SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ સુજય ૨૯૭ કેયી હતું. નારદ અને પર્વત એ બન્ને ઋષિઓ માને જણાવ્યું કે મારે વિવાહ નારદ જોડે કરો, આના મિત્રો હતા. એક સમયે એ બને ઋષિઓ એની માતાએ રાજાને આ વાત કરી. રાજા કહે : આની પાસે આવી કહેવા લાગ્યા કે અમારા આવા વાંદરા જેવા મોંવાળાને હું મારી કન્યા બનેની ઈરછા કેટલાક કાળપર્વત તારા ઘરમાં શી રીતે આપું ? લેકે મને ચૂંટી ખાય માટે રહેવાની છે. રાજાએ કહ્યું: “ભલે.' રાજાએ એમને મારાથી નહિ થાય. આ જાણી દમયંતી નિરુપાય માટે રહેવાની એકાન્ત સ્થળે સોઈ કરીને પિતાની થઈ છતાં પોતાના મનમાં વરવાની ભાવના કન્યા દમયંતીને તેમની સેવા કરવા રાખી. દમયંતીને રાખીને નારદની સેવા ચાલુ રાખી, જોઈને નારદે પૂછ્યું: “રાજા, આ કોણ છે ?' રાજાએ આ વાતને ઘણે સમય વીતતાં, ફરતાં કહ્યું : “એ મારી કન્યા છે અને વાર્થિની એટલે ફરતાં ફરી પર્વતઋષિ ત્યાં આવી ચઢયા. વર વરવાની ઇચ્છાવાળી છે; મતલબ કે તે કુંવારી પર્વતે નારદને અને નારદે પર્વતને શાપમુક્ત છે.' આ ઉપરથી નારદના મનમાં આવ્યું કે એ કર્યા. આ પ્રમાણે નારદનું મુખ વાનર જેવું થયું મને પરણે તે ઠીક. નારદ અને પર્વત વચ્ચે હતું તે મટીને પૂર્વવત થયું. આ જોઈને પ્રથમથી એ કરાર હતો કે એકબીજએ પિત- પછી રાજાએ પોતાની કન્યાના મનોરથ પ્રમાણે પિતાના મનમાં જે સંકલ્પ થાય તે એકબીજાને તેનું લગ્ન નારદની જોડે કર્યું. ભાર૦ શાં. અ કહેવું. એમ હોવા છતાં નારદે પિતાને આ કન્યા ૩૦; દ્રો૦ ૫૫–૧૧; દેવી ભા૦ ૬ હો ૪૦ પરણવાની ઇચ્છા થયાની વાત પર્વત ઋષિને અ૦ ૨૭. જેના શરીરમાંથી સોનું નીકળતું હતું કહી નહિ; તેથી પર્વત ઋષિએ નારદને શાપ એવો સુવર્ણષ્ટિવી નામને પુત્ર તે આ જ રાજાને. આપ્યો કે, “જા, તારું મેં વાનર જેવું થશે.” પર્વત (સુવર્ણષ્ટિવી શબ્દ જુઓ.). ષિના મનમાં પણ આ કન્યા પરણવાની ઈચ્છા સંજયા સંજય રાજની કન્યા અને સાત્વતપુત્ર થઈ હતી. એ લાજને લીધે નારદને આ વાત ભજમાન રાજાની મોટી ગ્રી. કહી નહોતી. સબબ નારદે એને શા કે, “આજથી સુનંજય પુરુકુલેત્પન્ન જરાસંધ વંશના કર્મજિત તારાથી દેવલોકમાં જવાશે નહિ.' આમ એક- રાજાને પુત્ર. વિપ્રરાજ આને પુત્ર થાય. બીજાને શાપ આપી તેઓ કેટલાક કાળ સુધી સૃષ્ટિ ઉગ્રસેન રાજના નવ પુત્રો પપૈકી આઠમો પુત્ર. ત્યાં રહ્યા પછી પર્વત ઋષિ પૃથ્વી પર ફરવા સુગાળ કરવીરપુરને રાજ સુગાળ વાસુદેવ તે જ, નીકળી પડ્યા અને વાનરના મુખ છે કલિંગદેશના રાજા ચિત્રાંગદે પિતાની કન્યાને થયું હતું માટે નારદ ત્યાં જ રહ્યા. સ્વયંવર રો હતા અને જ્યાંથી કર્ણની પર્વત ઋષિના ગયા પછી દમયંતીએ વિચાર સહાયતાથી દુર્યોધન એ કન્યાનું હરણ કરી ગયે કર્યો કે, “નારદે મારા પિતાને આ કોણ, પૂછતાં હતા તે સ્વયંવરમાં આ રાજા પણ ગયા હતા. / હું કુંવારી છું વગેરે જવાબ દેવા ઉપરથી મારે ભાર૦ શાં૪-૭; હરિ ૧૦ ૨-૪૪. એની સ્ત્રી થવું જોઈએ. વળી નારદનું મોં વિકૃત સુગાળ (૨) શિયાળનું રૂપ ધારણ કરીને આવેલો થઈ ગયું છે તેનું કારણ પણ એ જ હેવું ઈન. એ રૂપવાળા ઈન્દ્ર જોડે કાશ્યપને સંવાદ જોઈએ. માટે મારે જરૂર આને જ પરણવું.' થયું હતું, તે ભાર૦ શાં. ૧૭૮, આવું મનમાં આણુને એણે ઋષિની ઘણું ઉત્કૃષ્ટ અગાલ (૩) એક બીજું સંગીલ જેણે વાનરની રીતે સેવા કરવા માંડી. દેવોએ પણ એનું સત્ય સાથે સંવાદ કર્યો હતો. તે ભાર, અનુ. ૩૦. જેવાને પ્રયત્ન કર્યો, તેમાં પણ એ જરા માત્ર એક ભારતવર્ષીય દેશ. એ ચમહયવતી નદીની ડગી નહિ. ઘણે કાળ ગયા પછી એ પિતાની દક્ષિણે અને અવંતીની ઉત્તરે આવેલ છે. ભારતમાં
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy