________________
સુરેદ
૨૮૮
સુલભ
સુદ સાત મહાસાગરમાંને ત્રીજો મહાસાગર. એ કરી દીધાં; અને પ્રશ્ન પૂછ્યા પહેલાં જ રાજાને શાહ્મલિ દ્વીપને વીટળાયેલો છે અને એની બીજી યોગનાં બંધનથી બાંધી દીધે. રાજ જનકને પણ બાજુએ કંકણાકાર કુશદીપ આવેલું છે. એ ચાર પિતાના યોગબળના સંબંધમાં ઘરે ગર્વ હતો. લાખ જન પહાળા છે.
એવે સુલભાના અભિપ્રાયને તરત જ જાણી લીધે. સુરેમા સપવિશેષ | ભાર૦ આ૦ ૫૭–૧૦.
પછી બાહ્ય રાજચિહ્નોથી રહિત રાજાને ત્રિદંડ સુલભા પ્રધાન નામના રાજર્ષિની કન્યા. એ ઘણું
વગેરે સંન્યાસનાં બાહ્ય ચિને રહિત સુલભા જ જ્ઞાનવાન અને બ્રહ્મનિષ્ઠ હેઈને પરમહંસ દીક્ષા
સાથે માત્ર સૂકમ દેહમાં સંવાદ થ. લઈને સંન્યાસરૂપે પૃથ્વીમાં ફરતી હતી. ત્યાં
રાજાએ કહ્યું : “હે ભગવતી ! તે આવી સંન્યાસ સુલભાએ સંન્યાસીઓના મુખેથી સાંભળ્યું કે
ધર્મને અયોગ્ય દીક્ષા માં પ્રહણ કરી છે ? તું હવે મિથિલેશ્વર જનકરાજા મોક્ષશાસ્ત્રમાં ઘણે કુશળ છે.”
કયાં જવા ધારે છે ? તું કાની સ્ત્રી છે ? હરેક એના મનમાં સંશય થયો કે આ વાત સત્ય હશે મનુષ્યનું શાસ્ત્રાધ્યયન, વય, જાતિ વગેરે જાણવામાં કે નહિ. પછી પોતે મનમાં સંકલ્પ કર્યો કે જનક.
આવ્યું ન હોય ત્યાં સુધી એની તરફ પૂજ્યભાવ રાજાને અવશ્ય મળવું. સંકલ્પ થતાં જ પિતે યોગ
બંધાતો નથી. માટે હું તારા અધ્યયન, વય અને બળ વડે પોતાના પૂર્વરૂપને ત્યાગ કરીને ઘણું
જાતિના સંબંધમાં પ્રશ્ન પૂછું છું. મારી સાથે જ સુંદર રૂપ ધારણ કર્યું. અતિ મનોહર ભ્રમર
તારે સમાગમ થયે તેથી તારે મને એ બધું વાળી અને કમળ સમાન રમણીય નેત્રવાળી આ
જણાવવું જોઈએ.' પછી રાજાએ પોતાના ગુરુ ભિક્ષુ સ્ત્રીએ જેમ તીર કેકે તેમ શીધ્ર ગતિ વડે મિથિલા પંચશિખનું વર્ણન કર્યું. રાજાએ મેક્ષ એ કેવળ તર, ગમન કય" અને નિમેષમાત્રામાં મિથિલા જ્ઞાન દ્વારા જ થાય છે એ કહ્યું. કર્મ કાંડ, ઉપાસનાજઈ પહોંચી. વસ્તીવાળી અને સુંદર મિથિલા કાંડ અને જ્ઞાનકાંડ એનું વર્ણન કરી રાજાએ એ નગરીમાં સુલભાએ ભિક્ષા નિમિત્ત પ્રવેશ કર્યો અને પણ કહ્યું : “હું વાસનારહિત થયો છું. ભગવાન એ જ બહાને જનક પાસે ગઈ. જનકને મળી પંચશિખે મારી બુદ્ધિને કેવળ નિબીજ કરી દીધી ત્યારે જનક એનું સુકુમાર શરીર જેઈ પરમ
છે જેથી એની પ્રવૃત્તિ વિષય તરફ થતી જ નથી. આશ્ચર્ય પામ્યો અને વિચાર કરવા લાગ્યો કે આ
મારા મિત્ર ગણાતે કઈ મારા જમણા હાથને કેણુ હશે, કેની સ્ત્રી હશે, કયાંથી અને શા કારણે ચંદનથી અચે અને મારો શત્રુ ગણાતા કોઈ મારા આવી હશે. રાજાએ એને ઉત્તમ આસન પર બેસાડી ડાબા હાથને વાંસલાથી છોલે પણ મારા મનમાં એનું સ્વાગત કર્યું. અધપાઘ વગેરેથી એનો પૂજા બને તરફ સમાન ભાવ જ રહે છે. હું આસક્તિને કરી ઉત્તમ અન્ન વડે એને તૃપ્ત કરી, ભેજન
ત્યાગ કરીને સિંહાસન પર બેસું છું.' કરી પ્રસન્ન થઈ સર્વ ભાષ્ય જાણનારા બ્રાહ્મણની
બીજી ઘણી વાત કરીને રાજાએ કહ્યું કે કેવચમાં મંત્રીઓથી વીંટળાયેલા રાજાને સુલભા પણ ઘરમાં રહેવા છતાં પણ યમનિયમાદિમાં રત મોક્ષ સંબંધે અનેક પ્રશ્નો પૂછવા લાગી.
રહે તે તેની યોગ્યતા સંન્યાસી જેવી જ છે. સુલભાના મનમાં પ્રથમથી જ સંશય હતો કે કેઈ પણ સંન્યાસી સંન્યાસ ગ્રહણ કર્યા છતાં રાજા જનક મોક્ષશાસ્ત્રમાં કુશળ હશે કે નહિ, મુક્ત- રાગ, દ્વેષ, પરિગ્રહ, માન, દંભ તથા સ્નેહાદિનું નાં લક્ષણવાળ હશે કે નહિ. આવા સંશયથી એ સેવન કરે છે તે સંન્યાસી છતાંયે ગૃહસ્થ જેવો.
ગવિદુષીએ પિતાના બુદ્ધિસત્વ દ્વારા રાજાના જ છે. સંન્યાસીને પણ ત્રિદંડાદિ બાહ્ય ચિહ્ન વગર બુદ્ધિસવમાં પ્રવેશ કર્યો. પિતાનાં બને નેત્રનાં પણ કેવળ જ્ઞાનથી જ મોક્ષપ્રાપ્તિ થાય છે. છત્રકિરણે વડે રાજાનાં બન્ને નેત્રનાં કિરણેને સ્તબ્ધ ચામરાદિ છતાં પણ આસક્તિ વગરના મને મેક્ષ