________________
ભીમ
ભીમસેન
ભીમ (૮) અગ્નિવિશેષ. | ભાર૦ ૧૦ ૨૨૨-૧૧, વાયુપુત્ર પણ કહેતા હતા. તેની આકૃતિ જન્મથી ભીમ (૯) સોમવંશી ઇલિનને પુત્ર અને દુષ્યન્તને જ ભવ્ય અને બલાઢય હતી, તેવી જ તેની જઠરાગ્નિ ભાઈ. | ભાર આ૦ ૮૮.
અતિશય પ્રદીપ્ત હતી અને તેને આહાર પણ ભીમ (૧૦) ધૃતરાષ્ટ્રને પુત્ર. ભીમસેને એને માર્યો અતિશય હોવાથી તેનું પાછળથી વૃકે દર એવું એનું હતો. | ભાર૦ ભીરુ ૬૪-૩૬,
નામ પડયું હતું. એ ના હતા ત્યારે એક દિવસ ભીમક વિદર્ભ દેશને અધિપતિ. આને ભીષ્મક પણ કુન્તાના ખોળામાંથી ઊથલી પડયો હતો જેથી ફરસકહ્યો છે. રુકમણી વગેરેને પિતા.
બંધીના પથ્થરના ચૂરા થઈ ગયા હતા. કુન્તાના ભીમકી રુકિમણીનું નામ.
હાથનું ભજન જમે નહિ ત્યાં સુધી તેની સુવા ભીમજાનુ એક રાજર્ષિ..
શાંત થતી નહિ. દુર્યોધનાદિ સે બંધુ અને આ, ભીમનાદ પ્રલયમેઘમાં બીજે.
પ્રાય: સમવયસ્ક હોઈ, જયારે જ્યારે ભીમસેન આ ભીમબલ ધૃતરાષ્ટ્રના સો પુત્રમાંને એક.
લોકો સાથે રમે, ત્યારે તેમાંના પાંચ દસને આને ભીમબલ (૨) અગ્નિવિશેષ ભાર વ૦ ૨૨-૧૧ હાથે ઈજા થાય જ – વાગે જ. આથી એક વેળાએ ભીમરથ સોમવંશી આયુપુત્ર ક્ષત્રવૃદ્ધના વંશના સર્વેએ ગુપ્ત વિચાર કરી, આને અતિશય વિષકાશ્યકુલેત્પન્ન કેતુમાન રાજાનો પુત્ર. તેનું ભીમસેન યુક્ત અન્ન ખવડાવી પાણીમાં ડુબાડ્યો, પરંતુ તેથી એવું બીજું નામ પણ છે. એને પુત્ર એક દિવો- આનું મૃત્યુ થયું નહિ ને એ પાતાળમાં ગયે. દાસ નામને હતે.
ત્યાં અમૃત પ્રાશન કરવાથી દસ હજાર હાથીના ભીમરથ (૨) સોમવંશીયદુપુત્ર ક્રોઝાના વંશના જયા- બળવાળા થઈ, તે પુન: હસ્તિનાપુર આવ્યો. (આર્યક મઘકલોત્પન્ન કથ નામના રાજવંશમાં જન્મેલા શબ્દ જુઓ.) એણે પિતાના ભાઈઓ તથા કરો વિકૃતિ અથવા વિમલ રાજાને પુત્ર. એને પુત્ર
સાથે દ્રોણાચાર્ય પાસે શસ્ત્રાસ્ત્રવિદ્યાને અભ્યાસ નવરથ.
કર્યો, તેમાં એ ઘણું જ પ્રવીણ થયે, પણ ગદાભીમરથ (૩) ભારત યુદ્ધમાં દુર્યોધન પક્ષને એક યુદ્ધમાં તે તે સૌથી ઉત્કૃષ્ટ નિપુણ બન્યું. બલરામ રાજ.
પાસેથી ગદાયુદ્ધ શીખેલે હોવાથી જરાસંધના ભીમરથ (૪) ધૃતરાષ્ટ્રના સો પુત્ર માને એક. મૃત્યુ પછી, એક દુર્યોધન સિવાય એ પ્રકારના ભીમરથ (૫) ભોજરાજ | ભાર૦ સ૦ ૪-૩ર.
યુદ્ધમાં તેની બરોબરી કરનાર કોઈ જ ન હતું, ભીમરથી સહ્યાદ્રિમાંથી નીકળેલી નદી. ભીમા નદી
કેટલેક કાળે કૌરવો અને પાંડવો મોટા થયા, તે જ | ભાર૦ વ૦ ૮૬-૩; ભી ૦ ૯-૨૦, અને યુધિષ્ઠિરને યુવરાજપદ પ્રાપ્ત થયું. તે દુર્યોભીમવિકમ ધૃતરાષ્ટ્રના સે પુત્રોમાંને એક. ધનથી સહન ન થઈ શકાયાથી તેણે આમને ઠેષ ભીમવેગ ધૃતરાષ્ટ્રના સો પુત્રોમાંને એક.
કરવા માંડ્યો, જેથી વારંવાર કલહ થવા લાગ્યો. ભીમગરવ ધૃતરાષ્ટ્રના સે પુત્રમાંને એક. આથી ધૃતરાષ્ટ્રને ઘણી ફિકર પડી કે આ વાતનું ભીમશર ધૃતરાષ્ટ્રના સો પુત્રમાંને એક.
હવે કરવું શું ? છેવટે ધૃતરાષ્ટ્ર નિશ્ચય કર્યો કે જે ભીમસેન સેમવંશી આયુકુલેત્પન યયાતિપુત્ર પુરુ
આ લેકે ભેગા રહેશે તે અધિકાધિક કલહ વધી રાજાના વંશના અજમીઢ પુત્ર ઋક્ષથી થયેલા કુરુપુત્ર
પડી તેમની વચ્ચે અતિશય વેર થઈ જશે, તેથી
એ લેકને કાંઈ આધા રાખવા. એ ઇરાદાથી જનુના વંશમાં જન્મેલા પાંડુ રાજાની કુંતી નામની છ સ્ત્રીથી થયેલા ત્રણ પુત્રોમાંને બીજે.
તેમને કુંતી સહવર્તમાન વારણાવતી નગરમાં જઈ એ વાયુના મન્ત્રપ્રભાવથી જન્મેલ હોવાથી તેને રહેવાની આજ્ઞા કરી. આ લેકે ત્યાં જઈ રહ્યા.