________________
સગત
સાઠ હજાર પુત્રા નીકળી પડયા. પણ કેાઈ પત્તો લાગ્યા નહિ. એમણે સમુદ્ર ખાદી નાખ્યા પણ ત્યાંથી શ્યામક જડયા નહિ. તે ભૂમિ પર ફરતાં ફરતાં કપિલ મુનિના આશ્રમમાં આવી ચઢયા. ઘાડે! ત્યાં બાંધેલે દીઠાથી તેમણે ધાર્યું કે અમારે શ્યામકણું, ચેરી જનાર આ જ છે. કપિલ ઋષિ સમાધિસ્થ હતા, સાગરે એ ઋષિને મારવા માંડયા. સમાધિમાંથી ઋષિ જાગી ઊઠયા અને તેમણે એમની તરફ જોતાં જ બધા સગા બળીને ભસ્મીભૂત બન્યા.
અહીં સઘળા પુત્ર મૂઆ; પણે સગર રાજા યજ્ઞદીક્ષા લઈને ખેઠા હતા, અસમ ́ા હાજર હાય પણ એ તેા પ્રથમથી જ અરણ્યમાં જતા રહ્યો હતા. આવી વસ્તુસ્થિતિમાં યજ્ઞ સમાપ્તિ શી રીતે થાય ? પરંતુ અસમ ાને પુત્ર અંશુમાન વિચારવાન અને પરાક્રમી હતા. એ અશ્વ લેવા ગયા અને ઘણી યુક્તિથી કપિલને પ્રસન્ન કરી ધાડા પાછા આણી, એ વડે પેાતાના પિતામહને યજ્ઞ યથાસાંગ પૂરું કરાવ્યા. (અંશુમાન શબ્દ જુએ.) | ભાર॰ શાં૦ ૨૮–૧૩૦-૩; ભાગ૦ ૯ સ્યું અ ૮; હિર વ૦ ૧–૧૪-૧૫; બ્રહ્મ૦ અ૦ ૮; વાયુ અ૦ ૮૮; વા૦ ૨૦ બા અ૦ ૩૮; વિષ્ણુ૰
અ૦ ૪-૩; ભાર૦ ૧૦ ૧૦૫-૮,૧૦૬-૧૧. સંગત મૌવ'શીય સુયશના પુત્ર. અનેા પુત્ર શાલિશૂ* / ભાગ૰૧૨–૧–૧૪.
સગવ દુર્યોધનને રસાઈયા. / ભાર૦ ૧૦
અ
૨૪૦-૨.
સગ્રામજિત પાંડવાને મિત્ર એક રાજા. સમ્રાજિત (૨) ભદ્રાની કૂખે જન્મેલા, કૃષ્ણના પુત્રામાંના એક.
સગ્રામજિત (૩) યાવવિશેષ. / ભાગ૦ ૧૧
૩૦-૧૬.
સ*જય સૌર દેશનેા રાજા, વિદુલાના પુત્ર. (વિદુલા શબ્દ જુએ.)
સંજય (૨) સૂ`વ'શી ઈક્ષ્વાકુ કુળના અંતરિક્ષ રાજના વંશમાં જન્મેલા રણુંજય રાજાના પુત્ર.
૧૩૫
સજય
શાકય રાજા એને પુત્ર થતા હતા. સજય (૩) સેામવ`શી આયુપુત્ર ક્ષેત્રવૃદ્ધ રાજાના પુત્ર સુહેત્રના પુત્રને પ્રપૌત્ર, કુશ રાજાને પૌત્ર અને પ્રતિ નામના રાજાનેા પુત્ર અને પુત્ર તે
જયરાજા.
સજય (૪) સેામવંશી પુરુકુળના અજમીઢના પુત્ર નીલરાજાના વંશના ભર્યાશ્વ રાજાના પાંચ પુત્ર પૈકી પાંચમા પુત્ર.
સજય (૫) એક રાજપુત્ર, જયદ્રથને મિત્ર, જયદ્રથ કાઈ સ્વયંવરમાં જતા હતા અને રસ્તામાં પાંડવાના નિવાસસ્થાનમાં દ્રૌપદીને જોઈને કામાત થઈને એનુ` હરણ કરી ગયા તે વખતે જયદ્રથના સંગાથમાં હતા તે, (જયદ્રથ શબ્દ જુઓ.) સંજય (૬) ગવલ્ગણુ નામના જીતને પુત્ર. એ ધૃતરાષ્ટ્ર રાજાને સારથિ હતા. એ ધણા જ સત્યવક્તા અને નિઃસ્પૃહી હતા, એમ હોવાથી ધૃતરાષ્ટ્રને મેધ કરવામાં આઘુંપાછું શ્વેતા જ નહિ. વ્યાસના પ્રસાદથી એને ઘેર ભેઠે બેઠે ભારતના યુદ્ધની અથ– ધૃતિ સઘળી હકીકત જણાય અને એ ધૃતરાષ્ટ્રને કહે, એવી શક્તિ સંપાદન થઈ હતી. (ગાવગણિ શબ્દ જુઓ.) એક સમયે એણે ધૃતરાષ્ટ્રની મર્યાદા મૂઠ્ઠીને એની સાથે સભાષણ કર્યું હતું. જ્યારે ધૃતરાષ્ટ્રે પૂછ્યું કે સંજય! મારા પુત્રાનું યુદ્ધમાં શુ થયું. તે મને કહે; અને લાભને અનુસરનારા, દુષ્ટપ્રુદ્ધિ, ક્રાધથી વિકૃત સ્વરૂપવાળે, રાજ્યની લાલસાવાળા, તથા રાગથી વિવેકરહિત થયેલા દુર્યોધન, એ યુદ્ધમાં અનીતિથી વર્તો હતા તે પણ તું મને કહે. તે વખતે સંજયે કહ્યું હતું કે હે ધૃતરાષ્ટ્ર રાજા ! મેં બધું પ્રત્યક્ષ દીઠું છે, માટે હુ તમને કહુ છું તે ધ્યાનથી સાંભળા, ખરું જોતાં પાંડવાના સંબંધમાં તમારી મેાટી અનીતિ થયેલી છે. હું ભરતશ્રેષ્ઠ રાજ! પાણી વહી ગયા પછી પાળ બાંધવી એ જેમ વૃથા છે, તેમ તમારા આ પ્રલાપ પણ મિથ્યા જ છે, એ નિષ્ફળ છે માટે શાક ન કરે...જો તમે પ્રથમથી જ કુંતાપુત્ર યુધિષ્ઠિરને તથા તમારા પુત્રાને જુગાર રમતાં અટકાવ્યા