________________
બ્રહ્માવત
૨૧
ભગત
આનું જ પ્રસ્તુત ભરતખંડ નામ ચાલ્યું આવ્યું છે. સમાજના સિદ્ધાંતમાં સ્તુતિઃ પ્રાર્થના સાવાર તિ બ્રહ્માવત (૩) બ્રહ્માવત અથવા ભરતખંડ માંહેલો મતિઃ એમ વ્યાખ્યા કરી છે.
એક મહા દેશ. આ યમુનદેશ અને કુરુક્ષેત્ર દેશની ભક્તિમાર્ગ ભક્તિ એ જ વચ્ચે આવેલું છે. સ્વાયંભૂ મનુ અહીં રહેતા ભક્તિયોગ ભક્તિ એ જ. | ભાગ ૧–૨–૭. હતા અને તેમણે પોતાની રાજધાની બહિષ્મતી ભગ સ્વાયંભુવ મન્વન્તરમાં થયેલા દશ યજ્ઞમાને નગરી કરી હતી.
ઋત્વિજ. તેણે શિવગણ સામું ક્રોધભરી દૃષ્ટિએ બ્રહ્માવત (૪) ભાગીરથીને તીરે સાંપ્રત સમયે જોયું માટે વીરભદ્રે તેની આંખે ફેડી નાખી હેનારું ક્ષેત્ર.
હતી. / ભાગ ૪ &૦ અ૦ ૫. • આંખે ફેડી બ્રમિઠ સોમવંશી પુરુકુળાપન અજમીઢ પુત્ર નાખવાથી શિવે એને વર આપ્યો હતો કે ભગ નીલના વંશના મુદ્દગલ નામના પાંચાલને પુત્ર, મિત્રની આંખ વડે દેખે. ભગ દક્ષના યજ્ઞમાં એને પુત્ર ઈદ્રસેન.
ઋત્વિજ હતા એને નન્દીએ બાંધ્યો હતો. બ્રાહ્મણમંડળ યજુર્વેદનું ઉપનિષત.
શિવની નિન્દામાં એણે નેત્ર વડે સંમતિ આપી બ્રાહ્મણોદ્વયતારક યજુર્વેદનું ઉપનિષત.
માટે વીરભદ્ર એની આંખે ઉડી હતી. બ્રાહ્મણી ભારતવર્ષીય એક નદી. | ભાર૦ ભી૦ ભાગ (૨) પ્રતિ પિષમાસમાં સૂર્યમંડળ પર આધિ| ૯-૩૩.
પત્ય કરનાર દ્વાદશ આદિત્યોમાંને એક આદિત્ય. બ્રાહ્મી બ્રહ્માણીનું નામ.
(સહસ્ય શબ્દ જુઓ) | ભાર૦ આ૦ ૬૬–૧૫.બ્રાહ્મી (૨) માતૃગણમાંની એક દેવી.
ભગ (૩) દક્ષ તે જ. ભગ (૪) અગિયાર રુદ્રોમાંને એક. / ભાર આ૦ ૬૭-૩.
ભાગ (૫) વેદમાં વર્ણવેલ એક દેવવિશેષ. પરંતુ ભક્તિ મોક્ષમાર્ગ પૈકી એક. વ્યકતપાસને એ
એની જાત અને શક્તિ વિષયે વર્ણન અસ્પષ્ટ જ ભક્તિ, ઉપનિષદોમાંથી ઉપાસનાને અંગે જ
છે. લગ્ન સંબંધે એને અધિકાર હાઈ એ ધન ભક્તિમાર્ગ ઉભો છે. પરબ્રહ્મના સગુણ સ્વરૂપની
આપનાર ગણાય છે. એની ગણના આદિત્ય અને
વિશ્વદેવોમાં થાય છે. ઉપાસના કરી તે દ્વારા તેનું જ્ઞાન સંપાદન કરવું એ અંતિમ સાધ્ય છે એમ માન્યું છે. જ્ઞાનરૂપી
ભાગ (૬) બાર આદિત્યમાંને છો. એની પત્ની તે
સિદ્ધિ. તેને પેટે એને મહિમા,વિભુ અને પ્રભુ સાધ્યની ભક્તિ એ સાધન રૂપ છે. ભક્તિમાર્ગને પ્રમાણગ્રન્થ તે ભાગવત પુરાણું છે. સાત્ત્વિક, રાજસ
એમ ત્રણ પુત્રો, અને આશી નામની કન્યા થઈ અને તામસ એ ભક્તિના ત્રણ પ્રકાર છે. આ લોકમાં
હતી. આશી સ્વરૂપવાન અને તપોનિષ્ઠ હતી. | અર્થ સાધનાને લઈને કરેલી ભક્તિ તે તામસભક્તિ;
ભાગ ૬-૬-૩, ૬-૧૮-૨. વિષયભોગનો અભિલાષ રાખીને યશ સંપાદન કરવા ભગનેત્રન શિવનું એક નામ, ભગનાં નેત્રોને કરેલી ભક્તિ તે રાજસભક્તિ; અને ઈશ્વરાપણ નાશ કરનાર. બુદ્ધિ વડે કરેલી ભક્તિ તે સાત્વિક ભક્તિ. ભગનેત્રહારી ભગનેત્રદિન – શિવ તે જ.
ભક્તિના નવ પ્રકાર હોવાથી તે “નવધાભક્તિ” ભગદત્ત પ્રાયોતિષ દેશ અને નગરને રાજ એ અગર “નવવિધા ભક્તિ” કહેવાય છે. “નવવિધા- ભૌમાસુર જેને નરકાસુર પણ કહેતા હતા, તેને ભક્તિ” શબ્દ જુઓ, ભક્તિમાર્ગ સર્વને આચરણીય પુત્ર હતો. એને કિરાત અને ચીન ઈત્યાદિ દેશના છે. | ભાગ ૧-૨-૬. • આધુનિક પ્રાર્થના- રાજાઓને મોટો આશ્રય હતો. પાંડવોએ રાજસૂય