________________
ગયો.
સ્યમંતકમણિ
૩૦૮
સ્થમતકમણિ વખત સત્રાજિતને ભાઈ પ્રસેન યાદવ આ મણિ એઓ એ પગેરે પગેરે આગળ ગયા. આગળ જતાં કંઠમાં ધારણ કરી, મૃગયા કરવા ગયે. એક એ પગલાં એક ગુફામાં પેઠાં. પછી જેડે ગયેલા સિંહની પાછળ પડી પ્રસેન છેક એની બેડ બધા યાદવને ગુફાને બાર બેસાડી પિતે એકલાએ સુધી ગયે. એટલામાં તે સિંહ એકાએ પાછો જ એ ગુફામાં પ્રવેશ કર્યો. એ ગુફા અંદરથી ઘણી ફર્યો અને એણે પ્રસેનને જીવથી મારી નાખે. લાંબી હોઈને તેમાં ઘરે આઘે ગયા પછી એક પ્રસેનને મારીને સિંહ ભો હતો, એટલામાં સક્ષ- વિસ્તીર્ણ મહેલ જોવામાં આવ્યું. કૃષ્ણએ મંદિરમાં રાજ જાંબુવાન ત્યાં આવ્યો. એણે મણિનું અપૂર્વ બેધડક પેસીને જોવા લાગ્યા તે તેમને એ મંદિર અને અપાર તેજ જોઈ સિંહને તત્કાળ મારી એક ઋક્ષરાજનું હોવાનું જણાયું. મંદિરમાં એક નાખે અને મણિ લઈને પિતે પિતાની ગુફામાં ઋક્ષના બચ્ચાના પારણું ઉપર લટકાવેલે મણિ
એમના જોવામાં આવ્યો. ટૂંકામાં કૃષ્ણ ત્યાં ગયા અહીં પ્રસેન ઘેર આવ્યો નહિ સબબ સત્રાજિતને એટલે કોણ આવ્યું, કેણ આવ્યું, એવી ગરબડ ઘણી ચિંતા થઈ. એણે પિતાના ભાઈ પ્રસેનની થતાં મંદિરમાંથી જાંબુવાન આવ્યો. એને ઘરે શોધ સારુ મેર દૂતને મોકલ્યા. પણ એ શિકાર વયોવૃદ્ધ દેખીને કુલે એને કહ્યું કે આ અમારે કરતાં ઘરે જ આઘે જઈને મરણ પામેલ હોવાથી મણિ તમારે ત્યાં આવ્યા છે તે અમારે અમને એને પત્તો લાગ્યું નહિ. બધા દૂત પાછા આવ્યા પાછો આપે. પરંતુ કૃષ્ણનું કહેવું જાંબુવાન લેખ એટલે સત્રાજિતના મનમાં વહેમ આવ્યું કે કૃષ્ણ નહિ. પરિણામે જાંબુવાનની સાથે કૃષ્ણને અઠ્ઠાવીસ જ મારા ભાઈને હત–ન હતા કરી નાખીને મણિ દિવસ સુધી બાહુયુદ્ધ થયું. છેવટે જાંબુવાન લઈ લીધે.
થાક અને કહ્યું કે, “હવે યુદ્ધ બસ. આ મારી એક સત્રાજિતના આ વહેમની વાત ફેલાતી ફેલાતી કન્યા જાંબુવતી છે તે તેને ભાર્યા તરીકે આપું છું. સ્વત: કૃષ્ણના કાન સુધી પહોંચી. કૃષ્ણને આથી તેને અને આ મણિને લઈને તું તારે ઘેર જા.” ધણું ખોટું લાગ્યું. એમના મનમાં આવ્યું કે કૃષ્ણ તથાસ્તુ કહીને જાંબુવતીની સાથે વિવાહ આપણા પર આવેલ ખોટ આળ ખુસી નાખવું વિધિથી લગ્ન કરી. પોતે એને અને મણિને લઈને જોઈએ. પછી શું કરવું તેને વિચાર કરતાં ત્યાંથી નીકળી ગુફાને ઠારે પોતે યાદોને બેસાડયા એઓશ્રાને સૂઝયું કે પ્રસેન અરણ્યમાં જઈને ગુમ હતા ત્યાં આવ્યા. આ જંબુવાન રામાવતારના હતા. થયો છે. માટે એની શોધ કરવા અરણ્યમાં જ અહીં ગુફાના દ્વાર પર બેસાડેલા યાદ કચ્છની જવું જોઈએ.
વાટ જોતા જોતા બાર દિવસ સુધી ત્યાં બેસી - પછી કૃષ્ણ કેટલાક યાદવોને સંગાથમાં લઈને રહ્યા. છેવટે એ આવવાનું હશે ત્યારે આવશે, પ્રસેનની ખોળ કરવા અરણ્યમાં ગયા. ઘરે ઘર આપણે કેટલા દિવસ બેસી રહીશું એમ ધારી ત્યાંથી જતાં જતાં એક ઘેડાની અને પ્રસેનની લાશ દીઠામાં ઊઠી દ્વારકામાં ગયા. કૃષ્ણ આવી જુએ છે તે આવી. પણ પ્રસેનના અંગ પર મણિ નહે. યાદ મળે નહિ એટલે પોતે ત્વરાથી દ્વારકામાં પછી પ્રસેનને કે માર્યો હશે એ વિચારતાં પધાર્યા. દ્વારકામાં આવી કે સભા બેલાવી અને વિચારતાં આજુબાજુ જોતાં એક સિંહ મરણ સત્રાજિતને કહાવ્યું કે મનમાં કશી પણ શંકા પામીને પડે છે. ત્યાં પણ મણિનો પત્તો આણ્યા વગર દ્વારકામાં આવી જજે. તેથી સત્રાજિત લાગે નહિ, પણ ત્યાં કોઈ બીજાનાં પગલાં પડેલાં સભામાં આવ્યો. સભામાં કૃષ્ણ પ્રસેનની અને દીઠાં. એમણે તર્ક કર્યો કે પ્રસેનને સિંહ અને મણિની સઘળી હકીકત અથઇતિ વિદિત કરી. તેમણે સિંહને કેઈ બીજાએ માર્યો હોવો જોઈએ. માટે આવેલ મણિ સત્રાજિતને સ્વાધીન કર્યો. સત્રા