SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ સક્ષમ સૌગાધિક ૩૦૧ સૌધિક કેલાસ શિખરની ઈશાન દિશામાં આવેલું ભીમનું પરાક્રમ, બળ, વિદ્યાબળ તેમ જ બાહુબળ હિમાલયનું એક શિખરવિશેષ.. જોઈને, આને આપણાથી પહોંચી વળાશે નહિ, સૌગંધક (૨) સૌગંધિક શિખર ઉપર આવેલું ધારી ત્યાંથી નાઠા. ભીમે પિતાની ઈચ્છા પ્રમાણે કુબેરનું વનવિશેષ | ભાર૦ વ૦ ૮૨-૪ કમળ લીધાં. સૌગધિક (૩) વનવાસકાળમાં પાંડવ ગંધમાદન ભીમથી પરાજય પામી રાક્ષસો ધનેશ પાસે પર્વત પર ગયા ત્યાં એકદા વાયુમાં ઊડીને આવીને ફરિયાદ કરવા ગયા. કુબેરે બધી વાત સાંભળીને પડેલું સહસ્ત્રદળ કમળ દ્રૌપદીએ દીઠ. દિવ્ય સુગંધ- હસીને કહ્યું કે દ્રોપદીની ઈચ્છા પ્રમાણે ભીમસેન ભલે વાળું, સહસ્ત્ર દળવાળું અને સુંદર આકારનું કમળ લઈ જાય, હું એ વાત પ્રથમથી જાણું છું.” આ કમળ જોઈ દ્રોપદીએ એ લીધું અને ભીમસેન- ભીમસેન કમળા લઈ સ્વજને તરફ પાછા આવ્યા. ને કહ્યું કે આ કમળ તે હું યુધિષ્ઠિરને આપીશ, | ભાર૦ વ૦ ૧૪૮–૧૫૫ પણ તમે મને આવાં બીજાં કમળ આણી આપો. સૌચકિ ત્રણની અંક સંજ્ઞાવાળા ભગુકુળના એક મને એ બહુ જ પ્રિય લાગે છે.. આ ઉપરથી ભીમસેન જે દિશામાંથી વાયુ સૌચિત્તિ ભારતના યુદ્ધમાં પાંડવપક્ષના એક રાજા આવતે હતા તે દિશામાં કમળ લેવા ગયે. રસ્તામાં સત્યવૃતિનું નામાક્તર. એ યુદ્ધમાં એ કર્ણને હાથે એમને હનુમાન મળ્યા હતા. (હનુમાન શબ્દ જુઓ.) મરાયા હતા. સુચિત્તને પુત્ર હોવાથી એને સૌચિત્તિ સૌધિક સરોવર જઈ પહેચી ભીમે કમળ લેવાનું કહેતા. | ભાર૦ ઉ૦ ૨૮, ૧૭૧-૧૮; ૧૯૬–૨૮; આદરતાં ત્યાંના રક્ષક રાક્ષસોએ આ તે કુબેરની ક૦ ૩-૩૧ તળાવડી અને કમળે છે; તે મનુષ્યને મળે નહિ. સૌ જામિ ઋષિવિશેષ. માટે તું ધનપતિની આજ્ઞા મેળવીને આમાંથી પાણી સૌતિ રોમહર્ષણનો પુત્ર ઉગ્રશ્રવા તે જ. એણે પી અને કમળે છે. પરંતુ તે સિવાય તું કમળ નિમિષારણ્યમાં રહેતા શૌનકાદિને મહાભારત પુરાણ તરફ દષ્ટિયે કરી શકીશ નહિ. સંભળાવ્યું હતું. એને શૌનકા સાથે સંવાદ થયો બીમસેને કહ્યું કે હું કુબેરને આટલામાં દેખતે હતે. | ભાર૦ આ૦ ૧-૫, ૪; ભા. ૧૦-૭૮ નથી; અને દેખું તે પણ હું એની પાસે યાચના સૌત્રામણિ દ્રુપદની ભાર્યા કોસવી તે જ. | ભાર૦ કરવા ઇચ્છતા નથી. હું રાજપુત્ર છું અને રાજાઓ આ૦ ૧૪૮-૪૯ કોઈની યાચના કરતા નથી, એ સનાતન ધર્મ છે. સૌદામિની કશ્યપથી વિનતાની કુખે થયેલી કન્યા. હું મારે ક્ષત્રિય ધર્મ છોડી દેવા ઈચ્છતો નથી. સૌદાસ સૂર્યવંશના ઋતુપર્ણ રાજાના પુત્ર સુદાસને વળી આ સરોવર પર્વતનાં ઝરણાંઓનું બન્યું છે પત્ર, | ભાર આ૦ ૧૨૮-૪૦૦ એનું બીજુ નામ અને કુબેરના ભવનની પાસે પણ નથી. માટે આ કલ્માષપાદ છે. | ભાર૦ આ૦ ૧૯૩–૨. એનું સરોવર પર કુબેરના જેટલે જ સર્વ પ્રાણુઓને બીજું નામ વળી મિત્રસહ પણ હતું. / હરિ વ હક્ક છે. આવા પ્રકારમાં કેણ કેની યાચના કરે ? ૧–૧૫. • વસિષ્ઠના પુત્ર શક્તિ ઋષિએ એને શાપ આમ કહીને ભીમ સરોવરમાં પેઠે. બધા રાક્ષસો દીધું હતું કે તું રાક્ષસ થા. એ રાક્ષસ થયો અને એને પકડે, બાંધે, મારે, રાંધીને ખાઈ જઈએ, શક્તિ ઋષિને જ મારી ખાધા./ભાવે આ૦ ૧૯૨-૪૦. ઇત્યાદિ બોલતાં ભીમસેન ઉપર તૂટી પડ્યા. શસ્ત્રા- પછી વસિષ્ઠ આ રાજાને શાપમુક્ત કર્યો. શાપમુક્ત ઍને એના ઉપર વરસાદ વરસાવ્યું. ભીમસેન પહેલાં એકદા કલ્યાણપાદ વનમાં ભટક્ત હતા, ત્યાં પિતાની ગદા લઈને રાક્ષસો ઉપર કેપ કરીને ધા. મથુનકાર્યમાં રોકાયેલાં એક બ્રાહ્મણના યુગ્મને એણે આગેવાન સો રાક્ષસોને મારી નાખ્યા. રાક્ષસે જોયું. એ બન્ને રાજાથી બીને મિથુન અધૂરું મૂકીને
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy