________________
સહદેવ
૨૫૨
સવ અગ્નિની સ્તુતિ કરતાં એણે કહ્યું કે હે અગ્નિ! કલિંગદેશવાસી, ઉષ્ટ્રકણિક (ઊંટ જેવા કાનવાળા યુધિષ્ઠિરને આ રાજસૂય યજ્ઞ કેવળ તારા પ્રીત્યર્થે મનુષ્યને દેશ), અટવી પુરી તેમજ યવનેની
એ વાત ધ્યાનમાં લઈ જે ઘટે તે કર. જ નગરીઓ વગેરેને છતી. ત્યાંના રહેવાસીઓ સહદેવની આવી વિનંતીથી સંતુષ્ટ થવાથી સહદેવની પાસેથી કર લી. ત્યાંથી પછી સહદેવ કરપ્રદેશમાં સેનાને થતો દાહ મટયો. અગ્નિએ નીલ રાજ ગયા. કરછ એટલે જળ સમીપને પ્રદેશ. અહી થી પાસે કર અપાવી સહદેવને વિદાય કર્યો.
એણે લંકામાં વિભીષણ પાસે દૂત મોકલવા સારુ { આવા પરિણામથી આનંદિત થતાં થતાં સહદેવ સહદેવે ઘટેન્કિચનું સમરણ કર્યું. સ્મરણ કરતાંની ત્યાંથી નીકળી ત્રિપુરના પુત્ર ટીપુર પાસે ગયે. સાથે ઘટોત્કચ ત્યાં આવીને હાજર થયે. આમ એણે પૌરવ રાજા અને ગારુડી વિદ્યામાં નિષ્ણાત લંકામાં જઈને વિભીષણને મળીને એણે યુધિષ્ઠિરને કાશિકાચાર્યને મહામહેનતે છત્યા; અને ત્યાંથી
સારુ ઘરે મૂલ્યવાન કરભાર આપ્યો હતો. સહદેવે નીકળી સુરાષ્ટ્ર સૂરત પ્રદેશમાં ગયે. મૂળને ખરો
આ પ્રમાણે બધી દક્ષિણ દિશાને જીતીને આણેલે સુરત દેશ તે આ. સહદેવે ત્યાંના રાજાને વશ
કરભાર યુધિષ્ઠિરના ચરણમાં રજૂ કર્યો./ ભાર૦ કરી લીધો અને અહીંથી વિદર્ભના ભીષ્મક રાજાને હું આવ્યો છું. એવો સંદેશ મોકલ્યો. ભીમક
સ૦ ૦ ૩૧-૩૪૦ લંકામાંથી આણેલાં રત્ન
વગેરે જેઈને યુધિષ્ઠિર રાજાને બહુ હર્ષ થયો. વિદર્ભની નગરી કુંદનપુરમાં ન રહેતાં ૨કમીએ વસાવેલા ભેજ કટ નગરમાં રહેતા હતા. સંદેશો
રાજસૂય યજ્ઞ સમાપ્ત થયા પછી કેટલેક કાળે સાંભળીને કૃષ્ણના પર ઘણી પ્રીતિવાળા ભીષ્મકે
દર્યોધને પાંડવોની સઘળી સંપત્તિ જુગટુ રમવામાં સહદેવને અનેક રત્ન સહિત કર મોકલી આપે.
ઠગાઈ કરી જીતી લીધી. એણે પાંડવોને વનવાસમાં કરભાગ લઈને સહદેવ પશ્ચિમ સમુદ્ર તીરે આવેલા
કાવ્યા. તે વખતે સહદેવ પણ વનમાં ગયા હતા. શર્મારક (સેપારા) દેશમાં, ત્યાંથી દક્ષિણમાં તાલા
અરણ્યવાસ પૂરો કરીને પાંડવો અજ્ઞાતવાસ સારુ કટમાં અને ત્યાંથી દંડક પ્રદેશમાં ગયો. ત્યાંથી કર
વિરાટ રાજાને ત્યાં ગયા હતા. તે વખતે પણ લઈ સમુદ્ર માહેના બેટમાં રહેનારા ઑછ, નિષાદ, સહદેવ ભેગે હતો. સહદેવે ત્યાં “તતિપાળ' એવું પુરુષાદ (મનુષ્યભક્ષણ કરનારા), કણઝાવરણ (જેમના
નામ ધારણ કર્યું હતું અને રાજાની અશ્વશાળાના કાન એટલા મોટા થતા કે એ પિતાના કાન ઉપરી તરીકે રહ્યો હતે. સહદેવ અશ્વવિદ્યામાં વડે જ પિતાનાં અંગ ઢાંતા), કાલામુખ
બહુ નિષ્ણાત હતા. તે ભાર૦ વિરા૦ અ૦ ૧૦૦ (એટલે માત્ર કહેવાતા મનુષ્ય, પણ રાક્ષસેથી ઉતપન્ન અજ્ઞાતવાસ પૂરો થયા પછી પાંડવ કૌરવોનું યુદ્ધ થયેલા) એ બધાની પાસેથી માત્ર સંદેશ કહાવી થયું. સહદેવે યુદ્ધમાં પણ સારો ભાગ લીધે કહાવીને કર લીધે.
હતા. એ પિતાના રથને તેતરના રંગના ઘોડા સહદેવ અહીંથી પૂર્વ તરફ વળે હેવો જોઈએ. જોડાવ અને એના ધ્વજ ઉપર હંસનું ચિહ્ન એણે કોલગિરિ, સુરભીપત્તન, તામ્રપ, રામકપર્વત, રહેતું/ભાર૦ દ્રો અ૦ ૨૩.૦ રણસંગ્રામમાં વગાડ તિમિંગળ રાજા વગેરે પિતાને તાબે કરીને પોતે એક- વાના એના પ્રસિદ્ધ શંખનું નામ મણિપુષ્પક હતું. પાદપુરુષ (જેમને એક જ પગ હેય અને ઉપસ્થ સહદેવે દ્રૌપદીના સ્વયંવર કાળે દુશાસનને બિલકુલ હેય નહિ એવા મનુષ્યો), કેરલવાસી જને, પરાજય કર્યો હતે. | ભાર આ૦ ૨૦૫-૪૩; સંજયંતી નગરી, પાખંડકપુર અને કરહાટકના જને ભાર૦ ક. ૧૪૦ દ્રૌપદીને પેટે એને શ્રુતસેન વગેરેને પિતાના દૂત દ્વારા વશ કરીને તેમની પાસેથી નામે પુત્ર થયા હતા. | ભાર૦ આ૦ ૬૪.૦ કરી લીધું. ત્યાર પછી દક્ષિણને જ બીજે પાંડથદેશ, મદ્રદેશના શલ્ય રાજાની પુત્રી વિજયા એની બીજી દ્રવિડદેશ, ઉકેરલ, આંધ્ર (તૈલંગણ), તાલવનવાસી, સ્ત્રી હોઈ એને પેટ સુહેત્ર નામે પુત્ર હતા. / ભાર૦