SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ સુદર્શન ૨૭૩ સુદર્શન સુદશન (૭) ચન્દ્રમંડળ; ચન્દ્ર જેને અધિપતિ છે રાજાની દષ્ટિએ પડ્યો. અતિથિએ રાજાનું તેમાં આવેલા દ્વીપ / ભાર૦ થી ૫-૧૬. મન જેવાને એને કહ્યું કે હે રાજ! અમે સુદાન (૮) ઇવાકુવંશને દુર્યોધનનો પુત્રી જણાંએ ઘણું નિંઘકર્મ કર્યું છે. માટે તું મને સજા સુદર્શનાને અગ્નિથી જન્મેલ પુત્ર. એની સ્ત્રીનું નામ કર. રાજા કહેઃ આપ એવું બોલશો નહિ. એ ઓઘવતી હતું. આ ઓઘવતી નૃગવંશના આધવાન સ્ત્રી આપની દાસી છે. હું આપને આજ્ઞાધારક રાજની કન્યા હતી. | ભાર– અનુ. ૨-પર, સેવક છું. મારા આવવાથી આપની તૃપ્તિમાં કશી આ રાજાની અતિથિઓ ઉપરની મમતાની ન્યૂનતા આવી હોય તો આપ જ મને સજ કરે. પરાકાષ્ઠા હતી. એણે પિતાની સ્ત્રીને કહી મૂક્યું આ સાંભળીને મૃત્યુદેવે સંતુષ્ટ થઈને પિતાનું હતું કે હું અતિથિને કદી પણ વિમુખ થતા નથી. મૂળરૂપ પ્રકટ કર્યું અને કહ્યું કે રાજા, તે મને માટે તારે પણ એવું જ વ્રત પાળવું જોઈએ. હરાવ્યો. આમ કહીને ઓઘવતીના અર્ધભાગને મારી એમ કરીને માનેલી સઘળી વસ્તુઓમાંથી નદી બનાવી, પૃથિવી ઉપર સ્થાપી; અને બાકી અતિથિને પ્રિય હોય તે આપવું એટલું જ બસ રહેલા અર્ધભાગ સહિત રાજાને સ્વર્ગે લઈ ગયે. નથી; પણ મારે કરીને માનેલે આ દેહ પણ જે સુદર્શન (૯) ધૃતરાષ્ટ્રના સે પત્રમાં એક. / અતિથિને જોઈએ તો તે પણ આપ. સ્ત્રીએ ઠીક ભાર૦ થી ૭૭-૭. • એને ભીમસેને યુદ્ધનાં માર્યો એમ કહી પતિસંગમાં રહી અતિથિને સકાર હતે. કરવાનો નિયમ જ પ ળવા માંડ્યો. એક સમય સુદર્શન (૧૦) દુર્યોધન પક્ષને એક ક્ષત્રિય. | ભાર રાજા મૃગયા સારુ ગયે હતું, એ લાગ સાધીને સ૦ ૪-૩૪. એને સાત્યકિએ માર્યો હતે. | ભાર૦ બાઈનું સત્ય જેવાને બ્રાહ્મણને વશ કરીને સ્વતઃ દ્રારા ૧૧૮. મદેવ જ એને ત્યાં આવ્યું. સુદર્શન (૧૧) જમ્બુદ્વીપમાં આ વતું કેતુરૂપ એપવતીએ આગળ પડીને એને સત્કાર કર્યો જાંબુડાનું વૃક્ષ. / ભાર૦ ભી. ૭–૧૯. અને વિનંતી કરી કે મારે પતિ ગયા સારુ ગયે સુદર્શન (૧૨) હંસધ્વજ રાજના પુત્ર માને એક. છે. આપની જે ઈછા હોય તે નિવેદન કરે કે સુંદરી"ન (૧૩) સૂર્ય વંશના ઈવાકુ કુળના કુશ હું તે પૂર્ણ કર્યું. બ્રાહ્મણે કહ્યું કે મારી ઇચ્છા અન્વયમાં જન્મેલા યુવસંધિ રાનને તેની તું પૂર્ણ કરીશ? એણે હા કહ્યાથી બ્રાહ્મણે કહ્યું મનોરમા નામની મોટી સ્ત્રીની કુખે થયેલે પુત્ર. એ કે મારે તારા શરીરને ઉપભેગ કરવાની ઇચ્છા છે. માટે થયે એટલે ભારદ્વાજ ઋષએ એને ઉપનયન ધણું સારું, એમ બેલી એ ઘવતી બ્રાહ્મણને સંસ્કાર કરીને વેદવેદાંગનું તેમ જ ધનુર્વિદ્યાનું એકાંતમાં શમ્યા કરીને ત્યાં લઈ ગઈ. બ્રાહ્મ પણ શિક્ષણ આપ્યું, કેમ કે અયોધ્યાના પુષ્પ આઘવતી જોડે સંગ કર્યો. આ બે જણાં રતિમાં રાજાના પૌષ્ય અથવા ધ્રુવસંધિ રાજાને મનેરમા રોકાયાં હતાં, તેવામાં સુદર્શન મૃગયા કરીને પાછો અને લીલાવતી એમ બે સ્ત્રીઓ હતી. મનેરમાને આવે. એ પિતાની સ્ત્રીને હાક મારતો હતો; સુદર્શન અને લીલાવતીને શત્રુજિત નામે પુત્ર પણું એાધવતી બ્રાહ્મણની ઈછા તૃપ્ત કરાવવામાં હતા. એકદા ધ્રુવસંધિ અરણ્યમાં મૃગયા સારુ ગયો ગૂંથાયેલી હેવાથી, એણે એને ઉત્તર ન આવે; હતું, ત્યાં તેને સિંહે મારી નાખ્યો. અયોધ્યામાં તેમ બારણાં પણ ઉઘાડયાં નહિ. બ્રાહ્મણને તૃતિ આ વાતની જાણ થતાં રાજાની ઔર્વદેહિક ક્રિયા કરવામાં આવી. પછી વસિષ્ઠ ઋષિ અને મંત્રીઓએ થતાં એણે આવીને બારણું ઉઘાડ્યાં. પેલે અતિથિ મળીને વિચાર કરીને સ્રદર્શનને ગાદીએ બેસાડવાનો ૩૫
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy