________________
હનુમાન
યુદ્ધ કરી એને હણ્યો. હેમા પુનઃ સ્વમાં ઇન્દ્રને ત્યાં ગઈ અને બ્રહ્મદેવે આ બધું હેમાને અણુ કર્યુંઅે'; એ બધુ. તાપસીએ હનુમાનને કહ્યું. પેાતે મહામુનિ મેરુસાવ`િની સ્વય’પ્રભા નામની દુહિતા છે, હેમા પેાતાની સખી હતી તે અને હેમાનો પ્રાર્થનાથી આ બધાંનું પાતે રક્ષણ કરતી હતી તે પણ શું. તાપસીએ કહ્યું : તમે વાનરી આ વનમાં શા કામે આવ્યા છે ? અહીં તમારે શું કામ છે ? આ દુ॰મ વનમાં શી રીતે આવી શકથા ? સૌથી પહેલાં તે તમે બધા ભૂખ્યા છે માટે લેવા લાયક આ ા ખા, આ નિળ જળ પીએ, પછી સ્વસ્થ થઈ તમારા સર્વ વૃત્તાંત કહેા.' પછી વાનરાએ યથેચ્છ ફળ ખાધાં. પાણી પીને સ્વસ્થ થયા પછી હનુમાને તાપસીને ઇત્થભૂત સ વૃત્તાંત કથો વૃત્તાંત હીતે હનુમાને કહ્યું : ‘અતિથિધ ને અનુસરીને તેં અમને ખાવાપીવાનું ન આપ્યું હૈ।ત, તે। અમે બધા મરી જાત, અમારુ રક્ષણ કરવા બદલ અમે તારું શું પ્રિય કરીએ ?’
સ્વયં પ્રભાએ કહ્યું: હું વાનરા ! તમારા જેવા સ્વધ વતી આનાં આવાં પ્રત્યુપકાર કરવા માટેનાં વચને સાંભળીને જ મને સાષ થયા છે.' હનુમાને કહ્યું : શેાધને માટે સુગ્રીવે અમને આપેલી અવધિ પૂરી થઈ છે અને તેથી અમારાં આયુષ્ય પણુ સમાપ્ત થયાં જેવાં જ છે. અમને આખીલમાંથી બહાર કાઢ. અહી રહ્યે રહ્યે અમારાથી અમારું કા થઈ શકે નહિ,’
સ્વયં પ્રભાએ કહ્યું : હું હનુમ ંત, આ બિલમાં પ્રવેશ કર્યા પછી જીવતાં નીકળવું ઘણું દુષ્કર છે, તે પણુ મારા તપના પ્રભાવે હું તમને સ`ને અહીંથી મુક્ત કરીશ. બહાર નીકળવું ઢાય તા તમે સ આંખ મીંચા; તે વગર અહીથી નીકળવાના દુ મ મા` આળ ગવે અશકય છે.' બધા વાનરોએ પેાતાના મૈત્રા સીંચ્યાં અને હાથ વડે ઢાંકયાં. એક ક્ષણમાં જ તાપસીએ કહ્યું” : ‘વાનરા ! તમારાં નેત્ર ઉઘાડે !’ જુએ છે તા બધા બિલની બહાર દ્વાર આગળ બેઠા છે! તાપસી કહેઃ હૈ વાનરે જુએ, અનેક
૩૧૯
હનુમાન
પ્રકારનાં વૃક્ષો અને લતાવાળા આ શ્રીમાન વિધ્યપત, પેલે પ્રસવગિરિ અને આ અગાધ જળનો સમુદ્ર! હવે તમારે જ્યાં જવું હેાય ત્યાં જાએ.' માયાવી ગુફામાં જવાથી એમને આપેલી મુદત પૂરી થઈ ગઈ હતી. (સ્વય’પ્રભા શબ્દ જુઓ). મુદ્દત પૂરી થયા છતાં કાર્ય ફળીભૂત ન થયું માટે અંગદે પ્રાયેાપવેશન કરવાનો વિચાર કર્યો. બધા તે જ સ્થળે ખેસીને મરી જવુ' ધારીને બેઠેલા વાનરને સપતિનો સમાગમ થયા. સપાતિએ વાનરાતે ઘણી હકીકતે। કહીને સીતાની ભાળ આપી, સ’પાતિના પુત્રે સીતાનું હરણ થતું જોયુ હતું. બધી વાત કહી રહ્યા પછી વાનરાને ઉત્સાહ રહિત જોવાથી, સપાતિએ તેમને આળસ તજીને લંકા જવાના ખેધ કર્યા. તેઓ બધા હવે શુ કરવું એ વિચારમાં પડયા. સમુદ્રને આળગીને લંકામાં શી રીતે જવું, એ પ્રશ્ન હતા. એક પછી એક બધા વાનરાએ પેાતાનું કૂદવાનું સામર્થ્ય" કહી સંભળાવ્યું. છેવટે જાંબુવાને હનુમાનને કહ્યું : ‘તું જ આ કામ કરવાને સમર્થ છે.'
પછી હનુમાનના પૂછવાથી તેણે હનુમાન વાયુપુત્ર કેમ કહેવાતા હતા તે કથા કહી : ‘પુંજીસ્થળા નામનો અપ્સરામાં શ્રેષ્ઠ, એવી એક અપ્સરા હતી. તે મહાત્મા કુંજર પિને ત્યાં જન્મોતે કેસરી વાનરને પરણી હતી. એનું નામ અંજના હતુ. એ તેના સ્વરૂપને માટે ત્રણે લેાકમાં વિખ્યાત હતી. વળી અવસ્થામાં પણ એ પેાતાની ઇચ્છામાં આવે એ રૂપ ધારણ કરી શકતી હતી. એક વખત એના મનમાં આવ્યું કે આજે મનુષ્યરૂપ ધારણ કર્યું. પછી એણે મનુષ્યરૂપ ધારણું. રૂપ તથા યુવાવસ્થા વડે પૂર્ણ લાવણ્યમયી થઈને વિચિત્ર માળા, આભરણુ અને ક્ષૌમ્યવસ્ત્ર (રેશમી) ધારણ કરીને વર્ષાઋતુના મેઘ સરખા વર્ણવાળા કોઈ શ્રેષ્ઠ પર્વતના શિખર પર વિચરવા લાગી. તેનું એવું સ્વરૂપ, ગૌરવ અને તે પર પહેરેલું લાલ કાર ખેડાવાળું પીળું રેશમી વસ્ત્ર, એ વગેરેની શાભા મેાટા મુનિવરેનું મન પણ ચલાયમાન કરે એમ