________________
બૃહન્નલા
બ્રહ
તે ગઈ અને ઉત્તર વિરાટ પાસે સભામાં ગયે. કેમ કહી શકાય કે અન્ય ધમી એ આપણું ખોટું એક દેવદૂતે આવી કૌરવોને પરાજય કર્યો એવું જણાવા ઉમેરેલા આવા પ્રસંગે ક્ષેપક નથી ? ઉત્તર કુમારે તેમને કહ્યું. | ભાર૦ વિરા૦ અ૦ બુહસ્પતિ (૩) જન્મેજયના સર્પસત્રમાંને ઋષિ. ૬૭-૭૧.
ભાગ ૧૨-૬-૨૩. બૃહન્નલા બહન્ટાનું એક નામાન્તર. | ભાર૦ બહસ્પતિ (૪) ગુરુ તે જ. સૂર્યમંડળમાં સૌથી વિ. ૩-૪૪.
મોટો ગ્રહ મંગળ કરતાં બે લાખ યોજન ઊંચે બૃહસ્પતિ સ્વાયંભુવ મન્વન્તરમાંના અંગિરા ઋષિના છે. આ ગ્રહ, લગભગ શુક્રના ગ્રહ જેટલો તેજસ્વી ત્રણ પુત્રમાં બીજે. દેવોને ગુરુ. એ સ્વાચિષ
છે. પૃથ્વી જેવડા ૧૩૯૦ ગેળ એકઠા કરીએ અને મન્વન્તરમાં સપ્તઋષિઓમાંને એક હતા.
થાય એવડા મોટા છે, એને દિવસનું માપ નવ બૃહસ્પતિ (૨) ચાલુ વૈવસ્વત મન્વન્તરમાંના બ્રહ્મપુત્ર કલાક અને સાડી પંચાવન મિનિટનું છે, અને તેનું અંગિરા ઋષિના આઠ પુત્રોમાને મોટો પુત્ર. તેને વર્ષ આપણું વર્ષ કરતાં બારગણું લાંબું છે. સૂર્યથી અગ્નિવંશના સંબંધને લઈને ત્રીજી પદવીના અગ્નિ- એ પૃથ્વી કરતાં પાંચ ગણે છેટે છે. એને આઠ માં ગણેલ છે, કારણ કે અંગિરા ઋષિએ વરુણયજ્ઞ ચન્દ્રો – ઉપગ્રહે છે, ગુરુ અને એના ઉપગ્રહે એ નિમિતે અગ્નિને પિતાને પુત્ર માન્યો છે. સ્વયં. નાની શી સૂર્ય માળા જ છે. ભુવ મન્વન્તરમાં જે બૃહસ્પતિ, તે જ આ બેધદેશ ભારતવર્ષીય દેશ. ફરીથી જન્મેલે હેઈ, દેવ સહવર્તમાન સ્વર્ગમાંના બોધપ બ્રહ્મર્ષિ (૩. વસિષ્ઠ શબ્દ જુઓ.) હાલના પુરંદર નામના છ દ્ર અને ગુરુ તરીકે માન્ય બેધ્ય યયાતિ રાજા સાથે સંવાદ કરનાર એક ઋષિ. કર્યો. તેને શુભા અને તારા એમ બે સ્ત્રીઓ હતી. ભાર૦ શાંતિ અ૦ ૧૭૮. તેમાંથી શુભાને પેટે ભાનુમતી, રાગા, સિનીવાલી, બૈદ ધૌમ્ય ઋષિને શિષ્ય, એક ઋષિ. / ભાર અર્ચિષ્મતી, હવિષ્મતી, મહિષ્મતી, મહામતી એવી આ૦ ૩-૭૮. સાત કન્યા અને તારાને પેટે સંયુ, નિશ્ચવન, વિશ્વ- બૌદ્ધ પાખંડ પ્રવર્તાવનાર વિષ્ણુને એક અવતાર. જિત, વિશ્વભુક, વડવાગ્નિ, વિષ્ટકૃત એમ છે એણે પાખંડને નાશ કરવો જોઈતું હતું, તેને પત્ર અને સ્વાહા નામની એક કન્યા એમ સાત બદલે વધારે કર્યો એ તેણે સદેષ કૃત્ય કર્યું. તેથી સંતાન અનક્રમે થયાં હતાં. તારાના છ પુત્રમાં કચ જ તેને વૈદિકધમી માનતા નથી. કયાનું નામાન્તર હતું તેને નિર્ણય મળી આવતા બન્નધ એક રાજર્ષિ. તેની પાસે એક વેળા દ્રવ્યની નથી. | ભા૨૦ વન અ૦ ૨૧૭–૨૨૨. એ ચાલુ યાચના કરવા અગત્ય ઋષિ આવ્યા હતા. તેથી મન્વન્તરમાં ચોથ વ્યાસ થઈ ગયેલ છે. (વ્યાસ તેણે પિતાની આવક–જાવકને હિસાબ ઋષિને શબ્દ જુઓ.).
બતાવ્યું. તે જોઈ ઋષિને લાગ્યું કે આની પાસેથી બૃહસ્પતિની સ્ત્રી તારાનું ચ દે હરણ કર્યું ઇત્યાદિ દ્રવ્ય લેવાથી એની પ્રજાને બહુ પીડા થશે. તેથી વૃત્તાંત પુરાણમાં છે. પણ તે ખરું ન હોય, કારણ એને પિતાની જોડે લઈ ત્રસદશ્ય રાજ પ્રતિ ગમન દેવલોકમાં આવી અનીતિની વાત અસંભવિત છે. કર્યું. | ભાર વન અ૦ ૯૮. વળી મનુસ્મૃતિમાં મનુએ કહ્યું છે કે બૃહસ્પતિ બ્રહ્મ યજ્ઞક્રિયામાં મુખ્ય ઋત્વિક વ્યવસ્થા રાખવા દેવોના ગુરુ અને સોમ પણ – એની ગણના વસૂમાં જે કુશને દંડ રાખે છે તે દંડ. થાય છે માટે – દેવ, તે પિતાની ગુરુ પત્ની તે સોમને બ્રહ્મ (૨) આ ઉપર કહેલા દંડ વડે સઘળા પૂજવા લાયક. માટે દેવ એવું દુષ્કૃત્ય કરે નહિ. ઋત્વિજે પિતાપિતાનું નિયત યજ્ઞકર્મ સમજીને કરે