________________
થવીત
પ્રતિબધ કર્યાં. એટલામાં તેા રક્ષસે આવી આને માર્યા અને પોતે જતા રહ્યો.
યવક્રીતને રાક્ષસે માર્યો તે વેળા તેને પિતા આશ્રમમાં ન હતા, એટલે તેને એ વાતની ખબર ન હાવાથી હામની વેળા થતાં જ તે ધેર આવ્યા અને નિત્ય પ્રમાણે સ્નાન કરી હેામશાળામાં ગયા, પરંતુ નિત્યનિયમ પ્રમાણે તે દિવસે અગ્નિએ અને દર્શન આપ્યુ. નહિ. તેથી એને આશ્ચ લાગ્યું કે આજ આમ કેમ બન્યું! એ ઉપરથી લાગલું જ તેણે દ્વારરક્ષક શૂદ્રને પૂછ્યું કે આજ અહી· àાણુ આવ્યું હતું ? તેણે નમ્રતાથી કહ્યું કે પાછળથી અહીં એક રાક્ષસ જેવું કાઈ આવ્યું' હતુ તે તેણે કેાઈને માર્યો. આ સાંભળી ભારદ્રાજ ને શ`કા આવવાથી આશ્રમની આસપાસ જોવા લાગ્યા તેા યવક્રતને મરેલા પડેલા દીઠા. આ જોઈ ભારદ્વાજને અનિવાર શાક થયા અને તરત જ યુવક્રીતના શબને દહન કરી જેણે મારા પુત્રને મરાવ્યા તે પેાતાના પુત્રને હાથે જ મરણ પામો, એવા શાપ દઈ પે।તે પણ અગ્નિપ્રવેશ કરી દેહત્યાગ કર્યો,
ભારદ્વાજના શાપ પ્રમાણે જ પાછળથી વૈશ્ય ઋષિને વધ પાવસુ નામના તેના પુત્રને હાથે જ થયેા. પરાવસુ અને અર્વાવસુ બન્નેને બૃહદ્યુમ્ન રાજાએ યજ્ઞ કરવા તેડયા હતા. ત્યાંથી એક વેળા પરાવસુ પેાતાની સ્ત્રીને મળવા આવ્યા. પાટી
યક્ષ
યવન યવનદેશીય લેાક, એ શૂરા અને જાણુકાર છે, એટલે સ્વેચ્છાથી કાંઈક ભિન્ન દેખાય છે. એટલું જ. એમની ગણુના વેદ બહાર છે. (મ્લેચ્છ શબ્દ જુઓ.)
૮૨
યવન (૨) કાળયવન નામના યવન જેને શ્રીકૃષ્ણે મુખ્યકુંદની ગુફામાં પ્રવેશાવીને મરણુશરણુ કર્યા હતા તે. યવન દેશ આ દેશના દક્ષિણ અને પશ્ચિમ દિશાના ભેદે કરીને બે પ્રકાર છે; તે પ્રત્યેકના વનમાં જોવા. થવયસ પ્રિયવ્રત પુત્ર ઈજિવના સાત પુત્રામાંને એક નાના, આના વનું એ જ નામ છે. યવયસ (૨) પ્લક્ષ ્ીપમાંના ખીજો વ થયા પ્લક્ષોપમાંના ખીજે વ થત્રયા (૨) યવયસનું ખીજું નામ. યવસ આઠમા સાવિ મનુના થનારા પુત્રામાંને એક. ચત્રક્ષા ભારતવષીÖય એક નદી. / ભાર૦ ભી ૯. યવનીર સેામવંશી પુરુકુળાત્પન્ન હસ્તિરાજાના પુત્ર દેવમીઢ અથવા મિીઢને પુત્ર. આને પુત્ર કૃતિમાન, યવનીર (૨) સેામવંશી પુરુકુળાપન હસ્તિપુત્ર અજમીઢના પુત્ર નીરવ શીય ભĮશ્વના પાંચ પુત્રામાંના બીજો.
યશાદા હવિષ્મ ત પિતરની માનસકન્યા; સૂર્ય વંશી
અંશુમાન રાજાનો . આનેા પુત્ર દિલીપ રાજા. યોાદા (૨) ગોકુલાધિપતિ નંદની સ્રો, ગાકુલમાં શ્રીકૃષ્ણની પાલક માતા.
ચ આઢીને ગાઢ વનમાં ફરતાં પેાતાના પિતાને મૃગ સમજી આત્મરક્ષાથે" મારી નાખ્યા. વૈજ્યના
રાતના સમય હતા, અને ઊ'ધેટા પરાવસુએ મૃગ-યશાદા (૩) સામવંશી હસ્તિની ભાર્યા. અને પુત્ર તે વિધુ...જ્જન (વિકુણ્ડન). / ભાર॰ આ૦ ૬૩–૩૭, પરોાધર દુખ પાંચાલને પુત્ર. આને દૌર્મુખી પણ કહે છે. / ભાર॰ દ્રોણુ॰ અ૦ ૧૮૫–૫. યોાનદી કલિયુગમાં કિલકિલા નગરોમાં થયેલા રાજવિશેષ. / ભાગ૦ ૧૨-૧-૩૩, યશાવતી એકાવલી નામની એક રાજકન્યાની સખી. યસ્ક એક બ્રહ્મષિ`, (૩. ભગુ શબ્દ જુઓ.) યક્ષ દૈવયેનિમાંની એક જાતિવિશેષ બ્રહ્મદેવે કેટલાંક પ્રાણી ઉત્પન્ન કર્યા પછી તેમને પૂછ્યું કે વિંઝુમ :' (શું કરું ?) તેમણે ‘રક્ષ્ધ્વ'' (રક્ષણ કરે) એમ કહેવું જોઈતું હતું તેને બદલે તેમાંથી ક્રેઇએ
ખીજો પુત્ર અર્વાવસુ પરમ સુશીલ હતા. તેણે ઉગ્ર તપ કરી દેવાને પ્રસન્ન કર્યા અને તેમના પ્રસાદ વડે ભારદ્વાજ, તેના પુત્ર યવક્રીત, તેમ જ પોતાના પિતા રૈભ્ય એ ત્રણેને સજીવન કરી, પરાવસુને બ્રહ્મહત્યાથી મુક્ત કર્યાં. આ ઉપરથી પરસ્પર સ્નેહમાં અધિક વૃદ્ધિ થઈ અને પુત્ર સહવત્ત'માન ભારદ્વાજ ઋષિ અર્વાવસુના ઉપકારનાં વખાણ કરતા પેાતાના આશ્રમે ગમન કરતા હતા. / ભાર॰ વન૦ ૧૪૦-૨૩૩,
અ