SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ હનુમાન ત્યાંથી ચાલ્યા ગયેા. / વા૦ રા॰ સું॰ અ૦ ૧૮-૨૨. રાવણુના ગયા પછી રાક્ષસીએ સીતાને બહુ સતાવતી હતી એટલામાં ત્રિજટા નામની રાક્ષસી આવી. તેણે બધીઓને શાન્ત કરી, હનુમાનના મનમાં આવ્યું કે ‘હું આ સમયે સીતાનું સાંત્વન નહિ કરું તા એ જરૂર મરણુ પામશે. પશુ કરવુ... કેમ ? માયાવી જાણી એ મારું માનશે નહિ.' પછી પે।તે સૂક્ષ્મરૂપ ધારણ કરીને રામના ગુણાનુવાદ ગાવા માંડયા. રામચંદ્રના અથતિ ઇતિહાસ કહી પેાતાને શેાધને સારુ મેકલ્યા છે તે કહ્યું, અને ‘મને ઋષિએ કહ્યુ હતું તેવી જ મૈથિલીને મે‘આજે જોઈ', એમ ખાટ્યા. ૩૧૪ વૃક્ષમાંથી નીકળતી આવી વાણી સાંભળી સીતાને ધણા અચો થયા. ઝાડ તરફ ટીકી ટીકીને જોતાં કોઈ દેખાયું નહિ, એટલે સીતાએ કહ્યું કે જેણે મને હમણાં અમૃતતુલ્ય રામચરિત સંભળાળ્યું તે મહાત્મા મુજ અભાગણીને પ્રત્યક્ષ થાઓ. એમ કહેતાં જ હનુમાને પ્રત્યક્ષ થઈ તેને વદન કર્યું; અને તેની સન્મુખ ઊભો રહ્યો. તેને જોઈને સીતાએ ગળે ફ્રાંસા ખાવાને પકડેલી ડાળી હાથમાંથી છેડી દઈ તેની નીચે મેઠી. હનુમાને એને કહેવા માંડયું એટલે સીતાના મનમાં આવ્યું કે, જેમ રાવણુ મારી પાસે ભિક્ષુક થઈને આવ્યા હતા તેમ આ પણ કાંઈ માયાવી વેશતા નહિ હૈાય? સીતાએ કહ્યું : મને આવી ઠગાઈ કરીને વારેવારે સંતાપવાથી તમે શે। લાભ થાય છે?” હનુમાન સમજ્યા કે સીતાને વિશ્વાસ આવતા નથી. એટલે એણે આણેલી રામચન્દ્રની વીંટી સીતાને આપીને ` : હે દેવી, હું ખરેખાત રામદૂત જ છું.' સીતા જોડે ઘણી વાર્તા થયા પછી હનુમાને કહ્યું કે મારા ખભા પર બેસીને રામ પાસે આવવું હાય તે હું તૈયાર છું. પણ સીતા કહે : 'એમ નહિ. મને અહી આવીને રામ લઈ જાય એ એમને કીર્તિવર્ધક છે. માટે તું જા અને એક મહિનામાં રામને લઈને અહીં આવ.’ પછી હનુમાન રામને બતાવવાને પેાતાના કેશપાશમાં પહેરવાને ચૂડામણિ એધાણીરૂપે આપ્યા. તે લઈને હનુમાન ત્યાંથી વિદાય થયા. હનુમાનના મનમાં આવ્યું : ‘હું અહીં આવ્યા તેા રાવણુને મળ્યા વગર અને કાંઈ ચમત્કાર બતાવ્યા વગર જવું ન જોઈએ.' પછી એણે અશેકવાટિકાના કેટલાક ભાગના સદંતર નાશ કર્યા, ત્યાંના એક હજાર સ્થ་ભવાળા મહેલને જમીનદાસ્ત કર્યા, રક્ષકને માર્યા. આ વાત રાવણને જણાવતાં એણે સૈન્ય મેાકલ્યું. ખાસ યાહ્વા મેલ્યા, તે બધાને હનુમાને ઠાર માર્યા. રાક્ષસીએ સીતાને પૂછવા લાગી કે, ‘આ વાનર ક્રાણુ છે?' સીતાએ કહ્યું કે તમારી રાક્ષસી માયા તમે ખણેા. હુ" શું કહુ' ?' રાવણને પુત્ર અક્ષ ચઢી આવ્યા, તે પણ મરાયા. પુત્રમરણનું વૃત્તાંત ાણીને ક્રાધે ભરાયેલા રાવણે ઈન્દ્રજિતને મેાકયેા. એણે બ્રહ્માસ્ત્ર મારતાં બ્રહ્મદેવના માનની ખાતર મારુતિ બંધાયે. એને રાવણુની હજૂરમાં લઈ ગયા. ત્યાં હનુમાનના ભાષણુથી આ કાઈ સામાન્ય વાનર નથી એમ બધાને લાગ્યું. / અધ્યાત્મ રા॰ સુંદર૦ સ૦૪. પછી હનુમાને બહુ છટાથી રાવણુને ખાધ કર્યો. અને મારવાના હેતુથી એનુ... પૂછડું સળગાવ્યું. સળગતે પૂંછડે હનુમાને ઠેકાણે ઠેકાણે લંકામાં આગ લગાડી. પછી સીતાની આજ્ઞા લઈ અરિષ્ટ નામના પત પરથી ફૂંઘો, તે મહેન્દ્ર પર્યંત પર આવી ઊભા રહ્યો. (૪, અરિષ્ટ શબ્દ જુઓ.) હનુમાનની મુખમુદ્રા ઉપરથો જ વાનરાએ જાણ્યુ કે એ સીતાની ભાળ કાઢીને આવ્યા છે. આથી સઘળાનાં માં પ્રફુલ્લિત થઈ ગયાં./ વા૦ રા॰ સુંદર૦ સ૦ ૫૭. જાં જીવાનના પૂછવાથો હનુમાને પેાતે જવા નોકળ્યા હતા ત્યાંથી, તે પા આવ્યા ત્યાં સુધીને બધા વૃત્તાંત થો. પછી બધા સુગ્રીવ પાસે ગયા. ત્યાંથી અ ંગદ સહેવત માન સધળા વાનરાને લઈને સુગ્રીવ રામ પાસે ગયા. / વા૦ રા૦ સુંદર૦ સ૦ ૫૮-૬૩૦ જ જીવાને આગળ આવીને બધી હકીક્ત રામને જણાવી. સીતાએ આપેલા ચૂડામણિ હનુમાને
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy