________________
મેરુમ દર
મૈનાક
મેરુમંદર આપણે રહીએ છીએ એ બાજુએ મેરુને ાથિલી મૈથિલ રાજાની કન્યાનું નામ; પરંતુ ખાસ
કરીને સીતાને લગાડાય છે.
અનુ॰ ૨૫.
જે એક સ્ત ંભરૂપ પર્વત છે તે, મેરુસાવર્ણી એક ઋષિ / ભાર॰ મેરુસાવિ ધ સાવિષ્ણુ શબ્દ જુએ. મેષ એક બ્રહ્મર્ષિ' (૨. કશ્યપ શબ્દ જુએ.) મેષય એક બ્રહ્મર્ષિ' ( ૨. કશ્યપ શબ્દ જુએ.) મેષદ્ભુત એક ગરુડપુત્ર / ભાર૦ ૦ ૧૦૧–૧૨. મૈત્રાયણ સેામવંશી પુરુકુલેાત્પન્ન અજમીઢપુત્ર નીલના વંશના દિવેાદાસના બે પુત્રામાંને જ્યેષ્ઠ. મૈત્રાયણિ સામવેદોપનિષત.
મૈત્રાવરુણ અગસ્ત્ય ઋષિ અને વસિષ્ઠ ઋષિની સંજ્ઞા / વા૦ રા૦ ઉત્તર૦ કાં॰ સ૦ ૫૬-૫૭, મૈત્રાવણિ મૈત્રાવરુણુ તે જ. મૈત્રી સ્વાય ંભુવ મન્વન્તરમાંના ધર્માંઋષિની તેર સ્ત્રીઓમાંની એક. આને પુત્ર પ્રસાદ મૈત્રેય એક બ્રહ્મર્ષિ | ભાર૰ સ૦ ૪–૧૬ ઔગેય (૨) એક બ્રહ્મર્ષિ (૩. ભગુ શબ્દ જુએ.) ઔગેય (૩) એક બ્રહ્મષિ, (ર. અત્રિ શબ્દ જુએ.) મૈત્રેય (૪) એક ઋષિ. આ કાના કુળને તે જણાતું નથી, પરાશર ઋષિનેા શિષ્ય હતા એટલુ જ મળી આવે છે. આણે એક પ્રસંગે દુર્યોધનને ઉપદેશ કર્યા કે પાંડવાથી વેર વધારવું નહિ. પણ તેણે ઉપદેશના તિરસ્કાર કરીને ઉન્મત્તપણે આની આગળ પેાતાની જા ́ધ થાબડી. તે ઉપરથી આણે ક્રોધે ભરાઈ દુર્ગંધનને શાપ દીધા હતા કે ભીમની ગદા તારી જાંધ પર પડવાથી તારું મૃત્યુ થશે. એ જ પ્રમાણે પછીથી તેનું મૃત્યુ થયું. / ભાર૦ વન અ૦ ૧૦. આવું જ વિદુરને ઉપદેશ કર્યા હતા. અને યાજ્ઞવલ્કયે પેાતાનું તત્ત્વજ્ઞાન શીખવ્યું હતું. મૈત્રેય (૫) સામવંશી પુરુકુળાત્પન્ન અજમીઢપુત્ર નીલના વંશના દિવેાદાસપુત્ર મિત્રયુને પુત્ર. મૈત્રેયી યાજ્ઞવલ્કય ઋષિની બે સ્રીઆમાંની એક. એ બ્રહ્મનિષ્ઠ હતી. મૈત્રેયી (૨) સામવેદોપનિષત્ શૈથિલ મિથિરાજાના સ ંબંધને લીધે વિદેહ દેશને મૈથિલ ક્વો છે.
૭૫
ઐંદ સુષેણુ વાનરના ખે પુત્રામાંના જ્યેષ્ઠ. દ્વિવિદને મોટા ભાઈ. / વા૦ રા॰ યુદ્દ॰ સા૦ ૭૬, ૭ આ બન્ને ભાઈએ વાલીની સ્ત્રી તારાના ભાઈ એટલે અંગદના મામા હતા. વાલીના વધ પછી, સીતાની ખાળ માટે જે વાનરા સુગ્રીવે મેલ્યા હતા તેમાં ભાઈ સહિત આ પણ ગયા હતા. / વા૦ રા કિષ્ઠિ સ૦ ૪૧ ૦ આણે રામાયણના યુદ્ધમાં વ મુષ્ટિ, યુપાક્ષ ઇત્યાદિ મેાટા મેટા રાક્ષસે। મારીને રામને ઉત્તમ સહાય કરી હતી.
મૈનાક હિમવાન્ પર્યંતને મેનાથી થયેલા બે પુત્રોમાંના મેટા, પૂર્વે ઈંદ્ર સ` પતાની પાંખ છેદી નાખી તે વેળા, પેતાની પાંખ છેદાય નહિ એ હેતુથી, આ દક્ષિણ સમુદ્રમાં સંતાઈ રહી તેને આશ્રયે ગયા હતા, એવી રીતે કે પાતાળમાંથી પૃથ્વી પર આવવાના કેટલાક મા" હતા, તે મા એને આને આડા ખેસાડી બંધ કરી દીધા, ઢાંઈક કાળે સીતાની ખેાળ માટે મારુતિ જતા હતા; જે સગર રાજાના પુત્રાએ પૃથ્વી ખાદી નાખી તેથી કરીને મને આશ્રય મળ્યે અને ત્યારથી હું સાગર નામથી લાકામાં પ્રખ્યાત થયે!, એ સગરવંશમાં રામ જન્મેલ ડેાઈ તેની સ્ત્રીની ખેાળ કરવા મારુતિ જાય છે, માટે તેનું આતિથ્ય કરવું અને તેને વિશ્રામ માટે સ્થળ આપવું, એ મારા પોતાના ધર્મ છે, એમ જાણી સમુદ્રે મૈનાકને તું પાણીની ઉપર વધીતે મારુતિનું આતિથ્ય કર, એમ ક્યું, તે ઉપરથી એ પાણીની ઉપર વધ્યો પરંતુ મારુતિએ, આ મને કાંઈ વિઘ્ન આવ્યું છે એમ સમજી, આનું એક શંગ પાડી નાખ્યું એટલે મૈનાકે મનુષ્યરૂપ ધારણ કરી સાગરનું વૃત્તાંત નિવેદન કર્યું. ત્યારે મારુતિ સંતાષ પામી ખેાલ્યા કે, તું સાગરની આજ્ઞાથી મને વિશ્રાંતિ આપવા અને મારું આતિથ્ય કરવા આવ્યા એ ખરું છે, પરંતુ હું રામના જે કા" માટે નીકળ્યા છું તે હજુ થયું નથી; તેટલા માટે મારે વિશ્રાંતિ કે આહાર ખપે નહિ. આટ્યુ