________________
૩૦૫
પત્નીનાં રૂપ ધારણ કરીને તે સ્ત્રીઓના રૂપથી આ લોકનિંદા સાંભળીને વિશ્વામિત્ર સિવાય મોહિત થયેલા અગ્નિની પાસે જઈને તેને ઉપભગ છ ઋષિઓએ પિત કરું. આથી હું જે કામાતુર છું તેવા મારી કામતિ વિશ્વામિત્ર તે ઈષ્ટિ કર્યા પછી જે વખતે કામથી થશે અને અગ્નિની પણ પ્રીતિ મારા ઉપર થશે.” સંતાપ પામી અગ્નિ જતા હતા તે વખતે એની
પછી સ્વાહાએ અંગિરાના શીલ, રૂપ અને પાછળ પાછળ ગયા હતા. તેથી સઘળે વૃત્તાંત ગુણસંપન્ન શિવા નામની ભાર્યાનું રૂપ લીધું; તેમને ખબર હતા. એમણે કહ્યું કે, “આપણી અને અગ્નિ પાસે જઈને કહ્યું કે, “હે અગ્નિદેવ, સ્ત્રીઓનો કશો વાંક છે જ નહિ. છતાં કાપહું કામથી તપી ગઈ છું માટે તમે મારો સ્વીકાર વાદના ભયથી છ ઋષિઓએ આવું કર્યું હતું.' કરવા યોગ્ય છે. નહિ કરે તે હું મરણ પામીશ. દેવોએ અંદકુમારનું મહાપરાક્રમ સાંભળ્યું મને ઋષિપત્નીઓએ વિચાર કરીને મોકલી છે.' ત્યારે એકઠા મળીને ઈન્દ્ર પાસે ગયા અને અસહ્ય
કેટલીક વાતચીત થયા પછી અગ્નિએ એને બળવાળા આ સ્કંદને “તમે નાશ કરે' એમ સ્વીકાર કર્યો. અગ્નિનું વીર્ય સ્વાહાએ હાથમાં કહ્યું. જો તમે નાશ નહિ કરે તો એ ત્રણ લેકને, લઈ લીધું. એમ, એક પછી એક છ ઋષિપત્ની- અમને અને તમને તાબે કરશે. ઇન્ડે કહ્યું કે, “એ એનાં રૂપ અને નામ ધારણ કરીને સ્વાહાએ બાળક મહાબળવાન છે, તેથી એ યુદ્ધમાં પરાક્રમ, અગ્નિને ભોગવ્ય; પણ એ સાતમી અરુન્ધતીની કરીને લોકષ્ટ વિધાતાને પણ નાશ કરશે; પણ પતિસેવા અને તપને પ્રભાવે કરીને તેના દિવ્ય હું એ બાળકને નાશ કરવાને નથી.' આ સાંભળી
સ્વરૂપને ધારણ કરી શકી નહિ. અરણ્યમાંથી તારામાં સામર્થ્ય નથી માટે તું એવું બેલે છે. નીકળતાં મને કેઈ જેશે તે બિચારી બ્રાહ્મણ અસ્તુ, આજે સર્વ લેકમાતૃકાએ જાઓ અને પત્નીએ નાહક ફજેત થશે એમ ધારી, સ્વાહાએ એ એ યથેષ્ટ પરાક્રમવાળી દેવીએ એ બાળકને નાશ રૂપ બદલી ગરુડીનું સ્વરૂપ ધારણ કરી ત્યાંથી નીકળી, કરે,' એવું દેએ કહ્યું. “ઠીક' એમ કહી બધી હાથમાં લઈ લીધેલું અગ્નિનું વીર્ય સ્વાહાએ એ માતૃકાએ ગઈ. પણ અંદની આગળ જતાં જ તે વખત એક સુવર્ણકુંડમાં નાખ્યું.
બળવાળા બાળકને દેખીને તેમનાં માં ખિન થઈ આ પ્રમાણે સ્વાહાએ જુદી જુદી ઋષિપત્ની- ગયાં. આનો વધ કરવો અશક્ય છે એમ ધારી ઓ નાં રૂપ ધારણ કરી અગ્નિને ભોગવી છએ તેમણે સ્કંદને કહ્યું કે, “હે મહાબળસંપન્ન, અમે વખતનું વીર્ય જે સુવર્ણકુંડમાં નાખ્યું હતું તારી માતાઓ થવા ઇચ્છીએ છીએ.' સ્કદે તેમનું તેમાંથી એક પુત્ર ઉત્પન્ન થયો. આ કુમારને છ સ્તનપાન કરી તેમને અભિનંદન આપ્યાં. એટલામાં મસ્તક, બાર કાન, બાર નેત્ર, બાર હસ્ત, એક અગ્નિ ત્યાં આવ્યા. બાળકે માતાગણની સાથે કંઠ અને એક ઉદર હતું. જન્મથી જ એ મહા- એનું પણ પૂજન કર્યું. અગ્નિ બાળકનું રક્ષણ બળવાન હતા. તે કાળે ઘણુ ઉત્પાત થતા હતા કરવા લાગ્યો. તેથી એના બળથી બીને લેકે નિંદા કરવા લાગ્યા વિશ્વામિત્ર ઋષિ ખરી હકીકત જાણતા હેવાથી કે, “અગ્નિએ આ બ્રાહ્મણીઓ જોડે સમાગમ કરીને તેમણે બાળકને વિવાહ પૂર્વના જાતકર્માદિ અમારા ઉપર આ મોટો અનર્થ કર્યો છે.” વળી સંસ્કાર કર્યો. તેને કુકડો, શક્તિ, દેવી તથા પાર્ષદ જેણે ગરુડીને અરયમાંથી જતી જોયેલી તેઓ
વગેરે સાધનો મેળવી આપ્યાં. ગરુડીને કહેવા લાગ્યા કે, “તે જ અમારા ઉપર
પછી ઉપગ્રહની સાથે ગ્રહે, ઋષિઓ, માતૃકાઓ, આ સંકટ આર્યું છે.'
અગ્નિ, મદેન્મત્ત પાર્ષદે વગેરે અંદની આસપાસ ૩૯