________________
હનુમાન
૩૧૭
હનુમાન
જોઈને સુગ્રીવને ઘણે ભય લાગ્યો. એને લાગ્યું કે 'હું છાચારી અને ઇચ્છિત ગતિ કરનાર વાયુપુત્ર આ અદ્દભુત યોહાઓને પિતાને નાશ કરવાને હનુમાન છું અને સુગ્રીવને સચિવ છું.' વાલિએ જ મોકલ્યા છે. આથી ત્રાસ પામી તે આ સાંભળી રામે લક્ષમણ પ્રતિ કહ્યું: “લક્ષમણુ! તેમ જ ત્યાં વસનારા બીજા વાનરે નાસીને મૈતંગ આણે કહ્યું તે તે સાંભળ્યું ? જે તે ખરે. એના ઋષિના આશ્રમમાં ભરાઈ ગયા. પછી સુગ્રીવે ભાષણમાં એક પણ અશહ શબ્દ આવ્યું નથી. હનુમાનને કહ્યું કે, “તું ઉદાસી સરખે વેશ કરીને વનમાં આ કઈ વ્યાકરણશાસ્ત્રસંપન્ન જણાય છે. એના થઈને ફરતા ફરતે એ બે પુરુષ પાસેથી સયુક્તિક બોલવામાં માધુર્ય પણ કેવું છે. જે રાજાની વચને વડે તેઓને તેમજ તેમના ભાવને જાણી લે. પાસે આ સચિવ છે તેનાથી કાર્યસિદ્ધ થશે જ.' તેમને વિશ્વાસ બેસાડીને આ વનમાં આવવાનું પછી રામનાં વચન ઉપરથી, આ વાનરે જોડે પ્રયોજન પૂછજે.' આ ઉપરથી હનુમાન પર્વત સખ્ય કરવાને એમને ઈરાદે સમજી લઈ, લમણે પરથી નીચે કૂદ્યો અને રામ અને લક્ષમણુની હનુમાનને પિતાને બધે ઇતિહાસ કહ્યો. “સુગ્રીવનું આગળ ગયો. જઈને તે સત્ય પરાક્રમીઓને સુગ્રીવના નામ અમે સાંભળ્યું છે અને એની જ શોધ કરતાં હિતાર્થે બે કર જોડીને મનહર વાણથી મૃદુ કરતાં અહીં આવ્યા છીએ' એવું કહ્યું. | વારા વાક્ય કહેવા લાગે છે પુરુષ, રાજર્ષિ અથવા કિષ્કિ સ૦ ૩. દેવતા જેવા તમે બે કેણુ છે ? તમે સ્થિર વ્રત- લક્ષમણનાં વચન સાંભળી મારુતિને આનંદ વાન તપસ્વીઓ અને શ્રેષ્ઠ બ્રહ્મચારીઓ સરખા આનંદ વ્યાપી રહ્યો. એણે પોતે ધારણ કરેલું લાગે છે, તેમ જ વનમાં વસનાર મૃગાદિ પ્રાણીઓ નાનું બહુ શરીર બદલીને પિતાનું મૂળ સ્વરૂપ તથા રાક્ષસને ત્રાસ ઉપજાવો એવા છે ! તમે આ
ધારણ કરી, રામ અને લક્ષમણ બન્નેને પિતાને વનમાં કેમ આવ્યા છે ? આપ કોણ છે ? પિતાને
ખભે બેસાડીને પંપા સરોવર આગળથી જે કુદ્યો, સ્વરૂપ વડે વનમાં વસનારી પ્રજાને ત્રાસ ઉપજાવો
તે સુગ્રીવની પાસે આવી ઊભો. પછી રામ અને એવા છે છતાં, કેઈ ઊંડા પરિતાપમાં છે એમ
સુગ્રીવ મળ્યા અને તેમનું સખ્ય થયું. સુગ્રીવનું નિસાસા નાખતાં કેમ દેખાઓ છો ?'
દુઃખ ટાળવાનું રામ અને સીતાની શોધ કરવાનું હનુમાનનું વચન સાંભળી રામ કે લક્ષમણ કઈ સુગ્રીવે માથે લીધું. કંઈ બોલ્યા નહિ અને એકબીજાની સામું જોઈ રહ્યા, તરત જ હનુમાને વાલિને ત્યાં જઈ આમંત્રણ એટલે હનુમાને વળી પ્રિય વાક્ય કહી કહ્યું કરવાથી વાલિ બહાર આવ્યા. એનું અને સુગ્રીવનું આમ, નિર્દોષપણે પૂછવા છતાં તમે બેલતા કેમ યુદ્ધ થયું. બીજે દિવસે રામે બાણથી વાલિને માર્યો. નથી? મારા સરખા અભ્યાગતને પિતાનાં સુખદુઃખની સુગ્રીવને રાજ્યાભિષેક કરી વાલિપુત્ર અંગદને વાત કહેવાથી શો લાભ એમ ધારતા હે, તે તે યુવરાજ નીમ્યા અને પિતે લક્ષમણ સહિત પ્રસવણ યે ગ્ય નથી; કેમકે મારા સરખાઓ પણ મિત્રનું પર્વત પર રહ્યા. રાજ્ય મળ્યા પછી ત્રણ-ચાર હિત અને શત્રનું અહિત કરવા વખતે સમર્થ મહિના સુગ્રીવે એશઆરામમાં કાઢી નાખ્યા. આથી થાય છે.”
ક્રોધાન્વિત થઈ લક્ષમણ કિકિંધા ઠપકે દેવા ગયા. પછી રામની આજ્ઞાથી લમણે હનુમાનને પિતાની પણ સુગ્રીવે બધા વાનરોને તેડાવ્યા હતા. તેઓ બધી હકીકત કહી, જે સાંભળીને હનુમાને કહ્યું. તે વખતે જ આવી પહોંચ્યા હતા. તે સઘળાઓને 'વાનરરાજ સુગ્રીવ તમારી સાથે સખ્ય કરવા ઈચ્છે ચોતરફ સીતાની ભાળ સારુ રવાના કર્યા. હનુમાનની છે. એના ભાઈ વાલિએ એને કાઢી મૂકે છે વગેરે સાથે અંગદને પ્રમુખ કરીને દક્ષિણ દિશા તરફ હકીકત કહી પિતાની ઓળખાણ આપી એણે કહ્યું: મોકલ્યા. વા૦ રા૦ કિષ્કિ. સ૪૮૦સીતાને