________________
ભરદ્વાજ
કરવા આવ્યા હતા અને મને રહેવાનું એકાદું સ્થળ બતાવ એવું રામે આને પૂછ્યું હતું. તે ઉપર તેણે અહીંથી દસ ગાઉ ઉપર ચિત્રકૂટ પર્યંત છે. ત્યાં જઈને રહે। એવું કહ્યું, અને પેાતાના શિષ્યાને
મેાકલી ત્યાં જવાના માર્ગ દેખાડયો. તેથી રામ ત્યાં ગયા. / વા૦ રા॰ અયાખ્યા સ૦ ૫૪–૫૫,
એ જ પ્રમાણે રામને પાછા તેડી લઈ જવા નીકળેલા ભરત પણ આને મળ્યા હતા. ભરતના નંદીગ્રામ રહ્યા પછી, રામ રાવણના વધ આદિ કૃત્ય આટાપી લઈ પાછા અયેાધ્યા જતા હતા ત્યારે પણ ભરદ્વાજને મળ્યા હતા. / વા૦ રા૰ યુદ્ધ સ૦ ૧૨.
ભરદ્વાજ (૫) સેામવંશી પુરુકુળાપન્ન દુષ્યંત પુત્ર ભરતને મરુદ્ગણે આપેલા પુત્ર. ભરત પછી તે જ રાજ્યાધિકારી થયા હતા. એના વિતથ અને વથ એવાં બીન' નામેા પણ હતાં. તેને મન્યુ નામા પુત્ર હતા.
૨૮
ભરદ્વાજ (૬) ઉચ્ચસ્થ્યની ભાર્યા મમતાને બૃહસ્પતિથી થયેલા પુત્ર. / ભા૦ ૯–૨૦; વિષ્ણુ૦ ૪–૧૯૭;
મત્સ્ય ૪૯.
ભરદ્વાજ (૭) એણે ધૃતાચીને જોઈને કામાતુર થવાથી પડેલા પેાતાના વીર્યને દ્રોણુ–પડિયામાં રાખ્યું હતું. પડિયામાંથી ઉત્પન્ન થયેલી કન્યા શ્રુતાવતી, શ્રુતાવતીએ ઇન્દ્રને પરણવા ઉગ્ર તપ કર્યું હતું, પરિણામે એ શચી રૂપે હાલના ઈંદ્રની સ્ત્રી થઈ. ભરદ્વાજ (૮) એ જ નામના બીજો ઋષિ / ભા
ભસ્માસુર
પણ હતુ. તેના પુત્રનું નામ વૃદ્ધ હતું. ભશિવનું નામ. ભગ` (૨) રુદ્ર શબ્દ જુએ.
ભર્યાં (૩) સેામવ'શી તુને પૌત્ર અને વહિન નામના રાજાના પુત્ર. તેને પુત્ર ભાનુમાન. ભગ ́ (૪) સેામવંશી આયુપુત્ર ક્ષેત્રનૃહવશના કાર્યકુલેપન વીતિહેાત્રને પુત્ર, તેના પુત્ર ભાગ`ભૂમિ. ભગ (૫) ભારતવષીય પૂર્વનિષાદ દેશ ભ સ્થાન ભારતવનું તી ભર્માંધ સેામવશી આયુકુલેત્પન્ન પુરુવંશના અજમીઢપુત્ર નીલના પુત્ર અર્ક રાજાના પુત્ર ભ તે જ. આ રાજ મેાટા પરાક્રમી હતા. તેને મુદ્ગલ, યવાનર, બહુષ્ટિ, કાંપિલ્થ અને સંજય એવા પેાતાના જેવા જ પરાક્રમી પાંચ પુત્રા હતા. આથી સંતુષ્ટ થઈએ એવું ખાયેા કે મારા રાજ્યના સંરક્ષણાર્થે આ પાંચ પુત્રા (અલમ્ ) પૂરતા છે. તે ઉપરથી આ પાંચનું પ ચાલ એવુ નામ પડયુ અને એ જ કારણથી તેમના દેશનું નામ પાંચાલ પડયું હતું. /ભાર૰ વન૦ ૨૧. ભલદક વૈશ્યજાતીય એક મંત્રદ્રષ્ટા ઋષિ/ મત્સ્ય ભુલંદન એક બ્રહ્મર્ષિ (૨. અત્રિ શબ્દ જુએ.) ભલંદન (ર) *વંશી દૃિષ્ટપુત્ર નાભાગના પુત્ર આને પુત્ર વત્સપ્રીતિ.
ભલ્લાટ ભારતવષીય દેશવિશેષ. ભલ્લાદ સે।મવ'શી આયુકુલાત્પન્ન પુરુવંશના ઉકસ્વન રાજાના પુત્ર.
ભવ શિવનું નામ,
શ ૮.
ભરા વિશાલપુરીના રાજાની કન્યા. તેના બાપે તેના વિવાહ કરૂષદેશાધિપતિના પુત્ર સાથે કર્યો. પેાતાન મામાની પુત્રી બહેન પાતે જ લેવી એ હેતુથી, તેને વિવાહ કર્યા હતા છતાં તેના પતિનું રૂપ ધારણ
કરી શિશુપાલે હરણ કર્યું`` હતુ`. ભરાના બાપ શિશુ-ભવિષ્ય ચૌદ હજાર લેકના પૂરતું મહાપુરાણુ
પાલના આરમાન માના ભાઈ – મામા હૈાવા જોઈએ કારણ કે તેના પ્રત્યક્ષ મામા તા વસુદેવ હતા. ભરુક સૂર્યવંશી ક્ષ્વાકુકુળાન્પન્ન હરિશ્ચંદ્ર વંશના વિજય રાજાના પુત્ર, એનું રુચક એવું બીજુ નામ
ભવ (૨) એક રુદ્ર.
ભવ (૩) વસુદેવને રથરાજીથી થયેલા પુત્ર.
ભવનદિ એક બ્રહ્મર્ષિ' (૨. કશ્યપ શબ્દ જુએ,) ભવાની સતીનું એટલે પા'તીનુ નામ.
પૈકી એક
ભસ્મ અથવ ણુવેપનિષત્.
ભસ્માસુર શિવની ભસ્મમાંથી ઉત્પન્ન થયેલા અસુર, જેને માથે એ હાથ મૂકે તે બળીને ભસ્મ