________________
સંપતિ
૨૪૩
સમંગ
દિવસ પોતાની ભૂખતરસ છિપાવવાને ખેડગતે આવેલા તે ફળીભૂત ન થવાથી મરવા સારુ ધાનકુદી કુદીને જાતે હતો. તે વખતે એ જ પર્વત પાણીની આખડી લઈને બેઠા હતા. એમને અને પર વાસ કરનારા ચંદ્રમાં નામના મુનિ એને સંપાતિને મેળાપ થયો. વાનરોને મોઢે પિતાના મળ્યા. કોણ છે એમ પૂછતાં એણે મુનિને પોતે નાના ભાઈ જટાયુના મૃત્યુનું વૃત્તાંત જાણી સંપાતિને કેણુ છે તે કહ્યું. સાંભળીને મુનિએ કહ્યું કે અરે બહુ ખેદ થયે. વાનરોને સંપાતિએ સીતાની ભાળ સંપાતિ, તું તે બહુ બળવાન છતાં તારી આ આપી અને તમે લેકે સમુદ્ર ઉ૯લંઘનની પરવી દશા કેમ ? સંપતિએ બધી અથઈતિ કહી અને કરો એવી સૂચના આપી. પછી પાંખ વગેરે અતઃપર હું શી રીતે મારી સુધાનું નિવારણ કરું કૂટીને પુનઃ પૂર્વવત્ બનેલ સંપાતિ ત્યાંથી ચાલી એમ પૂછ્યું.
નીકળ્યા. સંપાતિની ઉમ્મર કેટલો હશે તેને ઉલ્લેખ આ વિપરથી મનિએ એને બોધ કર્યો કે ક્ષધા કયાંય જતું નથી. માત્ર એટલું માલુમ પડે છે. અને તૃષા એ પ્રાણુના ધર્મ હેઈ, આત્મા એ કે એ જટાયુથી મોટો હતો. એને સુપાર્શ્વ, બલ્ય, પ્રાણને દૃષ્ટા – સાક્ષી છે. દશ્યના ધર્મ દૃષ્ટાને શીઘગ ઇત્યાદિ અનેક પુત્ર હતા ( અધ્યાત્મ કદી બાધક થતા નથી. એવી રીતે આરંભ કરીને ર૦ કિષ્ઠિ૦ સ. ૮; ભાર આ૦ ૬૭–૭૫: ૧૦ મુનિએ એને અધ્યાત્મ વિદ્યાનો બાધ કર્યો. આથી ૨૮૦-૧; ૧૦ ૨૮૩-૩૮. સંપાતિના મનનું સમાધાન થયું. એના સમાધાનની સંપાતિ (૨) કિષ્ઠિધામાં રહેનાર એક વાનર. / સાથે સાથે એની સુધા પણ નિવૃત્ત થતી ગઈ. વા. રા૦ કિષ્કિ અ૦ ૩૩.
આ પ્રમાણે સંપાતિ અને મુનિ ઘણા કાળ સંપાતિ (૩) વિભીષણના ચાર અમામાને એક | પર્વત જોડે રહ્યા. એક સમયે ચંદ્રમા મુનિની ઈચ્છા વા૦ રા૦ સુઅ૦ ૩૦. આ લેક તજીને પરલોકમાં જવાની થઈ. મુનિએ સંપાતિ (૪) લંકામાં રહેનાર એ નામનો રાવણ સંપાતિને કહ્યું કે થોડા જ કાળ પછી ઈવાકુના પક્ષના રાક્ષસ. | વા૦ રા. સં. અ૦ ૬. વંશમાં રામ ઉત્પન્ન થશે. એ રામ પિતાની આજ્ઞા સંપાતિ (૫) ભારતના યુદ્ધમાં દુર્યોધન પક્ષને પાલન કરવા સારુ પિતાના ભાઈ અને સ્ત્રી સહિત એક રાજા.
*ળ વાત એસી સીન સપ્તઋષિ પ્રત્યેક મવંતરનાં ધર્મોપદષ્ટા તરીકે સાત હરણ કરી લંકા લઈ જશે, રામને સુગ્રીવાદિ સાથે સાત ઋષિઓ થાય છે. તેઓ પૂવે થઈ ગયેલા મિત્રી થશે. સુગ્રીવ રામની સ્ત્રીની શોધ સારુ મવંતરોમાં ઉત્પન્ન થયેલા. ચાલુ મન્વન્તરમાં છે. દક્ષિણમાં વાનર મોકલશે. એ લોકોને ભાળ નહિ તેઓ અને હવે પછી થનારા મવંતરમાં થશે તે. મળવાના સબબે એઓ સમુદ્ર કિનારે પ્રાપ્રવેશ એ કણ કણ છે એ જોવાને કાશમાં દરેક મન્વ( મરવાને માટે અન્નપાણી તજી દઈને) કરીને તરનાં નામ જેવાં. બેસશે. તે કાળે તારા અને એ વાનરોને ભેટ સપ્તર્ષિ (૨) ભૂગોળના ઉત્તરધ્રુવ તરફ આવેલું થઈ તું એમને સીતાની ભાળ બરોબર આપીશ. સાત તારાઓનું ઝૂમખું. એની પૂછડીના બીજા એમ કરતાં જ તારી પાંખ વગેરે પૂર્વવત બની તારા પાસે જ એક ઝીણે તારે છે જેને અરુન્ધતી જશે અને તું સુખી થઈશ, એ મારું વર પ્રદાન કહે છે. પૂંછડીના છેલ્લા તારાની પાસે જ યુવને છે. એમ કહીને મુનિ આ લેક તછ દિવ્યલેકમાં તારે આવેલું છે. એ ઝૂમખું ઉત્તરધ્રુવની પ્રદક્ષિણા ગયા અને ત્યાં જ રહ્યા.
કરતું જણાય છે. આગળ જતાં ચંદ્રમા મુનિના કહેવા પ્રમાણે જ સપ્તર્ષિકંડ તીર્થવિશેષ. / ભાર૦ વ૦ ૮૧-૭ર. અંગદની આગેવાની નીચે વાનર શોધ કરવા સતસંગ તીર્થવિશેષ | ભાર૦ ૧૦ ૩૨–૨૯.