SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યવ્રત ૨૪૦ સત્યવ્રત (૨) પૂર્વકલ્પમાંતારા. (મત્સ્યાવતાર શબ્દ જીઆ.) નિત્યપ થાય ત્યારે કેવી સ્થિતિ હશે એ જોવાની એને ઘણી ઈચ્છા થઈ હતી. સત્યવ્રત રાજા એક વખત સધ્યાવ ંદન કરતા હતા, તે વખતે એના હાથમાં પાણીની અંજલિ લીધી તેમાં એક નાનું માલૢ આવ્યું. એનુ રક્ષણ કરવા સારુ રાજાએ એને પાણીના પવાલામાં મૂકયું પણ એટલામાં તેા તે એટલુ' મેાટુ થઈ ગયુ· કે તેમાં સમાય નહિ. પછી રાજાએ મેાટા વાસણમાં, નદીમાં એમ મૂક્તાં મૂકતાં છેવટે સમુદ્રમાં મૂક્યું. બધા સમુદ્ર એનાથી ભરાઈ જાય એવુ લાગ્યું. રાજાએ અને કાઈ દેવ સમજીને પ્રાર્થીના કરી, મત્સ્યે પ્રસન્ન થઈને કહ્યું કે થાડા સમય પછી પ્રલય થઈ ત્રણે લેાકના નાશ થઈ જવાના છે. પછી મત્સ્યે અને એક વહાણુ બનાવવાનું કહ્યું અને લેવાય તેટલાં પ્રાણીઓને લઈને એમાં બેસવાનું સૂચવ્યું હતું. તે પ્રમાણે એણે બધી તૈયારી કરી હતી. નિત્ય પ્રલયમાં ભૂલેર્લોક, ભૂવક અને સ્વક એમ ત્રણ લાક ડૂબી ગયા. ચાર લેાક માત્ર રહ્યા હતા. રાજા સાથે લીધેલાં પ્રાણી સહિત વહાણુમાં હતા, અને રાજાનું વહાણુ પ્રલયાદધિમાં ફરતું હતું. તેટલામાં પેલા મત્સ્ય વચન આપ્યા પ્રમાણે એની પાસે આવ્યા. પછી સાપની રજુથી પેાતાના વહાણને મત્સ્યના શૃંગ સાથે બાંધ્યું અને મત્સ્ય એને દારોને પ્રલયજળમાં ફેરવવા લાગ્યા. એ મત્સ્ય અને રાજા વચ્ચે ઇતિહાસ સંબધી અનેક વાતા થઈ. આ હકીકતને ગ્રંથ તે મત્સ્યપુરાણુ, હયગ્રીવ નામના અસુર વેદનું હરણ કરી ગયા હતા તેના મત્સ્યરૂપી ભગવાને વધ કરીને વેદ પાછા આણ્યા બાદ, પ્રલયજળ ઊતરી ગયા પછી પુનઃ ઊઠેલા બ્રહ્માને સ્વાધીન કર્યા. મત્સ્યે પછી રાજાને આશીર્વાદપૂર્વક કહ્યું કે તું ચાલુ ૪૫માં સાતમા મનુ થઈશ. આમ વર પ્રદાન કરીને મત્સ્ય અંતર્ધાન થયા. સત્યવ્રત (૩) સૂર્યવંશી ઇક્ષ્વાકુ કુળાપન્ન રાજાના પૌત્ર અને નિબ"ધન રાજાના બે પુત્રામાંના મેટા સત્યા પુત્ર, એનું ખીજુ નામ ત્રિશંકુ હતું. સત્યવ્રત (૪) ધૃતરાષ્ટ્રના સો પુત્રામાંના એક. એનું નામ સત્યસંધ એવું હતું. સત્યવ્રત (૫) એ નામના બ્રાહ્મણુ, એનું નામ ઉતથ્ય હતું. નિરક્ષર હેાવાથી બહુ નિ ંદાતા, પશુ એન્ડ્રુ સત્ય જ ખેાલવું એવું વ્રત લીધું હતું. એને સત્યતપા પણ કહેતા હતા. (સત્યતપા શબ્દ જુઓ.) સત્યવ્રત (૬) શાસ્ક્રીપમાંના લાતિવશેષ / ભાગ૦ ૫-૨૦-૨૭ સત્યવ્રત (૭) સત્યસેન અવતારને એક અનુચર / ભાગ૦ ૮–૧–૨૫ સત્યમવા સૂર્યવંશી નરિષ્યંત કુળના વીતિઢુત્ર રાજાના પુત્ર. એને પુત્ર તે ઉરુશ્રવા રાજ. સત્યશ્રવા (૨) સોમવંશી ઉપરિચર વસુના પુત્ર પ્રત્યગ્નનું બીજું નામ. સત્યશ્રવા (૩) એ નામના એક બ્રહ્મષિ સત્યશ્રવા (૪) અભિમન્યુએ મારેલા દુર્ગંધન પક્ષને એ નામના એક રાજ | ભાર॰ દ્રો સ૦ ૪૫ સત્યમઘ ચેાગડાની સંજ્ઞાવાળા સત્યવ્રતનું ખીજું નામ / ભાર॰ આ ટ સત્યસહા રુદ્રસાણિ` મન્વંતરમાં થનારા વિષ્ણુના અવતારના પિતા. સત્યસેન ઉત્તમ મન્વંતરમાં થઈ ગયેલા વિષ્ણુને અવતાર. સત્યસેન (૨) અર્જુને મારેલો દુર્યોધન પક્ષને એ નામના ક્ષત્રિય. / ભાર૦ ૪૦ અ૦ ૨૭ સત્યસેન (૩) નકુળ મારેલા કાઁના પુત્રામાંના એક / ભાર॰ શ॰ અ૦ ૭૦ સત્યસેના ગાંધારીની બહેન અને ધૃતરાષ્ટ્રની ભાર્યા. / ભાર॰ આ૦ ૧૧૯-૨૩ સહિત સોમવંશી પુરુકુળના ઉપરિચર વસુના પૌત્ર અને બૃહદ્રથ રાજાના પુત્ર કુશાગ્રહના ઋષભ નામના પુત્રને પુત્ર. એને પુષ્પવાન નામે પુત્ર હતા. સત્યા ઋષભદેવ વંશના વારવ્રત રાજાના બે પુત્રામાંના મેાટા પુત્ર મથુ રાજની સ્રી અને ભાવન રાની માતા.
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy