SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ સુલભા ‘હે રાજન્ ! તું પ્રશ્ન કરે છે કે ‘તુ કાણુ છે ?’ તેને ઉત્તર હું દઉં છુ* : શબ્દ, સ્પર્શી, રૂપ, રસ, ગંધ અને પાંચે ઇંદ્રિયા વાસ્તવિક રીતે આત્માથી ભિન્ન છે તે। પણ આત્માને વળગી રહ્યાં છે. મારામાં રહેલાં પાંચમહાભુતને અથવા ઇંદ્રિયાને તું પ્રશ્ન કરતા હ્રાય તા તે યાગ્ય જ નથી, કેમકે તેમનું સ્વરૂપ જડ હાવાથી તેમને કોઈ જાતનું જ્ઞાન નથી અને જ્ઞાનહીન જડ પદાર્થને પ્રશ્ન થઈ શકે જ નહિ, તેમ જ હું કે જે ચેતન છું તેને પણ તારાથી પ્રશ્ન થઈ શકે નહિ, કેમકે તું અને હું કાંઈ ભિન્ન નથી. આમ હાવાથી ‘તું કાણું છે' એવા પ્રકારના તારા પ્રશ્ન કેવળ અયેાગ્ય જ છે. શરીરમાં રહેલી પ્રત્યેક ઇંદ્રિયને પેાતાનું તથા પારકાનું જ્ઞાન બિલકુલ છે જ નહિ, વળી ઇન્દ્રિયા વ્યભિચાર કરીને કદી વી શકતી નથી, એટલે કે ચક્ષુનું કામ શ્રોત્રન્દ્રિય કરી શકતી નથી, તેમ શ્રોત્રે દ્રિયનુ કામ ચક્ષુ ઈન્દ્રિય કરતી નથી – કરી શકતી નથી. વળી ઇન્દ્રિયા અન્યોન્યના સ્વરૂપને પણ જાણી શકતી નથી, ઘટ વગેરે દેખાય છે તે સારુ ચક્ષુઈંદ્રિય બીજા ખાદ્ય ગુણાની અપેક્ષા રાખે છે. ઘટતુ દર્શન થવામાં રૂપ, ચક્ષુ અને પ્રકાશ એ ત્રણે પદાર્થો સહકારી ગણાય છે. દર્શનના સંબ ́ધમાં તેમ જ બીન્ન સર્વ જ્ઞાન અને જ્ઞેયના સંબંધમાં પણ તેવા ત્રણ ત્રણ હેતુઓ જ હેાય છે. પરંતુ સ જ્ઞાન તથા જ્ઞેયના મધ્યમાં મન નામના એક બીજો ગુણ પણ રહેલા છે, કારણ મનને લીધે જ મનુષ્ય સારાનરસાના નિર્ણય કરવાને સંકલ્પ વિકલ્પ કરે છે. વળી બુદ્ધિ નામનેા એક બારમા ગુણ છે, જેના વડે મનુષ્ય મનના સંશય વિષયીભૂત પદાર્થોમાં ‘અમુક પદા આવા પ્રકારને છે' આવેશ નિશ્ચય કરે છે. આ સિવાય બીજા પણુ મળીને વીસ ગુણા છે. વળી બીજા દસ ગુણ્ણા પણ છે. આ ત્રીસે ગુણા એકી સાથે જેમાં રહ્યા હ્રાય તે શરીર કહેવાય છે. આ ત્રીસે ગુન્નેાની ઉત્પત્તિને અંગે જુદા જુદ! મત છે. નિરીશ્વરવાદી સાંખ્યા કહે છે કે અવ્યક્ત અથવા પ્રકૃતિ જ આ ગુણે.નું ઉપાદાન સુલભા સ્થૂલદશી" કણાદ વગેરે નૈયાયિકા પરમાણુ, અવ્યક્ત, અદૃષ્ટ અને ઈશ્વર ત્રીસ ગુણેનાં ઉપાદાન છે એમ જણાવે છે. કપિલમતાનુયાયી, સેશ્વર સાંખ્ય વળી કહે છે કે ત્રીસે ગુણાનું ઉપાદાન કારણે પ્રકૃતિ અને પુરુષ છે. કેવળ પરમાણુએ જ ઉપાદાન કારણ છે એમ ચાકમતવાળા કહે છે. કેટલાક વિદ્વાના કહે છે કે વ્યક્ત (પરમાણુ ) અને અવ્યક્ત (માયા) એ બન્ને આ ત્રીસે ગુણેાનું ઉપાદાન કારણ છે, ત્યારે બીજા કહે છે કે ઈશ્વર, માયા, જીવ અને અવિદ્યા એ ચાર તરવા પૂવેક્તિ ત્રીસ ગુણાનાં ઉપાદાન કારણેા છે, પણ અધ્યાત્મશાસ્ત્રનું ચિંત્વન કરનારા વેદાંતી આચાર્યા તા એમ જ કહે છે કે પ્રાણીમાત્રનુ ઉરાદાન કારણુ કેવળ પ્રકૃતિ જ છે. પ્રકૃતિનું મૂળ સ્વરૂપ અવ્યક્ત છે, એટલે ઇન્દ્રિયાથી અગ્રાહ્ય છે, છતાં ત્રીસ ગુણ્ણાને ઉત્પન્ન કરીને તે વ્યક્ત થઈ છે. હું રાજન! હું, તું અને બીજાં સર્વ પ્રાણીમાત્ર કેવળ પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થયેલ છે, તેા પછી ‘તુ કાણુ છે' એ પ્રકારના તારા પ્રશ્ન અજ્ઞાનતા ભરેલે છે.' ગર્ભ રહ્યાના કાળથી સંભાગથી માંડીને તે વૃદ્ધાવસ્થા સુધીની સ્થિતિ અને ફેરફાર ગણાવી સુલભાએ કહ્યું : ‘ત્રીસે ગુણા-કળાએ ક્ષણે ક્ષણે બદલાય છે. ગર્ભમાં જતાં, ગભરૂપ થતાં, વધતાં, જન્મતાં, કુમારાવસ્થામાં, યુવાવસ્થામાં તેમજ વૃદ્ધાવસ્થામાં પ્રતિક્ષÌ નિર ંતર ફેરફાર થયા જ કરતા હૈાવાથી, ‘તું કાણુ છે' એ પ્રશ્ન નિરર્થક છે. મતલબ કે પ્રશ્ન કર્યો તે સમયે મારી તુ હતા, તે બીજી જ ક્ષણે ફેરફારવાળા થાય છે, એટલે એ તે એ રહેતા નથી. હું ઉત્તર આપું તે કાળે એને એ દેહ ન હેાવાથી શી રીતે ઉત્તર આપું કે હું કાણુ છું, કેાનો છું. આમ હે રાજન ! તારા પ્રશ્ન અજ્ઞાનમૂલક જ છે. સુલભાએ પછી રાજાને રાજધમ દુ:ખદ છે, અને છત્રચામર પદ પર તારા મેડ ક્રમ રહ્યો છે? વગેરે ઘણી ઘણી બાબતે કથા પછી તે ખાલી કે હે રાજા, તું જે ખરા બ્રહ્મનિષ્ઠ છે તે! આશ્રમે અને વર્ણાનું આત્મસ્વરૂપથી ભિન્નપણ... તને ખબર જ હશે. જેમ હાથમાં એક કૂંડું, ૨૯૦
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy