________________
સતીનર
૩૭
સત્યતપી
૪-૪–૧૭ (1. દક્ષ શબ્દ જુઓ.)
એને ભારતના યુદ્ધમાં દ્રાણાચાર્યો માર્યો હતો. તે સતીનર દેશવિશેષ | ભાર૦ સ૦ ૭૮-૮૮. ભાર૦ ઉદ્યો૦ ૧૭૧; ભાર૦ ૦ ૧૭–૪૫, ૨૧-૨૧. સંતોષ બાર તુષિતદેવોમાંને એક. (તુષિત શબ્દ સત્યજિત (૨) ચેથા તામસ મન્વતર મહેને જુઓ.)
સ્વગન થે ઈન્દ્ર, તેષ (૨) સ્વાયંભૂ મન્વન્તરમાંના ધર્મઋષિના સત્યજિત (૩) સૂર્યના સમાગમમાં આવનારે એક પુત્ર હર્ષનું બીજુ નામ.
યક્ષ. (૩. ઉર્જ શબ્દ જુઓ.) સત્ય સત્યલોક શબ્દ જુઓ.
સત્યજિત (૪) સેમવંશી પુરુકુળત્પન્ન જરાસંધ સત્ય (૨) સત્યયુગ તે જ. (કૃતયુગ શબ્દ જુઓ.) વંશના સુનીથ રાજાને પુત્ર. એને પુત્ર તે સત્ય (૩) ઉત્તાનપાદવંશીય હવિર્ધાન રાજાના
વિશ્વજિત. પુત્રમાને પાંચમો પુત્ર.
સત્યજિત (૫) સેમવંશી યદુકુલોત્પન્ન સાત્વત સત્ય (૪) દસ વિવેદમાંને થો.
વંશના વસુદેવના ભાઈ આનક રાજાને મોટો પુત્ર. સત્ય (૫) વિતત્ય ઋષિને પુત્ર. એને પુત્ર તે સંત
ત સત્યતપા એક બ્રહ્મર્ષિ. એનું મૂળ નામ ઉતથ્ય હતું. ઋષિ. (વાતહવ્ય શબ્દ જુઓ.)
દેવદત્ત નામના બ્રાહ્મણને એ પુત્ર હતો. ઉપનયસત્ય (૬) અંગિરસદે માંને એક
નાદિ સંસ્કાર પછી એને કશું ભણતાં આવડ્યું સત્ય (૭) ભીમસેને મારેલા કલિંગ રાજાના બે જ નહિ અને મૂર્ખ રહ્યો. ઠેકાણે ઠેકાણે લેકે કરક્ષકમાંને એક
એની નિંદા કરવા લાગ્યા. સત્ય (૮) બ્રહ્મસાવ િમવંતરમાં હવે પછી થનારો
આ ઉતથ્ય વેદના અધ્યયનને, જપને, દેવતાઓના સપ્ત ઋષિઓમાંને એક
ધ્યાનને કે આરાધનને જાણ નહોત; આસન, સત્ય (૮) શ્રીમન્નારાયણ / ભા૨૦ ઉ૦ ૬૦-૧૨, પ્રાણાયામ, ભૂતશુદ્ધિ, મન્ન, કેલક, જાય, ગાયત્રી, સત્ય (૧૦) ઊંછવૃત્તિ કરનાર એક બ્રાહ્મણ. એની શૌચ, સ્નાનવિધિ, બલિદાન, અતિથિને સત્કાર સ્ત્રીનું નામ પુષ્પમાલિની | ભાર૦ શાં૦ ૨૭૮–૧.
કશું જાણતો ન હતો. સવારમાં ઊઠી ગમે તેવું સત્યક સોમવંશી યદુકુળના અનમિત્રના પૌત્ર શિનિને દાતણ કરી લઈ ગંગામાં મંત્રરહિત ડબકું મારી પુત્ર. એને પુત્ર તે સાત્યકિ નામને યુયુધાન. લેતો. મધ્યાહને યરછાથી વનમાં ફળ લાવતો તેમાં સત્યક (૨) ભદ્રાની કુખે થયેલે કૃષ્ણના પુત્રોમાં પણ ભયા ભયને વિવેક જ ન હતા. કેઈનું હિતએક,
અહિત કર્યા વગર ગમે ત્યાં પડી રહેતા. નિરંતર એ સત્યક (૩) સાવર્ણિમવંતરમાં હવે પછી થનાર જ વિચાર કર્યા કરતો કે મારું મૃત્યુ ક્યારે થશે. હું એક દેવવિશેષ.
દુઃખથી જીવું છું. મૂખના જીવનને ધિક્કાર છે. સત્યર્મા સત્કર્મા રાજાનું બીજું નામ.
મને દેવે મૂખ કેમ રાખે ? મૂર્ખાઈને લઈને મારે સત્યકર્મા (૨) દુર્યોધન પક્ષના ત્રિગર્ત રાજાઓમાં ઉત્તમ કુળમાં થયેલે અવતાર વૃથા ગયો. હું દેવની એક. એને અર્જુને માર્યો હતો. ભાર૦ શ૦૦ નિંદા શું કામ કરું ? મારું જ કર્મ એવું હશે ! અ૦ ૨૭.
આવા તર્ક-વિતર્ક કરતા આ ઉતથ્ય ગંગા સત્યકામ જાબાલિ ઋષિનું બીજુ નામ. કિનારે ઝૂંપડી બાંધી એક આશ્રમમાં રહ્યો અને સત્યકેત સોમવંશી આયુપુત્ર ક્ષાત્રવૃહના કાશ્ય નામના પિતાને પણ પોતાની મૂર્ખાઈ સારુ લાજ આવવા પૌત્રના વંશના ધર્મકેતુ રાજાને પુત્ર. એને પુત્ર માંડી; એટલે એણે એક નિયમ ગ્રહણ કર્યો કે ગમે તે ધૃષ્ટકેતુ.
તે થાય તે પણ અસત્ય બોલવું નહિ. આ ઉપરથી સત્યજિત પદ રાજાને પુત્ર. એ અતિરથિ હતા. એનું નામ “સત્યતપા' પડ્યું. ગંગાકિનારે રહેતાં