________________
મૃતદેવ
૨૨૮
મૃતસેન
સ્વરૂપ કરીને એ ઋષિ સહિત બહુલાજ રાજાને આંકડા બત વ્યા હતા. પછી અગત્યને જોડે ત્યાં પધાર્યા અને રાજાએ બન્નેને કેટલાક દિવસ તેડીને બ્રનશ્વ રાજા પાસે યાચના કરવા ગયા હતા. પિતાને ઘેર રાખી તેમનું આતિથ્ય કર્યું. ભાર૦ વન અ૦ ૯૮.
અહીં બહુલાશ્વના રાજમંદિરમાં કૃષ્ણ, શ્રુતદેવ મતવિદા કુશદ્વીપની એક નદી. અને બહુલા ત્રણે સુખે વાતચીત વગેરેમાં કાળ શ્રતશ્રવા ગરુડે મારે એક અસુર વ્યતીત કરતા હતા. તે જ વખતે શ્રુતદેવને ત્યાં મૃતશ્રવા (૨) શરરાજાની કન્યા અને વસુદેવનો પણ કૃષ્ણ અને મૃતદેવ ધર્મચર્ચામાં સુખે કાળ ભગિની. એ ચેદિરાજ દમષને પરણી હતી. ક્રમણ કરતા હતા. કણે કહ્યું કે મને બ્રાહ્મણો કૃષ્ણની ફઈ અને શિશપાલની માતા. પ્રિય છે, છતાં બ્રાહ્મણોમાં જે તપ, વિદ્યા અને ધુતશ્રવા (૩) સોમવંશી પુરુકુળના અજમઢના સંતોષવાળા હોય તે વધારે પ્રિય છે. તેમાંયે જે વંશના કુરુના પુત્ર સુધનુના વંશના જરાસંધ વંશના આત્મજ્ઞાન સંપન હોય તે તો અધિકાધિક પ્રિય માર્જરિ નામના રાજાને પત્ર, એના પુત્રનું છે. મતલબ કે મૃતદેવ એ જ તપસ્વી, વિદ્વાન નામ અયુતાયુ. અને સંતોષી હોવાથી જ પતે છેક દ્વારકાથી શ્રશ્રવા (૪) જન્મેજયના સપસત્રને એક સદસ્ય. એના દર્શને આવ્યા છે. એ બ્રાહ્મણની એવા સણિીને પેટે ઉતપન્ન થયેલા સોમશ્રાને પિતા. / પ્રકારે સ્તુતિ કરી, બહુલાશ્વની આજ્ઞા લઈ, પિતે ભાર આ૦ ૩-૧૩. દ્વારકા પાછા પધાર્યા. / ભાગ ૧૦ ૪૦ ૫૦ ૮૬. શ્રતશ્રવા (૫) એક ક્ષત્રિય. | ભાર૦ સ૦ ૮–૯. મૃતદેવ (૨) કૃષણના પૌત્રોમાંને એક.
શ્રતશ્રી ગરુડે મારેલો એક અસુર મૃતદેવા શરરાજાની કન્યા અને વસુદેવની બહેન. શ્રતસેન શત્રુઘાતી રાજાનું બીજું નામ.
એ કુરુષદેશના વૃદ્ધશર્મા નામના રાજાને પરણી હતી. શ્રતસેન (૨) ભારતના યુદ્ધમાં દુર્યોધન પક્ષે આવેલ મૃતદેવી શ્રુતદેવા તે જ.
એક રાજા. | ભાર૦ ક૭ અ૦ ૨૭. શ્રતધ્વજ વિરાટ મસ્યરાજને ભાઈ. | ભાર૦ ૦ મતસેન (૩) પાંડુપુત્ર ભીમસેનથી દ્રૌપદીને થયેલ ૧૫૯-૪૦.
પુત્ર. એ મહારથી હતા. ભાર૦ દ્રો અ૦ ૨૩.૦ શ્રતવર્મા ભારતના યુદ્ધમાં આવેલ દુર્યોધન પક્ષને એને કર્ણની સાથે એકદા જબરું યુદ્ધ થયું હતું. ! એક રાજા | ભાર૦ ૦ અ૦ ૪-૧૮.
ભા૨૦ ભી- અ. ૪૫. • રાત્રે તંબુમાં સૂતેલ મૃતવર્મા (૨) ધાર્તરાષ્ટ્રોનાં નામની સાથે આનું હતું ત્યારે અશ્વત્થામાને હાથે એનું મરણ થયું નામ ભાર૦ ૦ ૦ ૪ ના બ્લેક ૧૮મામાં હતું. એનું બીજું નામ સૂતસીમ એવું હતું. ગણવેલું છે. સબબ આ વખતે ધૃતરાષ્ટ્રને એક શ્રેતસેન (૪) સોમવંશીય પાંડવ કુળના પરીક્ષિત પુત્ર પણ હેય પરંતુ ધૃતરાષ્ટ્ર પુત્રનાં નામે રાજાના ચાર પુત્રમાંને બીજો પુત્ર. એ જન્મેજયને આપ્યાં છે તેમાં આ નામ નથી,
નાને ભાઈ. શ્રતર્વા ધૃતરાષ્ટ્ર-પુત્ર, ભારત યુદ્ધમાં મરાય હતે. | શ્રતસેન (૫) સેમવંશી સહદેવને દ્રૌપદીને પેટે ભારે શ૦ ૨૫-૪.
થયેલ પુત્ર, ભારે આ૦ ૬૩-૭૪, ૬૪–૧૬.૦ અતર્વા (૨) કોઈ એક ક્ષત્રિય. એ કયા કુળને એવું આ નામ પાડવાના કારણ સારુ જુઓ | ભાર૦ હતા અને ક્યાં રહેતા હતા એ સંબંધી કશી આ૦ ૨૪૭-૮૧. હકીકત ઉપલબ્ધ નથી, પણ એ એકદા અગત્ય સતસેન (૬) તક્ષકને પુત્ર, એક સ.ભાર ઋષિ પાસે દ્રવ્યની યાચના કરવા ગયા હતા તે આ૦૩-૧૪૧.૦ એના ભાઈનું નામ અશ્વસેન હતું.' વખતે અગસ એને પોતાનાં ઊપજ- ખર્ચના ભાર અ૦ ૪૦ ૫૭-૧૨.