SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્થ ૨૫૬ સારવત ": છ દસ સ્ત્રીઓમાંની એક અને બગડાની સંજ્ઞાવાળા સાયાહન સાયંકાળ. સાવાની માતા. સારંગાધ યુયુધાનનું બીજુ નામ. / ભાર૦ સાનપ્રસ્થ રામની સેનાને એક વાનર | વારા ૨૩–૪. યુદ્ધ સ૦ ૪૭ સારણ સેમવંશી યાદવવંશના કૃષ્ણને ભાઈ. | સબ જગન્માતા – જેથી અંબા કહેવાય છે તે ભારે આ૦ ૨૩૮–૧૦; સ૦ ૪-૩૬. સારણ (૨) રાવણને મંત્રી. | વા૦ ર૦ યુહ૦ પાર્વતી સહિત મહાદેવ શંકર ભગવાને. સ–૨૫; ભાર૦ ૧૦ ૨૮૪–૫ર, સાબ (૨) એક બહવૃચ ઋષિ! ભારઆ શ્ર૦ સ૦ ૧૦ સારણ (૩) લંકાનો એ નામને એક રાક્ષસવિશેષ | સાંબ (૩) જાંબુવતીને પેટે સોમવંશી યાદવકુળના વા૦ રા૦ સુંદ૦ ૦ ૬, શ્રીકૃષ્ણને પુત્ર. એ મહારથી હતા. દુર્યોધનની પુત્રી સારણ (૪) એક યાદવવિશેષ ભાગ- ૧૦ સ્કે૦ લક્ષમણું એની સ્ત્રી થાય. / ભાર આ૦ ૨૦૧, અ૦ ૭૬. ૧૭–૩૯-૯, સ૦ ૪-૪૧; ભાગ૧૦ ૪૦ સારણ (૫) વસુદેવને રોહિણીની કુખે થયેલા સાત અ૦ ૬૮. પુત્ર પકી એક. સાંબ (૪) વૃષ્ણિ કુળને એક યાદવ, એને સ્ત્રીને સારમેય શ્વફલક યાદવના ગાંદિનીને પેટ થયેલા તેર વેશ પહેરાવીને યાદવોના કુમારેએ પિંડારક ક્ષેત્રમાં પુત્રમાંને એક એક ઋષિની મજાક કરવા પૂછ્યું હતું કે આ સારમેયન સાતસો અને વીસ દાંતવાળા શ્વાનને સ્ત્રીને શું અવતરશે 1 મહાભારતમાં જંબુવતીને સમુદાય જયાં જનારને કરડી ખાય છે એવું એક પુત્ર કહ્યો છે પણ એ ચૂક છે, કેમકે તે વેળાએ નરકવિશેષ. રાહદારીને લૂંટનારાઓ આ નરકમાં એ સાંબ કુમારાવસ્થામાં જ ન હતું. | ભાર૦ 1 નંખાઈ યાતના ભોગવે છે. મૌ. ર-૫.૦ એ યાદવાસ્થળીમાં મરણ પામે સારવાહ અગત્યના ગોત્રને એક ઋષિ. હતા. | ભાર૦ મો. નં. ૪-૪૫ સારવાહ (૨) સારવાહ ઋષિનું કુળ. સાબવાહ અગત્ય ગોત્રનું એક કુળ. સારસ જટાયુના પુત્રોમાંને એક.. સામવેદ ચાર વેદોમાંને ત્રીજો. એ તેમજ એને સારસ (૨) ગરપુત્ર-પક્ષી. / ભાર૦ ઉઘ૦ ૧૦૧–૧૧, વિપદ ગાંધર્વવેદ બ્રહ્મદેવના પશ્ચિમ મુખમાંથી સારસ્વત અલંબ્રુષા નામની અસરાને જોઈને, નીકળ્યા હતા. (૧. વેદ શબ્દ જુઓ.) અથર્વણ ઋષિના પુત્ર દધીચીના ખલિત થઈ સામગ સામવેદનું ગાન કરનારા બ્રાહ્મણ. સરસ્વતી નદીમાં પડેલા વીર્યમાંથી ઉત્પન્ન થયેલ સામમિકી એક બ્રહ્મર્ષિ. (૩. અંગિરા શબ્દ જુઓ.) પુત્ર. | ભાર૦ શ૦ પર એ ચાલુ મવંતરમાં સાયકાયનિ એક બ્રહ્મર્ષિ ( અંગિરા શબ્દ જુઓ.) નવમી ચોકડી પર્યત વ્યાસ હેવો જોઈએ, કારણ સાય સાયંકાળ | ભાગ ૧-૩-૨૮ કે ત્યાં સુધી વેદાચાર્યપણું એણે કર્યું હોય એમ સાયં (૨) ઉત્તાનપાદવંશીય પુષ્યાણ અને પ્રભા જણાય છે. એમને પુત્ર, | ભાગ ૪-૧૩-૩. એક વખત બાર વર્ષ સુધી લાગલગાટ વરસાદ સાયં (૩) ધાતા નામના સાતમા આદિત્ય અને આવ્યો નહિ. ચાર વેદનું અધ્યયન કરનારા કુકૂને પુત્ર | ભાગ -૧૮-૩. બ્રાહ્મણે નાશ પામ્યા; પરંતુ આ સારસ્વતને સાયંકાળ ઉત્તાનપાદ વંશના પુષ્પાને પુત્ર. સરસ્વતી નદીએ માછલાં વગેરેને આહાર આપીને સાયંમનિ દુર્યોધન પક્ષને શવરાજા જેનું બીજુ જિવાડશે. એ પિતાની પાસે વેદાધ્યયન સારુ નામ સંયમન હતું તેને પુત્ર, એને ધૃષ્ટદ્યુને માર્યો આવેલા આઠ હજાર બ્રાહ્મણોને રિવાજ મુજબ હતું. ભાર૦ ભીષ્મ શ૦ ૬૧. પિતાના શિષ્ય બનાવી ચારે વેદ ભણાવ્યા હતા. !
SR No.016089
Book TitleStudents English Paiya Dictionary
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1941
Total Pages202
LanguageEnglish
ClassificationDictionary & Dictionary
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy