SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ સુગ્રીવ ૨૭૨. સુગ્રીવ સુગ્રીવ અને રામે અગ્નિની સનિધ પરસ્પર સખ્ય લડવા બોલાવ, એટલે હું એને મારીશ. આ કરવાના કેવા કર્યા. (હનુમાન શબ્દ જુઓ.) મિત્રી ઉપરથી સુગ્રીવ ફરી યુદ્ધ કરવા ગયે. એણે મોટી થયા પછી સુગ્રીવે રાવણ હરણ કરી જ હતા ગજન કરીને વાલિને લડવા તેડ. | વા૦ ર૦ ત્યારે સીતાએ વાનરમાં ફેંકેલાં વસ્ત્રાભૂષણ કિકિં. સ. ૧૨, રામને બતાવ્યાં ને સીતાનાં વસ્ત્રો જ છે એમ સુગ્રીવની ગર્જના સાંભળી વાલિ તત્કાલ નગરી 'રામને ખાતરી થઈ. પછી રામે સુગ્રીવને પૂછયું કે બહાર લઢવા ચાલે. એ જોઈને એની સ્ત્રી તારાતારા ભાઈ વાલિની સાથે વૈમનસ્ય થવાનું કારણ એ કહ્યું કે આજે તમે યુદ્ધ કરવા જશે નહિ. શું ? આ ઉપરથી સૂઝવે બને ભાઈઓની મને લાગે છે કે સુગ્રીવ કોઈની સહાય લઈને તકરાર અને યુદ્ધની સઘળી હકીકત કહી. / વા૦ આવ્યો છે. છેક ગઈ કાલે તે કચરઘાણ થઈ ર૦ કિષ્ઠિ૦ સ. ૮. • સુગ્રીવે વાલિનું પરાક્રમ જવાથી નાસી ગયો હતો, છતાં આજે જ લડવા કેવું છે એ જણાવવા દુંદુભિ રાક્ષસની સાથે તેને આવે છે, તે કઈ બળવાનના આશ્રય વગર હોય થયેલા યુદ્ધનું વર્ણન કર્યું. / વા૦ રા. કિકિં. નહિ. હવે તમે સુગ્રીવને બોલાવીને પહેલાંની પેઠે સ૦ ૧૧.૦ છેવટે વાતચીતમાં સુગ્રીવને ખાતરી એને યુવરાજપદે સ્થાપે, અને સ્વસ્થ રહો. વાલિથઈ કે રામ વાલિના કરતાં અધિક પરપક્રમી છે. એ કહ્યું કે આજે તો હવે એ મને યુદ્ધ કરવા રામની સલાહથી પછી સુગ્રીવ વાલિ સાથે યુદ્ધ બેલાવે છે, એટલે મારે ગયા વગર ચાલે જ નહિ. કરવા ગયે અને એને કિકિંધાની બહાર લડવા તું સ્ત્રી-સ્વભાવ પ્રમાણે અમથી બીએ છે. ફિકર બોલાવ્યો. બન્ને ભાઈઓનું ઘોર યુદ્ધ થયું. કરીશ નહિ. એને હરાવીને હું આ આવ્યો. પિતાની રામે વાલિને માર્યો નહિ, એટલે સુગ્રીવે ખૂબ મારા સ્ત્રી પ્રતિ આમ કડી વાલિ વાનર સુગ્રીવ સાથે ખાધે. એનું શરીર જર્જરિત થઈ જવાથી એ સંગ્રામ સારુ નગરી બહાર આવ્યો. યુદ્ધ થતાં નાસી ઋષ્યમૂક પર્વત પર આવતો રહ્યો. વાલિ રામનાં બાણુથી વાલિ મરાય. (૨. વાલી શબ્દ પિતાના નગરમાં પાછો ગયો. જુઓ.) સુગ્રીવે રામને કહ્યું કે હું કેવળ તારા જ વાલિ મરાયે; એની ઔદવ દૈહિક ક્રિયા થઈ આશ્રય પર ઝઝૂમી વાલિની જોડે યુદ્ધ કરવા ગયો ગઈ; પછી રામે લક્ષમણને હાથે સુગ્રીવને ગાદી છતાં, મને વચન આપ્યા પ્રમાણે તે વાલિને ઉપર બેસાડયો, અંગદને યુવરાજ નીમ્યો. પછી મા કેમ નહિ? જે તારા મનમાં વાલિને હાથે પિતે ચોમાસું પૂરું થાય ત્યાં સુધી લક્ષ્મણની સાથે મને મરાવવાનું હોય તે તું જ પોતે મને કેમ પ્રસવણ નાસ્ના પર્વત પર રહ્યા. સુગ્રીવને ગાદી મારી નાખતો નથી ? સુગ્રીવની આવી દીનવાણી મળતાં જ એણે તે ચાર મહિના યથેચ્છ વિષયસુખ સાંભળી રામે કહ્યું કે, “હે સુગ્રીવ! તું તારા મનમાં ભોગવવામાં ગાળ્યા. એક વખત મારુતિએ એને આવા વિચાર લાવીશ નહિ. વાત એમ હતી કે સંભાયું કે રામે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે તારી જ્યારે તમે બે ભાઈ યુદ્ધ કરતા હતા તે વખતે ગાદી અને તારી સ્ત્રી તને મેળવી પી, પણ તું તું અને વાલિ મને એક સરખા જ જણાયા. મારા તારા વચન આપ્યા પ્રમાણે સીતાની શોધને માટે મનમાં શંકા પેદા થઈ કે જો વાલિ ધારીને કહ્યું કરતા નથી એ શું ? એથી વિનાશ થશે. બાણ મારું અને ભૂલથી સુગ્રીવને જ મારી બેસાય હનુમાનનાં આ વચન સાંભળી સુગ્રીવની સૂધ ઠેકાણે તે ! એમ ધારી મેં બાણ માર્યું નહિ. હવે હું તારા આવી અને એણે મારુતિને કહ્યું કે મને તે યાદ શરીર પર કંઈક નિશાની કરું છું, જેથી વાલિને કરાવ્યું તે ઠીક થયું. હવે પૃથ્વી પરના સઘળા બદલે તને મારી બેસાય નહિ. અને હવે તુંજ વાલિને વાનરે એક પખવાડિયામાં કિકિંધામાં એકઠા થાય
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy