________________
સત્યયુગ
28
જેan
ભાગ ૧૦ સ્કં૦ અ૦ પદ સ્વલકન ગમન સારુ સત્યવતી (૪) ઉપરિચર વસૂની કન્યા. એ એના
એ તપોવનમાં ગઈ હતી. | ભાર૦ મી. અ૦ ૮. વિર્ય વડે મત્સ્યના ઉદરમાં પેદા થઈ હતી. | સત્યયુગ કૃતયુગ તે જ,
ભાર૦ આ૦ ૬૦–૨૦ ગન્ધવતી, કાલી, મત્સ્યગંધા સત્યરથ દુર્યોધનના પક્ષના પાંચ ત્રિગર્ત રાજપુત્ર અને જનગધા એવાં એનાં બીજાં નામો છે. જે સંશપ્તક હતા તેમાં એક ટક. | ભાર ઉદ્યો૦ વ્યાસ, ચિત્રાંગદ અને વિચિત્રવીર્યની માતા. એ સ. ૧૬૬ અમુક અમુક દ્ધાને હું મારીશ જ પૂર્વ જન્મમાં બહિષદ્ પિતૃની કન્યા અછાદા નામે એવી પ્રતિજ્ઞા લઈને યુદ્ધમાં જનાર “સંશપ્તક' હતો અને શાપને લઈને ભૂમિ પર અવતરી હતી | કહેવાતે. આ અને એના ચારે ભાઈઓએ અર્જુન- ભાર૦ સા ૬૪-૯ર૦ એ જયારે કુંવારી હતી ત્યારે ને મારવાની પ્રતિજ્ઞા લીધી હતી. એ સઘળાઓને પર શર ઋષિ વડે એને પેટે વ્યાસનો જન્મ થયો અર્જુને યુદ્ધમાં માર્યા હતા. | ભારે શ૦ ૦ ૨૭ હતે. પછી એ શખ્સનુ રાજાને પરણી હતી, જેનાથી સત્યરથ (૨) ઈકવાક કુળના નિબંધન રાજને પુત્ર. એને ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય નામે પુત્રો થયાં એનું નામ ત્રિશંકુ પણ હતું. હરિશ્ચન્દ્ર તે હતા. એ પિતાના દીકરાની વહુઓ અને વ્યાસ સાથે એને પુત્ર,
તપવનમાં ગઈ હતી. | ભાર૦ સા૧૩૭-૧૨ સત્યરથ (૩) વિદેહવંશી સમરથજનકને ! સત્યવતી (૫) ભારતવષીય નદીવિશેષ. એના પુત્રનું નામ ઉપગુપ્તજનક હતું.
સત્યવર્મા પાંચ ત્રિગર્ત બંધુઓમાંને એક સત્યલેાક જે સ્થાનમાં બ્રહ્મદેવ રહે છે તે લોક. સત્યવાક એક બ્રહ્મર્ષિ. ભૂલેકથી જે સાત લેક રહ્યા છે તેમાં સહુથી ઉપર સત્યવાકુ (૨) મુનીને થયેલા સોળ ગંધર્વ પુત્રો છે તે. પુરાણોમાં છે કે વૈકુંઠ, કૈલાસ વગેરે આ પૈકી એક. એનું યુગપ એવું બીજું નામ પણ હતું / લેકની ઉપર આવેલાં છે. પણ એ શ્રતિ વિરહ ભાર૦ આ૦ ૬-૪૩. હેઈને એ આ લેકમાં જ છે એમ માનવું જોઈએ. સત્યવા (૩) ચક્ષુમનુથી નવલાને થયેલા અગિયાર ભૂલૈંક, ભૂવલેક, સ્વર્લોક, મહક, જનક, પુત્રામોને એક. એનું બીજુ નામ સત્યવાન હતું. તપલેક અને સત્યલોક એમ સાત લોક ગણાવ્યા
સત્યવાન ત્રણની સંજ્ઞાવાળા સત્યવાકુ તે જ. છે. તેમાં પહેલા ત્રણ કલ્પાન્ત નાશ પામે છે.
સત્યવાન (૨) દુર્યોધનને સેનાપતિ. એ મહારથિ છેલ્લા ત્રણ બ્રહ્માનાં સો વર્ષ નાશ પામે છે.
હતા. / ભાર૦ ઉદ્યો૦ ૧૬૭-૩૦,
સત્યવાન (૩) શાઉવદેશાધિપતિ ઘુમસેનને પુત્ર. લેક નાશ પામતો નથી. પણ પહેલા ત્રણ લોકના બળવાથી એ થે લોક કેઈથી ત્યાં વસાય જ
એને નાનપણમાંથી જ અો પર બહુ પ્રીતિ હતી. નહિ એવી સ્થિતિમાં આવે છે.
એ માટીના અો બનાવીને તેની સાથે રમત. સત્યવતી અગમ્ય ઋષિની ભાર્યા લોપામુદ્રાનું બીજુ
ભી તે પર અશ્વોનાં જ ચિત્રો કાઢે. આ ઉપરથી નામ / ભાર૦ વ૦ ૮૪–૨૯.
લેકે એને ચિત્રા કહેતા. / ભાર૦ વ૦ ૨૯૪૦ સત્યવતી (૨) સૂર્યવંશી ત્રિશંકુની ભાર્યા. એ કેક
અશ્વપતિ રાજાની કન્યા સાવિત્રીને પરણ્યો હતો. વંશની કુમારી હતી. એને પુત્ર હરિશ્ચંદ્ર | ભાર૦
પોતે અપાયુ હતો પણ સાવિત્રીના યોગે તે સ૦ ૧૨-૧૨,
દીર્ધાયુ થયું હતું. (સાવિત્રી શબ્દ જુઓ.) એ સત્યવતી (૩) ગાધી રાજપુત્રી, ઋચિક ઋષિની લાકડાં લેવા ગયો હતો ત્યાં મરણ પામ્યો હતે. પત્ની, વિશ્વામિત્રની બહેન અને જમદગ્નિની માતા સાવિત્રીની પ્રાર્થના ઉપરથી એને લેવા આવેલા થાય.| ભાર૦ શાં. ૪૮-૧૬; ૧૦ ૧૧૬–૩૯; અનુ. યમે એને જિવાડશે હતો. ભાર૦ ૨૦ ૨૯૮. ૭–૭. વાહ રા. બા. સ. ૩૪; ભાગ- ૯, & ૦ સત્યવ્રત ત્રિગત અને દુર્યોધન પક્ષને એક ક્ષત્રિય અ૦ ૧૫.
ભાર૦ ભી૦ ૭૨–૧૭.