યમાંથી નીપજેલી હાટકી નામની લેકપાળ સહિત સઘળી પ્રજાઓ બીજ કઈ તરફથી મોટી નદી ત્યાં આવેલી છે. | ભાગ ૫ &૦ અ૦ રક્ષણ નહિ મળતાં સદાશિવને શરણે ગઈ, ૨૪; જેમ અશ્વ અ૦ ૩૯, ત્રકના કલ્યાણને સારુ પાર્વતીની સાથે હાટકેશ્વર (૨) સુવર્ણના લિંગ રૂપે પૂજાતા, નાગરોના કેલાસમાં બેઠેલા અને મુનિલે કે એ સ્વીકારેલું તપ ઈષ્ટદેવ; વડનગરમાં એમનું મૂળ ધામ છે. તે દર તેઓને જ મોક્ષ આપવાને માટે કર્યા કરતા શંકર વષે ચૈત્ર સુદ ચૌદશને દિવસે એમને વડનગરમાં ભગવાનને જોઈને સઘળા લેકેએ તેમને પ્રણામ સ્થાપનાને વાર્ષિક ઉત્સવ દરેક જગામાં દરેક કરીને આ પ્રમાણે સ્તુતિ કરી “હે દેવના દેવ ! હે જાતના નાગરે પાળે છે. મહાદેવ ! હે જગતના આત્મા હે જગતનું રક્ષણ હારહુણ પાંડવોના સમયમાં પશ્ચિમ આનર્ત દેશની કરનાર! આ ટૌલેકયને બાળી નાખે એવા ઝેરથી પૂર્વે આવેલ દેશવિશેષ. અમે શરણાગતની રક્ષા કરો. આ સઘળા જગતના હારહૂણ (૨) હારપ્રૂણ દેશના રહેવાસી લેક ભાર બંધ અને મેક્ષના સ્વામી તમે એક જ છે. સ૦ ૩૫-૧૨; વ૦ ૪૮-૨૫, એટલા માટે આપને શરણાગતની પીડા હરનાર હારકર્ણિ ત્રણની સત્તાવાળા અંગિરાકુલત્પન્ન એક અને ગુરુ જાણું ડાહ્યા પુરુષે પૂજે છે.” એ પ્રમાણે પ્રજાનું દુઃખ જોઈ કરુણાથી બહુ હારિત ભારતવષય તીર્થ. જ ઘેરાયેલા સર્વ પ્રાણીઓના મિત્ર સદાશિવે ઋષિ. Page #344 -------------------------------------------------------------------------- ________________ હાલાહલ - ૩૩૫ હિડિમ્બ પિતાની સ્ત્રી પ્રત્યે કહ્યું: “હે પ્રિય ! ક્ષીરસમુદ્રનું હાલાહલ (૨) શિવ અને વિષ્ણુ બનેએ મળીને મથન કરતાં ઉપન્ન થયેલા ઝેરથી પ્રજાને આ મારે એ નામને એક દૈત્યવિશેષ. દેવી ભા. દુઃખ આવી પડયું છે તે જુએ. પ્રણને બચાવને ૭ &૦ સ૦ ૨૯-૩૦. ઈરછતી આ પ્રમઓને મારે અભયદાન દેવું હાવિર્ધાની બહિષદ અથવા બીજા પ્રાચીનઅહિંનું, જોઈએ, કેમકે દીન લે કેનું રક્ષણ થાય એ સમર્થ હવિર્ધાનીને પુત્ર હોવાથી પહેલું નામ. પુરુષ નું પ્રયોજન છે. પ્રાણીઓ કે જેઓ હાસિની એક અસર:વિશેષ. ભગવાનની માય થી મેહ પામેલાં છે, અને વેરભાવ હસિક બગડાની સંજ્ઞાવાળા કશ્યપ કુળેપન્ન રાખીને એકબીજાને મારી નાખવા ધારે છે, ઋષિવિશેષ. તેઓમાં સાધુપુરુષે પોતાનાં ક્ષણભંગુર પ્રણને હાતિનપુત્ર હસ્તિનાપુર તે જ. એના નામને માટે જતા કરે ને બીજા પ્રાણીઓ ની ૨ક્ષા કરે છે. હે જૂઓ ભાર આ૦ ૬૩-૬૭. કૌરની રાજ{ પ્રકા! જે પુરુષ બંને જાંઓની ઉપર દયા કરે છે - ધાને, હાલની દિલ્હીની ઈશાને આવેલી આ નગરીને તેના ઉપર સર્વના આત્મા ભગવાન પ્રસન્ન થાય ગંગા નદીએ તદ્દન નાશ કર્યો હતે. મિરતની ઈશાને છે; ને ભગવાન પ્રસન્ન થાય ત્યારે રાપર બાવીસ માઈલ ઉપર બિજનેરથી નૈઋત્યમાં ગંગાને જંગમ સહિત હું પ્રસન્ન થાઉં છું. એટલી દક્ષિણ કિનારે એ નગરી હતી. કેમ કે આ ઝેરને હું ખાઈ જાઉં છું. મારાથી હાહા અરિષ્ટને પુત્ર. ચાલુ મન્વતરની પૂર્વ પ્રજાઓનું ક૯ ણ થાઓ.” એક દેવગંધર્વ. | ભાર૦ અ૦ ૬૬૫૧. એ પ્રમાણે જગતનું રક્ષણ કરનાર સદાશિવે હાહા (૨) કશ્યપને પ્રાધાની કુખે થયેલા ગંધર્વ પુત્રોપાર્વતી દી' રજ લઈને, તે ઝેર ખાવાની તૈયારી માંને એક દર જેઠ મહિનાના સૂર્યના સમાગમમાં કરી અને તેમના પ્રભાવને જાણનારાં પાર્વતીએ આ સંચાર કરે છે. (૧. શુક્ર શબ્દ જુઓ.) પણ તે કામમાં પિતાની સંમતિ આપી. પછી હિંગલા જવાળામુખી દેવીનું સ્થાન, પ્રાકૃત લેકે પ્રાણીઓનું રક્ષણ કરનાર સદાશિવ પ્રજાની જેને હિંગળાજ માતા કહે છે તે દેવીની જગા./ ઉપર દયાને લીધે તે ચારેકેર ફેલાયેલા હળાહળ દેવી ભ૦ ૭ &૦ ૦ ૩૮. ઝેરને પોતાની હથેળીમાં લઈને ખાઈ ગયા. ઝેર હિડિમ્બ બકરાક્ષસ અને કિમ ર રાક્ષસનો મહાદેવને પણ પિતાનું જોર દેખાડયું. તેમના ભાઈ | ભાર વન- ૧૧-૩૨, • લાક્ષાગૃડમાંથી કંઠમાં શ્યામત વ્યાપી રહી. પોતે નીલકંઠ થઈ સળંગને રસ્તે નીકળીને બચી ગયા પછી પાંડવો ગયા ! એ સ્પામતા મહાદેવને દેષરૂપ ન હ પણ ફરતાં ફરતાં આ રાક્ષસના અરણ્યમાં આવ્યા. રસ્તે સાધુપણું જણાવતા અલંકારરૂપ છે. ઘણું કરીને આવવાના થાક અને ઉજાગરાને લીધે બહુ જગતનું દુઃખ જોઈને સાધુપુરુષે તપે છે – દુઃખ પામે શ્રમિત થવાથી ભીમસેન સિવાય બધાં નિદ્રાવશ થઈ છે. અને એમ જગતના દુઃખે દુઃખી થવું એ જ ગયાં. ભીમસેન જાગતા પાસે બેસી રહ્યો હતો. તેને સના આત્મારૂપ ભગવાનની પરમભક્તિ છે. દેવના દરથી જોઈને હિડિમ્બે પોતાની બહેનને કહ્યું કે, દેવ અને જગતના મનોરથને પૂર્ણ કરનાર સદાશિવનું પેલા આદમીને મારી પાસે પકડી લાવ. હું એને આ કાર્ય જોઈને પ્રજાએ, સતી પાર્વતી, બ્રહ્મા ખાઈ જાઉં.' આ ઉપરથી હિડિબા રાક્ષસી ભીમસેનને અને વિષ્ણુ એમણે એમનાં વખાણ કર્યા. સદાશિવે પકડી જવા, એ બેઠા હતા ત્યાં આવી. પરંતુ ઝેરનું પાન કરતાં ઝેરના જે છાંટા પડી ગયેલા તેને ભીમસેનના રૂપ ઉપર મોહિત થઈ જઈને પોતે સુંદર વીંછી, સર્પ, ઝેરી ઔષધિ અને બીજા ઝેરી સ્ત્રીનું રૂપ ધારણ કરી એની સન્મુખ આવી અને પ્રાણુંઓએ લઈ લીધું. / ભાગ ૮ &૦ અ૦ ૭. કહ્યું કે, “હું હિડિમ્બ રાક્ષસની બહેન છું. એણે મને Page #345 -------------------------------------------------------------------------- ________________ હિડિમ્બા ૩૩૬ હિમાલય તને બોલાવવા મોકલી છે. પણ તારું આવું બળવાન પુત્ર જન્મ્યો ત્યારે એને માથે વાળ નહેતા, સુંદર સ્વરૂપ જોઈને મારા મનમાં આવ્યું કે તેથી કમળપાલિકાએ કહ્યું કે, “આનું માથું બેડકું તમારા બધાનો વધ કરવો એ ઠીક નથી. મને છે.” આ ઉપરથી એ પુત્રનું નામ ધટેન્કચ (વાળ વાર થઈ છે માટે હિડિમ્બ અહીં આવશે અને વગરના માથાવાળે) એવું પડયું હતું / ભાર આ૦ તમને બધાને મારી નાખશે. માટે જા, તું મને ૬૩-૮૦; ૧૬૭–૨૭, સ્વીકારે તો હું તમને બધાને કઈક બીજે સ્થળે હિમપ્રસ્થ કૌરવ-પાંડવોની યુદ્ધભૂમિ કુરુક્ષેત્રની દૂર લઈ જઉં. એની વાણી સાંભળીને ભીમસેને પાસેનું સ્થળવિશેષ. અરુણું અને સરસ્વતીને કહ્યું કે, “તારે અંગીકાર કરે એમ નથી. તું અહીંથી એઘવતી નામને પ્રવાહ ત્યાં આગળ વહે છે. / ભાર૦ સત્વરે ચાલો જા. અમારું રક્ષણ કરવાને અમે સમર્થ છીએ.' હિમાવાન હિમાલય પર્વત. પિતાન્યા મેના એની - આ પ્રમાણે, હિડિમ્બા પિતાનો અંગીકાર કરવાને પત્ની થાય. મૈનાક પર્વત તે એને પુત્ર. અપણું, ભીમસેનને વીનવે અને ભીમસેન ના કહે, એમ એકપણું અને એકપાટલા એ ત્રણ એની પુત્રીઓ ચાલતું હતું એટલામાં તો હિડિબ રાક્ષસ પતે જ થાય. અપર્ણા મહાદેવની, એકપણું અસિત ઋષિની, ત્યાં આવ્યો. એણે જ પોતાની બહેન ભીમસેનને અને એકપાટલા જેગીષવ્ય ઋષિની પત્ની થાય / વિનવતી હતી તે સાંભળ્યું અને તેને કહ્યું : “કેમરે, હરિવંશ ૧-૧૮; મત્સ્ય અ. સુ. તારે આને પતિ કરવો છે? મેં તને એને મારે હિમાલય અજનાભ અથવા ભરતવર્ષની ઉત્તરે અને ખાવા સારુ લેવા મોકલી તે, તું તે પતિ કરવા હૈમવત અથવા કિંગુરુષની દક્ષિણે એમ એ બે તૈયાર થઈ ગઈ! ઠીક, જોઉં છું તું એને શી રીતે દેશની વચ્ચે સામારૂપ આવેલો પર્વત. પરણે છે! હું હમણાં જ તારા દેખતાં એને મારીને હિમાલય (૨) યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞકાળે ભીમસેન પછી તને પણ પૂરી કરું છું.' આમ બેલીને તે પૂર્વ દિશા જીતવા ગયે હતા, તે ઈશાન દિશા તરફ ભીમસેનના ઉપર ધાયો. ભીમને અને એને જબરી વળ્યું તે વખતે હિમાલય પર્વત આવ્યો હતો. બથંબથા થઈ. એથી યુધિષ્ઠિરાદિ જાગી ઊઠયા. હાલ જેને હિમાલય કહીએ છીએ તે આ પર્વત હશે એટલામાં તે ભીમસેને હિડિમ્બને ઠાર માર્યો. | ભાર૦ એમ જણાય છે. ત્યાંથી પછી દક્ષિણ તરફ વળીને આ૦ અ. ૧૫ર–૧૫૪. પછી ભીમે હિડિમ્બાને ભીમસેન પૂર્વથી પુષ્કળ દૂર ગયા હતા. ભીમસેન મારવા લીધી, પણ એ કંતીને શરણે ગઈ અને શબ્દમાં જે દિગ્વિજયની હકીકત જોઈ, તે ઉપરથી પિતાની ભીમસેનને વરવાની ઈચ્છા વિદિત કરી. તે કાળે બંગાળાને ઉપસાગર મૂળે જ નહિ હોય કુંતી અને યુધિષ્ઠિરની આજ્ઞાથી ભીમસેને એને એમ લાગે છે. પૂર્વાપર સમુદ્રને લાગેલે ન હોવાથી અંગીકાર કર્યો. | ભાર આ૦ અ૦ ૧૫૫. આ મુખ્ય હિમાલય નહિ હેય. આ પર્વતમાંથી હિડિમ્બા હિડિમ્બ રાક્ષસની બહેન. એ કુંતીને નીકળેલી નદીઓ આ પ્રમાણે છે: ભાગીરથી (ઉપર વિનંતિ કરીને ભીમસેનને પરણુ હતી. એની જ લખેલા પ્રથમ હિમાલય પરથી ભાગીરથી ગંગાને આજ્ઞા લઈને હિડિમ્બા ભીમસેનને ઘેર સંસાર માંડવા લાવતાં તે માર્ગમાં એના પિતાને ઉદ્ધાર કરીને કઈ સ્થળે ઘણુ કાળ સુધી લઈ ગઈ હતી. તે ગુપ્ત થઈ હશે અને આ હિમાલય પર પ્રકટ વેળા એને ભીમસેનથી ઘટોત્કચ નામે પુત્ર થયે થઈને પુનઃ વહેવા માંડી હશે), સિંધુ, સરસ્વતી હતા. એ પુત્ર પણ ભારતના યુદ્ધમાં પાંડવપક્ષે (ભેગાવતી), શતકુ, ચંદ્રભાગા, યમુના, સરયૂ, ઇરાવઢીને મરાયો હતો. હિડિમ્બાનું નામ કમળપાલિકા વતી (એરાવતી), વિતસ્તા, વિશાળા, દેવિકા, કુદૂ, હતું. કમળપાલિકા દિવ્યજ્ઞાનવાળી હતી. એને થયેલ ગમતી, ધૂત પાપા, બાહુદા, દશદ્વતી, તૃતીયા કૌશિકી, Page #346 -------------------------------------------------------------------------- ________________ હિમાદક નિશ્ચવા, ગંડકી, ઇક્ષુ (ખ઼ુદા), લેહિતા (લેહતારણી), કૃતમાળા વગેરે. / મત્સ્ય૦ અ૦ ૧૧૩, હિમાદક અગત્સ્યના વંશમાં, કુળવૃદ્ધિ કરનાર એક ઋષિ. 339 હિરણ્મય પ્રિયવ્રતપુત્ર અગ્નિમ્રના નવ પુત્રામાંના છઠ્ઠો અગ્નિદ્ર. જ બુદ્રીપના નવ ભાગ કરી તેને વ - દેશ – સંજ્ઞા આપી તેમાંના એક પર આ હિરણ્યને આધિપત્ય આપ્યું હતું... હિરણ્મય (૨) હિરણ્મય રાજાને જેનું આધિપત્ય મળ્યું હતું. તે દેશ / ભાર॰ ભો૦ ૮ અ. ૫. ૦ જ જીદ્દીપના કરેલા નવ ભાગમાંને છઠ્ઠો દેશ. એની ઉત્તર તરફ આવેલા શ્વેત નામના મહાપર્વતની અને દક્ષિણ તરફ આવેલા શૃગવાન પર્વતની વચ્ચે અને પૂર્વ-પશ્ચિમ ક્ષારસમુદ્ર સુધી આ દેશ હતા. હિરણ્યકશિપુ કશ્યપ ઋષિથી દિતિને જન્મેલે એક અસુર. ભાગવતમાં ત્રીજા સ્કંધમાં અને હિરણ્યાક્ષ નામે ભાઈ હતા. એમ લખ્યું છે. મહાભારતના ળ વ તેિ: પુત્રઃ । એ વાકય ઉપરથી સમજાય છે. મેં હિરણ્યાક્ષ નામના એ એની માને એકલા જ હતેા; એટલે એને ભાઈ મૂળે જ ન હતા. એવુ ઘણા કાળ સુધી તપ કરીને બ્રહ્મદેવે પ્રત્યક્ષ થઈને એને વર માગવાનુ કહેતાં એણે માગ્યું હતું કે, હું ધરની અંદર તેમ જ ઘરની બહાર ન મરું, દિવસે ન મરુ` તેમ જ રાત્રિએ પણ્ ન મરું. નર અગર પશુ, શસ્ત્ર અગર અન્ન, તેમજ અજીવ અગર નિવ પદાથી મારુ માત ન થાય.' બ્રહ્મદેવ તથાસ્તુ કહીને સત્યલેજમાં ગયા એટલે એણે શૈલેાકયને જીત્યા, દેવેશ વગેરેને અનેક તરેહથી પોડવા લાગ્યા. ઋષિએ અને રાજાઓના યજ્ઞની સિદ્ધિ જ થવા દે નહિ. આમ ધણા કાળ પંત એણે રાજ્ય કર્યું.... / ભાગ૰ ૭ ૩૦ અ૦ ૩-૪; મત્સ્ય૦ અ૦ ૧૬૦–૧૬૨. જ ભાસુરની કન્યા ક્યાધુ આની સ્ત્રી થાય. તેને પેટે આને પ્રહ્લાદ અનુાદ, સંહ્લાદ, હાર્દ,, શિખિ, અને બાષ્ઠલ વગેરે પુત્રા હતા. ચાલુ મન્વ ંતરની ચેાથી ચેકડીમાં સત્યુગમાં એ વિષ્ણુ ભગવાનના હિરણ્યપુર નૃસિંહ નામ્ના અવતારને હાથે મરણ પામ્યા હતા. બ્રહ્મદેવે આપેલા વચનમાં બિલકુલ બાધ ન આવે એ રીતે એને માર્યા હતા. હિરણ્યકશિપુ (૨) કશ્યપને દત્તુને પેટે થયેલ દાનવામાંને એક. આ પાતે ઘણા મેાટા પરાક્રમી હતા. અણુ દેવ, અસુર અને મનુષ્યના ઉપર એક અદ્ભુ, દશ કરોડ વર્ષી, સત્તા ચલાવી રાજ્ય કર્યું હતુ.. એની સ્રીનુ નામ મળ્યું નથી, માત્ર મદાર નામના દાનવ અનેા પુત્ર હતા એમ જણાય છે. / ભારત અનુ॰ અ૦ ૧૪. હિરણ્યગભ` બ્રહ્મદેવ, મનુના કહેવા પ્રમાણે બ્રહ્મદેવ જ હિરણ્યગર્ભ છે. પ્રથમ આદિકારણે બનાવેલ એમ માત્ર પુરુષ તે જ છે, એ સૂર્યપ્રભ છે. હિરણ્યગર્ભ (૨) વિષ્ણુ, હિરણ્યગર્ભ` (૩) મહેશ્વર હિરણ્યગર્ભ (૪) કપિલ મહામુનિનું ન મ′ન્તર/ ભાર॰ શાં૦ ૩૪૯-૬૫. હિરણ્યગર્ભ (૫) ઋગ્વેદમાં કહ્યું છે કે પ્રાર‘ભમાં હિરણ્યગર્ભ થયા. તે જ ભૂતમાત્રના અધિષ્ઠાતા હતા. એ જ સ્વર્ગ અને પૃથ્વીને ધારણુ કરી રહ્યા હતા. એ જ જીવ અને પ્રાણુ દાતા છે, અને સમાં ચૈતન્યરૂપ છે. હિરણ્યધનું હિરણ્યધેનુ શબ્દ જુએ. હિરણ્યધેનું નિષાદાધિપતિ – માછીએ અને કાળાએને રાજ એકલવ્ય નામના નિષાદને પિતા / ભાર૰ આ૦ ૧૪૨-૪૦, હિરહ્મનાભ સૂર્યવંશીય ઇક્ષ્વાકુકુળત્પન્ન વિકૃતિ નામના રાજાના પુત્ર. એના પુત્ર તે પુષ્પરાન્ત, એ આ કાશમાં અન્યત્ર દર્શાવેલ પ્રથમ જૈમિનીમા શિષ્ય હાઈ તેની પાસે તેણે સામવેદમાં કેટલોક શાખાએની સંહિતાઓનું અધ્યયન કર્યું હતું. એવું પુરુકુળના સન્નતિમાન રાજાના પુત્ર કૃતિરાખને પ્રાચ્યસામની છ સ'હિતા આપી હતી હિરણ્યપુર પૌલેામ કાઢેળયના રહેઠાણુવાળું પાતાળમાં આવેલુ દૈત્યનુ પુર. અર્જુન એ ભગરીમાં ગયા હતા. / ભાર૦ ૧૦ ૧૭૫–૧૩; ૭૦ ૧૦૭–૧, Page #347 -------------------------------------------------------------------------- ________________ હિરણ્યબાહુ ૩૩૮ હિરણબાહુ બેન સંજ્ઞાવાળા કશ્યપકુળને એક એની સ્ત્રી હતી / ભાર૦ શાં. ૨૪૦-૩૫; અનુ. ઋષિ. ૨૦૦-૪. હિરણ્યબાહુ (૨) સVવિશેષ ભાર આ૦ ૫૭–. હિરણાક્ષ ચાલુ કલ્પના આરંભમાં થઈ ગયેલું એક હિરણ્યબિંદુ પ્રથમ લખેલા હિમાલય પર્વત પર મહાબલાઢય અસુર. એ દિતિનો પુત્ર હતા. ભાગ આવેલું તીર્થવિશેષ. ૩ ક. ૧૪-૧૭. • એ હિરણ્યકશિપુનો ભાઈ હેઈ, હરણ્યબિંદુ (૨) કાલંજર પર્વત પર આવેલા અસુર હતો. , ભાર૦ શાં. ૨૦૮–૧૦.૦ એ સ્વયંભૂ અગત્ય ઋષિના આશ્રમનું નામ. મન્વતરમાંના કશ્યપનો પુત્ર હોવો જોઈએ. હિરણ્યવેતા બ્રહ્મદેવનું નામાંતર. પૃથ્વીને એ પાતાળમાં લઈ ગયો હતો. વિષ્ણુએ વરાહ હિરણ્યતા (૨) અગ્નિ. અવતાર ધરીને પૃથ્વીને પોતાની દાઢ પર 'ચકીને હિરણરેતા (૩) પ્રિયવ્રત રાજાના દસ પુત્રમાં પાતાળમાંથી આણ પૂર્વવત સ્થાનકે મૂકી હતી. પાંચમો પુત્ર ધૃતે દા – ધૃત સમુદ્રથી વેષ્ટિત કુશદીપ | ભાગ ૩-૧૯. એની સ્ત્રીનું નામ રુષભાનું અધિપતિ હતો. એણે પોતાના દેશના સાત ભાગ અગર રૂષહ્માનું હતું. શકુનિ, શમ્બર વગેરે એના કરી તેને વર્ષ (દેશ) નામ આપ્યાં હતાં. આ સાતે પુત્ર હતા. | ભા. ૭ &૦ અ૦ ૨. એણે પિત... સાત દીકરાઓને અનુક્રમે વહેચી હિરણ્યાક્ષ (૨) વિશ્વામિત્ર ઋષિના પુત્ર માંને એક, આપ્યા હતા. વસુ, વસુદાન, દઢરુચી, નભી ગુપ્ત, હિરણ્યાક્ષ (૩) મયાસુરની ઉપદાનવી નામની કન્યાને સ્તુત્યવ્રત, વિવિક્ત અને વામદેવ, એ એના પુત્ર પતિ, ચાલુ મન્વેતરમાંને. અને તેમને દેશનાં નામ હતાં. હિરણ્યાક્ષ (૪) સોમવંશી વસુદેવના ભાઈ શ્યામકના હિરણ્યરમા રેવત મુવંતરમાંના સપ્તર્ષિમાને એક. બે દીકરામાં મોટા પુત્ર તે. હિરરોમા (૨) ચાર મનુષ્યજાતીય દિપાળમાં હિરણ્યવત વર્ષ વિશેષ. / ભાર૦ સ. ૨૮-૫૩, ઉત્તર દિગપાળ, હિરણ્યવતી કુરક્ષેત્ર સમીપ આવેલી નદી. | ભાર હિરણ્યમા (૩) રુકિમણીના પિતા ભીમક અથવા અ ૦ ૧૦૮–૧૨; ઉ૦ ૧૬૦-૧; ભી ૯-૨૫; ભીમનું નામાન્તર / ભાર૦ ઉ૦ અ૦ ૧૫૮. અનુ. ૨૭૧–૨૫. હિરણ્યવર્મા પશ્ચિમ દિશામાં દેશના રાજા. એણે હિંસ્ય કશિક ઋષિના પુત્રોમાં એક. (પિતૃવતિ પિતાની કન્યા દ્રુપદ રાજાના પુત્ર શિખંડોને પરણાવી શબ્દ જુઓ.) હતી. (વધારે હકીકત સારુ શિખંડી શબ્દ જુઓ) હોક પિશાચણવિશેષ. | ભાર૦ ક. ૩૭–પર. હિરણ્યવાહ ત્રણની સંજ્ઞાવાળે શણુ શબ્દ જુઓ. હુત ત્રણની સત્તાવાળા અંગિરાકુળને એક ઋષિ હિરણ્યશગ પ્રથમ કહેલા હિમાલયનું એક શિખર, હુતબુક અગ્નિનું નામ. આ અર્થનાં એનાં ઘણાં કૈલાસ શિખરની ઉત્તરે આવ્યું છે. નામ છે. હિરણ્યશગ (૨) કુબેરને દૂતવિશેષ વંશે કસાર હુહુ દૂદૂ શબ્દ જુએ. નદીને તીરે જે સુરભવન હતું ત્યાં રહેતો. એને હુણ જંગલી પ્લેચ્છ મનુષ્યજાતિ વિશેષ. સુમહાન, અમિમૌજા અને સુવિક્રમ એમ ત્રણ હૂણ ૨) જંગલી પ્લેચ્છને દેશવિશેષ. | ભાર મિત્ર હતા. ભી. ૯-૬૬. હિરણ્યણીવ પ્લક્ષદ્વીપમાં આવેલા પર્વત પૈકી એક લૂહ ચાલુ મન્વતર પૂર્વને અરિષ્ટને પુત્ર કઈ પર્વતવિશેષ. ગંધર્વ. દેવળ ઋષિના શાપને લઈને જ મળે હિરણ્યહસ્ત કાલકરક્ષની શકુતીને પેટે થયેલે પુત્ર. મગર થયે હતો. ગજેને એણે પકડયો હતો. હરિ એ મહાળ્યું હતું. મદિરથ રાજાની પુત્રી સુમધ્યમાં નામના વિષ્ણુના અવતારે