SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬. શિશુમાર ૨૧૬ શુક્તિ મતી શુકનાભ રાવણ પક્ષને એક રાક્ષસ | વા૦ રા૦ જયંતી નામની કન્યા એને બુદ્ધિપૂર્વક પરણાવી સુંદ૦ ૦ ૬. હતી. એને પેટે એને પ્રસિદ્ધ દેવયાના નામે કન્યા શુકલ ભગવાનનું નામાંતર | ભાગ ૩-૨૪-૪. હતી. / મય અ૦ ૪૭. • પ્રિયવ્રતની પુત્રી શુકલ (૨) ઉત્તાનપાદ વંશના હવિર્ધાન રાજાને હવિ ઉર્જ સ્વતી પણ એની સ્ત્રી હતી અને એને પેટે પણ ઘનીની કુખે થયેલા છ પુત્ર માને ત્રીજો પુત્ર. એને દેવયાની નામે પુત્રી હતી. | ભાગ ૫. સ્ક શુકલ (૩) ભારતના યુદ્ધમાં કોણે મારેલે પાંડવ અ. ૧૦ એની દેવી નામે પુત્રી વરુણની ભાર્યા હતી. | પેક્ષને એ નામને એક રાજ | ભાર૦ કઅ૦ ભાર૦ આ૦ ૬૭-૫૨, અસુરે દેવોને પીડા કરીને નાસીને ભગુના સ્ત્રોના અંતઃપુરમાં ભરાઈ શુકલ (૪) ક્રૌંચાપને એક પર્વત. બેસતા. એ બાઈના તપોબળે કેઈથી ત્યાં જવાનું શુકલા ક્રાંચ દ્વોપની એક નદી, નહોતું. તેથી અસુરોનું આશ્રયસ્થાન નાશ કરવાના શુકરહસ્ય યજુર્વેદનું મુખ્ય ઉપનિષદ. હેતુથી એની માને વિષ્ણુએ મારી નાખી હતી. શકી કશ્યપ વડે તામ્રાને થયેલી કન્યામાંની એક. | વાયુ ૯૭; દેવી ભાગ ૪-૧૧; મસ્પ૦ અ૦ ભૂમિ પર શુક પક્ષીઓની માતા/ભાર૦આ૦ ૬-૫૯. ૪૭શક જબરો યોગ જાણનારો હતો. પિતાના શુકા (૨) એકની અંકસંજ્ઞાવાળા અનાની કન્યા. યોગબળે એને કબેરના શરીરમાં પ્રવેશ કરીને કુબેરનું શક્તિમતી ઋષ્યમાન પર્વતમાંથી નીકળેલી નદી- ઘણું દ્રવ્ય લઈ લીધુ| ભાર૦ શાં. ૨૮૫–૯.૦ વિશેષ શુક્તિમતી (૨) સુક્તિમાન પર્વતમાંથી નીકળેલી આથી કુબેર શંકર ભગવાનને શરણે ગયે. શુક્ર કુબેરના શરીરમાંથી નીકળી શંકર ભગવાનની સામે એ નામની એક નદી. | ભાર આ૦ ૬૪-૪૮, આવી ઊભા અને મનમાં વિચાર કર્યો કે મારે તે ભાર૦ ભી ૯-૩૫. અહીં ઊભા રહેવું, બીજે નાસી છૂટવું કે શંકરને શુક્તિમતી (૩) શક્તિમતીને તીરે આવેલી ચેદિ દેશની રાજધાની ધૃષ્ટકેતુની નગરી / ભાર વન શરણે જવું. શંકરે એને મારવાને ત્રિશૂળ લીધું એટલે શુક્ર ત્રિશુળની અણી પર બેસી ગયે, શંકરે ૨-૫૭. • એના કોલાહલ નામના પર્વત પરથી ત્રિશળને વાળી એનું ધનુષ્ય બનાવી દીધું. એમ ઉપરિચર વસુની ભાર્યા ગિરિકાની ઉત્પત્તિ થઈ વાળી દીધેલા ધનુષ્યનું નામ પિનાક પડ્યું. શુક્ર હતી. | ભાર૦ આ૦ ૬૪-૫૧ શંકર ભગવાનના હાથ ઉપર બેસી ગયા. છેવટે શક્તિમાન ઉજજૈન પાસે આવેલા વિધ્યગિરિમાળા શંકરે એને પકડીને એમાં મૂકી દીધું. ત્યાં ગયા ને પશ્ચિમ ભાગ, એક ઉપપર્વત એ ભલાટ છતાં પણ મૂઓ નહિ. આથી શંકરે દેહનાં બધાં દેશની પૂવે આવેલ છે. એમાંથી કાશિકા, સુકુમારી, દ્વાર બંધ કરી દીધાં જેથી એ જઠરાગ્નિમાં બળવા મંદગા, મંદવાહિની, કૃપા અને પાશિની નામે લાગ્યો. એણે પેટમાં રહ્યું રહે શંકરની ઘણી સ્તુતિ નદીઓ નીકળે છે. | ભાર૦ સ. ૩૧-૫, ભાર૦ કરી. શંકરે કહ્યું કે મારા લિંગને રસ્તે નીકળ. પણ ભીર ભી ૯-૧૧, એ એવો ગભરાઈ ગયું હતું કે એને લિંગનું દ્વાર શુક ઉત્તમ મનુના પુત્રમાંને એક, સમજાય નહિ. પણ આખરે એ રસ્તે બહાર શુક (૨) વાણિભગુના પુલેમાને પેટે થયેલા સાત પશે. અને પાર્વતીને પ્રાર્થના કરી હું આપને પુત્રમાંને પાંચમે પુત્ર. એના ભાઈનું નામ ચ્યવન, પુત્ર છું. શંકર ભગવાન એને મારવા ઉક્ત થયા એને શતપ નામની સ્ત્રી હતી. / ભાર ઉ એટલે પાર્વતી વચ્ચે પડયાં અને કહ્યું કે એ જેવી ૧૧૭–૧૩.૦ એની કુખે ત્વષ્ટાધર, અત્રિ, રૌદ્ર અને રીતે બહાર આવ્યા તે પરથી એ મારો પુત્ર થયે. કમી એમ ચાર પુત્રો થયા હતા. એ અસુરોને. એને મરાય નહિ, આ રસ્તે પેટમાંથી બહાર પુરોહિત હતા તેથી પ્રસ્તુત પુરંદર ઇન્દ્ર પિતાની આવવાને લીધે એનું શુક્ર નામ પડયું. | ભાર૦
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy