SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાણુમતી ૩૦૭ સ્થમતકમાણ સ્થાણુમતી ભારતવર્ષીય નદીવિશેષ. સ્મૃતિ સ્વાયંભુ મવંતરમાં ધર્મ ઋષિને મેધાની સ્થાણુવત્ર તીર્થ વિશેષ. / ભાર૦ વ૦ ૮૧-૧૭૮. કુખે થયેલે પુત્ર, સ્થાન મહાપુરાણનાં દશ લક્ષણ પૈકી એક સંરક્ષણ સ્મૃતિ (૨) ચાલુ મવંતરમાં અંગિરા કુળાત્પન્ન તે. | ભાગ ૨-૧૦–૧. એક ઋષિ. સ્થાનેશ્વર તીર્થ અને ક્ષેત્રવિશેષ સ્મૃતિ (૩) ભગવતી શ્રુતિનું સ્મરણ કરીને મનુ સ્થાપત્ય અથર્વણ વદને એક ઉપવેદ. એમાં વગેરેએ લખેલા ગ્રન્થવિશે વિસ્તૃત અર્થમાં | શિલ્પશાસ્ત્ર વિષય છે. વેદાંગ, સુત્રો, રામાયણ, મહાભારત, પુરાણ અને પૂર્ણ વિશ્વામિત્ર કુળને એક ઋષિ. | ભાર આ ૦ ધર્મશાસ્ત્રોની ગણના સ્મૃતિમાં થાય છે. ૭-૫૧. સ્કૃતિકાર મનુ, યાજ્ઞવલ્કય, શંખ, લિખિત, પરાશર સ્થણ (૨) પૂણુક શબ્દ જુએ. એ યક્ષ વગેરે ધર્મશાસ્ત્રના લખનારા ઋષિઓ, કુબેરને એક અનુચર હતો. | ભાર૦ ઉ૦ ૧૦૧- સ્વેદિકા ભારતવષય નદીવિશેષ. ૨૦–૨૨, ત્યંદિની ગમતીને મળનાર નદીવિશેષ. ધૂણકર્ણ વનવાસના સમયમાં પાંડવોની સાથે સ્વતંતકમણિ યદુકુળત્પન્ન સત્રાજિત રાજાને કેટલાક કાળ દૈતવનમાં રહેલ એક ઋષિ. સૂર્યના પ્રસાદથી મળેલ જે મણિ તે. એ મણિમાં પૂણાકર્ણ શિખંડીને જેણે તેનું સ્ત્રીત્વ લઈને એવો ગુણ હતું કે જ્યાં એ હેય તે સ્થળમાં કદી પિતાનું પુરુષત્વ આપ્યું હતું તે યક્ષ. કુબેરને દુકાળ પડે નહિ, રોગ થાય નહિ. એમાંથી દરરોજ એક અનુચર, (શિખંડી શબ્દ જુઓ.). આઠ ભાર સેનું નીકળતું. આઠ હજાર તેલાને સ્થૂલકેશ પ્રમધરા નામની કન્યાનું પાલન કરનાર એક ભાર એ હિસાબે સત્રાજિત યાદવને દરરોજ એક ઋષિ. | ભાર આ૦ ૮-૧૦. ચેસઠ હજાર તોલા સુવર્ણ પ્રાપ્ત થતું હતું. તે સ્થલગિરા એક ઋષિ. ભાદશમ સ્કં૦ અ૦ ૫૬–૧૧. સ્થલશિરા વિશ્વાવસુ ગંધર્વને જેણે “જા, તું એકદા આ મણિ કંઠમાં ધારણ કરીને સત્રાજિત કબંધ નામને રાક્ષસ થઈશ' એવો શાપ દીધે યાદવ દ્વારકામાં આવતા હતા, ત્યારે આ મણિન: હતા તે ઋષિ. | ભાર૦ વ૦ અ૦ ૧૩૫; વા૦ તેજ જોઈને બધા યાદવો છક્ક થઈ જઈને કૃષ્ણને : રા૦ અર૦ સ૦ ૭૧; સ૦ ૪-૧૭. આ કેણુ છે વગેરે પૂછવા લાગ્યા. કૃષ્ણે એના સ્થૂલાક્ષ એક ઋષિ. ઉત્તરમાં એ સત્રાજિત ૨ાજ છે એટલું કહ્યું સ્થૂલાક્ષ (૨) દૂષણ રાક્ષસના ચાર અમાત્ય પૈકી એટલામાં તે સત્રાજિત ત્યાં આવી પહોંચે. કાવે એક. | વા૦ રા૦ અર૦ ૦ ૨૩, તેની આગતાસ્વાગતા કરીને બેસાડીને પછી આ સ્નાત૫ બગડાની સંજ્ઞાવાળા કશ્યપ કુળને એક મણિ સંબંધી હકીકત પૂછી. સત્રાજિતે સઘળી ઋષિ. હકીકત કહી. એણે પ્રયત્ન કરીને મેળવેલા મણિને કુંજ એક રાક્ષસ. (સહય શબ્દ જુઓ.) અંગે કેઈએ કશું કહેવું જોઈતું નહોતું, છતાં સ્મથ વસિષ્ઠના પ્રજાપતિ પુત્રમાંને એક. કશે સહજ કહ્યું કે, “આ મણિ ઉગ્રસેન પાસે હોય સ્પર મદન–કામદેવ તે જ. એને નાશ કરનાર તે વાજબી છે. એ ઉગ્રસેનને ત્યાં જ શોભે; કારણ શંકર ભગવાનનાં, એને મારવા ઉપરથી સ્મરહર, ઉગ્રસેન સર્વ યાદના પ્રમુખ છે. કૃષ્ણનું આ કામાન્તક એવાં અનેક નામ પડયાં છે. કહેવું સત્રાજિતને ઠીક ન લાગ્યું અને એ ખોટું સ્મર (૨) મરીચિ ઋષિને ઊણુને પેટે થયેલા છ લગાડી સભામાંથી ઊઠી પિતાને ઘેર ગયે. પાં મોટા પુત્ર. (૧. ઊણુ શબ્દ જુઓ.). આ વાતને ઘણા દિવસ વીત્યા બાદ એક
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy