SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ સુદર્શન ૩૭ પ્રગટ વિવાહના સમારંભમાં ભાગ લીધે. સુબાહુએ બધા રાજાઓને થાયેાગ્ય સત્કાર કરી તેમને પાત પેાતાને દેશ વળાવ્યા. સુદર્શનને રાજાએ અપાર દ્રવ્ય, દાસ, દાસી, અશ્વ, ગજ, રથ, વસ્ત્રાભૂષણુ, અલંકાર ઈત્યાદિ આપી તેની મહત્તા વધારી; તેને શિલા સાથે વિદાય કર્યા. સુદન ત્યાંથી ભારદ્વાજને આશ્રમે ગયા. ઋષિને મળી તેમના આશીર્વાદ લઈ પોતે અયે ધ્યા ગયેા. મત્રીએએ એને રાજ્યાભિષેક કર્યો. રાજ્ય પ્રાપ્ત થયા પછી સુદર્શને પેાતાની આરમાન માતા લીલાવતીનું પેાતાની સગી માના જેવુ ં જ સન્માન અને રક્ષણ કર્યું. લીલાવતીને એથી ઘણું! સતૈષ થયા. શશિકલાને પેટે સદનને અગ્નિવર્ણી ન મે પુત્ર થયા હતા / દેવી ભાગ૦ ૩ સ્કં૦ ૦ ૨૫. સુર્થાંના સૂર્યવ ́શી દુર્ગાધન રાજાની કન્યા અને આઠની અ’સંજ્ઞાવાળા સુદર્શન રાખની માતા થાય. એ અગ્નિની ભાર્યા થતી. / ભાર॰ અનુ॰ મુદ્દષ્ટ્ર રામની સેનાના એક બળવાન વાનર / વા૦ રા॰ ઉત્ત॰ અ૦ ૩૬ ૨–૧૯ સુદક્ષિણ પાંડવાના સમયમાં ક્રાંખેાજ દેશાધિપતિ હતા તે. ભારતના યુદ્ધમાં આ દુર્યોધનના પક્ષમાં ગયા હતા અને અર્જુનને હાથે મરણ પામ્યું હતેા / ભાર॰ કો॰ અ૦ ૯ર; સ૦ અ૦ ૨૭. સુદક્ષિણ (૨) પૌંડૂક વાસુદેવના મિત્ર કાશીના રાજ્યના પુત્ર. શ્રીકૃષ્ણે એના બાપને માર્યા હતા માટે શ્રીકૃષ્ણને મારવાને એણે રુદ્રનું તીવ્ર તપ આદર્યું. હતું. રુદ્ર એના પર પ્રસન્ન થયા અને એને અભિપ્રાય જાણીને એને કહ્યુ કે તુ અભિચાર પ્રયાગ વડે દક્ષિણ અગ્નિનું સેવન કર, એટલે એ અબ્રાહ્મણુતે સત્વર નાશ કરશે. રુદ્ર આ પ્રમાણે કહીને અંતર્ધાન થયા પછી એણે જાદુ પ્રયાગથી અગ્નિનું સેવન કર્યું. અગ્નિ આથી તત્કાળ દ્વારકા પર ગયા. પરંતુ કૃષ્ણ તે બ્રહ્મણ્ય-બ્રાહ્મણ્ણાને મારનારા ઢાવાથી ત્યાંથી પાછા ફર્યાં અને આવીને સદાક્ષણ ઉપર જ પડયો, જેથી એ મરણ પામ્યા. મૂળમાં એમ છે કે સુદાસ કૃષ્ણે ચક્ર મૂકયું. પણ રુદ્રના વરદાનમાં જ કૃષ્ણને બાધા થાય એમ કશું ન હેાવાને લીધે કૃષ્ણને ચક્ર મૂકવાનુ પ્રયેાજન જ નહેતુ / ભાગ૦ ૧૦ સ્ક૦ અ. મુદક્ષિણા એકની સત્તાવાળા દિલીપ રાજાની સ્ત્રી. સુદામા દશા` દેશને રાજા. આ રાજા ચેદિ દેશના રાજા વીરબાહુ અને વિદર્ભ દેશના અધિપતિ ભીમ અથવા ભીમઢ – દમયંતીના પિતા – એમના સસરા થતા હતા. ચેદિના સુબાહુને અને દમયંતીને માતામહ / ભાર૰૧૦ ૬–૧૪. – સુદામા (૨) મેાદાપુરનેા અધિપતિ એક રાજા | ભાર૰ સ૦ ૨૮-૧૧ સુદામા (૩) ક`ના પુત્ર. વૃષસેનાની પછી જન્મેલે. દ્રૌપદીના સ્વયંવર ક.ળે એને યુદ્ધમાં અર્જુને માર્યો હતેા. / ભાર॰ આ૦ ૨૧૮–૩૨, સુદામા (૪) ભારતવષી'ય દેશવિશેષ; એની રાજધાની માદાપુર. / ભાર॰ ભી॰ અઠ ૯, સુદામા (૫) ચારની અ'કસત્તાવાળા દેશના રાજ, એ વામદેવ રાજને ભાઈ હતા. ભારતના યુદ્ધમાં એ પાંડવે ના પક્ષમાં હતા. / ભાર॰ દ્રો॰ અ૦ ૨૩. સુદામા (૬) ભારતવીર્ષીય સામાન્ય પર્યંત. સુદામા (૭) સીરધ્વજ જનકને મંત્રી, સુદામા (૮) ગેલેકમાં શ્રીકૃષ્ણના સખા. સુદામાન દેશિવશેષ. / ભાર॰ ભી૰ અ૦ ૯-૫૫, મુદ્દામિની વસુદેવના ભાઈ શમીકની સ્ત્રી અને સુમિત્ર અને અર્જુનની માતા, સુદાસ સૂર્યવંશી પુરુકુળના સકામ અથવા સર્વાંકર્માના પુત્ર. સકામને વખતે નળ નામે પણુ વર્ણવ્યા છે. મિત્રસહ રાજા અનેા પુત્ર થાય. મુદ્દાસ (૨) સામવંશી પુરુકુળના અજમીઢના પુત્ર નીળ રાજાના વંશના મુદ્ગલ પાંચાળ વંશના ચ્યવન રાજાના પુત્ર. એનું બીજું નામ બૃહદ્રથ હતું. સહદેવ નામના એને એક પુત્ર હતા. સુદાસ (૩) સોમવંશી પુરુકુળના પાંડવ વંશના તિમિ રાજાના પુત્ર બૃહદ્રથને પુત્ર. એને શતાનીક નામે પુત્ર હતા.
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy