________________
શતાનંદ
શત્રુદન
થયેલા બે પુત્રોમાંને મેટ અને ચિરકારી ઋષિને રાજા. એ કોને પુત્ર છે એ હકીકત જણાતી નથી. ભાઈ, એને સત્યધતિ નામને પુત્ર હતો. આ સત્ય- શત્રુન (૨) સૂર્યવંશી ઇક્ષવાકુ કુલેત્પન્ન અજપુત્ર ધૃતિ કૃપાચાર્યને મૂળ પુરુષ હતા / ભાગનવમો દશરથ રાજાને સુમિત્રાને પેટે થયેલા બે પુત્રોમાં ર૪૦ ૨૧,
કનિષ્ઠ. લક્ષ્મણને નાને ભાઈ. એ નાનપણથી શતાનંદ (૩) સાવણિ મવંતરમાં થનારા સપ્ત ભરતની તરફના વલણને હતે. જનકપુરમાં જ્યારે ઋષિઓમાંને એક
રામચન્દ્રનું લગ્ન થયું ત્યારે આનું લગ્ન પણ થયું શતાનીક પૂર્વ મસ્યાધિપતિ વિરાટ રાજાને ભાઈ | હતું. સીરધ્વજ જનકના નાના ભાઈ કુશધ્વજ ભાર વિરાટ અ૦ ૩૧ ૦ એ ભારતના યુદ્ધમાં જનકની દીકરી શ્રુતકીર્તિ શત્રુનને પરણાવી હતી. દ્રોણાચાર્યને હાથે મરણ પામ્યા હતા | ભાર તો વિવાહ પછી એને મામો સુધાજિત જે લગ્નપ્રસંગે અ૦ ૨૧ ભીષ્મને હાથે મરવાનું પણ કહ્યું છે | આવ્યું હતું તેની જોડે એ પિતાને મોસાળ કેકય ભા, ભી. ૧૧૮-૨૭.
દેશમાં ગયે હતા. કેજ્ય દેશથી એ પાછા આવ્યા શતાનીક (૨) દ્રૌપદીને નકુલથી થયેલો પુત્ર. પિતાના ત્યારે તે દશરથ રાજાની ર્વ દૈહિક શ્રાદ્ધ દિક કુળમાં થઈ ગયેલા રાજર્ષિ શતાનીક જેવો કીર્તિ. ક્રિયા થઈ ગયા પછી ભારત નંદીગ્રામમાં રહેતા હતા. વર્ધક હેવાથી એનું નામ નકુલે શતાનીક પાડ્યું આથી રામને નામે ચૌદ વર્ષ પર્યન્ત શત્રુદને જ હતું | ભાર આ૦ ૨૪૭૦ એ તંબુમાં સૂતે હતો અયોધ્યામાં સારી રીતે રાજ્ય ચલાવ્યું હતું. ત્યાં અઢારમા દિવસની રાત્રે અશ્વત્થામાને હાથે ચૌદ વર્ષ વનવાસ ભોગવી, રાવણને મારી સીતાને મરણ પામે.
લઈ રામચન્દ્ર પાછા આવ્યા અને રાજ્ય કરવા શતાનીક (૩) કેઈ એક એ નામને સોમવંશી લાગ્યા. સઘળાને ત્યાર પછીને ઘરે સમય રાજર્ષિ | ભાર આ૦ ૨૪૭-૮૦.
આનંદમાં ગયો. એ કાળમાં શત્રુનને સુબાહુ શતાનીક (૪) સોમવંશી પુરુકુળના પાંડવના વંશના અને શત્રુઘાતી એમ બે પુત્ર થયા હતા. જન્મેજય રાજાને વપુષ્ટમાને પેટે થયેલે પુત્ર. એના એક સમયે યમુના તટના કેટલાક ઋષિઓ રામપુત્રનું નામ સહસ્ત્રાનીક હતું.
ચંદ્ર પાસે આવીને લવણાસુરે આપેલા ત્રાસનું શતાના, (૫) પાંડવ વંશને સુદાસ રાજાને પુત્ર વર્ણન કરતા હતા, તે સાંભળીને શત્રુદ્ધ પોતે એનું બીજુ નામ સોમક હતું. એને દુર્દમન નામને લવણાસુરને મારવા તૈયાર થયે. રામચંદ્રના વનવાસ પુત્ર હતા.
કાળે ભરત અને લક્ષ્મણ એ બન્નેએ ઘણું કષ્ટ શતાયુ સેમવંશના પુરુરવાને પુત્ર, એક ક્ષત્રિ | ભગવ્યું હતું. માટે રામચન્દ્રના મુખમાંથી લવણાભા૦ આ૦ ૬૯૨૮,
સુરને વધુ સારુ આજ્ઞા નીકળતાં જ શત્રુને મને શિવાહા ભારતવર્ષીય એક નદી.
મોકલો કરીને આગ્રહ કર્યો. રામચંદ્રનો આજ્ઞા થતાં શતાણી દુર્ગાનું એક નામ.
જ પોતે નીકળીને ત્રીજે દિવસે વાલ્મીકિ ઋષિને શત્રુઘાતી સૂર્યવંશના ઈવાકુ કુલેત્પન્ન અજપુત્ર આશ્રમે આવી પહયો. આશ્રમ આગળ ભસ્મના દશરથ રાજાનો પૌત્ર. શત્રુદનને શ્રુતકીર્તિને પેટ મેટા ઢગલા જોઈને એણે ઋષિને એ વિષયે પૂછતાં થયેલા બે પુત્રેમાનો માટે પુત્ર. એને યુપકેતુ એણે મિત્રસહ રાજાના યજ્ઞ સંબંધી સમગ્ર હકીકત પણ કહેતા. એ વૈદિશ નામની નગરીમાં રહે. કહી / વારાઉત્તસ૦ ૬૫ ભાગવતમાં એને શ્રુતસેન પણ કહ્યો છે / ભાગ ૮ જે દિવસે શત્રુન વાલ્મીકિના આશ્રમે આવી સ્ક, અ૦ ૧૧ ગ્લે, ૧૩,
પહોંચ્યો હતો તે જ દિવસે સીતાને લવ અને કુશ - શત્રુદન સૂર્યવંશને એ નામને એક પણે પ્રાચીન એ બે પુત્ર પ્રસવ્યા હતા. શત્રુદન ત્યાંથી બીજે