SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ સીતવન ૨૬૩ સીતા કુદી જતા હતા તે વખતે એણે સમુદ્રના જળ ઉપર ત્યાં હું એમ કહીને સીતા પોતે પણ વનવાસ ગઈ | હનુમાનને પડછાયે પડેલે દીઠે. એ પડછાયાનું વા૦ રા૦ અ સ ૨૬-૩૦. આકર્ષણ કરીને એણે હનુમાનની ગતિને રોકી હતી. અરયમાં જ્યાં જ્યાં ગયાં ત્યાં ત્યાં રામની એના આકર્ષવાથી મારુતિ ખેંચાઈ આવીને આની સાથે માનપાન પામતી, રામચંદ્રના ખાતાં વધેલાં મોંમાં પડ્યો હતો. પણ પોતે બલાઢય હોવાથી ફળ, મૂળ અને મૃગમાંસ જ માત્ર ખાતી અને આને મારી નાખીને એણે પૂર્વવત્ ગમન કર્યું પિતાના મૃદુ શબ્દો વડે રામચંદના મનને વનવાસનું હતું. / વ૦ રા૦ સૂ૦ સ૦ ૧. દુઃખ ન થવા દેતાં હમેશ આશ્વાસન આપતી. આગળ સીતવન ભારતવર્ષીય વનવિશેષ. જતાં રામે ઘ કાળ વનમાં વ્યતીત કરીને પંચસીતા સ્વધુનીના ચાર પ્રવાહો પૈકી પૂર્વ દિશા વટીમાં રહેવા માંડયું. તેવામાં એક સમયે રાવણને તરફને પ્રવાહ તે. એ ગંધમાદન પર્વત પરથી પ્રેરેલે મારીચ રાક્ષસ સુવર્ણ મૃગનું રૂપ ધારણ ભદ્રાશ્વ દેશમાં થઈને ક્ષાર સમુદ્રને મળે છે. કરીને આવ્યો. એને જોઈને સીતાની ઈચ્છા થઈ સીતા (૨) સપ્તર્ષિઓના સંતેષ સારુ ભાગીરથીએ કે આવા ચામડાની ચાળી સિવડાવી હોય તે ઉત્તમ, પિતાના સાત પ્રવાહ કર્યા તેમાં એક પ્રવાહ. એણે રામચંદ્રને કહેતાં એ ધનુષ્યબાણ લઈ એ આ સપ્ત પ્રવાહ તે અલકનંદા નામની સ્વધુનીને મૃગને મારવા અરણ્યમાં ગયા. મૃગને માર્યો પણ જે પ્રવાહ આપણે રહીએ છીએ તે તરફ વહે છે આ માયાવી મૃગે મરતાં મરતાં બેટી બૂમ પાડી તેના સમજવા. | ભા૦ થી ૬-૪૮. કે લક્ષ્મણ ધાજે. રામચંદ્ર ભયમાં છે ધારી સીતાએ સીતા (૩) અથર્વવેદનું એ નામનું ઉપનિષદ, લક્ષમણને સહાય કરવા માટે પરાણે પરાણે મોકલ્યા. સીતા (૪) પૂર્વ તુર્કસ્તાનનું વારકંદ શહેર જેના આમ સીતા એકલી પડી એટલે રાવણને તક મળી. કિનારા પર આવેલું છે તે યાખ નદી. એણે કપડીને વેશ કરીને સીતાનું હરણ કર્યું સીતા (૫) વિદેહવંશીય સીરધ્વજ જનકની પાલિત અને એને લંકા લઈ જઈ પોતાની અશોકવાટિકાકન્યાસીરધ્વજ જનકને આ કન્યા હળ વડે ચાસ પાડતાં માં રાખી. ખેતરમાંથી મળી હતી. આગળ જતાં એને વિવાહ અશોકવાટિકામાં સીતાના રક્ષણ સારુ તેમ જ દશરથપુત્ર રામચંદ્ર જોડે થે હતા. નાનપણમાં જ સીતાને સમજાવી, ફેસલાવી અગર ધમકાવીને સીતાને બળવાન દેખી સીરધ્વજે પણ કર્યું હતું પિતાને વશ વર્તે એમ કરે તેને સારુ રાવણે ઘણું કે એની પિતાની પાસેનું શંકર ભગવાનનું ધનુષ્ય રાક્ષસીઓ રાખી હતી. એ રાક્ષસીઓ સીતાને ઘણે તોડી શકે એવાની સાથે આ કન્યાને પરણાવવી. પ્રકારે ફોસલાવતી, લાલચ આપતી, બિવડાવતી વિનકર્તા રાક્ષસોને મારી, વિશ્વામિત્રને યજ્ઞ અને ધમકાવતી, પણ સીતા એકની બે ન થતાં સંપૂર્ણ કરી, એ ઋષિની સાથે રામ અને લક્ષમણ પોતાના પતિવ્રતને વળગી જ રહી હતી. સીતા સીરધ્વજ જનકે સીતાને સ્વયંવર આરંભ્યો હતા બધાંની અવગણના કરતી હતી. ત્યાં ગયા હતા. ત્યાં આવેલા રાજાઓથી ધનુષ્યભંગ વિદિતાત્મા રામ, જે મારા પ્રિય છે તેમણે મને ન થઈ શકતાં રામે સહજમાં જ એની પણછ તાણીને તજી છે, ત્યારે રાવણને વશ પડેલી હું, મારા કટકા કરી નાખ્યા હતા. આથી સીતાનું રામચંદ્ર પ્રાણને હવે ત્યાગ કરીશ એ જ રૂડું ! એ જ સાથે લગ્ન થયું. લગ્ન થયા પછી સીતા અધ્યા સુખનું મૂળ અને દુઃખને અંત આણનારું છે !” આવી. પણ ત્યારબાદ થડે સમય પછી પિતાની જ્યારે સીતાએ રાક્ષસીઓ પ્રત્યે આ પ્રમાણે આજ્ઞાનુસાર રામ વનમાં ગયા. તે વખતે સીતાને કહ્યું, ત્યારે કેટલીક રાક્ષસીઓ અતિશય ક્રોધિત થઈ અયોધ્યામાં રહેવા રામે ઘણું કહ્યું, પણ જ્યાં આપ અને દુરાત્મા રાવણને તે વાત વિદિત કરવા દેડી
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy