SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવતી શાસેના ૨૨૯ શ્રતસેના શારદરડાયનીની ભાર્યા. / ભાર આ૦ પાછી વળી અને એ જ મૃત્યુ પામ્યા. | ભા૨૦ ૧૨૬-૩૭. દ્રો અ૦ ૯૨. થતાની વિરાટ રાજાના નાના ભાઈઓમાને શ્રાવતી બદરપાચન નામે તીર્થમાં ભારદ્વાજની એક. / ભાર૦ દ્રો અ૦ ૧૫૮. શ્રુતાવતી નામની પુત્રી રહેતી હતી. એ અપ્રતિમ શ્રતાન સેમવંશીય ધૃતરાષ્ટ્રને એક પુત્ર. આને રૂપવાન હેઈ બ્રહ્મચર્યાદિ નિયમ ધારણ કરીને ભીમે માર્યો હતે. | ભા૨૦ શ૦ ૨૫-૦. તથા “દેવરાજ ઇન્દ્ર મારો સ્વામી થાય” આવો શતાયુ સોમવંશી પુરુરવા રાજાના છ પુત્રોમાંને મનમાં નિશ્ચય કરીને ઉગ્ર તપ કરતી હતી. સ્ત્રીઓથી બીજો પુત્ર. એના પુત્રનું નામ વસુમાને રાજા. પાળી ન શકાય એવા અનેક નિવમો એ પાળતી, શ્રેતાયુ (૨) સૂર્યવંશી ઇક્ષવાકુ કુળના કુશવંશના આમ તપશ્ચર્યા કરતાં ઘણાં વર્ષો વીતી ગયાં ત્યારે સહસ્ત્રાવ રાજાના કુળના ચંદ્રરાજાને પુત્ર. ભગવાન ઈન્દ્ર એનું તપ, સદાચાર અને પરમ શ્રેતાયુ (૩) વિદેહવંશી અરિષ્ટનેમિ જનકને પુત્ર. અનન્ય ભક્તિથી પ્રસન્ન થઈ બ્રહ્મર્ષિ મહાત્મા એને પુત્ર તે સુપાશ્વક જનક વસિષ્ઠનું રૂપ લઈને એના આશ્રમમાં આવ્યા. શ્રેતાયુ (૪) અર્જુને મારેલે દુર્યોધન પક્ષને એક એમને જોઈને કૃતાવતીએ મુનિએ દર્શાવેલા આચારે રાજા | ભાર૦ દ્રો અ૦ ૯૩, પ્રમાણે એમની પૂજા કરી અને કહ્યું: હે ભગવન! થતા, (૫) સોમવંશી ધૃતરાષ્ટ્રને એક પુત્ર / ભાર૦ હે મહામુનિ! હે પ્રભુ! બેલે શી આજ્ઞા છે ? કસ૦ ૪૬-૭–૧૧. હે પવિત્ર વ્રતધારી મુનિ ! આપ જે કાંઈ માગશો શ્રેતાયુ (૬) દ્રૌપદીના સ્વયંવરમાં આવેલ એક તે સર્વે હું મારી શક્તિ પ્રમાણે આપને આપવા ક્ષત્રિય. | ભાર૦ આ૦ ૨૦૧-૨૧, સ૦ ૪–૩૪. તૌયાર છું. માત્ર ઈન્દ્ર પર મારી ભક્તિ હોવાથી હું શતાયુ (૭) કલિંગ દેશને એક ક્ષત્રિય. એના મારો હાથ કોઈ પણ પ્રકારે આપને આપીશ નહિ. ભાઈનું નામ અશ્રુતાયુ. | ભાર૦ ક૭ ૭૬-૧૪. હે તપાધન ! મારો નિશ્ચય છે કે વ્રત કરીને, નિયમ એને ભીમની સાથે યુદ્ધ થયું હતું. / ભાર૦ ભી. પાળીને અને તપ તપીને પણ ત્રિભુવનના ઈશ્વર ૫૪. એને અર્જુને માર્યો હતે. | ભાર૦ દ્રો ૯૩- ઈન્દ્રને મારે પ્રસન્ન કરવા. વસિષ્ઠરૂપધારી મેં ૨૪.૦ એને દીર્ધાયુ અને નિયુતાયુ નામે બે પુત્રો મલકાવીને એને કહ્યું કે હે શુભાનને ! દેવતાઓનાં હતા. એઓ ભારતના યુદ્ધમાં મરાયા હતા. | ભાર૦ દિવ્ય સ્થાને તપથી જ પ્રાપ્ત થાય છે; અને કો૦ ૯૩-૨૭–૨૯. 'જગતમાં તપ એ જ સર્વસુખમૂલક છે. તારા તપને શ્રેતાયુધ દ્વિતીય વરુણ વડે શીતતાયી નામની પ્રભાવે ઈછા ફળીભૂત થશે જ, પણ તું મારું નદીની મૂર્તિમાન દેવતાને પેટે થયેલો એક ક્ષત્રિય. એક વચન સાંભળ. હે સુંદર વ્રતવાળી શ્રુતાવતી ! વર એને એક અભિમંત્રિત ગદા આપી હતી. મારી પાસે આ પાંચ બોર છે તે તું રાંધી આપ. વરુણે કહ્યું હતું કે આ ગદા વડે તું મરછમાં આમ શ્રતાવતીને પાંચ બેર આપીને તે વિશ્રામ આવે એને છતીશ. પરંતુ જે પુરુષ યુદ્ધ કરતે લેવાને બહાને આશ્રમથી થોડે દૂર ગયા અને જપ ન હોય તેના ઉપર તારે એને પ્રહાર કર નહિ, કરવા બેઠા. ઈદ્ર જપ કરવા બેઠા હતા તે સ્થાન જે યુદ્ધ ન કરનારના ઉપર ફેંકી તો તું જ મરીશ. પવિત્ર તીર્થ રૂપ મનાય છે. પોતાની પાસેનાં હતાં જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે આ શ્રેતાયુધ એટલાં બધાં લાકડાં બળી જતાં પણ બાર રંધાય એ યુદ્ધમાં દુર્યોધન પક્ષે લડવા ગયે, એની માતા નહિ એટલે શ્રુતાવતીએ પિતાના પગ ચૂલામાં પૃથ્વી ઉપરની નદી હોવાથી એ અહીં જ રહેતો નાખ્યા. જેમ જેમ પગ બળે તેમ તેમ પગ હતે. યુદ્ધમાં એ કૃષ્ણ ઉપર ગદા ફેંકવાથી ગદા આગળ આગળ સંકોરતી જાય. એમ કરતાં કરતાં
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy