________________
સંધ્યા
સધ્યા (૩) પુલસ્ત્ય ઋષિની ભાર્યા. / ભાર॰
ઉ
૧૧૭–૧૧
સંધ્યા (૪) સન્ધ્યાવંદન તે જ. સનક બધા મહર્ષિ એની પૂર્વે બ્રહ્મદેવે ઉત્પન્ન કરેલા ચાર માનસપુત્રામાંના એક. એ અને એના ત્રણે ભાઈઓ મેટા બ્રહ્મનિષ્ઠ હતા. સનકાદિ બ્રહ્મદેવના ચાર માનસપુત્રા : સનક, સનન્દ, સનાતન અને સનત્કુમાર. / ભાગ૦ ૩-૧૨-૪-૪૮–૧, ૭ એ હમેશ પાંચછ વર્ષના બાળક જેવા જ દેખાય છે. તેઓ એકદા વૈકુંઠ ગયા હતા ત્યારે દ્વારપાળે એમને રાકી અંદર જવા દીધા નહિ તેથી તેમણે અને શાપ્યા હતા. / ભાગ૦ ૭–૧–૩૫ સનત્કૃમાર સનકના ભાઈ, બ્રહ્મદેવે બધા મહર્ષિ આ ની પહેલાં ઉત્પન્ન કરેલા ચાર માનસપુત્રામાં એક. / ભાર૦ સ૦ ૧૧–૧૩. સનત્સુજાત સનક અને સનત્કુમારને ભાઈ, એક બ્રહ્મમાનસ પુત્ર. બધા મહષિ એની પૂવે ઉત્પન્ન કરેલા. અને ધૃતરાષ્ટ્રને ધર્મોપદેશ કર્યાં હતા. / ભાર ઉ॰ ૪૧
સનન્દન બ્રહ્મદેવના ચાર માનસપુત્ર પૈકી
ભાગ૦ ૩–૧૨-૪
એક. /
સનવન સનક, સનત્કુમાર અને સનત્સુજાતનેા ભાઈ, ચેાથા બ્રહ્મમાનસ પુત્ર,
સનદ્રાજ વિદેહ વંશના શુચિ નામના જનકને પુત્ર, એના પુત્રનું નામ ઊર્ધ્વ કેતુજનક હતું. સનાતન સનત્સુજાતનું ખીજું નામાન્તર. સનાતન (૨) યુધિષ્ઠિરની સભાના એક
ઋષિ /
ભાર॰ સ૦ ૪-૨૨
મેટા
સનિવેશ ત્વષ્ટા પ્રજાપતિના બે પુત્રામાં પુત્ર. વિશ્વરૂપનો ભાઈ.
સર્નાપદેશ ભારતવષીય દેશવિશેષ. / ભાર॰ ભી
સ૦ ૯
સન્ન.તમાન સોમવંશી પુરુકુળાપન હસ્તિરાજાના પુત્ર દેવમીઢ અથવા મિીઢના વંશના સુમતિરાજાના પુત્ર. કૃતિ નામનેા રાજા એનેા પુત્ર થતા હતા. સન્નતી નીપ રાજાના પુત્ર બ્રહ્મદત્ત રાજાની સ્રી.
સંપાતિ
ગૌ અને સરસ્વતી એવાં એનાં ખીન્ન એ નામ હતાં. ( પિતૃવર્તિ શબ્દ જુએ. )
સન્નતેયુ સોમવંશી પુરુના પુત્ર રૌદ્રાશ્વને મિત્રકેશીને પેટે જન્મેલા પુત્ર. / ભાર॰ આ૦ ૮૮–૧૦ સતન કયદેશાધિપતિ ધૃષ્ટકેતુ અને શ્રુતકીર્તિને પુત્ર | ભાગ૦ ૯–૨૪-૩૮ સન્તાન ભારતવષીય ક્ષેત્રવિશેષ સન્તાનક એક પર્વ વિશેષ. / ભાર॰ ઉ સન્નાદન રામની સેનામાંના એક પ્રખ્યાત વાનર / વા રા યુદ્ધ સ૦ ૨૭ સાન્નહુતિ ભારતવષીય તીર્થવિશેષ સન્યાસ સામવેદે પનિષત્ સંન્યાસ (૨) ચેાથે। આશ્રમ. બ્રહ્મચર્યાં, ગૃહસ્થ, વાનપ્રસ્થ એ ત્રણુ, અને ચેાથે સંન્યાસ એ પ્રસિદ્ધ છે.
સપાતિ વિનતાની કૂખે થયેલા કશ્યપપુત્ર અરુણને મેાટે પક્ષીપુત્ર. જટાયુ એના નાના ભાઈ થાય, એ મહ!પરાક્રમી હતા. એક સમયે એની અને એના ભાઈ જટાયુની વચ્ચે શરત થઈ કે આપણા ખેમાં સૂર્ય મંડળમાં પહેલા કાણુ છેક જઇ પહેાંચે. `ખે ભાઈએ સૂર્ય મંડળમાં જવા ઊડયા. જતાં જતાં સૂર્યનાં કિરણા વડે બન્ને ભાઈને પીડા થવા માંડી. સંપાતિ ઊંચે ઊડતા હતા. તે પેાતાના નાના ભાઈને શ્રમ ન પડે માટે પાતાની પાંખા જટાયુ ઉપર પ્રસારીને એને તાપ ન લાગે એવી રીતે એણે ઊડવા માંડયું. આ પ્રમાણે ઊડયા જતા હતા તેવામાં તે સૂર્ય મડળની બહુ જ પાસે પહેાંચ્યા અને હવે સૂ મ`ડળમાં જઈ પડેાંચશે એ સધિમાં સ ંપાતિની પાંખા એકાએક બળી ગઈ; અને એ બિચારા ભૂમિ ઉપર મહેન્દ્ર પર્વત પર પડયા. જટાયુની પાંખ દાઝી નહેાતી ગઈ. તે કારણે પાછા ઊડીને ભૂમિ પર આવ્યા. આ પ્રમાણે બન્ને ભાઈઓના વિયેાગ થયા. અહીં સંપાતિ ઘણા કાળ પછી મૂર્છામાંથી સાવધ થતાં જુએ છે તા પેાતાના ભાઈ પાસે નથી અને પે।તે દક્ષિણ સમુદ્રમાં પડચે! છે.
પાંખા ગઈ એટલે ઉડાય નહિ, સબબ એક
૨૪૨