ગજેન્દ્રમોક્ષ કરી અને Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ હોવાહન એક. ઉદ્ધાર્યો હતે. | ભાર૦ ૮ કં૦ અ૦ ૪. હેમને એક ગંધર્વ. હહ (૨) પ્રાધાને પેટે કશ્યપને, થયેલા ગંધર્વોમાંને હેમનેત્ર (૨) એક યક્ષ. | ભાર૦ સ. ૧૦–૧૮. એક. એ પ્રતિ અષાડ મહિનાના સૂર્યના સમાગમમાં તેમણે ગરુડપુત્ર. | ભાર ઉ૦ ૧૦૧–૧૪. સંચાર કરે છે. (૧૬ શુચિ શબ્દ જુઓ.) હેમણે (૨) રાંચમાનને પુત્ર. | ભાર૦ ઢો. હૃદય મુખ્ય યર્જુવેદનિષત ૨૩-૬૮. હૃદીક સેમવંશીય યદુકુળત્પન સાત્વત અન્વયના હેમા એક અપ્સરા. સ્વયં પ્રભાની સખી. (સ્વયં સ્વયંભેજ નામના યાદવને પુત્ર. એને દેવબાહુ, પ્રભા શબ્દ જુઓ.) શતધનું (યા શતધન્વા), મહાબળ, હતવર્મા અને હૈમાં (૨) ભારતવર્ષીય નદી. | ભાર૦ ભી ૯-૨૩. દેવમીઢુષ એવા પાંચ પુત્ર હતા. ભાર૦ આ૦ હેમાંગદ વસુદેવને રચનાને પેટે થયેલા પુત્ર માને ૬૪–૧૪૭. હૃષીકેશ દેહમાત્રની ઈન્દ્રિયોના સ્વામી ઈશ્વર તે હેરમ્બ દેશવિશેષ. જ. વિશેષ કરીને આ નામ વિષ્ણુને લગાડાય છે. હેરમ્બકા હેરના રહેવાસીઓ/ભાર૦ સ૩ર-૧૪ નારાયણ. / ભાર૦ શાં૩૫ર-૧, હૈડિઓ હૈડિમ્બેય શબ્દ જુઓ. હતિ પ્રહતીને મોટો ભાઈ. કાલની કન્યા ભય હડિમ્બેય હિડિંબાના પુત્ર ઘટકચનું નામ નર. એની સ્ત્રી હતી. તેને પેટે વિઘુકેશ નામે પુત્ર થયા હૈમવતવર્ષ દિપુરુષ દેશનું નામાન્તર. હતું. | વા૦ ર૦ ઉત્ત. સ. ૪, હૈમવતી હિમવાન પર્વતની કન્યા – પાર્વતી તે જ. હેતિ (૨) ચાલુ મન્વતરમાં રૌત્ર માસના સૂર્યના હૈમવતી (૨) કૌશિક ઋષિની ભાર્યા. (૪. કૌશિક સમાગમમાં સંચાર કરનાર એક યક્ષ. (૯. મધુ શબ્દ જુઓ.) શબ્દ જુઓ.). ઉપર કહેલે હેતિ અને આ એક કે હેમવતી (૩) હિમાલયમાંથી નીકળનારી નદીવિશેષ. જુદા એનો નિર્ણય કરી શકાતું નથી. આનું જ નામ આગળ જતાં શતકું પડ્યું. (૩, વસિષ્ટ હેતિ (૩) વૃત્રાસુરને અનુયાયી એક અસુર. શબ્દ જુઓ.) હમ સોમવંશીય અનુકુળાત્પન્ન રુદ્રથ રાજાને પુત્ર. હિરણ્યવતી હિરમય દેશમાંની નદી./ભાર૦ ભી૮-ભૂ અને સુતા રાજાને પિતા સેન તે જ. હૈહય સૂર્યવંશીય શર્યાતિકુળાત્પન્ન એક રાજા. એને હેમકૂટ કિપરુષ દેશની ઉત્તરે અને હરિવર્ષની દક્ષિણે દસ સ્ત્રીઓ અને એક પુત્ર હતા. તેમાં વીતહવ્ય આ બે દેશની સીમા રૂપ પર્વત. એ પૂર્વ-પશ્ચિમ * મોટા હતા. ક્ષારસમુદ્રને સ્પર્શલે હતે. એના એક કલાસ નામના હૈહય (૨) સમવંશી આયુકુળત્પન યદુરાજાને શિખર ઉપર કદી કદી વૈશ્રવણ આવીને રહેતા. પૌત્ર અને શતજિત રાજાના ત્રણ પુત્રોમાં મોટે. એની પાછળના ભાગ ઉપરના સરોવરમાંથી સરસ્વતી અને પુત્ર તે ધર્મ, નદી નીકળે છે. આ જ નદી મુખ્ય હિમાલય પર હૈહય (૩) સેમવંશીય હુકુળાત્પન હરિવર્મા આવી ત્યાંથી બેની સંજ્ઞાવાળા હિમાલય પર રાજાને પુત્ર. પ્રગટ થઈ હશે. હોત્રક સેમવંશીય વિજયકુળા૫ન કાંચન રાજાને હેમકૂટ (૨) રામસેનાને એક વાનર | વા. ર૦ પુત્ર. એને પુત્ર તે જનું રાજા, યુદ્ધ સ૦ ૩૦. હેત્રવાહન કાશી રાજાને સસરો. એનું નામ સુજક હેમગુહ સપવિશેષ. | ભાર આ૦ ૩૫–૯. પણ હતું. અંબા વગેરે ત્રણે બહેનો એ આજે હેમચન્દ્ર સૂર્યવંશીય દિષ્ટકુલેત્પન્ન તૃણબિંદુ રાજાના થાય. પુત્ર વિશાળને પુત્ર, એને પુત્ર. સુચન. હેત્રવાહન (૨) કાંઈ કાળ પર્વત પાંડવોની સાથે Page #349 -------------------------------------------------------------------------- ________________ શુપ હૃદિકા ૩e દૈતવનમાં રહેલે એક ઋષિ. ક્ષત્રવૃદ્ધ સોમવંશી આયુ રાજાના પાંચ પુત્રોમાંને હૂદિકા શષ્યવાન પર્વતમાંથી નીકળનારી નદીવિશેષ. બીજો પુત્ર. નહુષ રાજાનો નાનો ભાઈ. એના પુત્રનું હાદની કામ્યકવનની ઉત્તરે આવેલી નદીવિશેષ. નામ સુહેત્ર. હૃસ્વકર્ણ રાવણપક્ષીય એક રાક્ષસ. / વા૦ રા૦ ક્ષત્રોપેક્ષ શ્વફલક યાદવના તેર પુત્રોમાં એક પુત્ર. સં૦ સ૦ ૬. ક્ષપણુક પાખંડમતને એક પુરુષ વિશેષ હમા વિદેહવંશના મહામા રાજને પૌત્ર પાવિશ્વકર ત્રણની સંજ્ઞાવાળા અંગિરા કુળને અને સ્વર્ણરેમા જનકને પુત્ર. એને સીરધ્વજ એક ઋષિ. અને કુશધ્વજ એમ બે પુત્ર હતા. ક્ષમાવંત દેવલ ઋષિના બે પુત્રોમાં એક પ્રત્યુષ હાદ કયાધુને પેટ હિરણ્યકશિપુને થયેલા પુત્રોમાંને નામના વસને પુત્ર. એ. હાદિની સુદામા પર્વત પાસેની નદી. એ ઘણું ક્ષારકમ જે માણસ પોતાની વિદ્યા, તપ, ધન, કુળ વગેરેને લઈને બીજાને તિરસ્કાર કરે તે માણસને કરીને એ પર્વતમાંથી જ નીકળે છે. તે વા૦ ર૦િ પ્રાપ્ત થતું નર્કવિશેષ. . અ.૦ ૦ ૭૧. ક્ષાદ જંબુદ્વીપની આજુબાજ વલયાકારે આવેલું હૃી સ્વાયંભૂ રેવંતરના દક્ષ પ્રજાપતિએ ધર્મ ઋષિને આપેલી તેર કન્યામાંની એક. એના પુત્રનું નામ ખારો સમુદ્ર, મહાસાગરમાં એ પહેલે હોઈ એની પ્રશ્રય પહોળાઈ એક લાખ જનની હતી એની પછી આજુબાજુ પ્લક્ષદીપ આવેલ હતો. ક્ષિપ્રા વિધ્યાચળમાંથી નીકળનાર એક નદીવિશેષ; ક્ષતા વિદુરનું બીજું નામ. ઉજજૈન પાસે વહે છે તે. ક્ષત્ર એક યાદવવિશેષ. ક્ષાર ત્રણની સંજ્ઞાવાળા અંગિરકુળને એક ઋષિ. ક્ષત્રજય ધૃષ્ટદ્યુમ્નના પુત્ર માને એક. મહાભારતના ક્ષીરા ભારતવષય નદીવિશેષ. યુદ્ધમાં એ દ્રોણાચાર્યને હાથે મરા. / ભાર દો, ક્ષીરાવની ભારતવર્ષીય નદીવિશેષ. અ૦ ૧૦. ક્ષીરદ સખ્ત મહાસાગરમાં પાંચમો. આ કૌંચદ્વીપક્ષત્રદેવ શિખંડીને પુત્ર. મહાભારતના યુદ્ધમાં આ ની આજુબાજુ વીંટાયા હતા અને એની પહોળાઈ પાંડવોના પક્ષમાં હતો. એના રથના ઘડા વર્ણન સોળ લાખ યોજનની આસપાસ હતો. એની પછી કરવા જેવા હતા. દુર્યોધનને પુત્ર લમણને હાથે થાકીપ એની આસપાસ વીંટાયેલા હતા. મરા. / ભા૨૦ દ્રો અ૦ ૧૦. શુદ્રક સૂર્યવંશી ઇક્ષવાકુકુળાત્પન્ન અંતરિક્ષ રાજાના ક્ષત્રદેવ (૨) ધૃષ્ટદ્યુમ્નના પુત્રોમાંને એક, જે ભીષ્મ પહેલાંના વંશમાં થયેલા પ્રસેનજિત રાજાને પુત્ર. પાસે શસ્ત્રવિદ્યા ભર્યો હતો અને મહાભારતના એને પુત્ર રણુક અથવા કુલક રાજ. યુદ્ધમાં પાંડવપક્ષે લડી મરણ પામ્યા હતા તે. | શુદ્ધભુત સ્વાયંભુવ મન્વતર માંહેના મરીચિ ભારુ દ્રો૦ ૧૦. ઋષિના છ પુત્રે પીકી એક, કૃષ્ણાવતાર વેળા ક્ષત્રધર્મા સેમવંશીય આયુપુત્ર ક્ષત્રવૃહના કુશ કૃષ્ણના તેમની પૂર્વ જન્મેલા છ ભાઈઓમાં એક નામના પૌત્રના વંશના જયરાજને પુત્ર. તરીકે જન્મી કંસને હાથે મરણ પામ્યું હતું. ક્ષત્રધર્મા (૨) ધૃષ્ટદ્યુમ્નના પુત્રોમાંને એકએને શુધિ મિત્રવિંદાને કૃષ્ણથી થયેલા પુત્રોમાં એક દ્રોણાચાર્યો માર્યો હતો. | ભાર૦ કોઇ અ. ૧૦. લૂપ બ્રહ્મદેવની છીંકમાંથી ઉત્પન્ન થયેલ એક Hવવર્મા ક્ષેત્ર તે જ પ્રજાપતિ. / ભાર૦ શાં. અ૦, ૧૨૨. Page #350 -------------------------------------------------------------------------- ________________ જુઓ.) ભુલ્ય ૩૪૧ જ્ઞાનસંય શુભ્ય ત્રણની સંજ્ઞાવાળા, ભગુકુલોત્પન્ન એક ઋષિ. ક્ષેમધન્યા સૂર્યવંશી ઇક્ષવાકુકુળાત્પન કુશની પહેલાં સુરિકા મુખ્ય યજુર્વેદપનિષત. જન્મેલા પુંડરીક રાજાને પુત્ર. આને દેવનીક નામને ક્ષેમ પ્રિયવ્રતપુત્ર ઈમછવાના સાત પુત્રોમાંને પુત્ર હતો. પાંચમે પુત્ર. ક્ષેમધી વિદેહવંશીય ચિત્રરથ જનકને પુત્ર. એના ક્ષેમ (૨) ક્ષેમરાજાના દેશનું નામ પુત્રનું નામ સમરથજનક.. ક્ષેમ (૩) લક્ષદ્વીપના સાત દેશમાં પાંચમે દેશ. ક્ષેમધૂતિ મહાભારતના યુદ્ધમાં પાંડવપક્ષને એક ક્ષેમ (૪) સ્વાયંભૂ મવંતરમાંના ધર્મ ઋષિને રાજા | ભાર૦ દ્રો અ૦ ૨૫. તિતિક્ષાની કુખે થયેલે પુત્ર ક્ષેમધૂતિ (૨) ભીમસેને મારે દુર્યોધનપક્ષને એક ક્ષેમ (૫) ભારતના યુદ્ધમાં દુર્યોધન પક્ષને એક રાજા | ભાર૦ ક. ૫૦ ૧૩. રાજ. / ભાર આ૦ અ૦ ૬૭- આ ફોધવશ ક્ષેમમૂર્તિ ધૃતરાષ્ટ્રના સો પુત્રમાંને એક. એને નામના અસુરના અંશ વડે જ હતે. યુદ્ધમાં ભીમસેને માર્યો હતો. ક્ષેમ (૬) સોમવંશીય પુરકત્પન્ન જરાસંધ વંશના ક્ષેમવૃદ્ધિ શાવરાજાને સેનાપતિ (શાહવ શબ્દ શુચિ નામના રાજાને પુત્ર. એને પુત્રનું નામ સુવ્રત રાજા - ક્ષેમશર્મા ભારતના યુદ્ધમાં દુર્યોધનપક્ષને એક રાજા. ક્ષેમકે ભારતના યુદ્ધમાં પાંડવપક્ષને રાજા. એને જેમાં એક અપ્સરા. સંબંધે વિશેષ હકીકત મળતી નથી. ક્ષેત્ર્ય સેમવંશીય નહુષકુત્પન્ન પુરુરાજાના વંશના ક્ષેમક (૨) સોમવંશી પુરુકુલેત્પન્ન પાંડવવંશીય હસ્તી રાજાના પુત્ર દેવમીઢ અથવા બિમીટના નિમિ રાજાને પુત્ર. આ પાંડવવંશને છેલ્લે રાજા કુળમાં જન્મેલા ઉગ્રાયુધ રાજાનો પુત્ર. એને સુવીર હાઈ, એનાથી એ વંશ બંધ થયો. કારણ એની નામે પુત્ર હતા. સંતતિનું નામ ક્યાંય પણ મળતું નથી. ક્ષૌમિ શ્યામપરાશર કુળમાં થયેલા એક ઋષિ. ક્ષેમંકર પશ્ચિમ તિગત દેશને રાજા. (૩ જયદ્રથ શબ્દ જુઓ.) ક્ષેમદશી ઉત્તરકેસલ દેશને રાજ. એના અમાત્ય ૪ સોમપુત્ર બુધ. આ નામ કઈ કઈ ગ્રંથમાં બહુ નઠારા હતા. એનાથી એને ઘરે ત્રાસ થતા મળી આવે છે. હતો. કાલકક્ષીય નામના કોઈ બ્રાહ્મણે યુક્તિથી જ્ઞાતિ સમવંશના અનુકલપન્ન એક રાજા, વંશાબધાને શાસન કરી એનું રાજ પાછું મેળવી વળીમાં આનું નામ નથી. ક્ષેમદશીને સુખી કર્યો હતો. વિદેહવંશી એક જ્ઞાન પાવન ભારતવષીય તીર્થવિશેષ. આ તીર્થના જનક રાજાની કન્યા આની સ્ત્રી થતી હતી. | ભા૨૦ સ્થળ અંગે કોઈ નિર્ણય થઈ શકતો નથી, શાં અ૦ ૧૦૬. જ્ઞાનસંય એક બ્રહ્મર્ષિ (૨. કશ્યપ શબ્દ જુઓ.) Page #351 --------------------------------------------------------------------------  Page #352 -------------------------------------------------------------------------- ________________ બેરિંટ૨ ડાહ્યાભાઈ દેરાસરી રચંત જ આ જ પJ[0] થાકાંશા આપણા અમર પૌરાણિક પાત્રોની દ્વિસ્તૃત કથાઓ સાઁત આશરે 10,000 કરતાં વધુ પાત્રો વિષે આવશ્યક પરૈિચયથી સમૃધ્ધ ગ્રંથ