________________
સ્વર્ણ
૧૨
સ્વયંભૂમનું
સ્વર્ણ સુવર્ણ શબ્દ જુઓ.
એને પુષ્પાર્ણ વગેરે છ પુત્રો હતા. સ્વર્ણ પ્રસ્થ જંબુદ્વીપની આજુબાજુ આવેલા આઠ સ્વશ્રવ ત્રણની સંજ્ઞાવાળા અંગિરા કુળને એક ઉપદ્વીપમાને એક.
ઋષિ. સ્વરમા વિદેહવંશીય મહારમાં નામના જનકને સ્વસૃપ કૌશિક ઋષિના સાત પુત્રોમાં એક | પુત્ર. એના પુત્રનું નામ હસ્વરમાજનક હતું. (પિતવતિ શબ્દ જુઓ.) સ્વતિનર અંગિરાકુળને ઋષિવિશેષ.
સ્વસ્તિ એક ઋષિવિશેષ. સ્વધુની આકાશમાંથી મેરુ પર્વત પર પડેલી નદી સ્વસ્તિકર ત્રણની અંક સંજ્ઞાવાળા વસિષ્ઠકુળને અલકનંદા, સીતા, ભદ્રા અને ચક્ષુ એ ચાર પ્રવાહ એક ઋષિ. રૂપે ચારે દિશામાં વહે છે. સપ્તર્ષિઓના સંતોષાથે સ્વતિપુર સ્થાનવિશેષ | ભાર૦ વ. ૮૧–૧૭૪. સપ્ત પ્રવાહ રૂપે થઈ છે. એ સાત પ્રવાહોનાં સ્વાત્રેય અત્રિવંશજ એક ઋષિ. વસ્વીકસારા, નલિની, સરસ્વતી, સીતા, પાવની, સ્વસ્થલી ત્રણની સંજ્ઞાવાળા વસિષ્ઠ કુળને એક સુચક્ષુ અથવા જડબુ નદી, ગંગા અને સિંધુ એવાં ઋષિ. નામ છે. આગળ જતાં ગંગાનાં જ ભાગીરથી, સ્વાતિ સોમની સત્તાવીસ સ્ત્રીઓ પૈકી એક. જાહનવી વગેરે નામો પડ્યાં છે. પુરાણોમાં અને સ્વાતિ (ર) એ નામનું એક નક્ષત્રવિશેષ. મહાભારતમાં આ નામો સંબંધે જબરે ગોટાળા સ્વાદૂદક સપ્ત મહાસાગરોમાંને સાતમો મહાસાગર ? છે. પણ બહુમતને આધારે આ નામના નિર્ણય (૧. શુદ્ધોદ શબ્દ જુઓ.) કર્યા છે. | ભાર૦ થી ૬.
સ્વાંભસેતુ એક અગ્નિ. આ અગ્નિ ઉદક ઉત્પન્ન સ્વહુ તુષિત માને એક (તુષિત શબ્દ જુઓ.) કરનાર છે. યજ્ઞમાં જે સમ હેમાય છે તે આ સ્વર્યાનવી સેમવંશી પુરુરવાના પુત્ર આયુષની અગ્નિ જ ગ્રહણ કરે છે. ભાર્યા. તેને પુત્ર તે નહુષ | ભાર આ૦ ૬૯-૨૯, સ્વયંભમનું બ્રહમદેવ સ્વયંભૂના જમણું અંગમાથી સ્વર્ભાન દનુપુત્ર દાનવોમાંને એક. એને કોઈ કોઈ નિર્માણ થયેલ પુરુષ. ચૌદ મનુઓમાં આ પહેલે ગ્રંથમાં રાહુ પણ કહ્યો છે. સમુદ્રમંથન કાળે જ્યારે મનું હોઈ, બ્રહ્મદેવના જ ડાબા અંગમાંથી ઉત્પન્ન વિષ્ણુ મોહિનીસ્વરૂપ ધારણ કરીને અમૃત વહેંચતા થયેલી શતરૂપા નામની કન્યાને પતિ હતા. આ હતા તે વખતે આ દેવનું રૂપ ધારણ કરીને સૂર્ય શતરૂપાને કોઈ કઈ ગ્રંથમાં સરસ્વતી અગર અનંતી અને ચન્દ્રની વચ્ચે બેસી ગયા હતા. વિષ્ણુએ આનું એ નામે પણ વર્ણવી છે. આ મનુને પ્રિયવ્રત આ કપટ જાણ્યું અને પિતાના તેજદાર ચક્ર વડે અને ઉત્તાનપાદ, એ બે પુત્ર અને આકૃતિ, દેવહૂતી, આનું માથું ઉડાડી દીધું. પરંતુ એના પેટમાં અમૃત અને પ્રસૂતિ એવાં નામે ત્રણ કન્યા હતી. એણે આકૃતિ ગયું હતું તેથી એ મરણ ન પામતાં શિર અને રૂચિ ઋષિને, દેવદૂતી કર્દમ પ્રજાપતિને અને કબંધ બે રૂપે રહ્યો. શિરનું નામ રાહુ અને કબંધ- પ્રસૂતિ દક્ષ પ્રજાપતિને આપી હતી. તેમાં આકૃતિધડનું નામ કેતુ પડયું, અને એમની ગણના ગ્રહમાં રૂચિ ઋષિને ત્રિક ધર્મથી આપી હતી. માટે એનાં થઈ. આ બનાવ ચાક્ષુષ મવંતરમાં બન્યું. છતાં સંતાન યજ્ઞ અને દક્ષિણ ઋષિ પાસેથી લઈ, યાને ગ્રહમંડળમાં રાહુ અને કેતુ અનાદિ સિદ્ધ છે. સબબ પિતાને પુત્ર કર્યો હતો અને દક્ષિણાને કન્યાદાન અનાદિથી ગ્રહણ આમનાથી થાય છે એ માનવામાં વિધિથી લઈ યાની સ્ત્રી કરી હતી. બાધ નથી !
આ મનુના સત્તાકાળને સ્વયંભૂ મન્વતર કહે સ્વર્યા (૨) કૃષ્ણથી કાલિંદીને થયેલે પુત્ર છે. એના મવંતરમાં બ્રહ્મમાનસ પુત્ર મરીચિ, સ્વવીથી ઉત્તાનપાદ વંશના યુવપુત્ર વત્સરની સ્ત્રી, અત્રિ, અંગિરા, પુલરત્ય, પુલહ, ઋતુ અને ભગ