________________
હિમાદક
નિશ્ચવા, ગંડકી, ઇક્ષુ (ખ઼ુદા), લેહિતા (લેહતારણી), કૃતમાળા વગેરે. / મત્સ્ય૦ અ૦ ૧૧૩, હિમાદક અગત્સ્યના વંશમાં, કુળવૃદ્ધિ કરનાર એક ઋષિ.
339
હિરણ્મય પ્રિયવ્રતપુત્ર અગ્નિમ્રના નવ પુત્રામાંના છઠ્ઠો અગ્નિદ્ર. જ બુદ્રીપના નવ ભાગ કરી તેને વ - દેશ – સંજ્ઞા આપી તેમાંના એક પર આ હિરણ્યને આધિપત્ય આપ્યું હતું... હિરણ્મય (૨) હિરણ્મય રાજાને જેનું આધિપત્ય મળ્યું હતું. તે દેશ / ભાર॰ ભો૦ ૮ અ. ૫. ૦ જ જીદ્દીપના કરેલા નવ ભાગમાંને છઠ્ઠો દેશ. એની ઉત્તર તરફ આવેલા શ્વેત નામના મહાપર્વતની અને દક્ષિણ તરફ આવેલા શૃગવાન પર્વતની વચ્ચે અને પૂર્વ-પશ્ચિમ ક્ષારસમુદ્ર સુધી આ દેશ હતા. હિરણ્યકશિપુ કશ્યપ ઋષિથી દિતિને જન્મેલે એક અસુર. ભાગવતમાં ત્રીજા સ્કંધમાં અને હિરણ્યાક્ષ નામે ભાઈ હતા. એમ લખ્યું છે. મહાભારતના ળ વ તેિ: પુત્રઃ । એ વાકય ઉપરથી સમજાય છે. મેં હિરણ્યાક્ષ નામના એ એની માને એકલા જ હતેા; એટલે એને ભાઈ મૂળે જ ન હતા. એવુ ઘણા કાળ સુધી તપ કરીને બ્રહ્મદેવે પ્રત્યક્ષ થઈને એને વર માગવાનુ કહેતાં એણે માગ્યું હતું કે, હું ધરની અંદર તેમ જ ઘરની બહાર ન મરું, દિવસે ન મરુ` તેમ જ રાત્રિએ પણ્ ન મરું. નર અગર પશુ, શસ્ત્ર અગર અન્ન, તેમજ અજીવ અગર નિવ પદાથી મારુ માત ન થાય.' બ્રહ્મદેવ તથાસ્તુ કહીને સત્યલેજમાં ગયા એટલે એણે શૈલેાકયને જીત્યા, દેવેશ વગેરેને અનેક તરેહથી પોડવા લાગ્યા. ઋષિએ અને રાજાઓના યજ્ઞની સિદ્ધિ જ થવા દે નહિ. આમ ધણા કાળ પંત એણે રાજ્ય કર્યું.... / ભાગ૰ ૭ ૩૦ અ૦ ૩-૪; મત્સ્ય૦ અ૦ ૧૬૦–૧૬૨. જ ભાસુરની કન્યા ક્યાધુ આની સ્ત્રી થાય. તેને પેટે આને પ્રહ્લાદ અનુાદ, સંહ્લાદ, હાર્દ,, શિખિ, અને બાષ્ઠલ વગેરે પુત્રા હતા. ચાલુ મન્વ ંતરની ચેાથી ચેકડીમાં સત્યુગમાં એ વિષ્ણુ ભગવાનના
હિરણ્યપુર
નૃસિંહ નામ્ના અવતારને હાથે મરણ પામ્યા હતા. બ્રહ્મદેવે આપેલા વચનમાં બિલકુલ બાધ ન આવે એ રીતે એને માર્યા હતા. હિરણ્યકશિપુ (૨) કશ્યપને દત્તુને પેટે થયેલ દાનવામાંને એક. આ પાતે ઘણા મેાટા પરાક્રમી હતા. અણુ દેવ, અસુર અને મનુષ્યના ઉપર એક અદ્ભુ, દશ કરોડ વર્ષી, સત્તા ચલાવી રાજ્ય કર્યું હતુ.. એની સ્રીનુ નામ મળ્યું નથી, માત્ર મદાર નામના દાનવ અનેા પુત્ર હતા એમ જણાય છે. / ભારત અનુ॰ અ૦ ૧૪.
હિરણ્યગભ` બ્રહ્મદેવ, મનુના કહેવા પ્રમાણે બ્રહ્મદેવ જ હિરણ્યગર્ભ છે. પ્રથમ આદિકારણે બનાવેલ એમ માત્ર પુરુષ તે જ છે, એ સૂર્યપ્રભ છે. હિરણ્યગર્ભ (૨) વિષ્ણુ, હિરણ્યગર્ભ` (૩) મહેશ્વર
હિરણ્યગર્ભ (૪) કપિલ મહામુનિનું ન મ′ન્તર/ ભાર॰ શાં૦ ૩૪૯-૬૫. હિરણ્યગર્ભ (૫) ઋગ્વેદમાં કહ્યું છે કે પ્રાર‘ભમાં હિરણ્યગર્ભ થયા. તે જ ભૂતમાત્રના અધિષ્ઠાતા હતા. એ જ સ્વર્ગ અને પૃથ્વીને ધારણુ કરી રહ્યા હતા. એ જ જીવ અને પ્રાણુ દાતા છે, અને સમાં ચૈતન્યરૂપ છે. હિરણ્યધનું હિરણ્યધેનુ શબ્દ જુએ. હિરણ્યધેનું નિષાદાધિપતિ – માછીએ અને કાળાએને રાજ એકલવ્ય નામના નિષાદને પિતા /
ભાર૰ આ૦ ૧૪૨-૪૦,
હિરહ્મનાભ સૂર્યવંશીય ઇક્ષ્વાકુકુળત્પન્ન વિકૃતિ નામના રાજાના પુત્ર. એના પુત્ર તે પુષ્પરાન્ત, એ આ કાશમાં અન્યત્ર દર્શાવેલ પ્રથમ જૈમિનીમા શિષ્ય હાઈ તેની પાસે તેણે સામવેદમાં કેટલોક શાખાએની સંહિતાઓનું અધ્યયન કર્યું હતું. એવું પુરુકુળના સન્નતિમાન રાજાના પુત્ર કૃતિરાખને પ્રાચ્યસામની છ સ'હિતા આપી હતી હિરણ્યપુર પૌલેામ કાઢેળયના રહેઠાણુવાળું પાતાળમાં આવેલુ દૈત્યનુ પુર. અર્જુન એ ભગરીમાં ગયા હતા. / ભાર૦ ૧૦ ૧૭૫–૧૩; ૭૦ ૧૦૭–૧,