SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ થયુધાનિ રધુનાથ પ્રસ્થાન જતી વખતે સરસ્વતીને તીરે સ્થાપન દંપરથી સૈન્ય તૈયાર કરી સામે આવ્યો કે, ભીમસેન કર્યો હતો. ભાર મૌસલ૦ અ૦ ૭. અને વૃષકેતુ, મેઘવર્ણને અશ્વ પાસે રાખી, તેના થયુધાનિ યૌયુધાનનું જ નામ. ઉપર તૂટી પડયા અને તે બનનેએ યૌવનાશ્વને થૌવનાશ્વ સૂર્યવંશી ઇક્ષવાકુકુલોત્પન યુવનાશ્વ પરાભવ કરી ઘણું સૈન્ય માર્યું. યૌવના તમે રાજાનો પુત્ર, માંધાતા તે જ. / ભાર૦ શાંતિ અ૦ ૨૯. કણ અને અશ્વ શા માટે લીધે એમ પૂછતાં, યૌવનાશ્વ (૨) સૂર્યવંશી ઇક્ષવાકુકુલોત્પન્ન માંધાતા યુધિષ્ઠિરના યજ્ઞ માટે અશ્વ જોઈએ છે એમ રાજાના પૌત્ર અંબરીષ અથવા ધર્મસેન રાજાને આમણે કહ્યું. એ સાંભળી આને ઘણો આનંદ પુત્ર. આનો પુત્ર હારિત રાજ, થયો અને તેમને વિવિધ સત્કાર કર્યો અને પાંચ યૌવનાશ્વ (૩) હસ્તિનાપુરના પૂર્વ ભાગમાં આવેલી દિવસે ભદ્રાવતીમાં રાખી. સ્ત્રીપુત્ર સહિત. અપાર ભદ્રાવતીનો રાજા. આ ભદ્રાવતી કયા દેશની રાજ- દ્રવ્ય લઈ. શ્યામકણ ઘોડાને સાથે લઈ હસ્તિનાપુર ધાની તે ગ્રંથોમાંથી મળતું નથી તેમ જ રાજસૂય આવ્યો. આ જોઈ યુધિષ્ઠિરે પણ આને ઘણે જ યજ્ઞ વખતે ભીમસેને કરેલા દિગ્વિજયમાં પણ સત્કાર કરી ઘણુ હર્ષથી પોતાની પાસે રાખ્યો. / આનું નામ નથી. આ રાજ મોટો પરાક્રમી હતા. જૈમિની અશ્વ અ૦ ૧-૭. રાજને પ્રભાવતી નામની સ્ત્રી હતી અને સુવેગ નામને પુત્ર હતો. આ રાજા પાસે એક સ્યામકર્ણ અશ્વ હતો, જેનું રક્ષણ દશ અક્ષૌહિણી સૈન્ય કરતું હતું. પાંડવોએ જ્યારે અશ્વમેધ ૨ક્ત બીજ કઈ એક અસુર. એણે દીર્ધકાળ પર્વત કરવાનો નિશ્ચય કર્યો ત્યારે શ્યામક ઘેડ ઉગ્ર તપ કરીને રુદ્રને પ્રસન્ન કર્યા ને એવું વરદાન કયાંથી લાવો તેની તેમને બહુ ફિકર પડી. સંપાદન કર્યું કે મારું લોહી પૃથ્વી પર પડતાં એટલામાં જ વ્યાસ પ્રગટ થયા ને તેમણે યૌવનાશ્વ પ્રત્યેક બિંદુમાંથી મારા જેવા જ પરાક્રમી અસુર પાસે શ્યામકર્ણ ઘોડે છે એવું સૂચવ્યું. એ ઉપરથી ઉત્પન્ન થાય. શુભ-નિશુંભના વધ વખતે આ કૃષ્ણનું અનુમેદન લઈ વૃષકેતુ અને મેઘવર્ણને સાથે તેમને મળી ગયો હતો. આના રક્તમાંથી અનેક લઈ ભીમસેન ભદ્રાવતી ગયે.. રાક્ષસ ઉત્પન્ન થઈ યુદ્ધ કરવા લાગે છે એવું જોઈ ભીમસેને ત્યાં જઈ એ અશ્વ ક્યાં બાંધ્યો હશે કાળિકાએ વિકરાળ રૂપ ધારણ કર્યું અને આના તે સંબંધી તપાસ કરી. એટલામાં જ તેણે રક્તબિંદુ ભૂમિ પર પડવા ન દેતાં, એને વધ કર્યો. સાંભળ્યું કે રાજાની આજ્ઞાથી તે દિવસે ઘોડાને દેવીભા ૦ ૫ &૦ અ૦ ૨૭–૨૯. (દેવી શબ્દ જુઓ.) બહાર કાઢી નદી તીરે આણવાને છે, આ ઉપરથી ૨ધુ સૂર્યવંશી ઇક્ષવાકુકુલેત્પન્ન એલવિલ દિલીપને વૃષકેત અને મેધવણ સાથે તે એક ઊંચી ટેકરી પૌત્ર અને દીર્ઘબાહુ રાજાને પુત્ર / ભાર૦ વિ. પર ઊભો રહ્યો અને વિચાર કરવા લાગ્યો કે અશ્વ ૫૩–૧૪. આ રાજા સૂર્યવંશમાં એટલે પ્રખ્યાત કેવી રીતે લઈ જવો. એટલામાં મેઘવણે કહ્યું કે થયો કે, વંશનું સૂર્યવંશ નામ તે કયાંયે રહી અશ્વને હું લઈ આવું છું. એવું બેલી તેણે ગયું અને રઘુવંશ નામ ચાલુ થયું. આણે દીર્ધપિતાની રાક્ષસી માયાએ કરી ત્યાં જઈ અશ્વને કાળ પર્યત નિષ્કટક રાજ્ય કર્યું. એને અજ નામે ઊંચકીને આકાશમાગે ભીમ પાસે આ. પ્રસિદ્ધ એવો એક પુત્ર હતો. અશ્વ એકાએક ગુમ થયેલ જોઈને તેનું રક્ષણ રઘુનંદન રઘુકુળમાં જન્મેલા દશરથિ રામનું રૂઢિથી કરનાર સૈન્યમાં ઘણું ગરબડ મચી રહી અને તે કહેવાતું નામ, સમાચાર લાગલા જ થવનાશ્વને પહોંચાડયા. આ રધુનાથ રામ તે જ,
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy