________________
સુજન
ર૭ર
સુદર્શન વૃત અને વૃક એમ ચાર પુત્રો હતા.
સુતીર્થ ભારતવર્ષીય તીર્થવિશેષ. | ભાર૦ ૧૦ સુજન બાર ભાર્ગવ દેવોમાંને એક.
૮૧-૫૪. સજન્ય બાર ભાર્ગવ દેવોમાંને એક..
સુતીક્ષણ એક બ્રહ્મર્ષિ. એ અગમ્ય ઋષિને શિષ્ય સુજય પાંડવોના અશ્વમેધમાં સહાય કરનાર એક હતા. રામચન્દ્ર એના આશ્રમમાં કેટલાક કાળ, યાદવ | જૈમિ૦ અ૦ ૧૩.
રહ્યા હતા. સુજાત સોમવંશી ધૃતરાષ્ટ્રને એક પુત્ર / ભાર૦ સુતેજન ભારતના યુદ્ધમાં પાંડવ પક્ષને એક રાજા, શ૦ ૨૫-૫
ભા૨૦ દ્રો૦ ૧૫૮, સુજાતવક એક ઋષિ.
સુતેજા સૂર્યવંશી ઇક્ષવાકુકુળના હરિશ્ચંદ્રવંશના સુદેવ સુજાત જાતિવિશેષ. | ભાર૦ સ. ૭૮–૯૨ રાજાના બે પુત્રોમાંને ના પુત્ર. સુજાતા ઉદાલક ઋષિની કન્યા, કહેલ ઋષિની ભાર્યા સુત્રામાં દેવસાવ િમવંતરમાં દેવવિશેષ. અને અષ્ટાવક્રની માતા.
સુંદ ઉપસુંદને ભાઈ. (સંદેપસુંદ શબ્દ જુઓ.) સજાતેય વિશ્વામિત્રકુળને એક ઋષિ
સુંદ (૨) તાટકા રાક્ષસીને પતિ. એને સુબાહુ અને અજયેષ્ઠ મોર્ય કુળના અગ્નિમિત્રને પુત્ર. | ભાગ ૧૨ મારીચ નામે બે પુત્રો હતા. ૧-૧૬
સુદરિદ્ર પાંચાળ નગરને એક બ્રાહ્મણ, ધૃતિમાન, સુજય મહાભારતના યુદ્ધમાં દુર્યોધન પક્ષને એક તત્ત્વદશ, તત્સક અને વિદ્યાચન્દ્ર એ ચારને રાજ. | ભા૨૦ ક૩૦ ૨૭
પિતા. (પિતૃવત શબ્દ જુઓ.). સુતનું વસુદેવની સ્ત્રીઓમાંનો એક
સુંદરી નર્મદા ગાંધર્વની ત્રણ કન્યામાંની એક અને સુતનું (૨) અપૂરની સ્ત્રીઓ પછી એક. આહકની માલ્યવાન રાક્ષસની સ્ત્રી. પુત્રી | ભાર૦ સ૧૪-૩૪
સુંદરિકા ભારતવર્ષીય તીર્થ. સુતપસ સાવણિ મવંતરમાં થનારા દેવ પૈકી એક. સુદર્શન વિષ્ણુના ચક્રનું નામ. સુતપા એક પ્રજાપતિ. એ જ જન્માક્તરે કૃષ્ણ - સુદર્શન (૨) ઋષભદેવના મોટા પુત્ર ભરત વડે પિતા વસુદેવ થઈ જમ્યો હતે.
પંચજનીને થયેલા પાંચ પુત્રોમાંને ત્રીજો પુત્ર. સુતપ (૨) સૂર્યવંશી ઇક્વાકુકુળના અંતરિક્ષ સુદશન () જંબુદ્વીપનું બીજુ નામ. | ભાર૦ રાજાના ત્રણ પુત્રોમાંને પહેલો. એનો પુત્ર તે ભી. સ૦ ૫. સમિત્રજિત
સુદર્શન (૪) ભારતવષય એક સરેવર | વા૦ રા. સુતષા (૩) સોમવ શી અનુકુત્પન્ન હેમ અથવા કિષ્કિ. સ૪૦. સેન રાજાનો પુત્ર. એને પુત્ર તે બલિરાજા. સુદર્શન (૫) ભારતવર્ષીય એક સામાન્ય પર્વત. | સુતલ સપ્ત પાતાળમાંનું ત્રીજુ પાતાળ. / ભાગ- વા. રા. કિષ્ઠિ૦ સ૦ ૪૩. ૫ કં૦ ૦ ૨૪
સુદર્શન (૬) એ નામને એક વિદ્યાધર. એક વખત સુતશ્રવા એક બ્રહ્મર્ષિ.
એણે અંગિરા ઋષિની હાંસી કરી તેથી ઋષિએ સુતસેમ પાંડવ ભીમસેનથો દ્રૌપદીને થયેલો પુત્ર. એને શાણે, કે જા તું સર્પ થઈશ. આમ શાપને ' મહાભારતના યુદ્ધમાં એને શકુનિની સાથે સંગ્રામ લીધે એ અંબિકાવનમાં અજગર થઈને પડ્યો. થયો હતો. એ રાત્રે તંબુમાં સૂતો હતો ત્યાં ગોકુળમાંથી એક વખત નંદ બધા ગોવાળો વગેરેને અશ્વત્થામાને હાથે માર્યો ગયો હતો. | ભાર લઈને યાત્રા કરવા ગયા હતા, તેમને આ અજગરે સૌ૦ ૮-૬૨. ત્રણની સંજ્ઞાવાળા શ્રતસેન એ જ. ગન્યા. કૃષણે એને મારી એને ઉદ્ધાર કરી નંદને સુતાર અનુશાલવ રાજાનો પ્રધાન
છોડાવ્યા હતા. / ભાગ દશમ સ્કં૦ સ૦ ૩૪.