________________
સુલભા
આ
પ્રાપ્તિ ન થાય એવું કાંઈ જ નહિ. હું પ્રમાણે મેક્ષ પામી મુક્ત થયા છું છતાં તારા ચેાગના પ્રભાવથી મને તારા તરફ આદરભાવ થયા છે. પરંતુ હું તને કહુ છુ' તે સાંભળ; તારું આ સ્વરૂપ કેવળ ત્રણ ગુણાથી ઉત્પન્ન થયેલુ. હાઈને યેાગાનુષ્ઠાનને માટે તદ્દન અયાગ્ય જ છે. તારામાં આવી સુકુમારતા છે, તારું શરીર આવું રૂપાળું છે અને તારું' વય પણ તરુણુ છે.આમ તારામાં યેાગવિરુદ્ધ સમગ્ર સાધના રહ્યાં છે, છતાં યાગ પણ રહ્યો છે એ જોઈ મને સશય થાય છે. વળી તારી આ ચેષ્ટા યાગિનીના વેશને માટે અત્યંત અઘટિત છે, કારણ કે હું મુક્ત છુ" કે નહિ તેની પરીક્ષા કરવાને માટે તે’ બલાત્કારે મારા શરીરમાં પ્રવેશ કર્યાં છે. તું દી હીશ કે મારા ઉપર અનુગ્રહ કરવાને તેં મારા શરીરમાં પ્રવેશ કર્યો છે તે તે પણ અયેાગ્ય જ છે, કેમકે બીજાને નિગ્રહ અને અનુગ્રહ કરવા રૂપ કામવાસનાવાળા ચેાગીને સ’ન્યાસનું ફળ કદીયે મળતું નથી. મારા શરીરના સંગ કરીને તેં તારા આશ્રચિહ્નનું પણુ રક્ષણુ કર્યું." નથી, તત્ત્વજ્ઞાન સંપાદન કરીને મુક્ત થયેલા મનુષ્યે પશુ વ્યભિચાર વગેરે અકાર્યાથી પેાતાની અવશ્ય રક્ષા કરવી જોઇએ. મારા શરીરમાં ચાગબળ વડે પ્રવેશ કરીને તે શુ શુ કર્યું છે તે સાંભળ.
તેં તારા ચિત્તથી મારા શરીરના આશ્રય કર્યો જેથી તને વ્યભિચારના દોષ પ્રાપ્ત થયા છે. અરે, વ્યભિચારિણી પણ પ્રથમથી સમ્રુત કર્યા પછી જ બીજાના નગર અગર ઘરમાં પ્રવેશ કરે છે, તે તે ક્રાની સાથે સંકેત કરીને મારા દેશ અને રાષ્ટ્રમાં પ્રવેશ કર્યો છે ? ક્રાના સ‘કેતને અનુસરીને તે... મારા હૃદયમાં પ્રવેશ કર્યો છે? તું સવમાં શ્રેષ્ઠ એવી બ્રાહ્મણી છે અને હું ક્ષત્રિ છું. એ બન્નેને એક સ`બંધ કદી પણ ન થવા જોઈએ. આવી વણુ - સંકરતા તારે કરવી ન જોઈએ. વળી તું સંન્યસ્તાશ્રમમાં રહેલી અને હું ગૃહસ્થાશ્રમમાં રહેલા છું.
છતાં મારા શરીરમાં પ્રવેશ કરવાથી તે' આત્મસ'કર
३७
૧૮૯
સુલભા
દાષ કર્યાં છે. વળી તું તારુ' ગાત્ર જાણુતા નથી. આમ ગાત્ર જાણ્યા વગર મારા શરીરમાં પ્રવેશ કરવાથી તે. ગેાત્રસ'કર દોષ વહેારી લીધા છે. વળી તારા સ્વામી જીવતા હશે અગર પરદેશ ગયા હશે. એ તે નિઃસ દેહ છે કે તું પરસ્ત્રી છે, જેથી મારે અગમ્ય છે. આથી વળી તે' ધ ગુરુદેષ કર્યા છે. આમ તે` કેવળ અકાર્યા જ કર્યા છે. એમ કરીને શું સિદ્ધ કરવાની તારી ઇચ્છા છે? વળી તું દુષ્ટ સ્ત્રી છે એ કહેવાનું એક કારણુ એ છે કે તેં મારા પર વિજય મેળવવાની ઇચ્છા બતાવી છે. એમ કરીને આપણા બન્નેના ચિત્તની એકતાના ભંગ કર્યા છે.’
આ પ્રમાણે રાજાનુ' ખેલવુ` સાંભળીને સુલભાએ ઉત્તર આપ્યા : ‘હે રાજા ! જે વાકય વાણીના નવ દાષાથી રહિત હૈાય, બુદ્ધિના નવ દાષાથી મુક્ત ઢાય અને વાણી તથા બુદ્ધિના અઢાર ગુણ્ણાથી યુક્ત હૈાય તે વાક્ય જ યોગ્ય અવાળું ગણાય છે. જે વાક્યમાં સૌમ્ય, સાંખ્ય, ક્રમ નિય અને પ્રયાજન આ પાંચે ગુણ સમાયેલા ઢાય તે વાક્ય જ પ્રમાણભૂત ગણાય છે. હે રાજન ! વકતા, શ્રાતા અને વાકય એ ત્રણૢ, સપૂ ગુણાથી યુક્ત હાય અને સિદ્ધાંતને વિરાધોન આવે તેમ, કથાનિ યમાં પ્રવેશ કરતાં હ્રાય તા જ કહેવાના અથ પ્રકાશે છે, સ્પષ્ટ રીતે સમાય છે. જ્યારે કાઈ વક્તા કાઈ કહેવાના વિષયમાં શ્રોતાનું અપમાન કરે છે અને પોતાના પક્ષનુ જ કથન કરે છે ત્યારે તેનું વાક્ય ઉત્કૃષ્ટ અર્થ વાળું થઈ શ્રોતાના હૃદયમાં ચાંટતું નથી. વળી કેઈ વક્તા પેાતાના પક્ષનેા આગ્રહ તજીને માત્ર શ્રોતાને અનુકૂળ લાગે તેવા વિષયનું જ પ્રતિપાદન કરે છે. તેનું વાકય પણુ દેખવાળું ગણાય છે; કેમકે તેના વાકયમાં મધ્યસ્થ રહેલા અનેક મનુષ્યાને શંકા થાય છે. પરંતુ હે રાજા ! જે વક્તા સ્વપક્ષી અને પરપક્ષી બન્નેને અનુકૂળ હેાય એવુ ભાષણ કરે તે જ ખરા વક્તા મારું વાક્ય જે અર્થયુક્ત છે તે તું એકાગ્ર ચિત્તે કહેવાય છે, બીજા નહિં, માટે હું જે કહું છું તે
સાંભળ.