________________
શિવ
૨૧૨
શિવ
સાથે નૃત્ય કરે છે. એમનું નૃત્ય લાસ્ય ન હેતાં ભૂતનાથ, ભગવત, મદનાંતક, મહાદેવ, વિરૂપાક્ષ, તાંડવ છે. એમનાં વાઘો પણ સંગી, ડમરુ, રણશિંગું વિશ્વનાથ, વિશ્વેશ્વર, વૃષભધ્વજ, વ્યાઘાંબરધારી, વગેરે છે. પિઠિ નંદી એ એમનું વાહન છે. શિવ, સપભૂષણ, વ્યોમકેશ, શંકર, શંભુ, થલપાણિ, ત્રિશળ, શળ, ધનુષ્ય એ એમનાં આયુધો છે. સ્મરહર, સદાશિવ, સ્થાણહર વગેરે વગેરે. એમના ધનુષ્યનું નામ પિનાક છે. શિવ સર્વાગે શિવ (૨) વિતસત્યનો પુત્ર એક બ્રાહ્મણ, એને સુંદર અને એક રૂપે ઘણું જ સામ્ય છે. સર્વાગે પુત્ર શ્રવા. / ભાર૦ અનુ૦ ૮-૩ર. સુંદર હોઈ એ વણે કરગૌર છે. સ્વભાવે બહુ શિવ (૩) પ્રિયવ્રતના પુત્ર. ઈદ્મજિ હવના સાત પુત્રો ભેળા અને દયાળુ છે. એમના ભાલમાં ભ્રમરની ' પેકી મોટા પુત્ર. એને દેશ એને નામે જ વચ્ચે ત્રીજું નયન છે. એમાંથી નીકળતે અગ્નિ પ્રસિદ્ધ છે. ઘણો પ્રચંડ છે. પિતાના જટાજૂથ ઉપર અઈ. શિવ (૪) પ્લક્ષદ્વીપમાને છઠ્ઠો દેશ. ચંદ્ર ધારણ કરે છે. પોતે ધ્યાનસ્થ હતા તે વખતે શિવ (૫) ઉત્તમ સવંતરમાંના સપ્તર્ષિઓમાંને એક દેવોનું હિત કરવાના હેતુથી કામદેવે એમના મનમાં શિવ (૬) કેઈપણુ રુદ્રનું સામાન્ય નામ. * પ્રવેશી વ્યથા કરી પાર્વતી સંભારાવ્યાં. આ શિવ (૭) ત્રણની સંજ્ઞાવાળા અંગિરા કુળને ઉપરથી ક્રોધ કરી કામદેવ–મદનને એમણે પોતાના એક ઋષિ. ત્રીજા નયનના અગ્નિ વડે જ બાળીને ભસ્મીભૂત શિવ (૮) નિત્યમુક્ત શિવની સઘળ વિભૂતિઓનું કર્યો હતો. એમને પૂજવામાં ઘણી સામગ્રીઓને મૂર્તિઓનું સામાન્ય નામ. ખપ પડતું નથી; પણું, ચંદન અને બીલીપત્ર શિવકણ ત્રણની સંજ્ઞાવાળા વસિષ્ઠ કુળને એક એટલાથી જ એ પ્રસન્ન થાય છે. સહજ પ્રાર્થનાથી ઋષિ. પણ રાજી રાજી થઈ જાય એવા સહજતેષી છે. આ શિવકારિણી અકાદ ક્ષેત્રમાંની સતીની મૂર્તિ ઉપરથો એમનું નામ આશુતેષ પડયું છે. એટલા વિભૂતિ. ભોળા છે કે વરપ્રદાન કરવામાં આઘુંપાછું જોતા શિવ ભારતવર્ષીય તીર્થવિશેષ. જ નથી.
શિવતિ પાર્વતીની એક શક્તિ. લાયકાળે પણ એ જ ત્રીજા નયનમાંથી શિવધારા ભારતવર્ષીય તીર્થવિશે નીકળતો અગ્નિ જ દેવોથી માંડીને સર્વભૂત માત્રને શિવસતી ત્રણની સંજ્ઞાવાળા અંગિરા કુળના નાશ કરશે. પવે બ્રહ્માને પાંચ મુખ હતાં. શિવની
એક ઋષિ. સાથે અમર્યાદિત સંભાષણ કરવાને લીધે એમણે
શિવલિંગ ભારતવર્ષીય દેશવિશેષ એનું એક મસ્તક કાપી નાખ્યું હતું. ત્યારથી બ્રહ્મા ચતુર્મુખ જ છે. કાશીમાં વિવેવર નામની શિવલિંગ (૨) ભૂમિ ઉપર શિવની વિભૂતિમૂર્તિ. એમની વિભૂતિ ઘણી જ પવિત્ર અને પૂજનીય શિવલોક નિત્યમુક્ત શિવ જ્યાં સાકાર રહે છે તે મનાય છે. એમને ચિરવાસ હિમાલયના કેલાસ લોક. કૈલાસ શબ્દ આ અર્થમાં કેટલાક વાપરે છે શિખર ઉપર છે.
પણ તે બરાબર નથી. સ્વરૂપ, પરાક્રમ અને ટવ વગેરેને લઈને શિવ- શિવસ્જદ કલિયુગમાં થયેલા બહુસંજ્ઞક રાજાઓ નાં ઘણું નામ છે. અર, આશુતોષ, ઈશ્વર, પૈકી એક. | ભાગ ૧૨-૧૨૭, ગિરીશ, ગિરિજાધર, ગિરિજાપતિ, ગંગાધર, જટા- શિવસ્વાતિ કલિયુગમાં થયેલા બહુસંજ્ઞક રાજાઓ ધર, જલમૂર્તિ, ત્રિલોચન, ત્રિનયન, યંબક, ત્રિશલી, પપૈકી એક | ભાગ ૧૨-૧-૨૬.
ત્રપુરારિ, ધુજ ટી, નંદીશ, નંદીશ્વર, નંદીવાહન, શિવા શિવની શક્તિ. નીલકંઠ, પંચાનન,પિનાકી, બસુ, ભૈરવ, ભૂતપતિ, શિવા (૨) અનવ વસુની સ્ત્રી. / ભાર આ૦૬ઝપ.